________________
શ્રી નેમિ સૌરભ
માન હતું. એટલે તરત જ એક રબારીને વાડો ખરીદી લીધે. તેમાં મજુરે પાસે જિર્ણ મૂતિઓ અને અવશેષો ત્યાં સારી રીતે મુકાવી દીધા. " વિશેષ તપાસ કરતાં કરતાં આજુ-બાજુ અને દેરાસરની પાછળના ભાગમાંથી એક ખંડીત પ્રતિમાજી–જેની ઊંચાઈ મુળનાયક ભગવાન જેટલી જ હતી, તે મળી આવ્યા. આજુ બાજુમાંથી શ્રી અંબિકાદેવીની અતિ ભવ્ય મૂતિ વગેરે ઘણું અવશેષો મળી આવ્યા. '
પરિકરની એક ગાદી ઉપરના લેખમાં શ્રી વસ્તુપાળ ' મંત્રીને ઈતિહાસ મેળવ્યું. ડો સમય સૂક્ષમ દષ્ટિથી
તપાસ કરી. જે જે અવશેષો મલ્યા તે સર્વ વાડામાં ગોઠવા વી દીધા,
આ બધી વ્યવસ્થા થયા પછી ત્રીજા દિવસે શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ ગદગદ કંઠે ભાવભીના હૈયે ભાવવિભોર બનીને સંતુતિ–રતવના કરી. પછી આ પ્રાચીન તીર્થના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. આવા મહાન તીર્થની આ દશા જોઈને જ પૂજયશ્રીનું હૈયું રડી ઉઠયું અને મનથી ગમગીન બની ગયા.
તેજ વખતે મને મન દઢ વિચાર કર્યો કે “તીર્થને ઉદ્ધાર હું શાસન દેવની સહાયથી અવશ્ય કરીશ.” * શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુનું અખંડ એકાગ્રચિત્ત
( ૩૩ર '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org