Book Title: Nemisaurabh Part 1
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 562
________________ શ્રી નેમિ સૌરભ અમારી નિશ્રામાં જ સંઘ કાઢવું હોય તે જેસલમેરને સંઘ કાઢે. તે અમારે પણ તે તીર્થની યાત્રા થાય.” પૂજ્યશ્રીનું આ વચન તરત જ એ બને ભાઈઓએ સહર્ષ સ્વીકારી લીધું. અને ત્યાં જ જેસલમેરને સંઘ કાઢવાનો નિર્ણય કરી, પ્રયાણનું મુહુર્ત પણ પૂજ્યશ્રી પાસે કઢાવી લીધું. પ્રભાવક પુરુષને એ સહજ પ્રભાવ હોય છે કે, તેમનું વચન ઝીલવા પુણ્યશાળીઓ સદા તત્પર રહેતા હેય છે. ત્યારપછી પૂજ્યશ્રી સપરિવારે સાદડીથી વિહાર કરીને મુંડારા, બાલી, લુણાવા, સેવાડી, વીજાપુર–રાતા મહાવીરજી, બેડા નાણા, પીંડવાડા, નદીયા, લોટાણા, દીયાણાજી વગેરે નાની પંચતીર્થની યાત્રા કરતા કરતા સિરોહી થઈને પાલડી પધાર્યા. સંઘવીની ભાવના શ્રી સિદ્ધગિરીરાજની સંધ યાત્રા કાઢવાની હતી, તે આ વર્ષે નહિ થઈ શકે, એટલે રૂ. ૫૦૦૧ શેઠ આ. ક.ની પિઢીના ભંડારમાં પાલિતાણું મેકલી આપ્યા. કેવી ઉદાત્ત ભાવના આપે આપ અનુમોદના સરી પડે. બને ભાઈઓ તરફથી પાલડી પિતાના ગામમાં એક સદાવ્રત ચાલતું હતું. તેમાં નાત-જાતના ભેદભાવ ૪૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612