Book Title: Nemisaurabh Part 1
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 574
________________ શ્રી નેમિ સૌરણ સઘપતિ એટલે સઘના સ્વામી એવા અર્થ આ શાસનમાં નથી લેવાતા, પશુ સંઘને પેાતાનેા પતિ માનનાર વિનમ્ર પુરુષ તે સંઘપતિ એવા ખાસ અ થાય છે. માટેજ સંઘના યાત્રિકે તેમને સંઘપતિ માને છે. સમગ્ર શ્રી જિનશાસનની એ આગવી વિશિષ્ટતા છે કે તેમાં અહમને માથે નહિ, પણ પગની પાનીએ રાખવાની જ વાત પર સઘળા ભાર છે. માટે તેને જીવનમંત્ર શ્રી નમસ્કાર મહામંત્ર નવકાર હાય છે. સૌને માટે જેસલમેરની તીથ યાત્રા દુલ ભ લેખાય છે. તે યાત્રા કર્યા પછી જે રસ્તે શ્રીસ ંઘ આવેલે તેજ રસ્તે પાછે . માર્ગમાં વાસણા ગામે અગાઉની જેમ આ વખતે પણ પાણીની તંગી હતી. અગાઉની જેમ ધોધમાર વરસાદ આવ્યા અને પાણીની તંગી સહેજમાં દુર થઈ . જે પ્રદેશમાં ત્રણ વર્ષે એકાદ વાર સારા વરસાદ આવે છે. એ પ્રદેશમાં એક જ માસમાં બે વાર સારા વરસાદ આવવાથી તે ગામના લેાકેા આ શ્રીસ‘ઘના તેમજ સંત પુરૂષોના ચમત્કાર માનવા લાગ્યા. અનુક્રમે સંઘ લેોદી આવ્યે. સધે ભારે સામૈયુ યુ. ત્યાંના શ્રી સ ંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે આગ્રહ ભરી વિનંતી કરી. પૂજ્યશ્રીએ જેવી ક્ષેત્રસ્પર્શ ના કહીને તેને સ્વીકાર કર્યાં. પૂજ્યશ્રી કલેાદી રાંકાચા, Jain Education International ૪૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612