SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ પુત્રને ઘરમાં ગાંધી રાખવાના પોતાના પ્રયત્ને સફળ ન થયા; એટલે શ્રી લક્ષ્મીચ દ્રભાઈ એ પેાતાના મિત્ર રૂપશંકરભાઈને ખેલાવીને સઘળી વાત કરી. રૂપશંકરભાઈ એ કછું, “આપ ચિ ંતા ન કરી, કાચી વયના કિશોરો ઘણી વાર આવી લાગણીના પ્રવાહન માં ખેચાતા હોય છે; અને તેમને વાસ્તવિકતાનું ભાન કરાવનાર માણસ મળી જાય છે. તે! તે લાગણીના પ્રવાહમાંથી બહાર નીકળી પણ જાય છે, માટે તમે નેમચંદને મારી પાસે મેકલજો.’ રૂપશ’કરભાઈ ! તમને વધુ શું કહું “ નેમચ ંદ તે મારા આખા ઘરને આધાર છે. મારા ઘડપણની લાકડી છે, એટલે તે ઘરમાં રહીને શ્રેષ્ઠ શ્રાવક જીવન જીવે; પણ દીક્ષા લેવાના વિચાર છેડી દે, એવુ' તમે તેને સમજાવી શકશેા તા તમારા મેટો ઉપકાર.” રૂપશ કરભાઈ બાહોશ સરકારી અમલદાર પણ હતા, માણસના વિચારને ધાર્યાં વળાંક આપવામાં ટાંશિ ચાર હતા; એટલે તેમણે શ્રી લક્ષ્મીચંદભાઈને નિશ્ચિત રહેવાનું કહીને વિદાય લીધી. પછી શ્રી લક્ષ્મીચંદભાઈ એ પેાતાના પુત્ર રત્નને એલાવીને કહ્યું, “ રૂપશકરભાઈ તને ચાંદ કરતા હતા.. Jain Education International ૩૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy