SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ . અષાડ સુદમાં મહેસવને ખુબ ધામધુમથી આરંભ થયે. કપડવંજના આખાય શ્રી સંઘમાં અનેરો ઉત્સાહ –ઉમંગ હતું. જેનું વર્ણન કલમથી ન આલેખી શકાય તેવું હતું. તે વખતે ભાવનગરથી પ્રગટ થતું “જૈન ધર્મ પ્રકાશ” માસિકમાં છપાયેલ અહેવાલ અહિં આપણે વચી જઈએ. જેથી આપણને આ પ્રસંગની કાંઈક ઝાંખી થાય. કપડવંજમાં અતિ માંગલિક પ્રસંગ ". આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી પોતાના શિષ્ય પરિવાર સાથે કપડવંજ ખાતે બિરાજે છે, તેઓ પિતાના ઉત્તમ-નિર્મળ ચારિત્ર તેમજ અસાધારણ વિદ્વત્તા માટે હજારો જૈનથી લેવાયેલા હોવાથી તેઓના શિષ્ય સંબંધી કેઈપણ ધાર્મિક પ્રસંગ પ્રાપ્ત થતાં ભાવિકેમાં એ ઉત્સાહ ફેલાઈ રહે છે કે-યથાસ્થિત આદર્શ જે. તે પ્રસંગે હાજર રહેવા ભાગ્યશાળી થાય છે તેમને જ લાભ મળી શકે છે. * છે તેમના શિષ્ય પૈકી ત્રણ શિ–નામે પૂ. મુનિરાજ શ્રી દર્શનવિજયજી, પૂ. મુનિરાજ શ્રી ઉદયવિજયજી અને પૂ. મુનિરાજ શ્રી પ્રતાપવિજયજીને ગણીપદ તથા અનુયેગા ચાર્યપદ (પંન્યાસપદ) આપવાને મહત્સવ કપડવંજના ૨ છે ૩પ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy