________________
શ્રી નેમિ સૌરભ
તે જ તેમના ઘેર જઈ આવજે, કઈ કામ હોય તે કરી આપજે.”
પિતાને પ્રણામ કરીને શ્રી નેમચંદભાઈ શ્રી રપશંકરભાઈને ત્યાં ગયા અને બોલ્યા. “કાકા પ્રણામ, કેમ મને યાદ કર્યો ?”
આવ ભાઈ, એસ. હું તારા જ વિચારમાં હતો.” રૂપશંકરભાઈએ કહ્યું, છતાં નેમચંદભાઈ સામે ઊભા રહ્યા.
*:
શ્રી રૂપશંકરભાઈ સાથે તેમચંદભાઈ વાર્તાલાપ કરે છે.
ર૭. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org