________________
7714
7/
પૂજા મહુવામાં વ્યાખ્યાન આપી રહયા છે.
કરે છે તેજ રીતે મેહ, મિથ્યાત્વ અજ્ઞાન આદિને નાશ કરવામાં આ અષ્ટક કામ કરે છે તેના શ્રવણ-મનનથી શ્રી લક્ષ્મીચંદભાઈ તથા શ્રીસંઘના અનેક ભાઈ એને અપૂ શાતાને અનુભવ થયે.
અંગત મમત્વથી પ્રેરાઇને જો મેં આ માન આત્માને ઘરમાં ગેાંધી રાખ્યા હાત તેા તે આજે જે કદાચ એક માટે વેપારી થયા હોત, પણ આજે જે ‘ ધ લાભ ’ શ્રી સંઘના હજારા-લાખા ભાઈ–અહેનેાને તેમજ જગતના જીવાને તેઓશ્રી આપી રહ્યા છે તેનાથી તેા બધા વંચિત જ રહી જાત ને? અને તે સઘળે દ્વેષ મને લાગત. આમ ચિ'તવીને શ્રી લક્ષ્મીચંદભાઈ એ પેાતાના ભૂતકાળના કાર્ય ... પ્રશ્ચાતાપ પૂર્વક આલોચના કરી.
૨૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org