SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી નેમિ સૌરભ આ વખતે-તપાગચ્છમાં એક પણ સમર્થ આચાર્ય મહારાજ નહતા. તેથી કેઈ સમર્થ–પ્રતિભાસંપન્ન અને શાસનપ્રભાવક મુનિવરને આચાર્યપદે સ્થાપવાના વિચારે શ્રી સંઘમાં ચાલતા હતા. જેઓએ વિધિપૂર્વક દ્વહન કર્યા હોય, તેમને આચાર્યપદ આપવું એ જ શાસ્ત્ર વિહિત હતું. આચાર્ય પદ પહેલા પૂજય પંન્યાસજી મહારાજ વગેરે મુનિવરોએ વિચાર્યું કે, શાસ્ત્રાનુસાર વિચાર કરતાં મુનિ મહારાજના સમુદાયમાં આચાર્ય ઉપાધ્યાયાદિ પાંચે પદની ખાસ આવશ્યકતા છે. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પંન્યાસજી શ્રી સત્યવિજયજીએ કિયા ઉદ્ધાર કર્યો તે વખતે તેમને આપેલ પંડિતપદ તે એક પ્રકારના આચાર્યનું જ બેધક છે. ત્યાર પછી ઘણુ કાળ પર્યત પ્રતીક્ષા કર્યા છતાં મુખ્ય પટ્ટધર આવનારા આચાર્યો દિનપરદિન વિશેષ શિથિલ થતા ગયા. કેમેકમે પાંચે મહાવ્રતને લેપ થતે ગયે. મુનિપણું પણ તેમનામાંથી ઓછું થઈ ગયું હતું. તેમના સુધરવાની-કિયાઉદ્ધાર કરવાની આશા બિલકુલ નાબુદ થઈ ગઈ. એટલે છેદસૂત્રના કથનાનુસાર ભગવતી સૂત્ર પર્વતના ગાકાહી વિદ્વાન મુનિરાજને શાસ્ત્રીય વિધિવિધાન સહિત આચાર્યપદ આપવાની આવશ્યકતા ઉભી થઈ હતી. - ૨૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy