SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ વિના સી કેઈને અન્નદાન-આદિની સહાય કરવામાં આવતી હતી. છ'રી પાળતે શ્રી સંઘ એટલે હાલતું ચાલતું જૈન નગર તેમાં સાધુ-સાધવી શ્રાવક અને શ્રાવિકાએ ચઢતે પરિણામે, આરાધના કરે. દેહની મુરર્જીને ગાળે, જિનભક્તિ અને જીવાત્રીમાં સમય ગાળે. વ્યાખ્યાન શ્રવણને લાભ તે ચૂકે જ નહિ. સાથે તપ હોય જ, છૂટે એ તે પશુ ખાચ, માનવી નહિ. એવી દઢ માન્યતા સાથે રસનાને વશમાં કરે ટાપટીપની વાત નહિ વેશભૂષાની વેવલાઈનહિ પિતાનાં આત્માને ગુણગણલંકૃત કરવાની જ એક માત્ર ભાવનાને ચરિતાર્થ કરેજે ગામમાં જાય ત્યાં જીવદયાની ગંગા વહાવે. જિનભક્તિની ધૂન મચાવે. ઈન્દ્રિયની કેઈ ગરબડ ન ચલાવી લે. મન શ્રી નવકારમાં હોય. આમ છ'રી પા તે શ્રી સંઘ એ જિનશાસનની ,! 'I. & ક જ જ છ'રી પાળતા સંઘનું પ્રયાણ ૪૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy