________________
શ્રી નેમિ સૌરભ
www.wp .
* જન જ કરી છે.
* * *
*
* *
'1¢ &
ર જો
જી
કે
છેB
કિરણ તેરમું....................
પ્રભાવક કાર્યોને પ્રારંભ
વિ. સ. ૧૯૪૯ નું માસું પરમ પૂજય મુનિશ્રી દાનવિજયજી મહારાજની નિશ્રામાં પૂરું કરીને પૂજ્યશ્રી નેમવિજયજી મહારાજ પરમોપકારી વડીલશ્રીની અનુજ્ઞા લઈને, તથા પૂ. મુનિશ્રી પ્રધાન વિજયજી મહારાજ સાથે પાલિતાણાથી વિહાર કરીને શ્રી ગિરનારજી તીર્થ તરફ વિહાર કર્યો. તીર્થભક્તિ તેઓશ્રીને હાડોહાડ વસેલી હતી. મહાતીર્થોની તારક શકિતમાં તેઓશ્રીને અચળ શ્રદ્ધા હતી. વિષય કષાયના સતત મારથી મૂઢ બનેલા સંસારી અને સાચી શાતા મહાતીર્થોમાં અનુભવવા મળે છે. તે તેઓશ્રી શાસ્ત્રના અભ્યાસ દ્વારા સારી રીતે સમજતા થયા હતા.'
પાંચ સમિતિ અને ત્રણે ગુપ્તિનું સારી રીતે પાલન કરતા પૂજયશ્રી પાલીતાણાથી વિહાર કરતા કરતા જુનાગઢ પધાર્યા. આંખની જુની તકલીફ ઉભી હતી. એટલે જુનાગઢના શ્રવને આગ્રહથી ત્યાં રહેતા શ્રાવક ડે.
૧૦૧
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org