Book Title: Nemisaurabh Part 1
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 586
________________ શ્રી નેમિ સૌરભ સાહિત્યકારેએ કલ્પના કરી, તે તે રસથી થતાં તે તે પ્રકારના અનુભવના આધારે. એ જ રીતે અહી નવ પદના જુદા જુદા વર્ગો-રંગ બતાવેલા છે. શ્રી અરિહંતદેવને વર્ણ વેત છે. તે એટલા માટે કે અરિહંત પ્રભુ શુક્લ યાન ધરી રહ્યા છે. અને ગુફલ ધ્યાનની તેમની અવસ્થાને ખ્યાલ કરવા માટે આપણે તેમને વેતવર્ણવાળા માની તેમની આરાધના કરીએ છીએ. સિદ્ધ ભગવંતને વર્ણ લાલ હોવાનું કારણ એ છે કે, તેઓ ઉદ્દીપ્ત અગ્નિ જેવા લાલચોળ બનીને આ કર્મરૂપ કાષ્ઠને બાળે છે, એ પરિસ્થિતિનું ભાન કરવા માટે એમની આરાધના લાલ વણે કરાય છે. . .. આચાર્યદેવને પળે વર્ણ સૂચવે છે કે આચાર્ય એ શાસનના રાજા છે. રાજા સેનાના વિવિધ આભૂષણથી શોભતે હોય છે. તેનું પીળું હોય છે. આચાર્ય પણ રાજા હોવાથી તેમને પળે-કનકવણું મનાય છે. " ઉપાધ્યાયને લીલે વર્ણ ક૯પવાને હેતુ એ કે, નીલમ રત્નની જેમ તેઓ પણ ખૂબ શીતલ અને આહાદાકારક હોય છે, તેમની કાતિ-તેજ પ્રશાન્ત હોય છે. નીલમ લીલું છે. માટે ઉપાધ્યાયજીની આરાધના પણ નીલવણે કરાય છે. ૪૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612