SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ વેશાખ સુદ સાતમના દિવસે પરમ પૂજ્ય ગુરૂદેવને વ્યાધિ વધુ વર્યાં, શ્વાસનુ જોર વધ્યું. ઉગ્ર વ્યાધિ છતાં પૂજ્ય ગુરૂદેવના મુખમાં અરિહંત-સિદ્ધ-સાધુ ’તુ જ ઉચ્ચારણ હતું. “જસ મણે નવકારા, સંસારી તક કુણુઈ ?” એ શાસ્ત્ર વચન તેએત્રીને અસ્થિ મજ્જાવત્ ખની ગયું હતું. છેવટે શ્વાસોશ્વાસ પુરા થતાં અત્ શાસનની પ્રભાવનામાં વૃધ્ધિ કરનારા પરમપૂજય મુનેશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબે વિ. સં. ૧૯૪૮ના વશાખ સુદ સાતમ સવારે સાડા નવ વાગે સ્વગે સંચર્યાં-(કાળધર્મ પામ્યા) ત્યાં હાજર રહેલા સવ મુનિવર અને ભાઈ બહેને ચાધાર આસુએ રડવા લાગ્યા. ઉપકારી મુનિ ભગવંતના ઉપ કારોને યાદ કરી કરીને ટુચકા ભરવા લાગ્યા. તેએશ્રીના શિષ્ય પરવિારની વ્યથા ન વર્ણવી શકાય તેવી હતી, “ ત્યાં તે ગુરૂ કરી ગયા કાળ.... ત્યાં તા ગુરૂ કરી ગયા કાળ.... મૂકી કે’ ને લેવા સ’ભાળ....ત્યાં તેા....’ હિંમત રાખી દૌય ધરીને, મેળળ્યે જીવન કેરા તાલ....ત્યાં....તે.....' આ સમાચાર સાંભળીને આપણા ચરિત્રનાયકશ્રી અવાક બની ગયાં, તેમને કંઠે રૂ ધાઇ ગયા. આદ્યાતજન Jain Education International ૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy