________________
શ્રી નેમિ સોરભ
આપીને પોતાના શિષ્ય તરીકે સ્થાપ્યા. તેમનુ શુભ સુનિ શ્રી નેમવિજયજી' પાડયું.
નામ છે
વિ. સ. ૧૯૪૫ની એ સાલ હતી. જેઠ સુદ ૯ના એ શુભ દિવસ હતા.
આમ સોળ વર્ષથી પણ કંઇક આછી વચે આપત્તિઓની આંધી વચ્ચે અણનમ રહીને ત્યાગશૂરા શ્રી નેમચંદભાઈ ભાગવતી દીક્ષા લેવાને બડભાગી બન્યા.
“ વખત એમ વિતતા ગયા; આવ્યે સાતમ દિન, દીક્ષા લઈ વૃદ્ધિચંદ્ર કને, અન્ય એહ તલ્લીન. નેમવિજયના નામથી, એની ઓળખ થાય; ભાવનગરના નર-નારીએ, વંઠે એના પાય. ગુરૂભક્તિ કરતા થકે, એ આગે ધપતા જાય; તીક્ષ્ણ બુદ્ધિના કારણે, અટલ અભ્યાસી થાય. સંસાર તજીને નિજના. હસ્ત નવલું અમૃત પી. ખાલ પ્રાચારી રહીને, જીવન જવલંત કીધું. સોળ વર્ષની ભરજુવાનીમાં, જાતે સંયમ લીધું; માહ માયાના અંધન છોડી, જગને મતાવી દીધુ.
જગતને બતાવી દીધું.
Jain Education International
←
For Private & Personal Use Only
ܕܕ
www.jainelibrary.org