________________
COA
: જ
:: Prince+Lilar Editin Lasr. I witહાઇવો
Sી
R
કિરણ નવમું...................
અંતરાય સ્નાન, પૂજા, ભોજન વગેરે પતાવી શ્રમમુક્ત થઈ શ્રી નેમચંદભાઈ તેમના મિત્ર દુર્લભજીભાઈ સાથે પૂજય શ્રી વૃદ્ધિચન્દ્રજી ગુરુ મહારાજ પાસે ઉપાશ્રયે પહોંચ્યા.
પૂજ્ય ગુરુ મહારાજ સ્વાધ્યાયમાં મગ્ન હતા. તેમને વિધિપૂર્વક વંદન કરીને બંનેએ સુખ-શાતા પૂછી એટલે
દેવ-ગુરૂ ધર્મને પસાયે” કહીને, પૂ. ગુરૂ મહારાજે પૂછયું : “શ્રી નેમચંદ ઘેર ગયા પછી તું પત્ર લખવાનું પણ ભૂલી ગ? અને આજે એકાએક આવી ચઢ, તે શી વાત છે ?”
હે કૃપાળુ? બીજી શી વાત હોય? અમે બને ઘણાં હોંશથી આપશ્રી પાસે પરમ પદદાયિની ભાગવતી દીક્ષા લેવા આવ્યા છીએ.” શ્રી નેમચંદભાઈએ વિનય પૂર્વક જવાબ આપ્યો.
* ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org