________________
શ્રી નેમિ સૌરભ એટલે તેમણે દીક્ષા લેવાને પિતાને નિર્ધાર નિર્ભયપણે ઘરમાં જાહેર કરી દીધું.
મોહ-માયા-મમતાના વાઘા ઓઢીને ફરનારા સંસારી જેને ભાગવતી દીક્ષાનું વિશ્વપકારી માહાસ્ય ન સમજાય તે બનવાજોગ છે, પણ જેઓને સંસાર-સ્વરૂપની અરિથરતા, ભયંકરતા, નપાવટતા, બરાબર સમજાઈ જાય છે, તેઓ તે પિતાની જનેતાનાં ખોળે ખેલવા માટે ઉત્સુક બાળકની જેમ અષ્ટપ્રવચન માતાના ખોળે ખેલવા દેડી જાય છે. .
એક વખત પિતાના બાળમિત્ર સાથે વાત કરતા શ્રી નેમચંદભાઈ બેલ્યા: “આ સંસાર શું છે ? આ સંસાર તે અસાર છે; દીક્ષા લઈને આત્મકલ્યાણ કરવું એજ સાચું સુખ છે.” આ વાત તેમની નાની બહેન સાંભળી ગઈ, ને તેણે ઘરે જઈને પિતાજીને વાત કરી. એટલે થઈ રહ્યું, તેમના ઉપર દેખરેખ વધી ગઈ.
આયક્ષેત્ર-આર્યકુળની મહત્તા આટલા માટે છે છે જ જ્ઞાની ભગવતેએ ફરમાવી છે કે, “આ માનવ કરે ( જન્મમાં જ આત્મામાંથી પરમાત્મા સ્વરૂપ બનાવી ફૂટે િશકાય તેવી ક્ષમતા રહેલી છે.” COMMUNOMOMUMMOOOOOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org