________________
શ્રી નેમિ સૌરભ કરાવ્યું. અને અહીં “તેરાપંથી સાધુઓ ઉતર્યા હતા, તેઓએ ઉપદેશ આપીને પ્રતિમાજી ઉપર ખીલા મારવાનું આ ઘાતકી કાર્ય કરાવ્યું છે. આ બનાવ નોંધીને તેની ઉપર ત્યાંના ઢેકને સાક્ષી–પુરાવા તરીકે સહી– સિક્કી કરી લીધા. પછી ત્યાંથી ઉદયપુર જઈને નામદાર મહારાણાશ્રી ફતેહસિંહજીની કેટમાં કેસ દાખલ કર્યો.
આ કેસને ફેંસલો આપતાં નામદાર મહારાણાએ ઓર્ડર કર્યો કે ઈપણ તેરાપંથી શાસે મન્દિરમાં પ્રવેશ કરવો નહિ. તેરાપંથી સાધુએ મન્દિરમાં ઉતરવું નહિ. આ હુકમની વિરુધ જે વર્તશે તે રાજ્યને ગુનેગાર ગણાશે. અને તેને સત નશીત કરવામાં આવશે.”
વિ. સં. ૧૯૬૭ના આ પરિચયને કારણે એ ગઢોલના શ્રાવકોને ખબર પડી કે શાસનસમ્રાટ આચાર્ય ભગવંત દેસૂરી પધાર્યા છે એટલે પિતાના મેવાડ-પ્રદેશમાં પધારવા વિનંતી કરવા પૂજ્યશ્રી પાસે દેસુરી આવ્યા. ' તેમને ભાવભીને અતિ આગ્રહ થવાથી તથા પ્લાનમુનિને ઠીક થતા પૂજ્યશ્રીએ મુનિશ્રી જીતવિજયજી અને મુનિશ્રી ચંદનવિજયજી આદિને દેસુરી રાખીને દેસુરીની નાળને રસ્તે મેવાડ તરફ પધાર્યા. - નખ-શિખ પવિત્રતા નીતરતા પૂજ્યશ્રીથી પ્રભાવિત થઈને ઝીલવાડાના કેર સાહેબના અતિ આગ્રહથી
૪૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org