________________
મળે.
શ્રી નેમિ સૌરભ તેમના પછી પેઢીના પ્રમુખસ્થાને નગરશેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ આવ્યા. તેઓ ફક્ત બે માસ સુધી પ્રમુખ તરીકે રહ્યા, અને પિતાની ૨૮ વર્ષની વયે જ અવસાન પામ્યા. તેમની તેજસ્વી બુધિ શકિત અધિક પરિચય આપણને કે શ્રીસંઘને ન મળે.
તેમના પછી નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ પઢીના પ્રમુખ બન્યા. તેમને આપણા ચરિત્રનાયક પૂજયશ્રી ઉપર અવિહડ અને અનન્ય પ્રેમ તેમજ ભક્તિ હતી. કુનેહ અને બુદ્ધિમાં તેઓ અજોડ હતા. પૂજ્યશ્રીની સલાહ લીધા વિના-પેઢીનું કે શ્રીસંઘનું કઈ પણ કાર્ય તેઓ કરતા નહિ.
પૂજ્યશ્રી જે સલાહ આપે, જે આજ્ઞા ફરમાવે, એ જ અનુસાર આખી પિઢી તથા નગરશેઠ કાર્ય કરતા. અને એટલા જ માટે પ્રસ્તુત બંધારણની પુનરચનાના પ્રસંગે પણ પૂજ્યશ્રીને શ્રીસંઘની વિનંતીથી કલેલથી કપડવંજ ન જતા અમદાવાદ પધારવું પડ્યું હતું
આમ આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી સાચા અર્થમાં શાસન સમ્રાટ અથવા સંઘનાયક હતા. તે આ પ્રસંગથી પુરવાર થાય છે.
હવે પેઢીના બંધારણનું કાર્ય શરૂ થયું. વિ. સં. ૧૯૬૯ માગસર વદ ૫-૬-૭ના એમ ત્રણ દિવસ રાખ્યા.
૩૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org