________________
પરમારાઠયપાદ્દ પૂ. ગુરુદેવેશ! આપ પરમ કૃપાળુ પરમ કૃપા કરી, પાપનાશક પથનિર્દેશ કર્યો. ચારિત્ર–માર્ગનું અખૂટ છે પાથેય આપ્યું. મુક્તિરૂપી મંઝીલ પ્રતિ પ્રયાણ 5 કરાવ્યું. શાસ્ત્રવચન અને ગુરુ –શરણરૂપી વળા
વિયા–સંરક્ષકોને સથવારો કરાવી દીધું. ‘આમ આ અને આવું બધું આપે ઘણું કર્યું, અઢળક ક્ર આપ્યું છતાં..... છે યથાશક્તિ અને યથાયોપશમ તથા મારી
પાત્રતાનુસાર, જે કાંઈ જાળવી શકો તેના ; બલથી જ ચારિત્ર–ચાત્રાના ૫૦ વર્ષને પર્યાય પૂર્ણ કરી શકો છું. આ નિમિત્તને પામી. છે હે કૃપાનાથ !
ટ્રક જિયા એવા ખારાં “ગડા-ઘેલા આ પ્રયત્નના પરિણામસ્વરૂપ શબરીના બોર જેવા” ક આપ કૃપાળને ગુરુ-ગુણાનુવાદના આ પ્રસ્થ * શ્રી નેમિ-સારભ ”નું ભક્તિયુક્ત અધ્ધ શબરી–ભાવે સવિનય સમર્પિત કરું છું.
સેવક નિરંજનવિજયની સમર્પણયુક્ત સવિનય
વન્દનાવલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org