________________
શ્રી નેમિ સૌરભ ચર્ચામાં ઉતર્યા સિવાય ડાહ્યાભાઈ પોતાના મોટા ભાઈને લઈને પૂજ્ય શ્રી પાસે આ વ્યા અને વંદન કરીને દીક્ષા લેવાની પિતાની ભાવના વ્યકત કરી.
પૂજયશ્રીએ એક નજરમાં ડાહ્યાભાઈનું પિત પારખીને તેમની ભાવનાને બિરદાવી.
આ સાંભળી ટોકરશીભાઈ અકળાયા ગરમ થઈને બોલ્યા. “હું જોઉં છું, મારા ભાઈને મારી રજા સિવાય કોણ દીક્ષા આપે છે ?”
આ સાંભળીને પૂજયશ્રી ગયા “બકવાસ બંધ કરે. બહાર જઈને એગ્ય નિર્ણય કરીને મારી પાસે ; આવે. દીક્ષાના રવ-પર ઉપકારક રવરૂપને સમજ્યા સિવાય દીક્ષા બાબતમાં જેમ તેમ બેલ નાખવાના રે ગને નાબુદ કરવા હું જ છું. એ ન ભૂલશો.”
આથી બંને ભાઈઓ ડઘાઈ ગયા. ટેકરસીભાઈ તે ઘર ભેગા થઈ ગયા અને ડાહ્યાલાલ ત્યાં જ બેસી રહ્યા. પછી પૂજ્યશ્રીની ક્ષમા માગીને ડાહ્યાભાઈ બોલ્યા,
સાહેબજી! મારા ભાઈને સ્વભાવ જ એ આકરે છે, માટે આપશ્રી માડું ન લગાડશો.”
મને કઈ ક્રોધ કરે તેની અસર થતી નથી પણ દીક્ષા માટે ઘસાતું બોલે છે, ત્યારે જ મારે કડક થવું પડે છે. હવે તમારી શી ભાવના છે તે કહો પૂજ્યશ્રીએ પુછયું.
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org