________________
શ્રી નેમિ સૌરભ આ રકમથી અમદાવાદની ખેડા ઢેર સંસ્થા પાંજરાપિળ વધુ સદ્ધર બની અને જીવેને બચાવવાનાં તેમ જ સાચવવાનાં કાર્યોમાં તેજી આવી.
આજે ભારતમાં ઠેર-ઠેર જીવહિંસા વધતી જાય છે ત્યારે પૂજ્યશ્રીના આ મહાન કાર્યમાંથી પ્રેરણ લઈને આપણે જીવ દયાના પાલનને આપણું જીવનનું એક અંગ બનાવીને તે દિશામાં મકકમપણે આગળ વધવું જોઈએ, જૈનની સગી આંખ સામે જે રહેંસાય એ ઘટના જેટલી દુઃખદ છે તેટલી જ જૈનત્વને પડકારરૂપ પણ છે.
આમ સં. ૧૯૬૮ના ચોમાસામાં મેઘરાજા મન મૂકીને ન વરસ્યા, પણ આપણા ધર્મને મહારાજા એવા વરસ્યા, કે દુકાળિયા દિલ સુકાળિયા બની ગયા. દયારૂપી નીરથી ભેજવાળાં બની ગયાં. જીની વહારે ધાવાના સ્વધર્મને બજાવવાને લાયક બની ગયાં.
આ વિ સં ૧૯૬૮નું ચોમાસુ અમદાવાદમાં જ થયું. આ દરમિયાન પહેલા સંઘ બહાર મૂકાયેલા શ્રી શિવજી દેવશીએ મુંબઈમાં આપણું ચરિત્ર નાયક પૂજયશ્રી તથા શેઠશ્રી અમરચંદ જસરાજ, ભાવનગરવાળા આદિ ગૃહસ્થની વિરૂધમાં ડેફેમેશન (case) કેસ કર્યો. પણ તેમાં એ ભાઈને જ પરાજય થયે. સત્યને સદા જય હેાય છે.
૩૨૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org