________________
શ્રી નેમિ સૌરભ
*
* *
*
*
.*
.
*
- -
::
''''
..
-
દલસુને,
' પૂજ્યશ્રી સુપ્રીટેન્ડેન્ટને પ્રશ્ન કરે છે.
વિનંતી અને તે આ વેષમાં વિનંતી તે સભ્ય નાગરિકના સ્વાંગમાં કરાય.”
પિતાની ભૂલ કબુલ કરીને સુપ્રીન્ટેનડેન્ટ તરત ઉપાશ્રય બહાર નીકળી ગયા. એટલે પૂજ્યશ્રીએ શ્રી હેમવિજયજીને કહ્યું કે નવદીક્ષિતને પુરી રાખવાથી તે બીજાઓને આપણા ઉપર શંકા થાય. માટે તેને બધાં જુએ તે રીતે બહાર બેસાડે.
નવ દીક્ષિતને જોઈને તેમના કુટુંબીઓ ઉશ્કેરાવાને બદલે શાન્ત થઈ ગયા. એમ કે હવે જ્યારે દીક્ષા થઈ જ ગઈ છે. ત્યારે તેમાં વિક્ષેપ નાખવે તે યોગ્ય નથી.
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org