________________
શ્રી નેમિ સૌરા
સાધુપણું પાળનાર આત્માએ શરીરને તથા વસ્ત્રાદિના બાહ્યમાળથી જુગુપ્સા - દુર્ગચ્છા ન કરાય. તે તે તેમનું આભૂષણ છે. આ વાત કાયમ સ્મૃતિ રહે, માટે સાધુપદની આરાધના શ્યામવણે થાય છે.
દર્શનપદ સુદર્શન ચક્રસમું છે. એ ચક ઉજવળ હોવાથી દર્શન પણ શ્વેતવણું છે.
જેમ અંધકારને નાશક પ્રકાશ, એમ અજ્ઞાનનું નાશક સમ્યમ્ જ્ઞાન. એટલે એ પણ પ્રકાશક હોવાથી શુકલ છે. એ જ રીતે ચારિત્રને મોહ દુશ્મન છે. મહ-અંધકારને ઉલેચનાર ચારિત્ર છે. માટે તેની આરાધના ય સુફલવણે થાય છે. અને નિકાચિત–શ્યામવર્ણ કમલને દૂર કરવા માટે તપ પદ પણ વેત વણે આરાધાય છે.
ધાર્મિક અને સાહિત્યિક એ ઉભય દષ્ટિએ આવું સુંદર સમાધાન મળવાથી ચાદમલજી અને પંડિતજી સાનંદાશ્ચર્ય પામ્યા. તેઓને અપાર સંતોષ થયે, તેઓ બેલ્યા કે : “હું ઘણું વિટાનોને મળે પણ કય થથી આ ખુલાસે ન મળે, આપ સા અને સાહિત્યને આટલે ઊંડે અને ગાઢ બોધ છે, તે હું જાણતો ન હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org