________________
પ્રૌઢ પ્રતિભાના સ્વામી સૂરીશ્વશ્રી પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. ના પધર પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.
કેવી અદ્દભુત હતી તેમની પ્રતિભા !
અનેક વિશિષ્ટતાઓથી ભર્યું ભર્યું એવું તેમનું વિરલ વ્યકિતત્વ કેવું હતું ?
સામાન્ય અને બહિર્મુખ મનુષ્યની બુદ્ધિ, એ પાક પ્રતિભાની પરમેપકારીતા અને એવા વ્યક્તિત્વની વિશાળતા તથા ઊંડાઈને માપવામાં નિષ્ફળ જાય એમાં તે શું આશ્ચર્ય? આત્મનિષ્પન સત્ત્વસંપન્ન એવા એ વ્યકિતત્વનું માપ કાઢવાનો પ્રયત્ન કરતાં ભલભલા બુદ્ધિમાને પણ એમાં ભૂલથાપ ખાઈ જતાં.
વીસમી સદીના ઉત્તરાર્ધમાં જિનશાસનના ગગનગણુમાં મધ્યાહનકાલીન સૂર્યની જેમ ઝળહળી ગયેલા આ સૂરીશ્વરજીએ પિતાના અપૂર્વ જીવન અને કવન દ્વારા એક ન જ ઈતિહાસ સર્જ્યો.
શાસન સમ્રાટ ” એ બિરૂદને સાચા અર્થમાં સાર્થક કરી જનારા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રી મહાન શાસન પ્રભાવક પુરૂષ થઈ ગયા.
એમની રગેરગમાં શાસનના હિતની ભાવના સતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org