SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ કિરણ બત્રીશકું............... શાસન સમ્રાટનું અમદાવાદમાં - શુભ આગમન - આપણા ચરિત્ર નાયક - પૂજ્યશ્રી સૌરાષ્ટ્રમાં ધર્મ ' અને સંરકૃતિની ગંગા વહાવીને છ વર્ષે અમદદ પધાર્યા. ધોલેરાથી અમદાવાદ તરફ વિહાર કર્યો, ત્યારે ધોલેરાથી બાવળા મુકામે પધાર્યા, ત્યારે સુરતને રાંઘ પૂજ્યશ્રીને સુરત બાજ પધારવા વિનંતી કરી. ત્યાં જ શેઠ મનસુખભાઈ વિગેરે અમદાવાદના આગેવાનોએ કહ્યું: “સાહેબ શેઠ અંબાલા ભાઈને પ્રશ્ન અત્યારે ગંભીર સ્વરૂપે શ્રી સંઘમાં ફેલાયેલ છે. એને ઉકેલ હવે આપશ્રી સિવાય કઈ લાવી શકે તેમ નથી. માટે આપશ્રી કૃપા કરીને આ વર્ષે અમદાવાદ પધારે અને સમાધાન કરાવો જેથી શ્રી સંઘમાં બને જ્ઞાતિમાં શાન્તિ ૩૧૨ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy