________________
કિરણ આ..
શ્રી નેમિ સૌરભ
'
........
ગૃહત્યાગ
ચેતનવ’તા થી નેમચંદભાઈ શરીરથી મહુવામાં હતા. તેમનું મન ભાવનગરમાં બિરાજતા પૂ. ગુરૂ મહારાજના ચરણામાં લીન હતું, પણ ભાવનગર પહાંચવુ કઈ રીતે ૩ પ્રશ્ન તેમને પણ મુઝવતા હતા; કારણ કે તેમના પિતાશ્રીએ તેમને મહુવા બહાર નીકળવાની મનાઈ કરમાવી હતી.
પિતાની આ આજ્ઞા જિનાજ્ઞા નિરપેક્ષ હતી. અંગત મમતાના ઘરની હતી, એટલે તેને ભંગ કરવાથી વિવેકના ભગ નહેાતે થતા પણ હુમાન થતું હતું. એ મધુ અરાખર વિચારી લીધા પછી શ્રી નેમચંદભાઈ એ પેાતાના એક મિત્ર શ્રી દુલ ભજીભાઈ કે તેએ પણ દીક્ષાના અભિલાષી હતા તેમને સપર્ક સાધ્યે અને તે પણ દિશાએ ( ઝાડે કુવા ) જવાના અાને ઘર બહાર નીકળીને ગામ બહાર ભેગા થયા અને મસલત કરી.
****
Jain Education International
કહા ! દીક્ષા કાજેની કેવી તાલાવેલી
અદ્ભુત જ કહેવી પડેને
૪૯
For Private & Personal Use Only
羚
ગણાય ?
www.jainelibrary.org