________________
અન્ય–દશની વિદ્વાનેને પાસે રાખી, તેની પાસે ન્યાય-વ્યાકરણ-સાહિત્ય, પડદર્શન આદિ શાસ્ત્રોને અભ્યાસ કરાવવાની શરૂઆત તેઓએ જ કરેલી. એના ફળ સ્વરૂપે તેઓશ્રીના અનેક શિષ્ય ભિન્ન ભિન્ન વિષયમાં, કોઈ ન્યાયમાં તે કઈ વ્યાકરણમાં, કેઈ વડદર્શનમાં તે કોઈ આગમમાં, કેઈ પ્રાકૃતમાં તે કઈ સાહિત્યમાં એક થી એક ચડિયાતા દિગ્ગજ નામાંકિત વિદ્વાને પાકયા, તેઓએ રચેલા ગ્રન્થ જેઈ આજે પણ પંડિતે આશ્ચર્યપતિ થાય છે.
પ્રાચીન હસ્તલિખિત ગ્રન્થની રક્ષા માટે પણ તેઓએ ભગીરથ પ્રયાસ કર્યો. મારવાડ આદિ પ્રદેશમાંથી કથળાબંધ વેચાવવા આવતા, ગ્રથને તેઓ મેં–માગ્યા દામ અપાવીને લઈ લેતા.
એ અમૂલ્ય ગ્રન્થ આજે પણ ખંભાત–અમદાવાદકદમ્બગિરિ વિગેરે સ્થળોના જ્ઞાન ભંડારમાં મેજુદ છે. વર્ષો સુધી લહી આઓ રાખી પ્રાચીન ગ્રન્થની અલભ્ય પ્રતિએ લખાવી પ્રાચીન શ્રતની રક્ષા કરી.
અંજનશલાકા–પ્રતિષ્ઠાના વિધિ વિધાને તે સમયે એટલા વ્યવસ્થિત ન હતા. પ્રાચીન હસ્તપ્રતેના આધારે તેને સુવ્યવસ્થિત કરી તેના અનુસારે સૌ પ્રથમ અંજનશલાકા કરાવવાનું સૌભાગ્ય તેઓને ઘટે છે.
અહમહાપૂજન અને સિદ્ધચક્ર મહાપૂજનના વિધાને તેઓશ્રીના પટ્ટધર પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org