________________
શ્રી નેમિ સૌરભ એ સંઘવીને પિતાની પાસે બે લાવીને ગામ લેકેની વાત કરી. ગામ લોકેની આ ફરિયાદ સાવ બેટી નહતી. તેથી તેની ઉંડી અસર દયાવંત પૂજ્ય આચાર્ય દેવના દિલને થઈ.
પ્રકૃતિએ તરત જ જાણે મહેર કરી શ્રી સંઘનું તપ તેજ અને પુણ્યબળ કાંઈક જુદુ જ હોય છે, એ વાત અહીં સૌને અનુભવવા મળી. ચૈત્ર માસના દિવસે માં એકાએક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયે. જ્યાં ચોમાસામાં પણ વરસાદના દર્શન દુર્લભ હોય, ત્યાં ભર ઉનાળામાં વરસાદ પડે એ એક આશ્ચર્ય જ ગણાય ને !
.
=
=
ન
I,
A/
R,
જ
(HT
/ A DAY
અચાનક વરસાદ વરસે છે.
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org