________________
શ્રી નેમિ સૌરભ આવા પવિત્ર પુરૂષેથી જૈન શાસન જયવંતુ વતે છે, એવી લેવાણી પ્રાણી માત્રનું કલ્યાણ કરે, એમ ઈચ્છી આ ટુંક લેખ સમાપ્ત કરવામાં આવે છે.”
આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીની ચરિત્રપૂત પ્રતિભા માં એ જાદુ હતું કે જ્યાં જ્યાં પગલા પડતાં ત્યાં મંગલમય ધર્મની હવા બંધાઈ જતી. આગ્રહ કરીને કરાવવાની કચાશ તેઓશ્રીમાં ન હતી.
આમ કપડવંજમાં વિ. સં. ૧૬૯નું ચાતુર્માસ પણ વિવિધ શાસન પ્રભાવકકાર્યો કરાવવા પૂર્વક વિતાવ્યું.
શ્રી માણેકલાલ મનસુખભાઈની આગ્રહપૂર્વક વિનંતી હેવાથી પિતાના લગ્ન પ્રસંગે મોટી ધામધુમપૂર્વક પ૧ છોડનાં ઉજમણું હોવાથી આ પ્રસંગે સાચા મેતીના અને ઉંચી કસબના અતિ ભવ્ય છેડે ખાસ કરાયા હતા. અને ભવ્ય અઠ્ઠાઈ મહોત્સવ કરાવવાનું હોઈ તે પ્રસંગે અમદાવાદ પધાર્યા. . ૯ * * * * * * * * * * * .
એકેનાપિ સુપુત્રેણ, યમનિચ સકુલમ્ - 4. શશિના ચેવ ગગન, સીવાક જલકૃતમૂ મક
“જેવી રીતે એકજ ચંદ્ર આકાશને ઉજજવલ * કરે છે, તેમ એકજ પુત્ર પણ સકુલને ભાવે છે જ ઉજજવલ કરે છે. જ ક સ ા
છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org