________________
એ એમનુ જન્માતરનું કાઈ વિરલ પુણ્ય હતું. એમના કોઈ એવા તાપ હતા કે કોઈ આડુ ગભરાય, ભૂલેચૂકે એની જવાય એવા નાના માઢા
ઉતરી ન શકે, પાસે જતાં નજરના સપાટામાં ન આવી મહ શિષ્યા ધ્યાન રાખતા.
આ ખાતાપનાએ સારાએ સ ઘાડાને કન્ટ્રોલ કરવામાં ભારે ભાગ ભજ્ગ્યા હતા. આ ગુરુ-શિષ્ય બંનેના પુયચૈાગ હતા.
પૂજ્યશ્રીજી અંગે ય િચિત્ આલેખન કરી હવે મારા અનુભવાની વાત લખવાની લાલચને રોકી શકતા નથી, છૂટી છવાઈ ખાખતા અને તે અતિ સક્ષેપમાં જ નોંધુ છું. જે આ પુસ્તકમાં જોવા નહી મળે,
અમદાવાદ નાગજી
પ્રથમ દન મારી સમજ મુજબ-સૂર સમ્રાટના અમારા દાદા ગુરૂ જોડે કે અમારા સ`ઘાડા જોડે ખીજા કરતા વધુ નાતા હતા. એમાં કારણ વિ. સ’, ૧૯૮૦માં દાદાગુરૂ શ્રી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય સાહનસૂરીજી મહારાજે આચાય પદવી ભૂધરની પાળમાં પૂજ્ય સૂરિ સમ્રાટના વરદ હસ્તે થઈ હતી. ત્યારથી તેએશ્રી અને અમારા સંઘાડા વચ્ચે એક કૌટુમ્બિક નાતા બંધાઈ ગયા હતા. પૂ. દાદા ગુરુશ્રી, મારા દીક્ષા ગુરુ પૂજ્ય આ. શ્રી વિજય ધર્મ - સૂરિજીના મેાતીના દાણા જેવા હસ્તાક્ષર દ્વારા પત્ર પૂજ્ય સૂરિસમ્રાટ ઉપર લખાવતાં, એ પત્રમાં સૂરિસમ્રાટ માટે પાંચથી છ લીટી જેટલા વિશેષણા લખવામાં જે આથતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org