________________
શ્રી નેમિ સૌરભ
પૂજ્યશ્રી દરખારગઢની મેડીએ પગલાં કરીને ત્યાં સ્થિરતા કરી, ઢાકાર સાહેબના આગ્રહથી ત્યાંજ પૂજ્યશ્રીએ રાજ વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યુ. ગામના દરેક કામના લેડા આવવા લાગ્યા. કેટલાક તેરાપથી ગૃહસ્થા કુતુહલ આત સાંભળવા આવ્યા.
પૂજ્યશ્રીએ પ્રાપ ડાલવતાં જસપૂણ્ વાણીમાં ફમાવ્યું કે, “ પાની પણ ગાયને જવાથી ગાયનું જ જ્ઞાન અને ભાવ થાય છે, પણ વાઘ કે દિન જ્ઞાન થી થતુ. તેમ ભગવાનની પ્રતિમાજીના દર્શન કરવાથી પ્રભુના દન થાય છે. મારને જોતાં જ સૌ નાસી જતા હોય છે તમ દર્શન કરવાથી ચા પ્રાપ્ત નાશ પામે છે. યાદ રાખો શ્રધા સવ રથાને ફળ આપે છે.
એક હજાર શબ્દો જેટલી કિમત એક ચિત્રની ગણાય છે, તે હકીકત એ પુરવાર કરે છે કે માળ અને અજ્ઞાની જીવા પણ પ્રતિમાજીના દર્શનથી અપૂર્વ લાભ મેળવી શકે છે. ફોટામાં રહેલ સ્વરૂપવતી નારી ને જોવાથી મનમાં વિકાર જાગતાં ાય તે નિર્વિકારી વીતરાગ પરમાત્માની મૂર્તિના દર્શનથી વીતરાગ ભાવ જાગે તેમાં કોઈ શક નથી.
જે ગામમાં એકાદ પણ મન્દિર નથી હતુ. તે
Jain Education International
૪૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org