________________
શ્રી નેમિ સોરભ
પુરા, પછી બેરિસ્ટરે સમાધાન કરવા માટેના કારણેા
દર્શાવ્યા.
આ બધું સાંભળીને પૂજ્યશ્રીએ હાસ્યપૂર્વક મિ. શુકલને ઉદ્દેશીને કહ્યું કે હું તમને પૂછું છું કે કાયદો એટલે શું ? કાયદા એટલે સામાન્ય-સ્વાભાવિક બુદ્ધિ જ ને ? ”
એ યાદ રાખજો કે એ સ્વાભાવિક બુધ્ધિ જેમનામાં કુદરતી રીતે નહોતી, તેમને આ વકીલાતનું ભણવા અને ઉપાધિએ લેવા જવુ પડયુ અને જેને એ કામન સેન્સ’-વાભાવિક : જેમનામાં કુદરતી રીતે જ હતી તેમને ભણવા જવાની જરૂર ન પડી,
આ સાંભળી મિ. શુકલ તા છક થઈ ગયા. સસ્મિત-વદને તેમણે પૂજ્યશ્રીની વાત તુરત સ્વીકારી લીધી અને સાવ સાચી વાત સાહેબ એમ કીધુ. પછી પૂજ્યશ્રીએ કહ્યુ' કે, “નીચલી કોર્ટોમાં આપણી વિરૂદ્ધ ચુકાદો આવ્યો માટે ઉપલી કેટ માં પણ તેવે જ ચૂકાદો આવવાનું કેઈ કારણ નથી. જો નીચલી કોર્ટના ચૂકાદા સાચે જ છે, એવુ સરકારને લાગે તે પછી ઉપલી કેટની રચના જ શું કામ કરે ??
સમાધાન એટલે કે આપણા પૂવ જોએ પેટે પાટા બાંધી તીથૅ ના રક્ષણ કર્યાં. આજસુધી સાચવ્યું તે મધુ
Jain Education International
૩૭૦
For Private & Personal Use Only
www.jainelibrary.org