________________
શ્રી નેમિ સૌરભ
તમારા ગુરુ મહારાજને જન્મ અહીં હું રહું છું એ મકાનમાં થયે હતો એ તમને ખબર છે?”
આ સાંભળી બધા સાધુઓ નવાઈ પામ્યા! કારણ કે શ્રી દિવાળીબા વગેરે તે તોરણીયા કુવા પાસેની મકાનમાં રહે છે, એટલે પૂજ્ય શ્રી ગુરૂમહારાજને જન્મ આ ડેશીમાવાળા મકાનમાં કેવી રીતે થયું હોય ? એ પ્રશ્ન સહુ મુનિઓના મનમાં ઘળાયા કરતે હતે.
આશ્ચર્યભાવે બધા ઉપાશ્રયે આવ્યા, અને વ્યાખ્યાન સમયે શ્રી દિવાળીબા આવ્યા ત્યારે પૂછતાં તેમણે જણાવ્યું કે, “એ ડોશીમાની વાત સાચી છે. અમે પહેલાં ત્યાં રહેતા હતા, પૂ. મહારાજ સાહેબને જન્મ પણ એ જ મકાનમાં થયે હતે.” પૂજ્યશ્રીના જન્મસ્થાનવાળું મકાન ખરીદી લીધું.
આ વાત જાણ્યા પછી પૂ. મુનિશ્રી ઉદયવિજયજી મ. ને વિચાર આવ્યો કે, “ડેશમા જીવે ત્યાં સુધી ભલે રહે. ત્યાર પછી પૂજ્ય ગુરૂદેવના જન્મ સ્થાનમાં ભવિષ્યમાં કોઈ આરંભ-સમારંભ ન થાય તે સારૂં, માટે આ મકાનને વેચાતું લેવડાવવું જોઈએ. એમ વિચારીને અંતે પૂ. મુનિશ્રી ઉદયવિજયજી મ. શ્રીએ ખંભાતના શેઠ પુરૂષોત્તમદાસ પિપટલાલને પત્ર લખીને બધી વિગત લખી. એટલે પત્ર વાંચીને તેના ઉત્તરમાં શ્રી પુરૂષોત્તમ
૨૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org