SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ કહ્યું કેઃ “કાકા ! તમારી પથારી નીચે આ પૈસા પડી રહ્યા હતા.” આ જોઈને દલસુખભાઈ વગેરેને તેની નિખાલસતા અને પ્રમાણિકતા માટે ખુબ સંભાવ થયે. ચોમાસુ પૂરું થયા પછી એક દિવસ પેલે કરે પૂજ્યશ્રીને કહે : “મને દીક્ષા ન આપે ?” પૂજ્યશ્રીએ સમિત વદને જવાબ આપ્યો : “ભાઈ ! તું હજી બાળક છે. દીક્ષા લેવી એ સહેલી વાત નથી.” કેવી એ અજાણ બાળકની ભાવના ? દીક્ષા એટલે શું? તેની એને ખબર નથી. દીક્ષા લેવાથી શું ફાયદો થાય ? તેની એને સમજણ નથી. છતાંય એ કહેતા હિતે કે “મને દીક્ષા આપે.” પૂર્વ ભવના ઉત્તમ સંસ્કાર જ એની પાસે એ વચનો બોલાવી રહ્યા હશેને ? વિ. સં. ૧૯૫૭ સેદરઢા ગામના ત્રિભવનદાસ નામના એક શ્રાવક પૂજ્યશ્રી પાસે દીક્ષા લેવા આવ્યા. તેમને દમને વ્યાધિ હતો. આ કારણથી પૂજ્યશ્રીએ તેમને કહ્યું : “તમારે તમારી શારીરિક અનુકુળતાને વિચાર કરવા જોઈએ. સંયમમાં આચાર-વિચારની અનેક પ્રકારની વિકટતા હોય છે. રેગને લીધે એ આરાધનામાં વિક્ષેપ ન થાય એ વિચારીને તમારે દીક્ષાની વાત કરવી ઉચિત છે.” ત્રિભોવનદાસ કહેઃ “કૃપાળુ! હું દરેક પ્રકારને ૧૯૪. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy