________________
શ્રી નેમિ સરભ
ભટ્ટજીને વિચારમગ્ન જોઈને લક્ષ્મીચ’દભાઈ એ કહ્યું, આપ શા વિચારમાં છે ? શું ગ્રહા ખરાખર નથી ? જે હાચ તે કહી દો. હું નિરાશ નહિ થાઉં.' જવામમાં ભટ્ટજી ઓલ્યા : ૮ લક્ષ્મીચંદભાઈ હુ તા તમારા ભાગ્યના વિચાર કરૂ છું.'
તા શું મારા ભાગ્યમાં કોઈ ખામી છે ?? શેઠે પૂછ્યું.
ખામીની તેા વાત જ જવા દો લક્ષ્મીચ’દભાઈ ! હવે તા એમ જ પૂછે કે મારા જેવા ભાગ્યવાન બીજો કાણુ છે? તમને તે આ રતન સાંપડયું છે, રતન.'
ભટ્ટજી ! તમારા માંમા ગેાળ-સાકર. પણ જરા વિગતે વાત કરી તે મારા મનને વધુ આનંદ થાય.’ લક્ષ્મીચંદભાઈએ પૂછ્યું.
વાત એમ છે કે, - તમારા પુત્ર રત્નનું જન્મલગ્ન-કુંભલગ્ન છે. જે વ્યક્તિનું લગ્ન કુંભલગ્ન હાય, તે વ્યક્તિ-સાચ્ચ ધરધર સાધુ પુરૂષ થાય એમ અમારૂ યે।તિષશાસ્ત્ર કહે છે. · કુંભ લગ્નકા પૂત, પૂત હાતા હૈ ખડા અવધૂત,’ એમાં કોઈ શક નથી.
<
ભટ્ટજી ! તે-તે સેાનામાં સુગંધ મળ્યા જેવું થાય. મારા પુત્ર સાધુ થઈને સોંસારમાં ધર્મની પ્રભાવના
Jain Education International
૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org