________________
શ્રી નેમિ સેર અપૂર્વ પ્રસંગ હોવાથી પૂજ્ય સાધુ-સાવીને સમુદાય સારો એકત્ર થયે હતે. લગભગ ૫૦ ઠાણુ હતા. શ્રાવક-શ્રાવિકાઓને સમુદાય પણ બહુ જ મેટે હજારેની સંખ્યામાં એકત્ર મળ્યું હતું.
ભાવનગરના અગ્રણુઓ એક બીજાને કહેવા લાગ્યા કે, જે જે આ મહોત્સવમાં કોઈ કસર ન રહેવા પામે સૈકાઓ સુધી આપણે સંતાને અને આખું ભાવનગર યાદ કરે તે અપૂર્વ મહત્સવ આપણે ઉજવવાને છે.
અસાધારણ આ ઉત્સાહને અનુરૂપ ભવ્ય મંડપ બાંધવામાં આવ્યું.
શાસ્ત્રીય રીતે મેરૂ પર્વતની ભવ્ય અને આકર્ષક રચના કરવામાં આવી. જેથી સકળ શ્રી સંઘના હૃદયની ભકિતના જીવંત નમુના સમા આ મંડપની શોભા વર્ણવી ન શકાય તેવી હતી. પછી લેખકની લેખન શું લખે ?
ભાવનગરને આ આચાર્યપદ પ્રદાન મહેસવ એક ભાવનગરને ન રહેતાં આ છે ભારતને બની ગયે ભારતના-અમદાવાદ પ્રમુખ અનેક નગરના દૂર દૂરથી આગેવાન જેને આ મહત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
જેઠ સુદ ચોથે ભાવનગરના શ્રીસંઘના ઉરને ઉમંગ અદશ્ય હતે. ઉપકારી ગુરૂદેવ પ્રત્યેની ઉત્કૃષ્ટ ભકિતને પરિચાયક હતે. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org