________________
શ્રી નેમિ સોરભ
સાહેઅને શ્રી નેમચંદભાઈએ આપેલા જવાએ સંભળાવ્યા ત્યારે તે તેમને શ્વાસ અદ્ધર થઈ ગયા.
આમાં દોષ કેવળ શ્રી લક્ષ્મીચંદભાઈના નથી પણ જીવની ક્ર`ગ્રત અવરથાનો છે, રાગ-દ્વેષાત્મક સંસારના છે, પુદ્દગલ પ્રત્યેના રાગના છે,
માર્ચે પુત્ર યા પુત્રી સકળ જીવલેાકના હિત. કાજે જીવન જીવવા ઉત્સુક થાય; તેમાં જો હું પૂરા ટેકેદાર ન ખનું તે। હું ધર્માનુયાયી શી રીતે ગણાઉં?
છતાં મેહનું પ્રચંડ આવરણ મતિને એવી મલિન અનાવી દે છે કે, “ બહુ જ ઓછા માનવેા શ્રેષ્ઠ જીવનના આદરૂપ દીક્ષા કાજે જાતે તૈયાર થાય છે; તેમજ પેાતાના સતાનાના તેવા ઇરાદાને સાચા ટેકા કરે છે, ’’
પશુ શ્રી નેમચંદભાઈ તા જુદી જ માટીનાં માનવી હતા. તેમની સાતે ધાતુએમાં આત્માને જેમ-જોસ હતા.
એટલે પ્રલય કર પવન વચ્ચે પણ અડાલ રહેતા મેરૂ શિખરની જેમ દીક્ષા લેવાના પાતાના નિર્ધારમાં મક્કમ રહ્યા; અને અંતરાયાના ડુંગરાને આંબીને આગળ વધતા જ રહ્યા. ‘હવે તે। દીક્ષા એજ નિર્ધાર સૂત્રને અસ્થિ મજાવતુ મનાવતા રહ્યા. તે સમય પસાર થતા ગયા.
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org