________________
શ્રી નેમિ સોર.
1
-
I'.
કક
છે
જજ –
ની
-
-
-
સંઘ જેસલમેરથી ફલદી આવ્યો આ સંઘ કાઢનાર સંઘવી શ્રી અમીચંદજી અને ગુલાબચંદજીની આ સંઘમાં દેઢ લાખ રૂપિયા ખર્ચવાની ભાવના હતી. પણ સંઘ જોધપુર સુધી આવ્યું ત્યાં યાત્રીકેનું પ્રમાણ ધારવા કરતા ઘણું વધી ગયું હતું. યાત્રીકને જોઈને બનને સંઘવી ભાઈઓની ભાવના વધતી જ રહી હતી.
સંઘ જે જે ગામમાં જતે ત્યાંના સ્થાનિક સંઘની નવકારશી સંઘવી પિતાના તરફથી સર્વત્ર કરતા. એક વખત પૂજ્યશ્રીએ સંઘવીને શિરે અધિક ભાર ન પડે, એ હેતુથી કહ્યું કે, મોટા મોટા શહેરમાં સંઘને જમાડવાને લાભ બીજા શ્રાવકે પણ લઈ શકે છે, ત્યારે સંઘવી ભાઈઓએ કહ્યું કે, “સાહેબ! અમારા પ્રબળ પૂણ્ય યોગે આ ઉત્તમોત્તમ લાભ લેવાને અવસર આવ્યું છે, માટે આ બધે લાભ અમને લેવા દે.” તેમની વૃદ્ધિગત ભાવના જોઈને પૂજ્યશ્રી મૌન રહયા.
જ્યારે સંઘ ફલદી આવ્યું ત્યારે સંઘવીને અંદાજે
૪૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org