SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કર તી. જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ કરતી વખતે તેમના હૈયામાં સદાય સ્વ–પરના કલ્યાણની ઉદાત્ત ભાવના અચૂક રહેતી. મનસા–વચસા–કમણ નષ્ઠિક બ્રહાવ્રતના ઉપાસક આ પૂજ્યપુરુષે જિનશાસનના સાતે અંગે માં નવી દષ્ટિ, નવી સ્કૃતિ અને નવી ચેતનાને સંચાર કર્યો. છેલલા થોડા વર્ષો દરમ્યાન “ચતિ-કાળના અઘટિત પ્રભાવથી સાધુ સંસ્થામાં પિસેલી શિથિલતાને એમણે જડમૂળથી દૂર કરી, સકળ ચતુર્વિધ શ્રી સંઘમાં શ્રમણધર્મની મુખ્યતા સ્થાપિત કરી. અનેક શાસ્ત્રોના વચનેથી સંકલિત વિશિષ્ટ વ્યાખ્યાન શેલીના તેઓશ્રી જ પુરસ્કર્તા હતા. પ્રભાવક પ્રવચને દ્વારા ત્યાગ માગને એમણે એ તે જોરદાર પ્રચાર કર્યો કે નાની નાની ઉંમરના અનેક આત્માઓએ એમની પાસે સંયમને સ્વીકાર કર્યો. આવી રીતે સંયમી બનેલા તે તે આત્માઓને કડક અનુશાસન અને કઠોર સંયમ-પાલન કરવાપૂર્વક અભ્યાસમાં સારી રીતે આગળ વધાર્યા. તેઓશ્રી જ્યારે શિષ્યને ભણવવા બેસતા તે વખતે મોટા મોટા ચમરબંધી આવેલા હોય તે ય તેની સામે જેવાની પણ વાત નહીં, તે પછી વાત કરવાની તે હોય જ કયાંથી? તેઓશ્રીએ અપનાવેલી અધ્યાપન પદ્ધતિ આજે ઉદાહરણરૂપ બની ગઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy