Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
Catalog link: https://jainqq.org/explore/005154/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रीआममोहवसनितिकन्योतारे इन्धाइः ९७ महोपाध्याय श्रीविनयविजय गणिकृत लोकप्रकाश. प्रथम विभाग-द्रव्यलोक. सर्ग. १-११ प्रकाशयित्री श्रीमती अहमोद्यसमिति मुम्बह Page #2 -------------------------------------------------------------------------- ________________ TI | PI | TiL) || * 1 I T I'INT-III IIIIIIIII, | S 'n, ANTI L LL' ' , ' '' ''''' ''''''''' ''' ''' ' ' ' , III,III, I'lT I NI TI | Smile "''IT'/1, Non'''''rld // WITvr1 '' '' IMI, eeee your mind Keeeeeeee /addadddddddddddde O E HD VID | D || PPIL [ પ્રત ૧૨૫૦ LIMLI |H વિક્રમ સંવત ૧૯૮૫ SOOOOOOOOOOJ . IT', ' T U, I મહોપાધ્યાય શ્રીકીર્તિવિજયગણિના શિષ્યરત્નમહોપાધ્યાય શ્રીવિનયવિજયગણિવિરચિત श्रीलोकप्रकाश. प्रथम भाग-द्रव्यलोक. ( સગ ૧ થી ૧૧ ) ભાષાન્તરકર્તા શ્રીયુત મેતીચંદ ઓધવજી શાહ-ભાવનગર ભરતેશ્વરબાહુબલીવૃત્તિ', “સમ્યકત્વ કૌમુદી', “અભયકુમાર ચરિત્ર મહાકાવ્ય' ઇત્યાદિના અનુવાદક. પ્રકાશક શ્રીઆગમાદય સમિતિ તરફથી શા. જીવણચંદ સાકરચંદ જવેરી–મુંબઈ. ઇ. સ. ૧૯૨૯ |III, Illi, , મૂલ્ય રૂા. ૧-૮-૦ પાપ " ભાગ , પણ મારા નાના બાપ માનવાના | | | | | | | | | | | વીર સંવત ૨૪૫૫ આવૃત્તિ ૧ લી ] II III III III || | પIII IT ITT ly, II, in, III II, III, II II, ife, Th, IT TT TT TT TT ના li ll, nl, Ill, TIL IDLI : dE TE J || LIVE INTET, , TAT, INDIA". The Ultin, 1 ||| l Feeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeaaaaaaaaaaaaaaagodddddddd8 Page #3 -------------------------------------------------------------------------- ________________ >>ne પ્રકાશકઃગામ મિતિ માટે શ્રી ચા થચ સાચાંદ ઝવેરી ૧૨૧૧૨૩-૧૨૫ જવેરી બજાર~મુંબઇ, 00000000008300000000000 સત શ્રીબાગમધ્ય સમિતિના સેક્રેટરીને આધીન છે. All Rights reserved by the Secretaries of Shree Agamodaya Samiti. > મુક શાહ ગુલાબચંદ લલ્લુભાઇ બી આનંદ પ્રિન્ટીંગ પ્રેસ—ભાવનગર. 000000000 Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Agamodaya Samiti Series. No. 57 LOKA-PRAKÁSH. MAHOPADHYAYA SHRI VINAYAVIJAYA GANI. BY PART 1-CANTOES 1-11. First Edition. ] EDITED & TRANSLATED by MOTICHAND ODHAVJI SHAH TRANSLATOR OF SAMYAKTVA-KAUMUDI, ETC. Published by JIVANCHAND SAKERCHAND ZAVERI, One of the Hon. Secretaries of SHRI AGAMODAYA SAMITI, A. D. 1929 Price Rs. 3-8-0 [ Copies 1250 Page #5 -------------------------------------------------------------------------- ________________ Published by Jivanchand Sakarchand Javeri jor Shri Agamodaya Samiti. 121-123-125 Javeri Bazar Bombay 2. Printed by Shah Gulabchand Lallubhas The Anand Printing Press, Bhavnagar. Page #6 -------------------------------------------------------------------------- ________________ ॐ ही श्री शांतिम् । આમુખ. જૈનદર્શનનું સાંગોપાંગ નિરૂપણ કરનારે એક અપૂર્વ ગ્રન્થ આજે અમે અનુવાદ સહિત પ્રસિદ્ધ કરવા ભાગ્યશાળી થયા છીએ, એથી અમને પરમ આહલાદ થાય છે. આ દાર્શનિક ગ્રન્થના કર્તા મહામહોપાધ્યાય શ્રીવિનયવિજયગણિ છે. ચંદપૂર્વધારી શ્રુતકેવળી શ્રીભદ્ર બાહસ્વામીએ રચેલા કલપસૂત્રની “સુબાધિકા' અર્થાત્ “સુખબાધિકા” વૃત્તિ દ્વારા તેઓ જૈન અરેન સમાજને વિશેષ પરિચિત છે. કેમકે મોટે ભાગે–બકે સર્વ સ્થળે પયુંષણ-પર્વમાં એ વૃત્તિ વાંચવામાં આવે છે. એમની બીજી લોકપ્રિય કૃતિ શ્રીપાલરાજાને રાસ છે કે જે પ્રતિવર્ષ બેવાર આયંબિલની ઓળીમાં વંચાય છે. એ રાસ પૂર્ણ કર્યા પૂર્વે તેમનો સ્વર્ગવાસ થયો હોવાથી તેને પૂર્ણ કરવાનું સૌભાગ્ય તેમના વિશ્વાસ–ભાજન સહાધ્યાયી ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયગણિને મળે છે. ગ્રન્થકાર' વિચારરત્નાકરના કર્તા મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિના શિષ્ય થાય છે. વીશ હજાર લેક પ્રમાણ પદ્યબદ્ધ લોકપ્રકાશના કર્તાના જીવન તેમજ તેની અન્ય કૃતિઓના સંબંધમાં વિશેષ વક્તવ્યની આવશ્યકતા અમે સ્વીકારીએ છીએ. વિશેષમાં અનેક ગ્રન્થના સાક્ષીભૂત પાઠોનું અને પારિભાષિક શબ્દોનું સૂચિપત્ર પણ આપવાની અમને જરૂર જણાય છે. આ ઉપરાંત સ્થાપના ચિત્ર તથા બીજી જે કાંઈ હકીકત આ મહાનિબન્ધને યોગ્ય સ્વરૂપમાં પ્રકટ કરતી વેળાએ ઉપયોગી ગણાય તેને પણ આસ્વાદ પાઠક વગરને મળે તેવી અમારી ઈચ્છા છે. આ પ્રથમ વિભાગ હોવાથી અત્યારે તે અનુવાદક શ્રીયુત મોતીચંદભાઈએ આને ન્યાય આપવા વિશિષ્ટ પ્રયાસ કર્યો નથી, પરંતુ અમે આશા રાખીએ છીએ કે તેઓ અંતિમ વિભાગની પ્રસ્તાવનામાં આ હકીકતને અવશ્ય ગ્ય સ્થાન આપશે. આ ગ્રંથમાં એકંદર ૭૦૦ ગ્રંથને આધાર લેવામાં આવેલ છે તે હકીકત બનતા સુધી અંધાદિકના નામ સાથે પ્રસિદ્ધ કરવાની જરૂર છે તે બાબત પણ તેઓ ધ્યાનમાં રાખશે. આ અમૂલ્ય ગ્રન્થનું સંશોધનાદિ કાર્ય અભયકુમારચરિત્રવિગેરેના અનુવાદક ભાવનગર નિવાસી શ્રીયત તીચદ ઓધવજી શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ભાષાંતર શબ્દસર કે સમાસાદિ અન્વય પ્રમાણે કરવામાં આવ્યું નથી, પણ માત્ર વાંચનારને લોકોનો ભાવાર્થ જાણવામાં આવે તે પદ્ધતિથી કર્યું છે. કેટલાક મૂળ કે વિના માત્ર અર્થની જિજ્ઞાસાવાળા વાંચનારાએને આ અનુકૂળ થઈ પડશે તેમ ધારી આવું ભાષાંતર પ્રસિદ્ધ કરવાની જરૂર વિચારી છે. શ્રી આગમેદય સમિતિ તરફથી અત્યાર સુધીમાં મોટે ભાગે મૂળ ગ્રન્થો બહાર પડતા હતા, પરંતુ સંવત્ ૧૯૭૮ ની રતલામની સભામાં ભાષાન્તર આદિ છપાવવાને ઠરાવ ૧ શ્રીવિચારરત્નાકર શેઠ દેવચંદ લાલભાઈ જેન પુસ્તકેદ્ધાર ફંડમાંથી અંક ૭ર તરીકે પ્રગટ થયો છે અને ઉપર જણાવેલ સુબાધિકાવૃત્તિ પણ એજ ફંડમાંથી પૂર્વે બે વાર અંક ૭ અને ૬૧ તરીકે પ્રસિદ્ધ કર. વામાં આવેલ છે.' Page #7 -------------------------------------------------------------------------- ________________ થયેલ હોવાથી તદનુસાર અમે પૂર્વધર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત શ્રીવિશેષાવ યક ભાષ્યનું ભાષાંતર બે વિભાગમાં પ્રસિદ્ધ કર્યું હતું. તેમજ સ્તુતિ આદિના કેટલાક ગ્રન્થા પણ જેવા કે શાભનસ્તુતિ, અપભક્રિસ્તુતિ, જિનાનંદસ્તુતિ. ભકતામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ ગુજરાતી અનુવાદ સહિત તથા બની શકયું ત્યાં પ્રતિકૃતિઓ સહિત પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આવા તાત્વિક ગ્રન્થની અભિરુચિવાળા અભ્યાસકોને આ ગ્રન્થ પણું આદરણીય થઈ પડશે એવી અમારી નમ્ર માન્યતા છે. આ ગ્રન્થનો વિષય ઘણે ગહન હોવાથી ઘણી ઓછી વ્યક્તિઓ આવા વિષયને લાભ લે છે એમ અમારા જાણવામાં હોવાથી આ ગ્રન્થ ભાષાંતર સહિત પ્રસિદ્ધ કરવા પ્રયત્ન સેવવામાં આવ્યા છે.' આ ગ્રન્થ સંબંધે કાંઈ ન્યૂનતા આદિ માલમ પડે, તેમજ બીજી કાંઈ વિશેષ માહિતી દાખલ કરવી રહી ગયેલી જણાય તેમજ અન્ય કાઈ સૂચના કરવી એગ્ય લાગે તે જે પાઠક વર્ગ તરકથી અમને લખી જણાવવામાં આવશે તે તેનો અમલ કરવા અવશ્ય બનતું કરીશું. ભાષાંતરને સાંગોપાંગ અને સંપૂર્ણ શુદ્ધતાવાળું ઉતારવાને માટે વખતો વખત અનુ વાદક મહાશયને પ્રેરણા કરવામાં આવતી, અને અન્ય વિદ્વાને તરફ ફાર વગેરે કવચિત તપાસવા મોકલવામાં પણ આવતા. અનુવાદક મહાશયે બને એટલી કાળજીપૂર્વક કામ કર્યું હશે તથાપિ. વિષય અતિ ગહન હાઈ એના અભ્યાસી તેઓ ન હોવાથી તેમાંયે ઉંડાણમાં ઉતરી મશનવડે કરાયેલા અભ્યાસી અતિ અ૯પ હોવાથી, ભાષાંતરની શુદ્ધતાની વિશેષ પ્રતીતિ માટે છપાયેલાં કારમાં ફરીથી વિદ્વાનો તરફ મોકલવામાં આવતાં માલુમ પડયું કે અશુદ્ધિઓ ઘણી રહી ગઈ છે અને શુદ્ધિપત્ર દાખલ કરવા જેવી સ્થિતિ ઉપસ્થિત થઈ છે. વિદ્વાન દ્વારા ફારોની ફેરવણી, શુદ્ધાશુદ્ધિની તારવણી તેમજ અનુવાદક મહાશય અને વિદ્વાનોની મતફેરીના કારણે આ તૈયાર થઈ ગયેલા ગ્રંથને બહાર પાડવામાં લગભગ બે વર્ષ નીકળ્યા અને ક્ષેત્રલોકવાળે બીજો ભાગ લગભગ પોણે છપાઈ તૈયાર થશે. આખરે શઢિપત્ર આપવું એવો અમારો ઈરાદે થવાથી શુદ્ધિપત્ર તૈયાર કરાવીને આની અંદર જ દાખલ કરવામાં આવ્યું છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચેલા આગમાદિ ગ્રન્થને સુપરરોયલ સાઈઝમાં ૧૨ પછ પોથી આકારે બહાર પાડવામાં આવે છે, જ્યારે વિચારસાર-પ્રકરણને 3મી આઠ પેજ પસ્તક આકાર અને વિશેષાવશ્યક ભાષાંતરને બે ભાગમાં સુપરરોયલ સાઈઝમાં આઠ પેજી પુસ્તકાકારે બહાર પાડવામાં આવ્યા છે. તેમજ આને પણ સુપરરોયલ ૮ પેજી સાઈઝમાં પુસ્તક આકારે બહાર પાડવામાં આવે છે. અને સ્તુતિ આદિના તથા ભકતામરપાદપૂર્તિના પુસ્તકોને ક્રાઉન ૮ પેજી સાઈઝમાં પ્રસિદ્ધ કર્યા છે. આગમાદય સમિતિ દ્વારા અપૂર્વ ગ્રન્થો બહાર પડે છે તેને સામાન્ય ઇતિહાસ આપ અસ્થાને લેખાશે નહિ. ૧ મૂળ અન્ય પોથી આકારે શેઠ દે. લા. જૈન પુસ્તકોહાર ફંડમાંથી દ્રવ્ય અને ક્ષેત્રલોકને બે ભાગમાં અંક ૬૫ અને ૭૪તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પછીના કાલ અને ભાવલોકને પ્રસિદ્ધ કરવાનું કાર્ય ચાલુ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ સંસ્થાની સ્થાપના અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના ભાયણી ગામમાં સંવત્ ૧૯૭૧ ના મહા સુદિ ૧૦ (ઇ. સ. ૧૯૧૫ની જાન્યુઆરીની ૨૫ મી તારીખ) ને સોમવારે કરવામાં આવી છે. ભેય ગામની ખ્યાતિ ના ઇતિહાસમાં ઘણું મશહુર છે, કારણ કે આ ગામ ૧૯ મા તીર્થકર શ્રીમતિનાથની યાત્રાનું ધામ છે. પંન્યાસ શ્રીઆનંદસાગરગણિ (આગદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વર) ના ઉપદેશથી સ્વર્ગસ્થ પંન્યાસ શ્રી મણિવિજયજી, પંન્યાસ શ્રી મેઘવિજયજી, (આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ) અને બીજા જૈન સાધુ મહારાજે તેમજ આ સંસ્થાના માનનીય સેક્રેટરી સ્વર્ગસ્થ શેઠ વર્ણચંદ સુરચંદ વગેરે ગૃહસ્થાની હાજરીમાં સ્થાપના કરવામાં આવી હતી. ઉદેશ ( ૧ ) ગીતાર્થ મુનિરાજ પાસેથી અન્ય મુનિવર્યો આગમોની વાચના લઈ તેનો અભ્યાસ કરી યથાર્થ સબોધ મેળવે તથા (૨) વિદ્વાન મુનિરાજોની દષ્ટિ હેઠલ શેધાવીને જોઇતી સંખ્યામાં શુદ્ધ પ્રતો છપાવી તેને પ્રચાર કરી શકાય એ ઉદેશ લક્ષમાં રાખીને આ સંસ્થા સ્થાપવામાં આવી છે. કાર્યસિદ્ધિ– પહેલા હેતુની પૂર્તિ કરવા માટે પાટણ (ઉત્તર ગુજરાત), કપડવંજ (ખેડા જીલ્લો), અમદાવાદ, સુરત, પાલીતાણા, અને રતલામ (માળવા)માં આગમોની વાચનાનો પ્રબંધ જવામાં આવ્યું હતું. એને લાભ ઘણું સાધુ-સાધ્વીઓએ લીધા હતા. બીજા હેતુની પૂર્ણતા માટે આ સંસ્થાએ આગમ વગેરે જૈન ધર્મનાં પુસ્તકો છપાવી બહાર પાડ્યાં છે, જેની વિગત જાહેરાતમાં રજુ કરવામાં આવે છે. કાર્યવાહક મંડળ – આ સંસ્થાના સર્વ સાધારણ મંડળમાં ઘણું સભાસદો છે, તેમાં કાર્યવાહક સેક્રેટરી મંડળના સભાસદો નીચે મુજબ છે. ૧ શેઠ સૂરચંદભાઈ પુરૂષોત્તમદાસ બદામી અમદાવાદ.” ૨ , કુંવરજી આણંદજી કાપડીઆ ભાવનગર ,, કેશવલાલ પ્રેમચંદ મોદી અમદાવાદ કમળશીભાઈ ગુલાબચંદ રાધનપુર ,, ચુનીલાલ છગનચંદ શ્રોફ સુરત ૬ , ભેગીલાલ હાલાભાઈ , મણિલાલ સુરજમલ જવરી પાલણપુર ૮ ,, જીવણચંદ સાકરચંદ જવેરી મુંબાઈ * શેઠ વેણીચંદ સૂરચંદના અવસાનની નોંધ લેતાં અત્યંત દિલગીરી થાય છે. અમે એઓશ્રીના પરમ પવિત્ર આત્માને, પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ બક્ષે એવું પ્રાથએ છીએ. શેઠ વેણીચંદભાઈની ખાલી રહેલી જગ્યા ઉપર માનનીય સબ જડજ સૂરચંદભાઈ પુરૂષોત્તમદાસ બદામીને ચુંટવામાં આવ્યા છે. - શ્રીયુત ચુનીલાલ છગનચંદ શ્રાફના અવસાનની નોંધ લેતાં પારાવાર શેક થાય છે. અમે એઓશ્રીના આત્માને પરમાત્મા પરમ શાંતિ બક્ષે એવું પ્રાર્થીએ છીએ. A6 KW પાટણ Page #9 -------------------------------------------------------------------------- ________________ કાર્યાલય– થોડા વખત સુધી આ સંસ્થાની ઓફીસ જ્યાં જ્યાં આગમ વાચનાનું કાર્ય થતુ ત્વ ત્યાં રાખવામાં આવતી ને જરૂર પ્રમાણે બીજે સ્થળે સગવડ માટે ફેરવવામાં આવતી હતી. હમણું મુખ્ય ઑફીસ મુંબાઈ. જવેરી બજાર. . ૧૨૧, ૧૨૩, ૧૨૫ના મકાનમાં રાખવામાં આવેલી છે, જ્યારે ગ્રન્થના વેચાણ માટેની શાખા સુરત ગોપીપુરા શેઠ દેવચંદ લાલભાઈની ધર્મશાળામાં ( વિદ્યાર્થી ભુવનમાં ) રાખેલી છે. મુંબાઈ. જવેરી બજાર. સ. ૧૯૮૫ વૈશાખ શુલ ૩ જીવણચંદ સાકરચંદ જવેરી, માનદ સેક્રેટરી. શુદ્ધિપત્રકારકના બે બેલ. આ દ્રવ્યલોકનું ભાષાંતર પૂરૂં છપાઈ રહ્યા પછી મારી પાસે તેના છાપેલા ફારમાં આવ્યા, અને તેના અથ માં ઘણી અશુદ્ધિ જણાઈ તેથી મેં તમામ ( ૭૨) ફારમે તપાસી શુદ્ધિપત્ર તૈયાર કર્યું તે આ સાથે છપાવીને બહાર પાડવામાં આવ્યું છે. આ શુદ્ધિપત્રમાં મૂળ ઉપર તો દષ્ટિ આપવામાં આવી જ નથી. તેને માટે આ સંસ્થા તરફથી દ્રવ્યલોક પ્રકાશ મૂળ છપાયેલ છે તે જોઈને શુદ્ધિ કરવી. ભાષાંતરમાં દરેક શ્લેક સાથે અર્થ નો મુકાબલે કરેલ નથી, પણ અથ માં જ્યાં ખલના જણાઈ ત્યાં મૂળ લોક સાથે મેળવીને સુધારેલ છે એમાં કાંઈપણ ખલના થઈ હોય તો કૃપા કરીને વિદ્વાન મુનિરાજેએ મને જણાવવા કૃપા કરવી જેથી હું મારી ખૂલના સમજી શકું. આ અનુવાદ લોકના શબ્દાર્થ પ્રમાણે જ કરવામાં આવેલ નથી એમ આમુખમાં તેના લેખક મહાશય જણાવે છે, પરંતુ આવા દ્રવ્યાનુયોગના ગ્રંથનું ભાષાંતર સ્વતંત્ર થાય જ નહીં, તેમાં શબ્દાર્થ ઉપરાંત અનુભવ-વિષયનું પરિજ્ઞાન મેળવીને અર્થ લખાય. વળી જે શબ્દ ખાસ વપરાતો હોય તેજ વપરાય, તેનો અર્થ લખાય નહીં. દાખલા તરીકે-વ્યંજનાવગ્રહ કે જઘન્ય યુક્ત અસંખ્યાત, આતષ, ઉદ્યોત વિગેરેના અર્થ ન લખાય–તે શબ્દ જ લખવા પડે. આ ગ્રંથના ખરીદનારાઓને ખાસ વિનંતિ કરવાની કે આ શુદ્ધિપત્ર પ્રમાણે પ્રથમ ગ્રંથ સુધારીને પછી જ ભાષાંતર વાંચવાનું શરૂ કરવું. વૈશાક વદિ ૧ સં. ૧૯૮૫ કુંવરજી આણંદજી ભાવનગરે. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. શ્રીમતી આગમેદય સમિતિના માનવંતા મંત્રી રા. રા. જીવણચંદ સાકરચંદ ઝવેરી, જેમની ઉત્સાહપૂર્ણ દેખરેખ નીચે અત્યારસુધીમાં અનેક ઉપયાગી પુસ્તકાની હારમાળા પ્રસિદ્ધ થઇ છે એમની ઇચ્છાનુસાર ઉપાધ્યાય શ્રીમદ્ વિનાવજય વિરચિત સુપ્રસિદ્ધ લેાકપ્રકાશ’ ગ્રન્થની પ્રસ્તુત ‘મૂળ’ અને ભાષાન્તરવાળી આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. ‘મૂળ ’( TEXT ) માટે નીચે જણાવેલી હસ્તલિખિત પ્રતિએને આધાર લીધેા છે. ( A ) સુરત–ગે પીપુરાના શ્રીમદ્ મેાહનલાલજી જૈન જ્ઞાનભંડારની પ્રતિ. આ પ્રતિ મારા હસ્તગત પ્રતિમાં સાથી જુની છે, અને હું એમ પણ અનુમાન કરૂં છું કે કદાચ તે અત્યારે ઉપલબ્ધ એવી લેાકપ્રકાશની સર્વ કઇ પ્રતિમાં પણ જીનામાં જુની હાય. કેમકે અના લેખનકાળ' સંવત્ ૧૭૩૭ ની સાલ છે અને લેાકપ્રકાશ ગ્રન્થ રચાયાના સમય સંવત્ ૧૭૦૮ છે એટલે મૂળ કર્તા મૃત મૂળ લેખ અને આ આદર્શ વચ્ચે ફક્ત ૨૫ વર્ષનું અન્તર છે એને આપણે ગ્રન્થની રચના પછી પસાર થયેલા પેાણાત્રણ સૈકા જેટલા સમયની આગળ નહિંવત્ ગણી શકીએ. આજથી અઢીસા વષઁ પહેલાં લખાયેલી હાઇને, આ પ્રતિ બહુ જીણું થઈ ગઈ છે. અને મારા હાથમાં આવી ત્યારે એના પાનાં ઘણા ખરાં એક બીજા સાથે ચાંટી ગયેલાં હતાં, જે હું ધારૂં છું કે, હમણાં કેાઈના હાથમાં ન ગયેલી હાઇ, વંચાયા વિના પણ પડી રહી હાય તેથી અને ભીનાશવાળા સ્થળભંડાર--માં ભંડારેલી પડી રહી હેાય તેથી હશે. ૧. આ પ્રતિના લેખક–લહીઆ-નુ, ગ્રન્થની સમાપ્તિ પછી નીચે પ્રમાણે colophon લખાણ છે:गुणवनि ( १७३३ ) मानवर्षसहस्य राकाविधुवासरेऽस्मिन् । पुष्येन्दुयोगे मृगराशिसूर्वे ग्रन्थो मुद्रायं लिखितो महीयान् ॥ १ ॥ समस्त सामन्त किरीट कोटिमणिप्रभामंडितपादपद्मः । चारित्रसत्सागरनामधेयो बभूव शश्वत् सुकृतैकसझ ॥ २ ॥ सल्लब्धवर्णोदितमंडलीभिर्नता लसद्ज्ञानविराजमानाः । कल्याणसत्सागरसंज्ञ काश्च चिराय जीयासुरमी प्रबुद्धाः ॥ ३ ॥ विद्वद्यशः सागरसंज्ञकाः सच्चारित्रचार्वाचरणप्रत्रीणाः । यशस्वतः सागरसंज्ञकात् विचारतः सागरसज्ञकेन ॥ ४ ॥ શ્રીરતુ | ગુમ મન્ત્રતુ હેવાયો: // ૨ વતુવાઘેન્નુ( ૧૭૦૮ )મિતે વર્ષે હર્ષેન નીવારે । રાયોઽગરુવન્ના ગ્રન્થ વૃŪડયમનિટ 10 સ` ૩૭ ના શ્લોક ૩૯ મા. Page #11 -------------------------------------------------------------------------- ________________ આ પ્રતિ ઠીક યુદ્ધ છે, જે એ લખનાર કોઈ જે તેવા અજ્ઞાન લહી નહિં પણ વિચારસાગર નામના કોઈ સંસ્કૃત ભાષાના અભિજ્ઞ યતિએ લખેલી હોઈને, હેવી જોઈએ. ( જુઓ ઉપર ટાંકેલે ૪ થે લેાક. ) આખી પ્રતિના એકંદર ૪૯૪ પાનાં છે, પૃષ્ટ પૃષ્ટ પંદર પંક્તિ બહુ સુંદર અક્ષરોથી લખેલી છે. વચ્ચે વચ્ચે લેખકે “પડિમાત્રા” કહેવાતી લેખનરૂઢિને છુટથી ઉપયોગ કર્યો છે, કે જે રૂઢિ આજથી ૨૦૦-૩૦૦ વર્ષ ઉપર પુષ્કળ પ્રચલિત હતી. વળી અગત્યની “સ્થાપનાચિત્ર, આકૃતિઓ, કેક વગેરે પણ આ પ્રતિના લેખકે, કોઈ કોઈ જગ્યાએ તે રંગ પૂરીને પણ આપ્યાં છે. | (B) શ્રીમદ્ મોહનલાલજી મહારાજના પ્રશિષ્ય “મનહર મુનિ ની પ્રતિ. સુંદર મોટા અક્ષરમાં લખેલા ૫૮૭ પાનાની આ પ્રતિ છે. સંવત્ ૧૫૫ માં કઈ મારવાડી લડીઆની લખેલી છે, ભાષાભિજ્ઞ નહિં હોય એટલે લેખકે તે અનેક ભૂલ કરી છે, પણ આ પ્રતિ સદભાગ્યે એ વિદ્વાન મુનિએ વાંચેલી જણાય છે, કેમકે ઠામ ઠામ સુધારા વધારા કરેલ છે. ૧ લી (A) પ્રતિની ઉપરથી જ આ પ્રતિ લખેલી જણાય છે. આમાં પણ “સ્થાપના', જરૂરની આકૃતિઓ વગેરે આપેલાં છે. છેવટને colophon આ પ્રમાણે છે – लिपीकतं लहीया श्रीकृष्ण अमरदत्त । रेनेवाले जोधपुर-मारवाड-गुंदी के मोलेमे । हाल अमदावादमे रेते है । देवसाके पाडे । संवत् १९५५ ना दुसरा जेठ वद ५ मंगलवार पूर्णकीया हे । श्रीरस्तु कल्याणमस्तु ।। (C) પહેલી (A) ની જેમ શ્રીમદ્ મેહનલાલજી જ્ઞાન ભંડાર સુરત-ની પ્રતિ. બીજી (B) પ્રતિના જેવા સુંદર મોટા અક્ષરોવાળી આ પ્રતિમા પણ લગભગ બધીજીના જેટલા ૫૮૯ પાનાં છે. કેઈ કઈ સ્થળે અશુદ્ધ છે પણ સાધારણ ભાષાજ્ઞાનવાળા લહીઆ દ્રવ્યને માટે ઉતાવળે લખી કાઢે તેમાં એવા દેષ રહી જાય એ સ્વાભાવિક છે. એ પ્રત સંવત ૧૯૬૦ માં લખેલી છે. લખાવનારના કે કોઈ અન્ય ભાગ્યશાળી વિદ્વાનના હાથમાં જઈ વંચાયેલી જણાતી નથી. ભંડારમાં સચવાઈને કિબંધ નવી જ રહી છે. વંચાઈ હોત તો તો યેગ્ય શેધન થયું હતા. આ પ્રતિને છેવટે colophon આ પ્રમાણે છે:– संवत १९६० ना वर्षे माधमासे शुक्लपक्षे २ तिथौ कुनवासरे संपूर्णकृतं । पं. खुबकुशलगुरुसुंदरकुशलेन लिपिकृतं श्रीजामनयरे । मूळ ग्रन्थमा १७६७० श्लोक स्वग्रन्थना 'अने' साक्षीना ३००० । सर्व ग्रंथान २०६७०॥ (D) ભાવનગરના શેઠ ડોસાભાઈ અભેચંદ એટલે મોટા જિનમંદિરના હસ્તગત જ્ઞાન ભંડારની પ્રતિ. આ પ્રતિ ઘણી જ અશુદ્ધ માલમ પડવાથી એનો કશો ઉપયોગ થઈ શક્યા નથી. આમ ત્રણ હસ્તલિખિત પ્રતિઓને આધારે પ્રસ્તુત લેકપ્રકાશ ગ્રન્થનું મૂળ TEXT તૈયાર કરવામાં આવ્યું છે. પરન્ત એ પ્રતિઓમાં પણ કઈ કઈ સ્થળે ન વાંચી કે ન સમજી Page #12 -------------------------------------------------------------------------- ________________ શકાય એવા, અથવા બંધબેસતા નહિં-એવા, અક્ષર કે શબ્દ માલમ પડેલા ત્યાં પંડિતવર્ય હીરાલાલ હંસરાજે મુદ્રિત કરેલા એ ગ્રન્થની સહાય પણ મેં લીધી છે અને એટલા માટે બીજાઓની સાથે એ અગ્રગણ્ય વિદ્વાન્ ગૃહસ્થને પણ મારે આ સ્થળે આભાર માનવાને છે. આલોકપ્રકાશ ગ્રન્થનું લગભગ વીશ હજાર લેક પ્રમાણપૂર છે એટલે આ ગ્રન્થ મૂળ અને અનુવાદ સાથે એક જ પુસ્તકમાં પ્રસિદ્ધ થઈ શકે નહિં. માટે “સમિતિ ” ના માન્યવર કાર્યવાહકે એના વિભાગ કરી કરીને પ્રકાશિત કરવાનો વિચાર રાખ્યો છે. આ પ્રસિદ્ધિમાં મૂકીએ છીએ એ પુસ્તક, જેને આપણે પહેલે વિભાગ કરીને કહેશું એમાં દ્રવ્યો પૂરતા અગ્યાર સર્ગ આવ્યા છે. એકંદર સાડત્રીશ સર્ગો છે. એટલે શેષ છવ્વીશ સોં–જેમાંથી પણ એક છેલ્લે તો “પ્રશસ્તિ” રૂપ છે એટલે શેષ પચવીશ સર્ગોમાં ક્ષેત્રો, rઠો અને માવો ની હકીકત છે. બારમાથી સત્યાવીશમા સુધીના સોળ સર્ગોમાં ક્ષેત્રો ની અને અઠ્યાવીશમાથી પાંત્રીશમા સુધીના આઠ સર્ગોમાં વસ્ત્રોની હકીકત છે. એક છત્રીશમા સર્ગમાં માવો નું-છ માવનું સમ્યક્ નિરૂપણ કરેલું છે. છાપવાનું કાર્ય ચાલેજ છે એટલે ક્ષેત્રો આદિક બીજા વિભાગ પણ થોડા વખતમાં પ્રસિદ્ધ થઈ શકશે. ચારેમાં દુષ્પોનો વિષય બહ સૂક્ષમ હોઈ ગ્રહણ કરી સામાન્યતઃ મુશ્કેલ છે. અન્ય વિષયના વિશેષ અભ્યાસવાળા ગૃહસ્થ કે ત્યાગી નિશે પણ, કહે છે કે એના દુર્ગાદાત્વને લઇને એમાં ચંચુપાત કરવાની ઓછી ઈચ્છા રાખે છે. અત્ર મેં પોતે તે, સંસ્કૃત (અને અંગ્રેજી પણ ) ગદ્યપદ્યાદિનો સ્વદેશીય ભાષામાં અનુવાદ ઉતારવાની અને સ્વાભાવિક જ હાથ બેસી ગયેલી ધાટીને લઈને, મારા સંસ્કૃતના જ્ઞાનપર મુસ્તકીન રહીને અને એમાં પણ ફિલસુફી જેવા ગહન વિષયનું સંસ્કૃત પદબંધમાં સ્વરૂપ દર્શાવવા જેટલી અગાધ કાવ્યકળાવાળા પ્રાચીન પંડિતજનો સહેલી કે અઘરી પણ પડે એવી રચના વાળા કોમાં પણ વગર અથે ( નિપ્રયેાજન ) એક પણ શબ્દ દાખલ કરતા નથી તેમ જરૂરીયાતવાળે એક પણ શબ્દ છેડી દેતા નથી–એ બાબત સંપૂર્ણપણે ધ્યાનમાં રાખીને, યા નિરા સર્વમતાનાં તથા નાગત્તિ પંથના–આ સૂત્રના સંયમીની પેઠે નિરાના શાન્ત વાતાવરણુમાં સતત છતાં મનના વિદપૂર્વક બેસી ‘મૂળ' લખ્યું છે અને ભાષાન્તર કર્યું છે. એમ “દીલના રંગે’ આ મહાન ગ્રંથ મેં તેયાર કર્યો છે. છતાં એમાં દોષ નહિંજ રહેવા પામ્યો હોય એમ હું માનવ કહી શકું નહિં, કેમકે સર્વથા દોષરહિત, સંપૂર્ણ તો ભગવાન જ છે, એટલે અંદર રહેવા પામેલી હરોઈ ભૂલચૂક માટે હું અન્ત:કરણપૂર્વક ક્ષમા યાચું છું. છેવટ, ગ્રન્થકર્તા ઉપાધ્યાયજીની જ एतद्ग्रन्थग्रथनप्रचितात्सुकतान्निरन्तरं भूयात् । श्रीजिनधर्मप्राप्तिः श्रोतुः कर्तुश्च पठितुश्च ।। આ આશીર્વાદાત્મક ગાથા અત્ર ટાંકીને આ મારી પ્રસ્તાવના હું બંધ કરૂં છું. ભાવનગર. તત્તેશ્વર પ્લેટ જેન સેનેટેરીયમ. મોતીચંદ ઓધવજી. તા. ૨૩--૭, Page #13 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક મૂળ મલેકની શુદ્ધાશુદ્ધતા તરફ લક્ષ આપ્યું નથી. દરેક લોક સાથે અર્થ સરખાવ્યા નથી. પણ જ્યાં અથમાં ખલના જણાવ્યું ત્યાં શ્લોક અનુસારે સુધારેલ છે. પૂછ મુજરાતી મેટરની અશુદ્ધ, પંક્તિ . આત્માંલ પ્રમાણગુલ કપાય હોય છે. ક૯યાં. કલ્પવામાં આવે છે. કપાય છે. યુવા યોદર સાત રોમ કરીને એ રામને ખાંડતાં સાતવાર આઠ આઠ ટુકડા કરતાં ચોવીશગણા ઉપરની સંખ્યાથી ચોવીશ ગણું ૮૭ મા શ્લોકને અર્થ નીચે પ્રમાણે –“એવા દશ કટાકટિ પાપમનું એક બાદર ઉદ્ધાર સાગરોપમ થાય છે.” દષ્ટાંત તરીકેની પછી કાળાથી ભરેલા માંચામાં બીજેરા માય છે. પટારામાં માંચામાં ન સમાય ? ભરાય છે. ભરાય ત્યારે પ્રત્યેક એક થાય. કહેવાય. ઉતકૃષ્ટ અસંખ્યાત ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત ધન્ય અસંખ્યાત. જધન્ય યુક્ત અસંખ્યાત. થાય. કહેવાય. થાય કહેવાય. હવે એક રૂહીન હવે અભ્યાસ ગુણિત અભ્યાસ ગુણિત કરી એકરૂપ ઉણ એકરૂપ રહિત અભ્યાસ ગુણિત કરીને એક રૂપીન ( આટલું વધારવું ) એકરૂપતીન. (પ્રારંભમાં વધારવું.) કરીને એકરૂપહી. અન્તર્યુ દુર્ત મુહૂર્ત ૨૩ ૩૦ કયાં શબ્દમાં આવી નિશાની હોય ત્યાં અથકમાં લખેલ કાઢી નાખવાનું સમજવું.” ૦ ૦ ૦ ૦ ૦ ૦ + છ ક દ હ બ « K Page #14 -------------------------------------------------------------------------- ________________ t ૪૧ ૪૨ પર ૧૩ ૫૪ te ૪ {૭ ૬૮ ... કર ૦૩ ૪ ૧ A ♦ ૧૦ 1 ૫ ૧૨ ૧૩ પ ૧ ૫ સનન પદ્મ નોટમાં સંસ્થાન બાબત લખ્યું છે, તેને પશુ હોય. અને ખ્યા, સાય વિગેરે પણ પ્રથમ નાનાવિધ લખવી જોઇએ. તે વનસ્પતિકાયની છે. ” જીત્રા માને છે. જીવેાને સદા છે. ૧૨ ૧૨ ર ૧૩ ૧૩ ર ૯ ૧૦ ૧૦ મા ક્રમ સ્વભાવે સમરતા એવા જે આપેલ છે તેને ભલે—— તેમ ધર્માસ્તિકાય તે છત્ર અને પુદ્દગળને સ્થિરતામાં ઉપષ્ટભકારી થાય. ) તેથી पष्य ધારા ક્રુ ગારનુ ( જ્ઞાનનું ) તા પુરૂષવેથી અસ ખ્ય કિ પામતા દીકા. કરતાં પૂર્વભવની ઢાય ક ઉપનામ આ એ ધાતુમાંથી વળી સા એની ધાતુમાંથી ભાષાને ખીલવા પામ્યા શિવાય મૃત્યુ પામે છે. જાણપણું પામે અન્તમુ દૂત લગી ચ + ભાષાને ૧૬ ( મૌસમાં શબ્દો છે તે ન જોઈએ ) પર્યા પ્રાણી પશું ૧૩ પ્રાણી ૧૩ મી પાક્તિમાં મૃત્યુ પામે પછી પંક્તિ ૧૪મી માં “ પણ ' સુધી કાઢી નાખવું, ર અન્તમુદ્રના ८ * મુદત્ત '. બેમાં સીમાં તમ દત્ત પર્યન્ત અને તેથી પરમા + ધારો કે જે તેને જવનું તેા અક્ષર ( જ્ઞાન ) પુરૂષ વેદથી પુરૂષપણે અસ ગ્રંથા અનના ગાળ + અથવા દ્વવવા લાગ્યુ હતુ. સંસાર મેનિમાં પતિન પાળી પૂર્વભાગની અવગાહના કરતાં હાય. અને કુળકરની સ્રોનુ સંહનન બદલે ચ્યા પ્રમાણે એએ. ‘' સમયનૂરઅ સસ્થાન મનુષ્યને કૃતિઓ લખી છે તે તે એકદ્રિય પૃથ્વીકાય વિગેરની છે. તેમાં ઉપમાન જેઓએ . હજી કર્યાં નથી. જાણપણું ધરાવે એવી દયા એ. વળી સાધ્ય ધન્ય તમ દત્ત મુર્ત્તમાં સુધી કહેવાય તે અંતમું અનેકવાળુ અને કેટલાક છ ર વીમૂન થઇ ગયું હતું. એવી મેનિઆને પ્રાસ ત્પન્ન થત ૪ + માં શુમાં આવી નશાની ઢાય ત્યાં અરાદ્ધમાં લખય કાઢી નાખવાનું સમજવું. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩-૧૪ બેગ ? * * - - - - - તથા પુનઃ ઉત્પન્ન થઈને એક પુનઃ ત્યાંને ત્યાં તે જાતિમાં ઉત્પન્ન થઈને એજ સાથેજ એજ શરીરના અનુગામી શરીરનું અનુગામી છે અને આત્મા તૈજસ અને કામણ શરીર આત્મા એ બે શરીર સહિત શ્લોક ૧૦૯ નો અર્થ લખ્યો છે તેને બદલે અન્યત્ર કહ્યું છે કે- માર્ગ માં આત્મા ભવદેહ-કાર્મ શરીરવાળા છતાં પણ તે શરીર સૂમ હોવાથી દેખાતું નથી. તેમજ શરીરમાંથી નીકળતો કે પ્રવેશ કરતા ૫ણ (ચર્મચક્ષુથી) દેખાતા નથી તેથી–તેવી રીતે ન દેખાવાથી તેનો અભાવ માનવ નહીં. ૧૦૯ ( આ પ્રમાણે અર્થ જોઈએ) એની શરીર કર્મોને લીધે ઉભુ છે ક ઉષ્ણ છે. ગમન કરવું આહારક શરીરી ગમન કરે છે. શરીર કેવળી પ્રભુના શરીર કેવળી એ બે જીનો અવાજ જીવોનાજ એવા તિર્યંચ લેથી તિયંગ લાકમાં લોકામના તિથ્વીલોકના. તળીઆને ૫૩ખાને અંતર્મદૂત્તને મુત્તને વયિ પછી છે તે કાઢી નાખવું. કરનારા. સ્વામી મનુષ્યો અને અને વગર શરીરે વિગત ગતિ કર્યા સિવાય નગ્રોધનું અર્થનું મળતાપણું ન્યaધ એ શબ્દના અર્થનું યથાયોગ્યપણું વધારે વધારે સ્થિતિવાળા શરીર કાયયોગ મિશ્ર ઔદારિક કાયનો યોગ ઔદારિક મિત્ર કાયમ એનું કાર્ય શરીર કાર્પણ કાયયોગ કાયોગ થાય કાયયોગ પ્રવર્તે.. છમાસ શેષ છમાસ અને તેથી અધિક આહારક તૈજસ. બે ત્રણ જ તેજ ત્રણ. એક સમયની સંખ્યા તથા મૃત્યુ મૃત્યુ અને ઉત્પત્તિની એક સમયની સંખ્યા તથા અને ઉત્પત્તિનું અત્તર તેનું અર ઉદયાદિકરૂપ ઉદયાદિકનું આવે આવશે. ન હોય; અને તેથીજ ન હોય એમ કહેશો તે ૫ણ ન હોય પણ ન હોય એમ થશે. (પણ એને તો છે). બે ત્રણ - Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દ્રવ્યલેસ્યાઓ અનન્ત અસંખ્ય સ્થાને રૂપદુપ સૂક્ષ્મ અસ્તિકા. વાસષભ ‘વજુષભ' છોને સહનન માણસોને આ જગતમાં અવસ્થિતપણે દ્રવ્યલેસ્યાઓ અસંખ્ય.. અસંખ્ય સ્થાને અસંખ્ય પ્રદેશાવવા ફળ અમે તે * ત્રીષભનારાચ , * સભ નારાય * જીવને જીવને જીવમાં કરાવે * Rા ૧૧ ; ૧૩ સારી રીત ઈષિત અનંતાનુબંધી અનંતાનુબંધી જેવો માટીપર પૃથ્વી પર પડેલી પાડેલી પથ્થર૫ર પર્વત પર સાવલાંને ગાડાનાં પૈડાંનો ગાડાનાં પડાનો મેલ : કર્દમનો રંગ કીરમજ કીરમજને રંગ. અને કોઈને વગર કારણે વગર કારણે વગર ભોગે અનાભોગે ઉપભોગ રહિત અનાભોગ માયાજ માયા સૂચવે છે માણસને જીવને માણસ એ પ્રમાણે ચિંતવન કર્યા પછી + ઉપદેશ દેનારી દષ્ટિવાદા દષ્ટિવાદોપદેશિકી દષ્ટિવાદા સંજ્ઞા છે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. વ્યાપારથી છુટી આગળ ગયેલા હોવાથી વ્યાપાર વિનાના સર્વે જિનેશ્વરે તે સર્વે કેવળી તે ઉપકરણ કાર્ય ક્ષેત્રને અર્થને ઉપકારને ઈદ્રિયને ઉપકાર બેના ઉપકન્દ્રિયના અન્તરંગ વૃત્તિ અન્તરંગનિવૃત્તિ કંઈક ભેદ છે ‘છતાં કંઈક ભેદ છે છેલી છેલ્લી પ્રવૃત્તિ સાથે ૧૫૦ ૪ શરીરમાં આખા શરીરમાં + જ્યાં શુદ્ધમાં આવી નિશાની હોય ત્યાં અશુદ્ધમાં લખેલ કાઢી નાખવાનું સમજવું, Page #17 -------------------------------------------------------------------------- ________________ છેલી ! ૧૫૪ ૧૨-૧૩ ૧પ૭ ૧૨ છેલો ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૨ છેલી - ૧૪ ૧૫ અખિ સ્વરૂપમાં આખા શરીર વડે પર્યત સુધી પર્યત ભાગમાં જાણું જાય છે જાણી શકે છે ચંપાર્થનું જ્ઞાન થાય છે. વ્યંજનાવગ્રહ છે (મન ને ચક્ષને નથી.) વ્યંગ્યાર્થીનું......એમ વ્યંજનાવગ્રહની ભાવના પણ કહ્યું છે. એ રીતે કરી છે જે એમને એને હોય નહિં તો નથી બહુ મોટાં વધારે (ઉત્સવ ) આગળ આત્મગુલ લાંબી થાય એવી લાંબી એવી ઉછળવાને લીધે ઉછળવાને લીધે સંભળાય છે તેથી એથી આગળ......છે પણું અર્થાત પૂરમાં ને પશ્ચિમમાં એટલે એટલે દૂરથી એઓ સૂર્યને જુએ છે. ૫૪૩ મા શ્લોકનો બાકી રહેલ અર્થ- તેથી અસંખ્યાત ગુણ અવગાહનાવાળી છા છે અને તેથી સંખ્યાત ગુણ અવગાહવાળી સ્પેશે ક્રિય છે). એના જીવોની એ છની તે છપાયેલ છે તેને બદલે “ઈકિયે પોતાની જ જતિમાં અનંત થએલી છે. આમ જોઈએ. એમના જ વિષે એમને આશ્રયીને જ શ્રતવિશારદોએ બેંદ્રિયો અનંતવાર બેંદ્ધિઓ હોય છે અને કેટલાકને અનંતી એકવાર નરકમાં હવે પછી નરકમાં નહીં અને કેટલાકને અને હજી એકવાર નરકમાં જનાર ભવમાંજ મેક્ષ પામે છે ભવમાં મેક્ષ પામે છે જ એઓ અન્ય ભવ કરે ત્યારે એઓને અન્ય ભવમાં થવાની થવાની હોય છે ચૂર્ણિ-ટીકામાં ચૂર્ણિમાં છે.અમોદ્રવ્ય મનોગ્ય દ્રવ્ય લઇને જે લદીને જે મનપણે કેવળીની પેઠે કેવળીને થાય છપાયેલ છે તેને બદલે આ પ્રમાણે જોઈએ-મન પર્યામિવાળા પચેદ્રિયો સંની કહેવાય? છાણાના બકરાની લીંડીના સહિત અન્ય વાળી અને ભર વિનાની એક કી સાગર:મથી કાંઈક ઓછા એક કટાકેદી સાગરોપમ પલ્યોપમના અસંખ્ય કઈ . અમ. [ ભાગકણ ચિરસ્થાયી ઉત્કૃષ્ટ સ્થિતિના ભવ્ય છે....તથા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય ભવ્ય છે છે....... . હોય છે એ આવી....વળે આવીને પણ પાછો વળે પ-૧૬ ૧૪ * ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭:૩ = ૧ ૧૭૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ દુર્ભાવથી પાછી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરનાર પ્રાણી ૧૭૬ ૧૭૭ એવ.....પ્રાણી થાય છે કાઈ તે આવી રીતે હાય-હાય તે ત્રણ પુંજમાંથી આવે- આવે થાય હોય વળી ૧૭૮ ૮ સમકિત મતિ આદિને આવનારા” તેની નોટ-( જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી મતિજ્ઞાનાદિ પણ થતા નથી–મતિ અજ્ઞાનાદિ હોય છે તેથી દર્શન મેહનીય કર્મને મતિ આદિ જ્ઞાનને આવરનારા પણ કહ્યા છે. ) સમ્યકત્વ સમ્યકત્વ મોહની છીણ છાણ અન્યના ૧૭૮: ૧૦-૧૩ ૧૨ નિજ, ૧૮૩ ૧૮૪ વેદ વિદક ૧૮૫ વેદક ૧૮૬ ૧૮૭ ૧૯૩ ૧૯૫ ૧૯૭ ચોથે, આઠમે અને બારમે ચેથા વિગેરે ચારમાં (૪-૫-૬-૭) વેદ એક ભવમાં...પામે છે એ બધા ભાવા પામે છે અને કોઈ જીવ એક ભવમાં ૫ણું બે શ્રેણિમાંથી એકને વઈને બાકીના બધા ૧-૨ * ચારિત્ર,.....અનુક્રમે ” (ભાવ પામે છે. ઓછી થયે ઓછી થયે સર્વવિરતિપણું સમ્યકત્વ સામાયિક સામાયિક વર્તવું સમજવું (પ્રાણ એટલે શ્વાસોશ્વાસ સમજવો) જે છાપેલ છે તેને બદલે નીચે પ્રમાણે જોઈએ ( આ મતિજ્ઞાન ઈદ્રિયોના નિમિત્તવિના પણ થાય છે તેથી તેના ) અવગ્રહ અર્થાવગ્રહ વ્યંજન વ્યંજનાવગ્રહ ૧૦-૧૩ અવગ્રહ અર્થાવગ્રહ અવગ્રહ અર્થાવગ્રહ અભ્યદય થયે અભ્યદય અને લિપિ તે આકૃતિ ને વ્યંજન તે ઉચ્ચાર સમજવો” રચેલું ભવને હેતુ થ પણે ડહ્યો છે માટે ભરનો હેતુ છે માટે, યદાપણે કહેલ છે માટે એનું ભૂત એનું બુત નાશ પામે છે અથવા તેજ ભવમાં તે ભવમાં પણ પાઠ કરવો નહીં તે ગ્લાનપણું ૩-૪ જ્ઞાન ઉત્પાદ આદિ પુર્વ છે–ત્યાર પછી “ આ પાંચ ભેદમાં એકથી વધારેનું જ્ઞાન તે સમાસ સમજવું ' એટલું વધારવું. છે ૦ ? છે ૦ % ૦ ૦ ૦ કહેલું ૦ ૦ ૦ ક ૨૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ : 8 ( C + + 6 ૨૧૮ ૪-૧૭ હાયમાન મનસ્વ વડે મનપણ મનોદ્રવ્ય મનાદ્રવ્યની પરિકૃત્તિ મન:પર્યવ જ્ઞાન ) વિપુળમતિ વિપુળમતિ મન:પર્યાવજ્ઞાનવાળા કહેવાય. ૨૨૨ દર્શનરૂપ દર્શન ૨૨૫ પરિપૂર્ણ જોઈ પરિપૂર્ણ સર્વ કાળ સુધીનો સર્વ કાળને જાણવા સુધીનો જાણવાનો ૨૨૬ ૨-૩ તેથી..... છે તેથી તિથી માત થયું હોય એ વૃતાનુસાર મતિજ્ઞાન અને તે રિના થયું હોય એ અતા નુસારી મતિજ્ઞા. કહ્યું છે કે.......અનન્તમ કહ્યું છે કે અનભિલા પદાર્થોને અનન્ત ભાગ અભિલાય છે અને અનલાયને અનન્તમે ૨૨૭ ભાષા અને તેજના રૂપી ભાષા અને તૈજસ વેગ ણાનો મધ્યના ૨૨૮ ખેલી ૫નક પનકપણે ૨૩૦ એટલા જ સમયમાં ૧૦-૧૧ કેટલું હોય એ ૨૩૧ આવળોનો અંતભંગ પણ આવળીથી એ એક છુટા છવાયો સમય ભાવ અને તે ૧૧-૧૨ જીએ જાણે અધિક હોય ને છતાં પણ અધિકને વિશેષ અશુદ્ધ અવિશુદ્ધ ૨૩૫ છેલ્લી કેવળજ્ઞાની...દ્રવ્યના કેવળજ્ઞાની “ દ્રવ્યથી રૂપ અરૂપો સર્વ દ્રવ્યોને, * કાળથી” સવ કાળ અને * ક્ષેત્રથી * સર્વ ક્ષેત્રને જુએ છે. વળી “ ભાવથી પ્રત્યેક દ્રવ્યના કાળની રૂઢી એવી છે કાળ કહેવાની રૂઢી છે. ૨૪૦ બે પ્રમાણમાં બે જ્ઞાનમાં કારણ કે... અથવા તો કારણકે એ બંને જ્ઞાન ઈદ્રિયાથ ના સંનિક પણાથી થાય છે. અક્ષરની... છે અક્ષર રૂ૫ શ્રુતજ્ઞાન પણ છે. ખોઈ નાખે વમી નાખે મનુષ્યના...થાય તેમાં મનુષ્યના ભવાની સ્થિતિ વધારામાં ગણવી. २४६ વિસંગના...થાય છે. વિભંગના છેલા સમયેજ અને અવધિજ્ઞાન થાય છે. ૨૪૭ પહેલા પ્રકારની પછી– અનાદિ સાંતસ્થિતિ અજ્ઞાન મટીને ( આટલું જોઈએ)” હોય તે થાય ત્યારે ૨૪૮ ૨ વિગ + જ્યાં રાદ્ધ માં આની નિશાની છે છે ડા, માં વ ? ( ના'ના સમાજ | w as * ૨૪૧ ૨૪૫ વિભ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ૨૫ ૧૦ २५२ ૨૫૩ ૨૫૮ it i kli ta ki ૨ ૬ અનંતગુણ અસંવત મણ આઠેમાં આ કેન છ સ્થાનમાં હું ચા ગયેલું હાર્ટ ટ્રસ્થાનપતિત હોવાથી એવાં... પરંતુ એવું વિશેષણ ન હોવા છતાં એ પર્યા એ પર પર્યાય પણ ૭ મી લીંટી છપાયેલ છે તેને બદલે * સ્વપર્યાય એવા વિશેષણનો ત્યાગ છતાં-એવું વિશેષણ ન હોવા છતાં પર પર્યાય. એને પર પર્યાયપણનો બતાનુસારી જ્ઞાનના થતાનુસારી બોધના પરિચ્છેદો પરિચ્છેદો પણ અનંતા છેલ્લી ભેદને લઈને ભેદને લઈને અનંત ભેજવાળું ભેદને લઇને ભેદને લઈને અસંખ્ય ભેદવાળું વિભાગોને લઈને વિભાગોને લઈને અનંત ભેદવાળું અનંત છે. અનંત ગુણ છે ૧૦ મિથ્યાત્વ મિયા રૂપ અવધિ જ્ઞાન અવધિ તેમાં પણ અને વક્રગતિમાં જાય ઉપજે ૭ અધોગતિ કરી Aસનાડીની ઉત્પત્તિ ન હોય ઉત્પત્તિ થતી નથી. કહે છે, લે છે. પ્રથમ પ્રથમ સમયે અંતર રહિત આહાર (કત) કરે છે આહાર લે છે. પ્રારંભમાં “શરીર પર્યાપ્તએ ( એટલું વધારવું ) જ્યારે ,નથી જ્યારે લેમ આહાર આભોગે પણ હોય છે. એકે દિને માહાર અનાભોગેજ હોય છે. ભોગને વિષે અશકતું આભોગની મંદતા આહારક પ્રાણીઓને આહારીપણુમાં પ્રાણીઓની શુદ્ધિ.....છે. શુદ્ધિને અશુદ્ધિના પ્રકર્ષ અને અપકર્ષને લઇને થાય છે. dવીને તે તત્વોને વિષે જે મિથ્યાત્વથી વિપત દષ્ટિવાળા હોય તે સ્પર્શ...છે સ્પર્શ માત્રની પ્રતિપત્તિ યથાસ્થિત હોય છે. સમકિતના ઉપશમનામના ઉપશમનામના સમકિતના હરકત પહોંચાડે છે એથી આગળ વધતાં ત્યાર પછી દળીઆની લ્હાની અલ્પ દળીઆની કરી હતી કરતો હતો મોટી યાને હેટી દળીઆની રચનાને બાંધેલી બાંધતો હતો २१८ ૨૭૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ૧૧ ૨૭૯ ૧૦ લી ૮૦ - • -و એણે ૨૮૨ - ૪ ૧૩ ૨૮૪ ૨૮૩ હ હ કરીને ઘટાડતો જાય હીન હીનતર બાંધે. કાકાશના અસંખ્ય અસંખ્ય લોકાકાશના આ આ ગુણસ્થાને આવૃત્તિરૂપ વ્યાવૃત્તિરૂપ કહેવાય છે હોય છે આવૃતિ રૂ૫ વ્યાવૃત્તિ રૂપ એમ વિશેષણ થયું એવું આ ગુણસ્થાનનું નામ થયું. એક જ એક સરખું જ હોય પ્રદેશના પ્રદેશ રહીને...ત્યજીને ગુણઠાણે કે દેશવિરતિ ગુણઠાણે અથવા પ્રમત્ત કે અપ્રમત્ત ગુણઠાણે પ્રથમ બુદ્ધિથી બુદ્ધિવાળે તે એ મુનિ શ્રેણિએ પહોંચી અથવા શ્રેણિ અંગીકાર કરીને કેમકે...થાય છે. અને તે, જીવિતનો ક્ષય થવાથી અનુત્તર દેવાને વિષે જતા જીવોને માટે સમજવી. એક ઉપશામક એકવાર ઉપશમ શ્રેણિએ જાય શ્રેણિ પણ કરે એ ભવમાં એક ભવમાં બે વખત ગયો હોય બે વાર કરી હોય નગરને ઓળખાવનારો નગરમાં પ્રવેશ કરવાને શ્રેણિએ પહોંચે છે શ્રેણિ માંડે છે. શ્રેણિએ પહેચેલો શ્રેણિ માંડનાર એક ગુણુઠાણે વર્તતો હોય; હોય તે આદિ સંયમીઓ આદિ આઠમાંથી અર્ધ આઠ અધ પશુ ખપી જાય મધ્યમાં ખપાવે. એકેન્દ્રિય એકેન્દ્રિય નામકર્મ છપાયેલ છે તેને બદલે નીચે પ્રમાણે–“વચમાં આઠ કષાયોને ખપાવે છે અને પછી સોળ પ્રકૃતિઓને ખપાવવાનું પૂર્ણ કરે છે. ઈતિ કર્મ અંગતો.” સ્ત્રીવેદ નપુસક વેદ અંતને પહેલે અન્યની અગાઉની કર્મને કર્મ પ્રવૃતિઓને છેલ્લી બે ક્ષણે છેલ્લા ક્ષણથી આગળને ક્ષણે ને એકદમ * આકાશ ગતિ વિહાગતિ પુદ્ગલના વિપાકી પુદ્ગલ વિપાકી ભાવથી કાયયોગનો અભાવ છતાં ૨૮૫ ૨૮૭ ૧૫-૧૬ ૨૮૮ ૫ છેલ્લી ૨૮ ૨હર Page #22 -------------------------------------------------------------------------- ________________ + + ( આકાશ ગતિ ) એટલા (૧૭) નામકર્મ યોગી પ્રમત્ત ને અપ્રમત્ત યોગી, અપ્રમત્ત ને પ્રમત્ત હોય છે. બીજા...પાંચમાં પાંચમા, બીન, ત્રીજા ને ચોથા કયાંઈ કાંઈ અન્યથા કોઈ વખત. પણ છે. પણ હોય છે. રહી...પામી અવિરત સમ્યકત્વપણે રહી અહીં પણ અહીં ક્રોડ પૂર્વથી આશરે નવ વરસે ન્યૂન કાંઈક ઉણું નવવર્ષ ન્યૂન ક્રોડ પૂર્વને. છેલ્લી એમની પર્યાયો એ બંનેના પર્યાયોનો કાળ અપ્રમત્ત કાળ અપ્રમત્ત ભાવ અન્ત તેના અન્ત તેમજ તે ભાવ મિશ્ર ઔદારિક દારિક મિશ્ર મિશ્ર વૈક્રિય વિધિ મિશ્ર મિશ્ર આહારક આહારક મિશ્ર કાય છે કાયયોગ હોય છે. મિશ્ર ઔદારિક ઔદારિક મિશ્ર ૩-૪ કાયાયે કરીને કાયયોગ સાથે સતત પ્રકમ સમયે દારિક મિશ્ર શું મિશ્ર ? કોની સાથે મિત્ર! બનેથી બન્નેની થાય છે. હોય છે. કરવાથી કરવા વખતે ૩૦૪ ચિન્તથ ચિન્તન ત્રસ ગતિ ત્રસ ૩૨૪ જે એક સર્વ સર્વ સૂક્ષ્મ થઈ શકે એટલા એ કરીને પાછા અસંખ્ય અસંખ્ય ૩૨૬ ૧૧-૧૨-૧૩ છાપેલ છે તેને બદલે આ પ્રમાણે જોઈએ. “ વળી એક ૫ણ દિશામાં પ્રદેશની વૃદ્ધિ કર્યા સિવાય એકજ નિગોદાવગાહનામાં તેટલી જ અવગાહનાવાળા બીજ નિગોદે પણ રહેલા છે. વળી એ વિવક્ષિત નિગોદના કેટલાક પ્રદેશ છોડીને અને બીજા પ્રદેશને અવગાહીને રહેલા અસંખ્ય નિગાદવાળા ગોળાઓ હોય છે.” ૩૨૭ ૪ હાનિને લીધે હાનિ વૃદ્ધિને લીધે બીજા + જ્યાં શુદ્ધમાં આવી નિશાની હોય ત્યાં અશુદ્ધમાં લખેલ કાઢી નાખવાનું સમજવું. મિશ્ર ૩૦૧ એક ૩૨૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૩૨૮ ૩૩૦ ૧ ૨૩૨ એક ગોળ અનેક ગાળા એક બીજે ગળે બીજા ગોળા પૂર્વક પૂર્વક બીજુ આવી. આવી રીતે એમણે...જાણેલે એઓ વ્યવહારમાં આવેલા પરિણામે પણ ત્રસવ ત્રસલ્વાદિ પરિણામને હોય છે, હોય છે. પર્યાપ્ત ને ચાર, અપર્યાપ્તને ત્રણ ચાર... કહેવાય ચાર પ્રાણ કહ્યા અને તે છે અનંત હોય છે. થાય છે, થશે. થાય. જશે જય. છે ખરા. વ્યવહાર જાણું લઈને વ્યવહાર રાશિમાં આવીને લોકાકાશ જેવડા અસંખ્ય આકાશ ખંડના અસંખ્ય લોકાકાશના સ્ટેલા આકાશ ઉખડી ખુટી કાળચક કાળચકની : થાય. - - - - છે. ૩૩૩ ૧૦ ૩૭૬ ૧૧ જાણવી. સૂક્ષ્મ કાળ કરતાં પણ કાળ સૂક્ષ્મ છે પણ તે કરતાં અન્ય પ્રત્યેકના પ્રત્યેકના જુદા જુદા સંમુર્ણિમ સંમુર્ણિમ તિર્યંચ અને ૧૭ એકલા એક એક ૩૩૮ બેઉ છે. નથી સતત થયા કરે છે. એમાં વિરહ છે જ નહિ. એ...પ્રમાણમાં એઓ નિરન્તર-પ્રત્યેક સમયે અસંખ્યભાગ રૂપ અનંતા ૪ ૪ એમ બે જ્ઞાન છે એ બે હોય છે. ઉપગે ઉપગ ૩૪ર. મિશ્રદારિક ઔદારિક મિત્ર લોક પ્રમાણે અસંખ્ય અસંખ્ય લોકપ્રમાણુ પરંતુ... ... ..તે વધારેમાં વધારે એથી વધારે ૩૪૩. લોક પ્રમાણ અસંખ્ય અસંખ્ય લોક પ્રમાણ નિગોદના છે નિગોદ બીજાઓની અપર્યાપ્તની ૩૪૪ એકેન્દ્રિય પર્યાપ્ત એકેન્દ્રિય પર્યાપ્ત ૩૪૬ ૧ લેક કાકાશના પ્રદેશ ભાવ જાતિ + જ્યાં શુદ્ધમાં આવી નિશાની હોય ત્યાં અશુદ્ધમાં લખેલ કાઢી નાખવાનું સમજવું. - એવા Page #24 -------------------------------------------------------------------------- ________________ N N N ૩૫૧ ૫-૬ વળી.. ... ...(૧૯ ) વળી (૧૬-૧૭–૧૮-૧૯ ) ધૂતવર, ઇક્ષુવ૨, વારૂણીવર અને ક્ષીરવર સમુદ્રનું તે તે રસયુકત પાણી અને ( ૨૦ ) એટલે કોલસાનો એટલે ઉંબાડીયાને ૩૫૪ વર્ષિત હષિત પણુ યુકિત પણ શું યુકિત કઈ આત્મા જેવો પોતાના આત્માને ૩૫૫ ૧૩ છે દાથાથી છેદાયા પછી ૩૬ ૦ છેલ્લી બીલકુલ...નથી મૂળના જીવથી અવશ્ય ઉત્પન્ન થયેલ હોય એમ નથી. મુળા, શીંગોડા મુળાના કાંદા ને આદુ પૃ૪ ૩૭૭ નીચે નોટ કરવી-‘ઉપર કહી તે સંખ્યા મણની સમજવી અને તેટલા મને એક ભાર સમજવો. ૩૭૯ તિયંકુ તિય લેકમાં સવ બાકીની લોકેાના ગૃહદ્યાનોમાં લોકના નિકુટ (પોલાણુ) માં સાગરોપમ સાગર પાટની અંદર કપટના અંતરાળમાં પહોંચ્યા છે. ક૯પવા અસંખ્યાત જેટલા અસંખ્યાત ૩૮૭ ૧૧ ઉપદેશ છે ત્યાં ઉપદેશકોએ ૩૮૮ ૫ વળી...... છે. અગ્નિકાય સિવાયના બીજા બધાની ત્રણ જાતિ ની છે અને અગ્નિકાયની ઉષ્ણુ યોનિજ છે. છેલ્લી હોય તેની પૃથ્વીની ૩૮૯ ૧૦-૧૧ શ્રી ... ... ...છે ત્રણ જગતના દષ્ટા શ્રી જિનભગવાને દીઠી છે. ૩૯૦ ૩ અને... ... ..છે ઘથી બાદરપણુમાં અને ૩૯૧ વનસ્પતિ કાયની પ્રત્યેક વનસ્પતિકાયની ૨ તેજસૂ તેલ અને વાયુ ઉત્કૃષ્ટ હોટું છે. ભૌમ પૃથ્વીકાયીક વગેરેનું વગેરે ચારનું છેલ્લો ભેદ એ પાંચ પ્રકારના જીવના શરીર સંબંધી પ્રમાણના ૪૦ ભેદ થયા. ૩૭ ૩ થયા શરીરના પ્રમાણુની વળી દેવ જાતિમાં દેવ જાતિને છેલ્લી સર્વવિરતિ સમકિત સમક્તિ, સર્વવિરતિ ૪૦૩ ૨ અન્તર ભવમાં અનન્તર ભવમાં ४०४ ७ મિશ્રવૈક્રિય વયિમિશ્ર ૧૧ પ્રમાણુ પ્રમાણુ ક્ષેત્રમાં અશે અંશો ( આકાશ પ્રદેશ ) ૩૯૮ ' ૧૨ + જ્યાં શુદ્ધમાં આવી નિશાની હોય ત્યાં અશુદ્ધમાં લખેલ કાઢી નાખવાનું સમજવું. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૪૦૬ ૪૦૭ ૫ એક ૪૧૫ ૯-૧૦ ૪૧૭ ૮– ૪ર૧ ૨-૪ બીજ ૪ર૩ ૪૨૬ ૪ ૧૦ અસંખ્ય ભાગવાળા પ્રદેશ જેટલા અસંખ્યાતમા ભાગમાં જેટલા પ્રદેશ હોય તેટલા લકાકાશના અસંખ્યાત અસંખ્યાત લેાકાકાશના લોકપ્રમાણુ અનન્તા અનન્ત લોકપ્રમાણુ નિગોદના જીવો નિગોદ ( શરીરો ) પર્યાપ્તની એક પર્યાપ્તની અસંખ્ય પ્રત્યેકની......પ્રકારમાં પ્રત્યેકની તેમજ ત્રણ પ્રકારની ભેળી કાયસ્થિતિ એ કાયસ્થિતિ દાંતમાં છેલામાં..છે સંખ્યાતા અને અસંખ્યાતાની છે. બે વક્રોવાળે દિવક્રા, પર્યન્તનો ‘વિગ્રહ' પર્વતની “વિપ્રહગતિ ” આહાર આહારીલંબાઈવાળા લંબાઈવાળી થી ભરેલા ... ...પ્રતરને એ ભાગ આપેલા પ્રતરને પૃથક પૃથક્ અપર્યાપ્ત અપર્યાપ્ત, અસંની એવા તથા સંની... ...છે અવતરે છે. બીજા ‘તેમજ યુગલિયાના સમયમાં પાંચે તેમાં ૧૦ કર્મભૂમિમાં જ્યારે યુગલિયાનો સમય હોય ત્યારે પાંચ. ગર્ભ જ ગર્ભજ અને સંમૂછિમ બેઉ સંશા કે મન એળે વાનું ન અસંસી મનવિનાના પૂર્વ કોટિ પૂર્વ કાટિ વર્ષ ની ભવસ્થિતિ ભવસ્થિતિ યુગલિકની અપેક્ષાએ અસંખ્યમાં સંખ્યાતા ત્રણે ત્રણ એમાં પણ ઉત્કૃષ્ટ જઘન્યતઃ પલ્યોપમના પલ્યોપમના નાના હતું બંધાતું રૌદ્રઆદિ જેઓ આ સર્વ–પાંચે જાતિઓમાંથી જે ઓ પ્રાપ્ત કરતા નથી અસંખ્યવી... થયેલા અન્તરદ્વીપમાં ઉત્પન્ન થયેલા અસંખ્યજીવી બેચર ગુણસ્થાન સંમૂર્ણિમ નપુંસકે સંમૂર્ણિમ સહિત અને (૩) અકર્મભૂમિમાં, અકર્મભૂમિઓમાં (એમ કુલ ૧૦૧ ક્ષેત્રોમાં) કલેવરમાં મૃત કલેવરમાં ૪ર૯ ૪૩૦ ૪૩૨ ૪૩૬ ૪૩૭ ૪૩૮ રૌદ્ર ગુણ ૪૪૪ ૪૪૬ કે જ્યાં શુદ્ધ માં આવી નિશાની હોય ત્યાં અશુદ્ધમાં લખેલ કાઢી નાખવાનું સમજવું, Page #26 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૪૪૭ ૪૪૮ ૪૪૯ ૪૫૩ ૪૫૪ ૪૫૫ ૪૫૭ ૪૫૮ ૪૬ ૦ ૪૬૨ ૪૬૩ ૪૬૫ ૪૬૮ ૪૭૧ , s, e ♦ ૧ ર 3 6 6 6 4 પ ७ ७ ७ ८ ' ૫ ૫ ૧૦ ૧૦ ૧૨ ૧૩ ૧૦ ૧ શ્ ૯ ૪ ૧૧-૧૨ ૨ મા પારીયાક્રમાં (૪), (૫), (૬) આદિ અકા લખ્યા છે તે બધામાંથી ૩ બાદ કરીને ક્રા વાંચવાઃ (૪) ની જગ્યાએ (૧), (૫) ની જગ્યાએ (૨) એમ છેલ્લે (૧૭) ની જગ્યાએ (૧૪) વાંચવા. સબંધવાળી ... હે.. સ્થાન ત્રણ પ્રકારમાંની :પણુ પુનઃ તે એ...મનુષ્યમાંથી ૪૮ નાડીનું છે. તેની નેઉપપાત વિરત કાળ અર્થાત તે. તેવા કાળ ૪૮ નાડી મિશ્રઔદારિક શિમાં વના કરેલા વા પલા વર્ગ મામાં...હાય કત જ્યાતિષ દેવલાકમાં વિમાના ભવન આવિક...એવાને ભવનપતિસુધી ૨૫ પૂ જાય છે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા જાય છે સાગરોપમની ને લીધે વળ...લત માં સુગ્મ વળી એમાં સબંધવાળા સ્થાનામાં ઉત્પન્ન થાય છે. સ્થાન ( સ્વસ્થાન ) એ મનુષ્ય ઢાવાથી અગ્નિકાય અને વાયુકાયમાંથી ( એમાં ) આ પ્રમાણે લખવી—“ જન્મ મરણનુ સ્તર સ્કેલે કેટલા વખત સુધી તે જાતિમાં ક્રાણુ જીવ ન ઉપજે એટલે ઘડી અર્થાત ૨૪ મુત્તના કહેલા છે. દારિકમિશ્ર રાશિના કરીને પહેલા વર્ગમૂળને ત્રીન પગ મૂળ સાથે ગુજતાં જેટલા પ્રદેશરાશિ આવે + પુનઃ ત્યાં જ અને પાછા જ્યાતિષમાં વૈમાનિકા ભવનપતિને આજીવિક તિ અને અભિયાગિક જાતિવાળાઓને અવનતિમાં પૂરા પશુ જઇ શકે છે + જાય છે ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પણ થાય છે. સાગરોપમનાં અત્તરની માં અન + આશી વિગ્રહ ગર્ભ જ વિશ ૨ ભાલા શાળામાં + જ્યાં શદ્ધમાં ભાવી નિશાની હોય ત્યાં શુદ્રમાં લખેલ કાઢી નાખવાનું સમજવુ, સ્ત્રીઓમાં પણ યુગ્મ જ જન્મતા Page #27 -------------------------------------------------------------------------- ________________ છે કે , ૪૭૧ ખાંડી ખાય છે કરીને તેને ખવરાવે છે અગ્નિકડ નોટ-અસીપત્રવન સાતમો બનાવે છે. તે તેમાં નારકી જીવોને બેસાડે છે. તેને માથે તે વનના વૃક્ષના પત્ર જે તલવાર જેવા છે તે પડે છે તેથી તે વિંધાય છે. બારમો વૈતરણી નદી બનાવી તેમાં તેને તરાવે છે. ४७४ તાલમુખર, પિશાચ તાલપિશાચ, મુખરપિશાચ, વ્યંતરના જે બીજા વગર વિભાગે સામાન્યરીતે તમામ વસ્તુની ખુટતી હોય તે પૂરી ઓછીવત્તી હોય તે તેમ જ ४७७ ચિત્ર વિચિત્ર ચિત્ર, વિચિત્ર, યમક, સમક ઉપર તથા ૪૮૨ ઉપજે. ૪૮૪ મિશ્રારિક, મિશ્રઆહારક ઔદારિકમિત્ર, આહારકમિત્ર, બૃહત ક્ષેત્રપલ્યોપમના ક્ષેત્રપાપમના બૃહતું ૪૮૫ રાશિમાં રહેલા અને રાશિના ४८१ થી માંડી કરતાં સુધીમાં માં ૩-૪ એક બીજાથી છે સંખ્યાતગણી ચારણ આરણ ૫-૬ રહેલા હોય છે. રહેલા દેવો છે. બહાળાં વિશેષ વિસ્તૃત ૪૮૮ અવટું અર્ધ ૪૮૯ વધારે છે અસંખ્યગણું સંખ્યગણું ૪૯૦ અધિક છે અધિક અધિક છે. ૪૯૨ દિશાઓની જ વિવેક્ષા છે. દિશાઓ પણ બે વિભાગે આવી જાય છે. સ્થાને સ્વસ્થાન યોજન ધનુષ્ય ૪૯૭ અસંખ્યાતમાં સંખ્યાતમાં ૪૯૮ પંકિત ૪ ની નોટ લખવી. ‘ત્યાર પછીના નીકળેલા સિદ્ધિ પામતા નથી.” સઘળા સાતે છર્દિશિ છર્દિશિનો તે ૫ણું તે પણ પ્રાયે ૫૦૧ પામે છે એટલે મનુષ્ય હોય તે તિર્યંચ થાય છે પામે છે ૫૦૩ અને તિર્યંચ હોય તે મનુષ્ય થાય છે. તિર્યંચ કે બીજો પ્રાણું તિર્યંચ આયુષ્ય આયુષ્ય અથવા બીજા આયુષ્ય થાય તો સાત જ સાત જ ૫૦૫ વળી જધન્યથી સંસી મનુષ્ય રહેલ જાય તે ઓધે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ ૧-૨ ૧૧ દરેક... પરસ્પર અને થતા પામવા અસંભતિ છે છપાયેલ છે તેને બદલે ૧૩ પરસ્પરમાં ઉત્પન્ન થઈને ઉત્કૃષ્ટ નવમે ભવે થયા પામવાનો સંભવ છે. “અને નારકી ત્યાંથી મૃત્યુ પામીને તેટલા આયુબ્દવાળા તિર્યંચામાં જાય છે. તેટલી સ્થિતિવાળા તિર્યએ આઠમા દેવલોક સુધી ઉપજે છે.” તિયંચગતિ ૫૧૨ ૫-૬ ૧૧-૧૨ દેવગતિ એટલા આયુષ્યવાળા ૭૧–પછી આટલું વધારવું. તો બાકી. સંખ્યગણા ૫૧ ૩ સાતમી નરકવાળા મનુષ્ય થતા નથી” તો વધારેમાં વધારે ઉપર કહ્યા શિવાયના બાકી અસંખ્યગણું દેવો-એ સાત છે બાદરનિગોદ ( શરીર ) અધિક અધિક અસંખ્ય ૫૧૮ ૫૧૯ ૨૧ પ્રકૃતિ પર૩ ૧૪ બાદરાનગોદ અધિક અનન્ત પ્રકૃતિ ૧૩૮ છોડે છે શેરના દળ (વજન) બશેરના ભારે હળવા હોય વાસુદેવના અરધા બળ જેટલી કામ કરનારી વાસુદેવનું બળ આવે એવું સકત મેળવીને કરેલી બનાવટ સંઘાતન કરનારું સંઘરી રાખેલા ન હોય થાય છે. સત્તામાં છે અને તે બક્ષનારા......અને તજી દે છે. શેર જેટલા દળ બશેર જેટલા ઓછા વધતા દળ ( કર્મપ્રદેશ )વાળા હોય. વાસુદેવ કરતાં અરધા બળવાળી કાર્યને ઉંધમાં રાત્રે કરનારી વાસુદેવથી બળ હોય એવું કુત્સિત આકારવાળું પ૪ પર૮ ૧૦ આપનાર લાખ વિગેરેની નજીક કરી આપનારૂ ગ્રહણ કરેલા ન કરીએ ગણાય છે સત્તામાં ગણાય છે ૫૩૧ ૫૩ અને ૫૩૩ બક્ષનાર ત્રણ પ્રકારનું અંગોપાંગ નામ કર્મ છે. + જ્યાં શુદ્ધ માં આવી નિશાની હોય ત્યાં અશુદ્ધમાં લખેલ કાઢી નાખવાનું સમજવું. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ ૫૪ ૫૩૫ ૧૩૯ ૫૪. ૧૩૮ ૧૦-૧૧ ૫૪૧ ૫૪૨ ૫૪૩ ૫૪૯ ૧૫૦ ૫૫૧ પપર ૫૫૪ ૫૫૫ ૫૧ ૫૪ ૫૬૯ ૨૭૩ t ૧૦ મ હા હું જ છ ટર્ E ૧-૨-૩ ** ? ? ૫ ૧૨ ૧૨ ૧૪ ૧ ૬ મહેણુ કરી લેના મણ કરી કે રીતસર ચલાવવા જાય આદિથી ચરણાદિકથી છાપેલછે તેને બદલે~~ ઉપભાગ ગુરૂ ગુરૂ કરનારા બાંધેલા ( નિર્જરા ) પરિભોગ ( ત્રણેમાં ) પ્રદેશ છે એનામાંના પ્રત્યે અનત સુધીની છે અનુ વડન છે શરીર થકી અન્ય સમુદ્ધાતને વિષે સમ્બાની સહાર સમાત. પરમાર જ્યાં છે ત્યાં આ સર્વ ઉથાન યુક્ત વચન એ મન વચન આદિ તડકા અને શ ૨૮ નજીક લાવનારૂં નજીક સાથે પોતાને સ્થાને પહોંચાડવા જ્યાના દાય આદિથી સ્પર્ધા કરતાં ચરણુાર્દિકથી સ્પર્શ કરતાં · પ્રાણી પ્રતિજિન્હા આદિ પેાતાના જ અવયવા વડે પોતે ઉપધાન પામે એ ઉપયાત નામ ક. ૨૪૭.’ ઉપભાગનાં સાધન ગુરૂ વિગેરે ગુરૂ વિગેર કરનારા અને હિંસક બધાના ( ભોગવવા પ” ) ક્રમના પિભોગ પ્રદેશા હોય છે ( ત્રણેમાં ) એ પ્રત્યેક જાતિના અનેક વા કાય છે. સુધીની પશુ હોય છે. અનવ સડન ડાય છે. કાઇપણુ સમુદ્ધાતમાં શરીર થકી + કેવળી સમુદ્લાતથી સાચ સાગ પરમાણુએ હારેહાર હાય છે ( કા. ) આ ચાર વા કુવામ, ભાષા એ ચાર વધ્યુા મન, ભાષા ને પાસામાસના આવપ અને કોત → જ્યાં યુદ્ધમાં ભાવી નિશાની હોય ત્યાં અશુદ્ઘમાં લખેલ કાઢી નાખવાનું સમજવું. Page #30 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. પૃષ્ટાંક. ••• ૫૯ સગ પહેલો. સિદ્ધિ પામતા જવાનું સમયાશ્રી પ્રમાણુ સિદ્ધિનું અ૫ બહુ મંગલાચરણ ... સિદ્ધને અનંત સુખ ગ્રન્થકર્તાની પ્રસ્તાવના ... “સિદ્ધ ' ના સુખપરત્વે દષ્ટાન્ત ગ્રંથારંભ-વિવિધ પ્રકારના પરિમાણ ઉલ્લેધાંગુલ સ ત્રીજે, પ્રમાણગુલ સંસારી જીનું સ્વરૂપ. સાડત્રીશ દ્વાર” ના નામ ૬૩ આભાંગુલ ૧ જીવના ભેદ ... સુચંગુલ ૨ જીવના સ્થાન .. પ્રતરાંગુલ ૩ જીવની પર્યાપ્તિ ... ઘનાંગુલ પર્યાપ્તિના છ પ્રકાર... અંકના સ્થાનો. ગુણાકાર-ભાગાકાર ... ૧૦ | ૪ યોનિસંખ્યા રજજુ સુધીનું પ્રમાણ ૫ યોનિના વિવિધ પ્રકાર લકાક્ત માનનું કોષ્ટક ... મનુષ્યયોનિનું સ્વરૂપ ને પ્રકાર પલ્યોપમ અને સાગરોપમ વિષે સમજ ૧૨ | ૬ કુળકોટિની સંખ્યા ... ઉદ્ધાર પલ્યોપમને સાગરોપમ (સૂમ બાદ૨)૧૩ [ ૭ ભવસ્થિતિ (એક ભવનું આયુષ્ય ). ૭૫ અહા પલ્યોપમ અને સાગરોપમ (સૂક્ષ્મને બાદર)૧૬ બે પ્રકારનાં આયુષ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રમાણુ . ૧૭ સાત પ્રકારે આયુષ્ય ગુટે તે વિષે ક્ષેત્ર પોપમને સાગરોપમ (સૂમ ને બાદર)૧૭ જીવ પરભવનું આયુષ્ય કયારે બાંધે? સંખ્યાત, અસંખ્યાત અને અનન્તનું સ્વરૂપ - ૧૯ ૮ કાયસ્થિતિ ... ... ... ત્રણ પ્રકારના સંખ્યાતાનું સ્વરૂપ... ૯ શરીર ... . નવ પ્રકારના અંખ્યાતાનું સ્વરૂપ પાંચ પ્રકારના શરીર ... નવ પ્રકારના અનન્તાનું સ્વરૂપ .. ••• શરીરના વિશિષ્ટ કારણ .. આઠમે અનન્ત ૨૨ વસ્તુ છે તેના નામ એનાં વિશિષ્ટ પ્રયોજન... સગ બીજ–લેક સ્વરૂપ' શરીરની વિશિષ્ટ અવગાહના તેજસ શરીરની અવગાહના વિષે વિસ્તૃત ચાર પ્રકારના લેકનું સ્વરૂપ... .. ૩૩ પહેલે પ્રકાર “ દ્રવ્ય” પરત્વે લોકસ્વરૂપ-દ્રવ્યલોક ૩૫ ..હકીકત ૮૭ વિવિધ શરીરની વિશિષ્ટ સ્થિતિ ... ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વિષે ... એની સંખ્યાનું અલ્પ બહુત્વ ને આકાશાસ્તિકાય વિષે વિસ્તારવંત સમજ... અંતર વિગેરે જીવાસ્તિકાય... ••• ૧૦ સંસ્થાન– ... “જીવ’ નું સામાન્ય અને વિશેષ લક્ષણ સંસ્થાનના છ પ્રકાર ૯૮ જીવ” ના બે પ્રકાર. સિદ્ધ અને સંસારી ૧૧ અંગમાને (શરીરનું પ્રમાણ ) સિદ્ધ’નું સ્વરૂપ .. ૧૨ સમુદ્દઘાત ... .. એક સમયમાં કેટલા “ સિદ્ધ” થાય? ... એના સાત પ્રકાર ••• ૧૦૦ * સિદ્ધ' ની “ અવગાહના” વિષે ૫૩ સાતમો પ્રકાર કેવળી સમુધાત સિદ્ધિપદને કોણ પામે ? ... સમદુધાત વિષે વિશેષ ટિપણ ૩૭ ૪૧ Sજ ૦ ૦ ૧. Page #31 -------------------------------------------------------------------------- ________________ - N S S S : o o જે છ કે છ . ૨૧૪ છ 8 જ હું ન કે ય o અ o K છે ૧૩-૧૬ ગતિ, આગતિ, અનન્તરાપ્તિ સમ્યકત્વ' ના એક, બે, ત્રણ, ચાર, અને એકસમયસિદ્ધિ ••• ૧૧૧ પાંચ પ્રકાર ... ૧૮૧ ૧૭ લેસ્યા ... .. • ૧૧૨ તે તે પ્રકારના સમકિતને ભિન્ન ભિન્ન છ પ્રકારની લેસ્યા... ... ૧૧૪ સ્થિતિકાળ ... ... ૧૮૩ એના વર્ષ-રસ-ગબ્ધ-સ્પર્શ ૧૧૫ ચાર પ્રકારના સામાયિકનું સ્વરૂપ એનો સામાન્યતઃ સ્થિતિકાળ. ૧૧૯ મિથા દષ્ટિના પાંચ પ્રકાર એના વિશષ્ટ સ્થિતિકાળ ... ૧૨૧ મિશ્ર દૃષ્ટિનું સ્વરૂપ લેસ્યા પરત્વે જક્ષ વગેરેનાં દૃષ્ટાન્ત ૧૨૬ ૨૬ જ્ઞાન ... ૧૮ આહારદગ ( જીવ કેટલી દશામાંથી એના પાંચ પ્રકાર:.. મકાર'... ••• ... ૧૯૦ આહાર લે છે તે વિશે ) .. ( ૧ ) મતાન–એના અાવીશ ૧૯ સહનન ( સંધયણ) . ' વગેરે ભેદ ... ૧૯૦ એના છ પ્રકાર ૧૩૨ ચાર પ્રકારની મતિ (બુદ્ધિ) ... ૨૦૧ જાય... ... ૧૩૪ ( ૨ ) કુતજ્ઞાન એના ચૌદ ભેદ २०३ ચાર કષાય ૧૩૪ અઢાર લિપિના નામ ... ... ૨૦૬ ચારેના ચાર ભેદ અગ્યાર “અંગ અને ચૌદ “પૂર્વ'ના નામ ૨૦૯ એની દષ્ટાન્ત પૂર્વક સમજ... સાદિ, અનાદિ વિગેરે ચાર પ્રકારનું વ્યુત. ૨૧૩ નવ નોકષાય” ના નામ શ્રુતજ્ઞાનના વીશ ભેદ. ૨૧ શા ... ... ••• (૩) અવધિજ્ઞાન • ૨૧૬ એના ચાર તથા દશ પ્રકાર •• એના છ પ્રકાર . ૨૧૭ એના આશ્ચર્યકારી દષ્ટાન્તો વગેરે (૪) મન:પર્યવ જ્ઞાન ત્રણ પ્રકારની સંજ્ઞાનું સ્વરૂપ... એના બે પ્રકાર ... ૨૨ ઇંદ્રિય... ••• • (૫) કેવળજ્ઞાન પાંચ ઈંદ્રયો.... અજ્ઞાન દ્રન્દ્રિય ને ભાવંદ્રિય અને તેના પ્રભેદ ૧૪૫ એના ત્રણ પ્રકાર ... ભાવેન્દ્રિયનું વિશેષ સ્વરૂપ ... ... ૧૪૭ મતિજ્ઞાનનો વિષય પાંચ ઈંદ્રવનું પ્રમાણું ... ... ૧૫૦ શ્રુતજ્ઞાનને વિષય એની પદાર્થ ગ્રહણ શક્તિ વિષે ... ૧૫૩ અવધિજ્ઞાનનો વિષય સ્કૃષ્ટ, બદ્ધ અને બદ્ધસ્કૃષ્ટ વિગેરે સ્વરૂપ ૧૫૫ મનઃર્યવજ્ઞાન વિષય ઈન્દ્રિયગોચર પદાથોનું માન .. ૧૫૭ કેવળજ્ઞાનના વિષય તે તે ઈન્દ્રિયોના એવગાહ અને પ્રદેશનું પ્રમાણ ૧૫૯ ત્રણ અજ્ઞાનનો વિષય ... છવાની અતીત અને અનાગત ઇંદ્રિ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણુ... યોની સંખ્યા... છએ દર્શનવાળાઓએ માનેલા ભિન્ન ન ઇન્દ્રિય-મન ... ભિન્ન પ્રમાણુ .. .. ૨૩૯ દ્રવ્યમાન અને ભાવમન ૧૬૫ મતિ, હ્યુત આદિ જ્ઞાનનો સહભાવ... ૨૪૦ ૨૩ સંતિ -સંસી–મનવાળા ... જ્ઞાન અને દર્શનનો ક્રમ ... ૨૪ વેદ ... .. પાંચ પ્રકારના જ્ઞાનની સ્થિતિકાળ ... ૨૪૫ વિદના ત્રણ પ્રકાર અને તેના લક્ષણ ... ત્રણ અજ્ઞાનની સ્થિતિકાળ... २४७ ૨૫ દ્રષ્ટિ-સમકિત દ્રષ્ટિ વિગેરે ... ૧૭૦ એ સર્વનું અન્તર અને અલ્પાબહત્વ... ૨૪૮ સમકિત પ્રાપ્ત કરવાના ત્રણ કરણું જ્ઞાન અને અજ્ઞાનના સ્વપર્યાય અને પરપર્યાય. ૨૪૯ સંબંધી વિસ્તાર ... ... ૧૭ ૧૭ ! ૨૭ દશન... પ્ર ભેદ પરત્વે દષ્ટાન્ત અને ઉપનય ... ૧૭૪ | એના ચાર પ્રકાર... ૨૫૭ સૂર્યપશમ સમકિતનું સ્વરૂપ ૧૭૭ | ૨૮ ઉપયોગ .. ... ૨૬૧ + o ન : ૪ અ = + અ E : + : : દ (ss ૮o : બ ર હ o ૧૧ २६७ = ••• ૨૫૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ આહાર હારી ને અનારીનું સ્વરૂપ . ‘ સધાત ’ અને ‘ પરિશાટ ’ નું સ્વરૂપ... વક્રગતિના ચાર પ્રકાર આહારના ત્રણ પ્રકાર ૩ ગુણસ્થાન a ચૌદ ગુણસ્થાન નામ પહેલા ગુણુઠાણાનું સ્વરૂપ શ્રીન ત્રીન ચાચા પાંચમા છઠ્ઠી સાતમા આઠમા નવમા દશમા અગીયારમ.. બારમા તેમા ચાદમા ચાદ ગુઠાણા પૈકી મૃત્યુ પામે તેવા અને સાથે નારા ગુથાણા તે તે ગુણુઠાણે પ્રાણીઓનુ અલ્પબહુત્વ તે તે ગુણુઠાણુની કાળસ્થિતિ તે તે દાણા વચ્ચે અંતર ૩૧ યોગ . J .. ,, ' .. "" در :3 ... ... ... www. ... સ ૨૧ ૨૬૩ ૨૬૪ ૨૬૮ ૨૭૦ ત્રણ પ્રકાના અને પર યોગ સાત પ્રકારે કાય યાગ મન અને વચનના ચચ્ચાર યાગ * વચનયોગ ' અને ' ભાષા ' વચ્ચે તફાવત કહું ૨૯૯ ૨૯૯ ૩૪ ૩૦૮ ૩૦૯ ભાષાના ચાર પ્રકાર સત્ય ભાષાના દેશ પ્રકાર અસત્યભાષાના દશ પ્રકાર મિશ્ર ભાષાના દેશ પ્રકાર ... વ્યવહાર ભાષાના ખાર પ્રકાર ૩૧૨ ૩૧૨ ૩૧૪ ... ૩૧ ક 91 ૨૭૨ ૨૭૪ ૨૭૪ ૨૭૫ ર ૨૭૬ ૨૬ ૨૭૯ ૨૮૦ ૨૮૧ ૨૮૪ ૨૯૦ ૨૯૨ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૮ ૧૨ થાનું પ્રમાણે ૩૧૬ ૩૧૭ ૩૩. જવાનું સ્વાતિની અપેક્ષાએ અપબહુવ. ૩૧૬ ૩૪ દિશાની અપેક્ષાએ અપમહુવ ૩૫ સ્વાતિમાં ઉપવાનું જન્મ અને ઉત્કૃષ્ટ અંતર ૩૬ ભવસ`વેધ ૩૧૭ ૩૧૬ ૩૭ મહાન અલ્પમહત્વ સંસારી બેંકના જુદી જુદી વિવક્ષાએ ખેંચી માંડીને અનેક પ્રકા સ્ટમ એન્ડ્રિય નું સ્વરૂપ-અના ભેદ (દ્વાર ૧ )... ક્રમ નિંગાનું સ્વરૂપ વ્યવહાર રાશી અને અવ્યવહાર રાશીનું સગ ચાથા. મ્યાન સમાપ્ત. ૩૨૮ શુક્ષ્મ એકેન્દ્રિય જીવના સ્થાન દાર ૨૪૨૦ એ સૂક્ષ્મ જીવાના યાનિ, પર્યાસિ વગેરે ... ... ચાર દ્વાર ( ૩-૬ ) ૩૩૫ એ સમ વીનો ભવસ્થિત અને કાયસ્થિતિ ( કાર -૨ ) એના શરીર ( દ્વાર ૯ ) એગ્માનાં સ્થાન, દેહમાન અને સમુપાત ( દ્વાર ૧૦-૧૨ ) એની ગતિ અને ગતિદ્વાર (૧૩-૧૪) ૩૩૬ એની અનન્તરાશિ વગેરે (દાર ૧૫-૨૨) ૩૭૯ એની સજ્ઞા અાદિ ( દ્વાર ૨૩--૨ ૮ ) એના આહાર, એએનુ ગુણસ્થાન હું દ્વાર ૨૯-૩૦ ) ૩૪૦ એના યાગ અને સંખ્યા પ્રમાણુ (દ્વાર૩૧-૩૨ ) એસ્ત્રીનું જન્ય અબવ દાર ૩૩) એનુ દિગાથી અપહત્વ (દ્વાર ૩૦ અંતર ( દ્વાર ૩૫ ) ... ... એના ભેદ પ્રત્યેક વનસ્પતિનું બાધ્યુ ... ... સ` પાંચમે . બાદર એકન્દ્રિય જીવ, કે ભાદર ” ની ખ્યા અના પૃથ્વીકાય ભાદિક પ્રકાર છ એ દરેકના બેંક દ્વાર ૧) વનસ્પતિને વિષે ત્ત્વત્ત્વ ’ ની પ્રતિ વિગેરે સાધારણુ વનસ્પતિનું લક્ષણુ ૩૧, એના ભેદ ... પ્રત્યેક વનસ્પતિકાયના વર્ણ, ગધાદિક વડે ધના ભંગ ૩૧૯ ૩૨૩ ૩૨૫ ૩૪૫ ... આ પ્રમાણે સુધમા એન્દ્રિય ના વિષે ત્ર્યા ૩૪૭ ... ૩૩૧ ૩૩૧ ૩૩૪ ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪૮ ૩૪૮ ૩૪૯ ૩૫૩ ૩૬૧ ૩૬૨ ૩૬૫ ૩૬ ૬ ૩૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ ३२ > ૫૦ અઢાર ભાર વનસ્પતિનું પ્રમાણ ... ૩૭૭ || એની ભવસ્થિતિ (ધાર ૭) ... બાદર પૃથ્વીકાયાદિકના સ્થાન (ધાર ૨) ૩૭૮ ! એમની કાયસ્થિતિ (દ્વાર ૮) ... ૪૩૩ એમની પર્યાપ્તિ, યોનિસંખ્યા, કુળ એએનાં દેહ, સંસ્થાન, દેહુમાન સંખ્યા (દ્વાર ૩-૪-૫ ) ••• ૩૮૬ (દ્વાર ૯-૧૧) ... ... ... ૪૩૫ એમની યોનિ સંવૃતત્વ આદિ (ધાર ૬) ૩૮૮ એએનાં સમુદ્યાત, ગતિ (દ્વાર ૧૨-૧૩) ૪૩૬ એમની ભવસ્થિતિ (ધાર ૭) એની આગતિ (દ્વાર ૧૪) ... ૪૩૯ એમની કાયસ્થિતિ (દ્વાર ૮) ... એએના અનન્તરાપ્તિ વગેરે દ્વારે (૧૫-૨૪) ૪૪૦ એમનાં દેહ, સંસ્થાન (ધાર ૯-૧૦) ૩૯૨ એઓનાં દૃષ્ટિ, જ્ઞાન આદિ દ્વારો (૨પ-૨૮) ૪૪૧ એમનાં દેહુમાન-અવગાહની (ધાર ૧) ૩૯૨ એઓના આહાર, ગુણસ્થાનકને યોગ એમનાં સમુદ્યાત દ્વાર ૧૨) ... ૩૯૯ ( દ્વાર ૨૯-૩૧ ) એમના ગતિ આગતિ (કાર ૧૩–૧૪) ૪૦૦ એઓનું “માન ” દ્વાર (૩૨) . ૪૪૩ એમની અનવરાપ્તિ (ધાર ૧૫) ... ૪૦૨ એનાં અ૫બહુત્વ આદિ દ્વારા (૩૩-૩૫) ૪૪૪ એમની સમયસિદ્ધિ અને લેગ્યા. (ધાર ૧૬-૧૭) ... ... ૪૦૩ સગ સાતમે. એમના આહારદિશા આદિક દ્વારે પંચેન્દ્રિય અને બીજો પ્રકાર (મનુષ્ય)... ૪૪૬ ( ૧૮-૩૧ ) ... •• ૪૦૪ મનુષ્યોના બે પ્રકાર: .. ... ૪૪૬ એમનું માન–સંખ્યા પ્રમાણ (ધાર ૩૨) ૪૦૪ (૧) સમૃદ્ધિ મ મનુષ્યના ભેદ આદિ એમનું અ૫બહુત્વ (ઠાર ૩૩) ... ૪૦૬ એમનું દિગાશ્રી અ૯૫મહત્વ (દ્વાર ૩૪) ૪૦૭ ૩૭ ધારો ... એમનું અન્તર (ધાર ૩૫) ... ૪૧૦ | (૨) ગર્ભજ મનુષ્ય. ... . એના ભેદ (ધાર ૧ ) આ પ્રમાણે બાદર એકેન્દ્રિય જીવો વિષે વિવે ... ૪૫૦ સાડીપચવીશ આર્ય દેશોના નામ વન સમાપ્ત. ૪૧૧ ને તેની મુખ્ય નગરીના નામ ... ૪૫૧ સગ છો. આર્ય અને અનાર્યનાં લક્ષણ છે. ૪૫ર વિકલેન્દ્રિય નું સ્વરૂપ. ગર્ભજ મનુષ્યોનાં સ્થાન (ધાર ૨) ૪૫ર એમનાં પર્યાપ્તિ વિગેરે દ્વાર ૩-૭) ૪૫૩ એમના ભેદ (ધાર ૧) ... ... ૪૧૨ એમનાં સ્થાન (ધાર ૨) ... ૪૧૩ એમની કાયસ્થિતિ વિગેરે ( દ્વાર એમના પર્યાપ્તિ આદિ (ધાર ૩-૬) .. ૪૧૪ ૮–૧૨) ... ... ... ૪૫૪ એમની ભવસ્થિત કાયસ્થિતિ (ધાર ૭-૮) ૪૧૫ એમની ગતિ (ધાર ૧૩) ... ૪૫૬ એમનાં દેહુ આદિ (ધાર ૯-૧૪) ... ૪૧૬ એમની આગતિ (દ્વાર ૧૪) .. ૪૬૧ એમની અનન્તરાપ્તિ આદિ (ધાર ૧૫-૨૩) ૪૧૭ એમની અનન્તરાપ્તિ (દ્વાર ૧૫) ૪૬૨ એમનાં વેદ, દષ્ટિ આદિ (ધાર ૨૪-૨૮) ૪૧૯ અઠયાવીશ લબ્ધિઓના નામ ' તથિઓના નામ ૪૬૩ એમનાં અહાર આદિ (ધાર ૨૯-૩૧)... ૪૨૦ સમયસિદ્ધિ વગેરે (દ્વાર ૧૬-૨૩) ૪૬૪ એમનું માન આદિ (દ્વાર ૩૨-૩૪) ... ૪૨૧ એમના “વેદ” વગેરે દ્વાર ૨૪-૩૧) ૪૬૫ એમનું અતર (ધાર ૩૫) ... ૪૨૨ પંચેન્દ્રિય જીવોનું સ્વરૂપ ... ગભ જ મનુષ્યનું સંખ્યા પ્રમાણુ ૪૨૨ પ્રથમ તિર્યંચ પંચેન્દ્રિય વિષે (ભેદદ્વાર ૧) ૪૨૩ (ધાર ૩૨) ... ... ૪૬૬ પંચેન્દ્રિયતિર્યચેના સ્થાન વિગેરે દ્વાર ૨-૩) ૪૩૦ એમનું અ૯પબહુત વગેરે પંચેન્દ્રિય તિર્યની યોનિસંખ્યા વિગેરે (દ્વાર ૩૩-૩૪) .. ... ૪૬૮ ( દ્વાર ૪-૬ } ... “અર’ નામનું પાંત્રીશમું દ્વાર ૪૬૯ - • ૪૩૧ | Page #34 -------------------------------------------------------------------------- ________________ છે 993 ૪૭૭ સર્ગ આઠમો. લઘુ અલ્પ બહુત તથા દિગાશ્રી અપબપંચેન્દ્રિય જીવોને ત્રીજો પ્રકાર (દેવ) ... હત્વનું દ્વાર ૩૩-૩૪) ... ૫૦૦ ४७० દેવતાના ચાર ભેદ ( દ્વાર ૧ ) ... ૪૭૦ અન્તર સંબંધી ( ધાર ૭૫) દશ જાતના “ભવનપતિદેવ ... ••• ૪૭૦ સગે દશમે. પંદર પરમાધામીનું સ્વરૂપ ... ૪૭૦ દેવાનો બીજો પ્રકાર “ વ્યન્તર’ એના ભાવસંવેધ પ્રકરણ. સંસારી જીવોનો ભવસંવેધ. અનેક ઉપમેદ ( દ્વાર ૩૬ ) ... ... ... ૫૦૨ દેને ત્રીજો પ્રકાર ‘તિષ્ક” એની મહા અલ્પબદુત્વ” પ્રકરણ. સંસારી જીવોનું પાંચ જાતે. ૯૮ બેલનું મહા અપબહુવ” નામનું સાડદેવાનો એ પ્રકાર “વૈમાનિક '. ... ૪૭૭! ત્રીશદાર. ત્રીશમુ દ્વાર. ... ..... બાર જાતના “કલ્પપપન્ન વૈમાનિક. ૪૭૮ જીવાસ્તિકાય' ના પાંચ પ્રકાર... ... ૫૦ કલ્પાતીત’ વૈમાનિકે. ... કર્મબન્ધના મૂળ અને ઉત્તર હેતુઓ ... ૫૨૧ (નવ સૈવે છે અને પાંચ અનુત્તર કર્મના મુખ્ય આઠ પ્રકાર. ... ૫૨૩ વિમાનવાસી.) ... ••• ૪૭૮ કર્મના બીજ અવાન્તર પ્રકાર (ઉત્તર પ્રવૃતિઓ) ૫૨૩ લોકાંતિક દે. ... ... ૪૭૯ નામ કર્મના વિવિધ ભેદપભેદ ઉર્ફે “પ્રકૃતિઓ પર દેવાના સ્થાન (દ્વાર ૨ ) .. . ૪૭૯ આઠ પ્રકારનાં કર્મની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ ૫૪૧ દેવોના પર્યાપ્તિ આદિ ધારો (૩-૧૦ ) ૪૮૦ કર્મોને “અબાધાકાળ” અને કર્મોને “નિષેક'. દેવોના દેહમાન વિગેરે (ધાર ૧૧-૧૪) .. ૪૮૧ એની વ્યાખ્યા. .. ૫૪૩ અનન્તરાપ્તિ અને સમય સિદ્ધિ (ધાર ૧૫–૧૬૪૮૨ જીવની પુણ્ય પ્રકૃતિ અને પાપપ્રકૃતિએ ... ૫૪૫ લેસ્યા વિગેરે દ્વારો (૧૬-૨૯) • ૪૮૩ ‘ઘાતિ’ અને ‘ભોપગ્રાહી' ( અઘાતી) કર્મ ૫૪૬ દેના ગુણસ્થાન અને યોગ (ધાર સગે અગ્યારમો. ૩૦-૩૧ ) ... .. ૪૮૪ એમનું માન” એટલે સંખ્યા (દ્વાર ૩૨) ૪૮૪ પુદગળાસ્તિકાયનું સ્વરૂપ-એના પાંચ પ્રકાર ૫૪૮ એમનું લઘુ અપમહુવ (ધાર ૭૩) ૪૮૭ સ્કન્ધ, દેશ, પ્રદેશ અને પરમાણુના લક્ષણ. પરએમનું દિગાથી અલ્પબહુવ (ધાર ૩૪) ૪૯૦ માણુનું સ્વરૂપ–એના ચાર પ્રકાર એમનું ‘અખ્તર” નામનું પાંત્રીસમું દ્વાર ૪૯૩ પુદ્દગળાના દશ પ્રકારના પરિણામ. (બન્ધપરિ @ામ આદિક) ... સગે નવમો. ૫૫૧ એ દશમાંથી ત્રીજો પ્રકાર “સંસ્થાન પરિણામ’ ૫૫૬ પંચેન્દ્રિય જીવોનો ચોથો પ્રકાર (નારકી)... ૪૯૫ ! “ સંસ્થાન પરિણામ” ના અનેક ભેદપભેદ... ૫૫૬ સાત જાતના નારકે ( દ્વાર ૧ ) ... ૪૯૫ એઓની સ્થાપના ઉફે આકૃતિઓ - ૫૬૩-૬૪ નારના “સ્થાન’ વગેરે દ્વારે. ( ૨-૩) ૪૯૫ પુદ્દગળના અન્ય પરિણામ” ... ... ૫૬૭ ભવસ્થિતિ વિગેરે દ્વારે. (૪-૧૧) ... ૪૯૬ | અજીવ રૂપી પુદ્દગળાના ૫૩૦ ભેદો. ૫૬૯ સમુદ્દધાત વિગેરે દ્વાર. (૧૨–૧૫) ... ૪૯૭ * શબ્દ પરિણમ’ ... સમયસિદ્ધિ વિગેરે દ્વાર. (૧૬-૨૮) ૪૯૮ | છાયા. તડકા ઉજાશ વગેરે પૌદગલિક છે.... ૫૭૧ આહાર વિગેરે દ્વારો (૨૯-૩૨ ) ... ૪૯૯ ગ્રંથ સમાપ્તિ... . ••• ૫૪૯ , ૫૭૧ કા, ઉજાશ વગેરે છે • ૫૭૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ SISUSIRINDISICISI શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ અને શ્રી આગમોદય સમિતિના હાલ મળતાં ગ્રન્થો. = ૦ * * = | * ૦ - | ૦ = * ૦ - * : م م م م م م = | === ૦ ~- ૦ | ૦ ~ 6 ૦ | "અમર તપ = ૦ ૦ = ૦ N N. ૦ = = * જ અંક ફંડના ગ્રંથ મુલ્ય ૫૬ શ્રીપાલ ચરિત્ર સંસ્કૃત ૫૭ સૂક્ત મુક્તાવલી ૫૯ તંદૂલ વેયાલીયપત્રો ૬૦ વિંશતિ સ્થાનક ચરિત્ર ૬૨ સુધા સમાચારી ૬૩ શ્રીપાલ ચરિત્ર પ્રાકૃત ૬૬ આનંદ કાવ્ય મ. મૌક્તિક ૭ ૧-૮-૦ ૫૮ પ્રવચન સારોદ્ધાર પૂર્વાર્ધ -૦-૦ ૬૪ , , ઉતરાઈ ૪-૦-૦ ૬૫ લોક પ્રકાશ ભાગ ૧ લે. ૨-૦-૦ ૬૭ તત્વાર્યાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા યુક્ત પૂર્વાર્ધ ૬-૦-૦ ૬૮ નવપદ પ્રકરણ લઘુવૃત્તિ ૧–૦-૦ ૬૯ પંચ વસ્તુક ગ્રંથ સટીક ૩-૦-૦ ૭૧ આચાર પ્રદીપ ૧-૮-૦ ૭૩ નવપદ પ્રકરણ બૃહદ્દવૃત્તિ ૪-૦-૦ ૩૨ આનંદ કા. મ. મૌક્તિક ૫ મું ૧૦૦ ૪૩ , , , , , ૬ ઠું ૦-૧૨-૦ ૫૪ જીપ પ્રાપ્તિ સટીક ઉતરાર્ધ ૨-૦૦ ૭૨ વિચાર રત્નાકર ૩-૦-૦ ૭૪ (ક્ષેત્ર) લેકપ્રકાશ ભાગ ૨ જે ૨-૮-૦ ૭૦ આનંદ કા. મ. મૌ. ૮ મું. ૧-૮૫ મહાવીર ચરિત્ર પ્રાકૃત ૪-૦-૦ અંક સમિતિના ગ્રંથે મુલ્ય. ૩૪ વિશેષા. ગાથા વિષય ક્રમ ૦-૫-૦ ૩૫ વિચાર સાર પ્રકરણ ૦-૮-૦ ૩૬ ગચ્છાચાર પન્નો સટીક ૩૭ ધર્મબિંદુ પ્રકરણ સટીક ૦-૧૨-૦ ૪૩ અનુયોગ દ્વાર સૂત્ર સટીક ૨-૮-૦ ૪૬ દશ પન્ના છાયાયુક્ત ૪૭ પચ સંગ્રહ સટીક ૫૦ જીવ સમાસ સટીક ૩૯ જૈન ફીલસોફી ૧-૦-૦ ૪૦ યોગ ફીલોસોફી ૦-૧૪ ૦ ૪૧ કર્મ ફીલોસોફી ૦-૧૨-૦ ૪૫ ભક્તામર સ્તોત્ર પાદપૂતિ કાવ્ય સંગ્રહ ભાગ ૧ લો ટીકા ભાપાંતર યુકત ૩-૮-૦ ૫૪ ......................... ભાગ બીજે ૩-૮-૦ ૪૮ વિશેષાવશ્યક ભાષ્ય મૂલતથા ટીકાનું ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જે ૩-૦-૦ ૩૮ વિશેષાવશ્યક ભાષ્ય મૂલ તથા ટીકાનું - ગુજરાતી ભાષાંતર ભાગ ૧ લે. ૨-૦-૦ પર સ્તુતિ ચતુવંશતિકા સચિત્ર શોભન મુનિ કૃત ટીકા તથા ભાષાંતર યુક્ત ૬-૦-૦ ૬ ૫૩ ચતુવિંશતિકા સચિત્ર બપભટિ કૃત ટીકા તથા ભાષાંતર યુક્ત ૬–૦-૦ { ૫૫ નંદાદિ ગાથા વિષયક્રમ ૨-૦-૦ ૨ ૫૬ આવશ્યક સૂત્ર સટીક પૂર્વાર્ધ - ૫૯ જનાનંદ સ્તુતિ સચિત્ર ટીંકા ' - ભાષાંતર સહિત = 9 6 ૬-૦૦ - માતર વિજયચંદ મેહનલાલ શાહ ઠે – શેઠ દેલાધર્મશાળા ગોપીપુરા– સુરત. CICIENCIA - Page #36 -------------------------------------------------------------------------- ________________ ; - Gી . it SUITE:/r el:l' il::::::||Raછે, K SOR __ श्रीमद्विनयविजयोपाध्यायविरचित श्री लोकप्रकाशः गूर्जरभाषानुवादसमेतः। प्रथम द्रव्यलोकप्रकाशः –-માજી – अथ प्रथमः सर्गः। ॐनमः परमानन्दनिधानाय महस्विने । शंखेश्वरपुरोत्तंसपार्श्वनाथाय तायिने ॥१॥ 'શંખેશ્વરનગરના આભૂષણરૂપ, ઉત્કૃષ્ટ આનન્દના નિધાન, રક્ષણહાર અને કાન્તિમાનએવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરૂં છું. ૧. ૧. શંખેશ્વર ગામ શ્રી પાર્શ્વપ્રભુનું પુરાતન ધામ છે. અત્યારે ૫ણ એ ગામ-ધામ વિદ્યમાન છે; અને થોત્રાનું પ્રસિદ્ધ સ્થળ છે. ૨ પોતાની ગદ્યપદ્યાદિ હરકોઈ કૃતિ-કાવ્યગ્રંથાદિ-ની નિર્વિધ સમાપ્તિને અર્થે. જેને વા જૈનેતર, હરકોઈ ગ્રંથકારને પોતાના ઇષ્ટદેવદેવીની સ્તુતિ કરી એમને પોતાની મદદે ઉભારહેવાની માગણી કરવાનો પ્રચલિત રિવાજ છે. એ પ્રમાણે અત્રે આ “લોકપ્રકાશ' ગ્રંથના કર્તા શ્રીમાન વિનયવિજયઉપાધ્યાય પિતાના ઈષ્ટ દેવ-પાર્શ્વપ્રભુની અને ઇષ્ટદેવી સરસ્વતીની સ્તુતિ કરે છે. આ પ્રસંગમાં જેનગ્રંથકારો છેલ્લા થઈ ગયેલા વીશ તીર્થકરો પૈકી વિશેષ આયનામકર્મવાળા આદિનાથ, શાન્તિનાથ, નેમિનાથ પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામી (મહાવીર )એ પાંચમાંથી કોઈ એકને નામે સ્તુતિ આદિ કરતા જોવામાં આવે છે. કલ્યાણકંદ’વાળી સ્તુતિમાં પણ વસન નિષiz, સંતિનિu, નેમિનિg, પાસના અને વલમ નાં નામ લીધાં છે. એમનાં એવાં “આદેયનામકર્મ ” ના પ્રભાવે એ પાંચ નામથી જ જૈનેતરપ્રજા ઝાઝી પરિચિત છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ( २) लोकप्रकाश । [सर्ग १ पिपति सर्वदा सर्वकामितानि स्मृतोऽपि यः । स कल्पद्रुमजित्पार्थो भूयात्प्राणिप्रियंकरः ॥२॥ पार्श्वक्रमनखाः पान्तु दीप्रदीपांकुरश्रियः । प्लुष्टप्रत्यूहशलभाः सर्वभावावभासिनः ॥३॥ जयन्ति व्यञ्जिताशेषवस्तवोन्तस्तमोद्रुहः । गिरः सुधाकिरस्तीर्थकृतामद्भुतदीपिकाः ॥ ४ ॥ कृपाकटाक्षनिक्षेपनिपुणीकृतसेवकाः। भक्तव्यक्तसवित्री सा जयति श्रुतदेवता ॥ ५॥ जीयाजगद्गुरुर्विश्वजीवातुवचनामृतः। श्रीहीरविजयः सूरिर्मदीयस्य गुरोर्गुरुः ॥ ६ ॥ श्रीकीर्तिविजयान् सूते श्रीकीर्तिविजयाभिधः। शतकृत्वोऽनुभूतोऽयं मन्त्रः स्यादिष्टसिद्धिदः ॥ ७॥ अस्ति लोकस्वरूपं यद्विप्रकीर्णं श्रुताम्बुधौ । परोपकारिभिः पूर्वपण्डितैः पिण्ड्यते स्म तत् ॥ ८॥ . સ્મરણમાત્રથી સર્વ મનોકામના પૂર્ણ કરનારા, કલ્પવૃક્ષ કરતાં પણ અધિક-શ્રેષ્ઠ એવા છીપાશ્વપ્રભુ સર્વદા સર્વ પ્રાણીઓનું ભલું કરો. ૨. તેજસ્વી દીપકની શિખાની જેમ ઝગઝગાટ કરી રહેલા, વસ્તુમાત્રના સ્વરૂપને વ્યક્ત કરનારા, વિધ્રહર શ્રી પાર્શ્વજિનના ચરણના નખ સર્વનું રક્ષણ કરો. ૩. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી સર્વ પદાર્થોને પ્રકટ કરતી અદ્ભુત દીપિકા જેવી, જિનપ્રભુની અમૃતઝરતી વાણી સર્વત્ર વિજય પામે છે. ૪. કૃપામૃતના છાંટા નાખીને જેણે પોતાના આરાધક-વર્ગને સચેતન કર્યા છે એવી ભક્તવત્સળ શ્રુતદેવી નિરતર જયશાળી વર્તે છે. ૫. પિતાની ઉપદેશાત્મક વાણીવડે સકળ જગતના લોકોને ધર્મને વિષે જાગ્રત રાખનારા મારા ગુરૂના ગુરૂ જગગુરૂ હીરવિજયસૂરિને સદા વિજય થાઓ. ૬. શ્રી (લક્ષમી), કીર્તિ અને વિજય પ્રાપ્ત કરાવનાર શ્રી કીર્તિવિજય' મંત્ર જે મેં અનેક વખત અનુભવ્યું છે તે સર્વ મનવાંછિત પૂર્ણ કરે. ૭. દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલેક, અને ભાવક–એમ ચારે પ્રકારના “લોક” નું સ્વરૂપ શાસ્ત્રસમુદ્રમાં છૂટું છવાયું પડયું છે-ભિન્નભિન્ન સ્થળે વર્ણવેલું છે એને, પૂર્વે થઈ ગયેલા પોપકારી પંડિતોએ એકસ્થળે સામટું એકત્ર કરેલ છે. ૮. Page #38 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો ] ग्रंथकर्तानी प्रस्तावना-शिष्टाचार । ततः संक्षिप्य निक्षिप्तमाम्नायैः करणादिभिः । संग्रहण्यादिसूत्रेषु भूयिष्ठार्थ मिताक्षरम् ॥ ९ ॥ साम्प्रतं च क्रमात्प्रायः प्राणिनो मन्दमेधसः । असुबोधमतस्तैस्तत् कवित्वमिव बालकैः॥ १०॥ ततस्तदुपकृत्यै तन्मया किञ्चिद्वितन्यते । करणोक्त्यादिकाठिन्यमपाकृत्य यथामतिः ॥ ११ ॥ अयि प्रसन्नास्ते सन्तु सन्तः सर्वोपकारिणः । मयि प्रवृत्ते पुण्यार्थमविमृश्य स्वशक्यताम् ॥ १२ ॥ शिशुक्रीडागृहप्राया ममेयं वचसां कला । निवेशनीयास्तत्रामी कथमर्था द्विपोपमाः ॥ १३ ॥ श्रीगुरूणां प्रसन्नानामचिन्त्यो महिमाथवा । तेजःप्रभावादादर्शे किं न मान्ति धराधराः ॥ १४ ॥ ત્યાંથી, એને સંક્ષિપ્ત કરીને “કરણ” આદિ આમ્નાય પ્રમાણે “સંગ્રહણી” આદિ સૂત્રમાં દાખલ કર્યું છે. એ સંક્ષેપમાં છે છતાં એમાંથી અર્થ બહોળો-વિસ્તારવંત નીકળે છે. દ. સાંપ્રતકાળમાં પ્રાય: પ્રાણુઓની બુદ્ધિ કમેક્રમે મંદ થતી જાય છે તેથી, બાળકને જેમ કવિતા સહેલાઈથી સમજાતી નથી એમ, એ (લોકસ્વરૂપ છે એમને (મંદબુદ્ધિવાળાઓને ) થી સમજાતું નથી. માટે હું એમના ઉપકારાર્થ ‘કરણ સ્નાય' માં રહેલી કઠિનતા દૂર કરી એના વિષે કંઈક યથામતિ લખું છું. ૧૦–૧૧. આ પ્રવૃત્તિ મેં પુણ્યાર્થે જ આદરી છે. મારામાં એ પ્રવૃત્તિને અંગે જઈએ એટલું સામર્થ્ય નથી. માટે સર્વ પર ઉપકારષ્ટિથી જોનારા સંતપુરૂષે મારા પર પણ પ્રસન્ન થઈ એ જ દષ્ટિએ જેજે. ૧૨. - મારું લેખનસામર્થ્ય ભંડોળ બાળકોના ક્રીડાગ્રહ જેવું અ૯પપ્રમાણ છે. એની અંદર હસ્તિપ્રમાણુ વિસ્તારવંત અર્થોને કેવી રીતે સમાવેશ કરી શકાશે અને મને વિચાર થાય છે. પરંતુ મારા સદાકૃપાળુ ગુરૂરાજને અચિન્ય પ્રભાવ છે તેથી બધું થઈ શકશે. ન્હાનાશા દર્પણમાં મહાન પર્વત સમાઈ જાય છે–એ એ દર્પણના સહાયક તેજના પ્રભાવથી થતું જોઈએ જ છીએ ને. ૧૩–૧૪. ૧. લેખિત કે પરંપરાગત સાંભળેલા ધર્માનુશાસન પ્રમાણે. (કરણ-લેખિત સાબીતી. આમ્નાયુ-ઉક્તિ -પરંપરાગત દંતકથા. ૨. લધુ સંગ્રહણ” અને “બૃહત્ સંગ્રહણું ” એમ બે પ્રકરણો છે એમાં યે “ લોક સંબંધી હકીકત છે. ૩. (૧) ભાવાર્થ Sense, (૨) વસ્તુ, ચીજ, Page #39 -------------------------------------------------------------------------- ________________ (४) लोकप्रकाश । [सर्ग १ संक्षिप्ता: संग्रहाः प्राच्या यथा ते सुपठा मुखे । तथासविस्तरत्वेन सुबोधो भवतादयम् ॥ १५ ॥ लोकप्रकाशनामानं ग्रन्थमेनं विचक्षणाः । श्राद्रियध्वं जिनप्रोक्तविश्वरूपनिरूपकम् ॥ १६ ॥ प्राप्यानुशासनमिदं समुप्रक्रमेहमैदंयुगीनविहरद्गुरूगौतमस्य । श्रीमत्तपागणपतेर्विजयादिदेवसूरीशितुर्विजयसिंहमुनीशितुश्च ॥ १७॥ मानैरंगुलयोजनरज्जूनां सागरस्य पल्यस्य । संख्यासंख्यानन्तैरुपयोगोऽस्तीह यद् भूयान् ॥ १८ ॥ ततः प्रथमस्तेषां स्वरूपं किञ्चिदुच्यते। तत्राप्यादावंगुलानां मानं वक्ष्ये त्रिधा च तत् ॥ १९ ॥ उत्सेधाख्यं प्रमाणाख्यमात्माख्यं चेति तत्र च । उत्सेधात्क्रमतो वृद्धर्जातमुत्सेधमंगुलम् ॥ २०॥ પૂર્વાચાર્યોએ અનેક સંગ્રહ સંક્ષેપમાં લખ્યા છે એ જેમ અપપ્રયાસે મુખપાઠ થઈ શકે છે એજ પ્રમાણે આ મારૂં સંક્ષિપ્ત લખાણ પણ શીધ્રબોધદાયક થાઓ. ૧૫. - જિનભાષિત જગસ્વરૂપનું, હું જેનેવિષે નિરૂપણ કરનાર છું એ આ “લોકપ્રકાશ ગ્રંથ સર્વ વિચક્ષણ સજજનોનો સત્કાર પામે. ૧૬. જાણે ગૌતમગણધર પિતે આ યુગમાં વિચરવા આવ્યા હેયની એવા તપગચ્છાધિપતિ શ્રીમાન વિજયદેવસૂરિની તેમજ વિજયસિંહસૂરિની અનુજ્ઞા લઈને હું આ ગ્રંથ રચું છું. ૧૭. ગ્રંથારંભ. • 20 अयमा सयात-मन्यात-मने-अनन्त, win-योन-२००४-सागरे।૫મ-અને પોપમ એ નામના ( ક્ષેત્ર અને કાળનાં ) માપની વારંવાર વાત આવ્યા જ કરશે માટે પ્રથમ એમની થોડી માહિતી આપું છું. ૧૮. पडे मांगण. मांजण प्रा२नां छ. (१)उत्सेध-in, (२) प्रमाणु-मinm अन (3) मात्भ-सांगण.१९-२०. Page #40 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ‘परमाणुर्नु ' स्वरूप-त्रण प्रकारना — अंगुल'। (५) तथा हि द्विविधः परमाणुः स्यात्सूक्ष्मश्च व्यावहारिकः । अनन्तरेणुभिः सूक्ष्मैरेकोऽणुर्व्यावहारिकः ॥ २१ ॥ सोऽपि तीव्रण शस्त्रेण द्विधाकर्तुं न शक्यते । एनं सर्वप्रमाणानामादिमाहुर्मुनीश्वराः ॥ २२॥ व्यवहारनयेनैव परमाणुरयं भवेत् । स्कन्धोऽनन्ताणुको जातसूक्ष्मत्वो निश्चयात्पुनः ॥ २३ ॥ अनन्तव्यवहाराणुनिष्पन्नोत्पलक्ष्णश्लक्ष्णिका । निष्पद्यते पुनः श्लक्ष्णश्लक्ष्णिका ताभिरष्टभिः ॥ २४ ॥ ताभिरष्टाभिरेकः स्यादूर्ध्वरेणुर्जिनोदितः। . अष्टोर्ध्वरेणुनिष्पन्नस्त्रसरेणुरुदीरितः॥ २५ ॥ त्रसरेणुभिरष्टाभिरेकः स्याद्रथरेणुकः । भष्टभिस्तैर्भवेदेकं केशाग्रं कुरुयुग्मिनाम् ॥ २६ ।। ततोऽष्टघ्नं हरिवर्षरम्यकक्षेत्रभूस्पृशाम् । ततोऽष्टघ्नं हेमवतहैरण्यवतयुग्मिनाम् ॥ २७ ॥ तस्मादष्टगुणस्थूलं वालस्यानमुदीरितम्। पूर्वापरविदेहेषु नृणां क्षेत्रानुभावतः ॥ २८ ॥ (૧) ઉસેધ–આગળ. સૂક્ષમ અને વ્યવહારિક એમ બે પ્રકારનાં પરમાણુ હોય છે. અનન્ત સૂક્ષ્મ પરમાણુઓને એક વ્યવહારિક પરમાણુ થાય છે. (એ પણ એટલે સૂક્ષ્મ હોય છેકે) એનાં, તીવ્ર શસ્ત્રવડે પણ બે ટુકડા થઈ શકતા નથી. શ્રીજિનભગવાને આ પરમાણુને (માપના કોષ્ટકમાં) સેથી પહેલું માપ કહ્યું છે. વળી એ વ્યવહારનયે જ પરમાણુ કહેવાય છે. નિશ્ચયનયે અનઃ સૂમ પરમાણુઓવાળે તે એક સ્કંધ કહેવાય છે. અનન્ત વ્યવહારિક પરમાણુઓની से 6RAayeक्षिणका' थाय छे. म18 साक्षिसानी से सक्षिण' થાય છે. આઠ લણલણિકાનો એક “ઉર્વરેણુ” થાય. આઠ ઉર્વરેણુનો એક “ત્રસરેણુ” થાય. આઠ ત્રસરેણુને એક “રથરેણુ.” આઠ રથરેણુનો કુરૂક્ષેત્રના યુગલિયાને એક કેશાગ્ર.” એવા આઠ કેશાગ્રોને હરિવર્ષ ક્ષેત્ર અને ૨મ્યકક્ષેત્રના યુગલિયાઓને એક કેશાગ્ર થાય. આવા १ व्यवहारमा;(निश्चयनये-निश्चयथा नहि ). २. सामभिप्राय भगवतीमादिसूत्रोनाछ, 'सभास' સૂત્રમાં તો એમ કહ્યું છે કે અનન્ત ઉ લ્લક્ષુિકાઓની એક ક્ષણિકા થાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [सर्ग १ स्थूलमष्टगुणं चास्माद्भरतैरवताङ्गिनाम् । अष्टभिस्तैश्च वालार्लिक्षामानं भवेदिह ॥ २९ ॥ लिक्षाष्टकमिता यूका भवेद्यूकाभिरष्टभिः । यवमध्यं ततोऽष्टाभिस्तैः स्यादुत्सेधमंगुलम् ॥३०॥ चत्वार्युत्सेधांगुलानां शतान्यायामतो मतम् । तत्सा व्यंगुलव्यासं प्रमाणांगुलमिष्यते ॥३१॥ प्रमाणं भरतश्चक्री युगादौ वादिमो जिनः । तदंगुलमिदं यत्तत् प्रमाणांगुलमुच्यते ॥ ३२ ॥ यदुत्सेधांगुलैः पञ्चधनुःशतसमुच्छ्रितः। श्रात्मांगुलेन चाद्योऽर्हन् विंशांगुलशतोन्मितः ॥ ३३ ॥ ततः षमवतिघ्नेषु धनुःशतेषु पञ्चसु । शतेन विंशत्याढयेन भक्तेष्वाप्ता चतुःशती ॥ ३४॥ આઠ કેશાગ્રોને હૈમવત અને હેરણ્યવત ક્ષેત્રના યુગલિયાઓને એક કેશાગ્ર થાય. વળી એવા આઠ કેશાગ્રોનો પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહના માણસને એક કેશાગ્ર થાય. એથી આઠગણે સ્થળ ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રના માણસોનો એક કેશાગ્ર થાય. આવા આઠ કેશાગ્રોવડે એક લીખનું માન થાય.' આઠ લીખના માનવડે એક “જૂ,” અને આઠ જૂ પ્રમાણે “યવને મધ્યભાગ” થાય છે. આવા આઠ માપપ્રમાણુ એક ઉસે આંગળ થાય. ૨૧–૩૦. (૨) પ્રમાણુ-અંગુલ ( આંગળ). એક “ઉધ” આગળથી ચારસો ગણે લાંબા અને અઢીગણે જાડો ( પહોળ) એક પ્રમાણ-અંગુલ થાય. યુગાદિપ્રભુ શ્રી ઋષભદેવ અથવા ભરતચક્રવતી બેઉ પ્રમાણભૂત છે અને એમનું અંગુલ પ્રમાણમુલ કહેવાય છે. યુગાદિજિન ઉલ્લેધ” આંગળના માપે પાંચસો ધનુષ્ય ઉંચા હતા, અને આત્માગુલના માપે એકસાવીશ આગળ ઉંચા હતા. તે પરથી પાંચ ધનુષ્યને છ—વડે ગુણવાથી અડતાળીશ હજાર આંગળ થાય અને એને એકવીશ વડે ભાગવાથી ચાર થાય. કોઈ સ્થળે એમ કહ્યું છે કે “ઉન્સેધ” આંગળથી એક હજારગણે હોય તે ‘આમાંગુલ’-એ એક આંગળની પહોળાઈવાળી દીર્ઘ ૧. આ અભિપ્રાય “ સંગ્રહણીબહવૃત્તિ તથા પ્રવચનસારોદ્ધારવૃત્તિ” આદિન છે. “જંદીપપ્રાપ્તિસૂત્રની વૃત્તિ આદિમાં તો એમ કહ્યું છે કે પૂર્વ પશ્ચિમવિદેહના મનુષ્યના આઠ કેશાગ્રોવડે જ એક લીખનું માન થાય. હરિવર્ષ, રમ્યક, હૈમવત, ઐરણ્યવત, પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ, ભરત અને ઐરાવત–એ જમ્બુદ્વીપના આઠ ભાગ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ए — अंगुल ' नुं स्वरूप । (७) यच्च क्वाप्युक्तमौत्सेधात्सहस्रगुणमेव तत् । तदेकांगुलविष्कम्भदीर्घश्रेणिविवक्षया ॥ ३५॥ यच्चतुःशतदीर्घायाः सार्द्धद्वयंगुलविस्तृतेः। स्यादेकांगुलविस्तारा सहस्रांगुलदीर्घता ॥ ३६ ॥ दृष्टान्तश्चात्र-चतुरंगुलदीर्घायाः सार्द्धद्वथंगुलविस्तृतेः । पट्या यथांगुलव्यासश्चीरो दैर्घ्य दशांगुलः ॥ ३७॥ वस्तुतः पुनरौत्सेधात्सार्द्धद्विगुणविस्तृतम् । चतुःशतगुणं दैये प्रमाणांगुलमास्थितम् ॥ ३८॥ एतच्च भरतादीनामात्मांगुलतया मतम् । अन्यकाले त्वनियतमानमात्मांगुलं भवेत् ॥ ३९ ॥ यस्मिन्काले पुमांसो ये स्वकीयांगुलमानतः । अष्टोत्तरशतोत्तुंगा प्रात्मांगुलं तदंगुलम् ॥ ४० ॥ एतत्प्रमाणतो न्यूनाधिकानां तु यदंगुलम् । तत्स्यादात्मांगुलाभासं न पुनः पारमार्थिकम् ॥ ४१ ॥ શ્રેણિની વિવક્ષાએ કહેલું છે. કારણકે ચાર આંગળ લાંબી અને અઢી આંગળ પહોળા શ્રેણિ डाय अनी, मेट-मांग-पाजावाजी-मा स न२ मांज थाय. ३१-38. જેવી રીતે કે, ચાર આંગળ લાંબો અને અઢી આગળ પહોળો પાટો હેય એના એક એક આંગળ પહોળા લીરા કરીએ તે તે દશ આંગળ લબાઈમાં થાય. ૩૭. એટલે કે વસ્તુત: ઉત્સધાંગુલથી અઢીગણું પહોળું અને ચારગણું લાંબુ પ્રમાણુગુલનું भा५ मावी २द्यु. 3८. (૩) આમાંગુલ, જે કાળે જે માણસે પિતાના આગળના માપે એને આઠ આગળ ઉંચા હોય, એવાઓનું આંગળ “આમાંગુલ’ કહેવાય. આ પ્રમાણુ “ભરત” આદિના કાળના મનુષ્યના આત્માગુલના માપે માનેલું છે. કારણ કે અન્ય કાળે આત્માંગુળનું પ્રમાણ અકસ હોય. આ એકસોને આઠ આંગળના માપ કરતાં જેમનું માપ ન્યૂન હોય કે અધિક હોય એમનું अनुस- 'मात्मांशुमास' वाय, पारमार्थि यात्मशुनडि: 3८-४१. ૧. આ કથન પ્રવચનસારોદ્ધારનું છે. “પન્નવણા’ સૂત્રની વૃત્તિમાં તે એમ કહ્યું છે કે “જે કાળમાં જે મનુષ્યો હોય એમનું માન-તેજ આત્માંગુલ.” પરંતુ એ માન અનિયમિત છે, માટે એનું ખરું સ્વરૂપ આ પ્રમાણે –પરમાણુ, રથરેણુ, ત્રસરેણુ, કેશાગ્ર, લીખ, જૂ અને જવ-આમને અનુક્રમે આ ઠગણું કરતા Page #43 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । उत्सेधांगुलमानेन ज्ञेयं सर्वाङ्गिनां वपुः । प्रमाणांगुलमानेन नगपृथ्यादिशाश्वतम् ॥ ४२ ॥ तत्रापि तस्यांगुलस्य दैर्येण मीयते वसुधादिकम् । ફત્યાદુ: વિન્ગે ચ તત્ત્તત્રઽતેન જૈ ॥ ૪ર્ ॥ तद्विष्कम्भेण केऽप्यन्ये पक्षेध्येतेषु च त्रिषु । ईष्टे प्रामाणिकं पक्षं निश्चेतुं जगदीश्वरः ॥ ४४॥ वापीकूपतडागादि पुरदुर्गगृहादिकम् । वस्त्रपात्रविभूषादि शय्या शस्त्रादि कृत्रिमम् ॥ ४५ ॥ इन्द्रियाणां च विषयाः सर्व मेयमिदं किल । श्रात्मांगुलैर्यथामानमुचितैः स्वस्ववारके ॥ ४६ ॥ युग्मम् (૬) સર્વ પ્રાણીઓનાં શરીર ‘ઉત્સેધ’ અગુલના માપે મપાય; અને પર્વત તથા પૃથ્વી આદિ જે શાશ્વત પદાર્થો છે એએ, ‘પ્રમાણ’ આંગળના માપે મપાય. એમાં પણ પૃથ્વી વગેરે એ આંગળની લંબાઇ વડે મપાય એમ કેટલાકના મત છે, જ્યારે ખીજાઓ એમ કહે છે કે એનુ ક્ષેત્રફળ કઢાય. વળી એમ પણ કહેનારા છે કે એની પહેાળાઇ–એજ એનુ માપ. આમ ત્રણ પક્ષ છે. એ ત્રણમાં પ્રમાણિક પક્ષ કયા એને નિશ્ચય તા પરમાત્મા કરી શકે.૨ ૪૨-૪૪. [ સર્જે વાવ, કુવા, તળાવ વગેરે; નગર, દુર્ગા, ઘર વગેરે; વસ્ત્ર, પાત્ર, આભૂષણ વગેરે તથા શસ્ત્ર વગેરે.----આ બધા કૃત્રિમ પદાર્થો અને એ ઉપરાંત બધા ઇન્દ્રિયેાના વિષયા—એ સર્વનું માપ ‘આત્માંશુલ’ વડે કાઢવું, અને તે પણ યથાસ્થિત માનપૂર્વક અને એમને યથાચિત વારે જ કાઢવુ. ૪૫–૪૬. G જવા–એટલે ઉત્સેધાંગુલનુ માપ આવશે. પછી ઉત્સેધાંગુલને હજારગણાકરવાથી ‘ પ્રમાણુાંગુલ' આવશે, અને એને જ બમણું કરવાથી વીરપ્રભુનુ ‘ આત્માંશુલ ’ આવશે. ૨. અહિ' પહેલા પક્ષ સ્વીકારીએ તેા એક ચેાજનમાં ‘ ઉત્સેધ' આંગળના માપે ચારસા યેાજન થાય છે; ખીજો પક્ષ સ્વીકારીએ તા તુજાર યેાજન થાય છે; અને ત્રીજો પક્ષ સ્વીકારતાં દશ કાશ થાય છે. ‘અનુયાગદા૨’ની ચૂર્ણીમાં ત્રીજો જ પક્ષ સ્વીકારેલ છેઃ એમાં કહ્યું છે કે પૃથ્વી આદિનુ માન પ્રમાણાંગુલેથી કઢાય છે; અને એ માન, જેટલા પ્રમાણાંગુળ એની પહેાળાઇ હેાય એજ સમજવુ. મુનિચંદ્રસૂરિ પેાતાની ‘આંગુલસપ્તતિકા’ માં કહે છે કે “ પૃથ્વી આદિકનુ ક્ષેત્રફળ-એ એવુ માન એમ કેટલાકનુ માનવું છે; બીજાએ ‘લંબાઈ-એજ માન' એમ માને છે. પરન્તુ સૂત્રમાં એમ નથી કર્યું.” આની વિસ્તારયુક્ત ચર્ચા માટે એમને એ · અગુલસકૃતિકા’ ગ્રંથ જોવા. Page #44 -------------------------------------------------------------------------- ________________ (९) ड्रव्यलोक ] 'अंगुल' नुं विशेष स्वरूप । आत्मोत्सेधप्रमाणाख्यं त्रैधमप्यंगुलं त्रिधा । सूच्यंगुलं च प्रतरांगुलं चापि घनांगुलम् ॥४७॥ एकप्रदेशवाहल्यव्यासैकांगुलदैर्घ्ययुक् । नभःप्रदेशश्रेणिर्या सा सूच्यंगुलमुच्यते ॥४८॥ वस्तुतस्तदसंख्येयप्रदेशमपि कल्प्यते । प्रदेशत्रयनिष्पन्नं सुखावगतये नृणाम् ॥ ४९ ॥ सूची सूच्यैव गुणिता भवति प्रतरांगुलम् । नवप्रादेशिकं कल्प्यं तदैर्ध्यव्यासयोः समम् ॥ ५० ॥ प्रतरे सूचीगुणिते सप्तविंशतिखांशकम् ।। दैय॑विष्कम्भबाहल्यैः समानं स्याद् घनांगुलम् ॥ ५१ ॥ तत्र गुणनविधिश्चैवम् अंकोऽन्तिमो गुण्यराशेर्गुण्यो गुणकराशिना । पुनरुत्सारितेनोपान्त्यादयोऽप्येवमेव च ॥ ५२ ॥ પૂર્વકથિત ઉત્સધાંગુલ, પ્રમાણગુલ અને આત્માંગુલ–એ પ્રત્યેકના વળી ત્રણ ત્રણ પ્રકાર छे. (१) सूश्य , (२) तसं माने ( 3 ) धनांनुस. ४७. (૧) સુમુલ. એક પ્રદેશ જાડીપહોળી તથા એક આંગળ લાંબી–એવી “આકાશ પ્રદેશની શ્રેણિ”ને સૂટ્યગુલ કહે છે. ખરી રીતે તો એના અસંખ્ય પ્રદેશ કપાય; પરન્તુ સૈ કઈ એ સહેલાઇથી સમજી શકે માટે એના ત્રણ પ્રદેશ કહ્યા છે. ૪૮-૪૯ (२) तराख. सूस्याने सूख १ गुणवाथा 'प्रतराम' थाय छे. सेना, સમાન લંબાઈ પહોળાઈવાળા નવ પ્રદેશ છે. ૫૦. (3) घनाक्ष. प्रतरांसने सूख्य शुस गुशुपाथी 'धनांगु थाय छे. सेना सत्याવીશ પ્રદેશ છે. એમની લંબાઈ, પહોળાઈ, જાડાઈ, એક સરખી જ હોય. ૫૧. ઉપર, ગુણાકાર કરવાને કહ્યો તે ગુણાકારની રીત આ પ્રમાણે –જે રકમને ગુણાકાર કરવું હોય તે રકમના છેલ્લા આંકડાને, જે રકમ ગુણવાનું હોય તેના છેલ્લા આંકડાએ ગુણ; અને એવી જ રીતે પુન: પુન: ઉપન્ય ઉપાસ્ય આંકડાએ ગુયે જવું. ગુણક અને ગુણ્યની રકમના પહેલા અને છેલ્લા આંકડાને, એ બારણાની સંધિની પેઠે ઉપર નીચે મૂકવા. આંકડાનો __ १. ५२॥ ७५२ र प्रत२ स्था५५- बनारसनी २थापना (मे धनांYख यये। उवाय ). Page #45 -------------------------------------------------------------------------- ________________ (१०) लोकप्रकाश । [सर्ग १ उपर्यधश्चादिमान्त्यौ राश्योर्गुणकगुण्ययोः। कपाटसन्धिवत्स्थाप्यौ विधिरेवमनेकधा ॥ ५३॥ स्थानाधिक्येन संस्थाप्यं गुणितेऽके फलं च यत्। यथास्थानकमंकानां कार्या संकलना ततः ॥ ५४॥ अंकस्थानानि चैवम् एक दशशतसहस्रायुतलक्षप्रयुतकोटयः क्रमतः । अर्बुदमब्जं खर्व निखर्वमहापद्मशङ्कवस्तस्मात् ॥ ५५ ॥ जलधिश्चान्त्यं मध्यं परार्ध्यमिति दशगुणोत्तरं संज्ञाः॥इति॥ अत्रोदाहरणम् पञ्चव्येकमितो राशिदिवाकरगुणीकृतः । स्यादिशा षोडशशती क्रमोऽकानां च वामतः ॥ ५६ ॥ अथ प्रसंगादुपयोगित्वाच्च भागहारविधिरुच्यते यद्गुणो भाजकः शुद्धयेदन्त्यादेर्भाज्यराशितः । तत्फलं भागहारे स्यात् भागाप्राप्तौ च खं फलम् ॥ ५७ ॥ अग्रे यथाप्यते भागः पूर्वमंक तथा भजेत् । षड्भिर्भागे यथा षष्टेः प्राप्यन्ते केवलं दश ॥ ५८ ॥ ગુણાકાર કરતાં જે ફળ આવે એને એના અધિઅધિક સ્થાન પ્રમાણે અનુક્રમે સ્થાપવામૂકવા. પછી યથાસ્થાનક આંકડાઓને સરવાળે કર. પર–૫૪. मना स्थान । म प्रभारी छ:-मेट, ४२, से, २, ४ २, C, Ban, डो, शो, समस, पर्व, निम, महाप, श, reधि, सन्त्य, मध्य भने ५२॥ध्य. આ સર્વ સંજ્ઞા ઉત્તરોત્તર દશગણી સમજવી. ગુણાકારનું એક દષ્ટાન્ત લ્યો. ધારો કે ૧૩૫ ને ૧૨ વડે ગુણવા છે. તો ઉપર દર્શાવેલ રીતિ પ્રમાણે ગણું આંકડા માંડી સરવાળો કરતાં ૧૯૨૦ मावश. ५५-५६. ગુણાકારની વિધિ કહી ત્યારે પ્રસંગોપાત્ત ભાગાકારની વિધિ-રીત પણ ઉપયોગી હોવાથી તે કહીએ છીએ –અત્યાદિક ભાજ્યરાશિથી જેટલાગણે ભાજક થાય તેટલું ભાગાકારમાં કળ” થાય; જ્યારે ભાગ ન ચાલે ત્યારે “ફળ” માં શન્ય મૂકવું. જેમ જેમ આગળ ભાગ ચાલે તેમ તેમ પૂર્વના આંકડાને ભાગતા જવું. દષ્ટાન્ત:-૬૦ ને ૬ એ ભાગવાથી “ફળ” માં ૧૦ माछ. ५७-५८. Page #46 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] माप विषे समजण-ए, कोष्टक । (११) अथ प्रकृतम्-पादः स्यादंगुलैः षड्भि वितस्ति: पादयोदयम् । वितस्तिद्वितयं हस्तौ द्वौ हस्तौ कुक्षिरुच्यते ॥ ५९ ॥ कुक्षिद्धयेन दण्डः स्यात्तावन्मानं धनुर्भवेत् । युगं वा मुसलं वापि नालिका वा समा: समे ॥ ६० ॥ अंगुलैः षालवत्यैव सर्वेऽपि प्रमिता अमी। सहस्रद्वितयेनाथ कोश: स्याद्धनुषामिह ॥ ६१ ॥ चतुष्टयेन क्रोशानां योजनं तत्पुनस्त्रिधा। . उत्सेधात्मप्रमाणाख्यैरंगुलैर्जायते पृथक् ॥ ६२ ॥ एवं पादादिमानानां सर्वेषां त्रिप्रकारताम् । विभाव्य विनियुञ्जीत स्वस्वस्थाने यथायथम् ॥ ६३ ॥ प्रमाणांगुलनिष्पन्नयोजनानां प्रमाणतः। असंख्यकोटाकोटीभिरेका रज्जुः प्रकीर्तिता ॥ ६४ ।। स्वयम्भूरमणाब्धेर्ये पूर्वपश्चिमवेदिके। तयोः परान्तान्तरालं रज्जुमानमिदं भवेत् ॥ ६५॥ लोकेषु च-यवोदरैरंगुलमष्टसंख्यैः हस्तोऽङ्गलैः षड्गुणितैतुभिः । हस्तैश्चतुभिर्भवतीह दण्डः क्रोशः सहस्रद्वितयेन तेषाम् ॥६६ ।। હવે પ્રસ્તુત બાબત વિષે. ७ अनसन से 'पा' थाय. मे पानी मे वेत' थाय. मे वेतन से ,' भने यो डायनी एक्षि' थाय छे. मे मुक्षिन। ' ' थाय. 'धनुष्य,' 'युग' એટલે મુસળ, અને ૮ નાલિકા”—એ ત્રણે દંડ જેવડા જ છે. આ ગણત્રીએ ધનુષ્યના ૯૬ આગળ થયા. વળી બે હાર ધનુષ્યને એક ‘કાસ થાય છે, અને ચાર કેસને એક “ચાજન’ કહેવાય છે. આ યોજન, ઉજોધાંગુલ, આત્માગુલ અને પ્રમાણુાંગુલ–આ ત્રણ માપને માટે ભિન્નભિન્ન ત્રણ પ્રકારનો છે. ૮ પાદ’ આદિક સર્વના પણ એજ રીતે ત્રણ ત્રણ પ્રકાર છે; એમને યેગ્યરીતે પિતાપિતાને સ્થાનકે જવા. ૫૯-૬૩. “પ્રમાણગુલ” ને માપે જે યોજના (નિષ્પન્ન) થાય—એવા અસંખ્યાત કેડાછેડી યેજનેને એક “રજજુ” એટલે રાજલોક થાય છે. “સ્વયંભૂરમણ” સમુદ્રની, પૂર્વ અને પશ્ચિમ (બે) हिासावर सत२ छ तेसुस २४'नुमान थाय छे. ६४-६५. લેઓમાં જે માપ પ્રવર્તે છે તે આ પ્રમાણે –આઠ ચવ”ને એક આંગળ. વીશ Page #47 -------------------------------------------------------------------------- ________________ [सर्ग १ (१२) लोकप्रकाश । स्याद्योजनं क्रोशचतुष्टयेन तथा कराणां दशकेन वंशः । निवर्त्तनं विंशतिवंशसंख्यैः क्षेत्रं चतुर्भिश्च भुजैर्निबद्धम् ॥६७॥ इत्याद्यभिधीयते। मानं पल्योपमस्याथ तत्सागरोपमस्य च। .. वक्ष्ये विस्तरतः किञ्चित् श्रुत्वा श्रीगुरुसन्निधौ ॥ ६८॥ आद्यमुद्धारपल्यं स्यादद्धापल्यं द्वितीयकम् । तृतीयं क्षेत्रपल्यं स्यादिति पल्योपमं त्रिधा ॥ ६९ ॥ एकै द्विप्रकारं स्यात् सूक्ष्मबादरभेदतः। त्रैधस्यैवं सागरस्याप्येवं ज्ञेया द्विभेदता ॥ ७०॥ उत्सेधांगुलसिद्धैकयोजनप्रमितोऽवटः। उण्डत्वायामविष्कम्भैरेष पल्य इति स्मृतः ॥ ७१ ॥ परिधिस्तस्य वृत्तस्य योजनत्रितयं भवेत् । एकस्य योजनस्योनषष्टभागेन संयुतम् ॥ ७२ ॥ स पूर्य उत्तरकुरुनृणां शिरसि मुण्डिते। दिनैरेकादिसप्तान्तरूढकेशाग्रराशिभिः ॥ ७३ ॥ त्रयस्त्रिंशत्कोटयः स्युः सप्तलक्षाणि चोपरि । द्वाषष्टिश्च सहस्राणि शतं च चतुरुत्तरम् ॥ ७४ ॥ भाजन से हाथ;' या हायना ; 'ये हुन२ नो मे अश' भने यारोशनी मे यसन.' वणी शहाथ'नो से 'श' उपाय छ, वीस वर्नु निवर्तन'डेवाय छेसने यार डायनु मे क्षेत्र' उपाय छे.६१-६७. डवे ' पक्ष्यापम' तथा 'सागरायम' विषे. એ બેઉનાં સંબંધમાં ગુરૂરાજ પાસેથી જે કંઈ સાંભળ્યું છે તે કહીએ છીએ – ‘पल्यापम' त्रास छ; Sद्वारपक्ष्यापभ, माझ्या५म मने क्षेत्रपक्ष्या५म. २५ પ્રત્યેકના વળી સૂક્ષ્મ ” અને “બાદ ” એમ બબ્બે ભેદ છે. “સાગરોપમ” ના પણ એવા જ ત્રણ પ્રકાર છે અને એ ત્રણે પ્રકારના વળી એવા જ બબ્બે ભેદ છે. ૬૮-૭૦. ઉલ્લેધાંગુલના માપે માપતાં જે જન થાય તે જનપ્રમાણ ઉંડાઈ, પોળાઈ અને લંબાઈવાળ કુવો–તે “પલ્ય” કહેવાય છે. એ કુવાની પરિધિ એટલે ઘેરા 3 જન લગ Page #48 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'पल्योपम' अने ‘सागरोपम' नी समज । (१३) एतावत्यः कोटिकोटिकोटाकोव्यः स्मृता अथ । चतुर्विंशतिर्लक्षाणि पञ्चषष्टिः सहस्रकाः ॥ ७५ ॥ पञ्चविंशाः शताः षट् च स्युः कोटाकोटिकोटयः । कोटाकोटीनां च लक्षा द्विचत्वारिंशदित्यथ ॥ ७६ ॥ एकोनविंशतिरपि सहस्त्राणि शता नव । षष्टिश्चोपरिकोटीनां मानमेवं निरूपितम् ॥ ७७ ॥ लक्षाणि सप्तनवतिस्त्रिपञ्चाशत्सहस्रकः । षट् शतानि च पल्येऽस्मिन् स्युः सर्वे रोमखगडकाः ॥७८॥ पञ्चभिः कलापकम्।। त्रित्रिखाश्वरसाक्ष्याशावा_क्ष्यब्धिरसेन्द्रियम् । षद्विपञ्चचतुद्वकांकांकषट्खांकवाजिनः ॥ ७९ ॥ पञ्च त्रीणि च षट् किञ्च नव खानि ततः परम् । पादितः पल्यरोमांशराशिसंख्यांकसंग्रहः ॥ ८०॥ युग्मम् ॥ ભગ છે. એ કવામાં, ઉત્તરકરૂક્ષેત્રના યુગલીયાના મસ્તકના એક દિવસથી આરંભી સાત દિવસ સુધીના વધેલા વાળ ( કાંઠા સુધી દાબી દાબીને) ભરવા. એવી રીતે ભરેલા એ કેશાની સંખ્યા તેત્રીશકોડ સાતલાખ બાસઠહજાર અને એકસોનેચાર–એટલી “કેટીકોટી કોટાકોટી, ચોવીશ લાખ પાંસઠહાર અને છપચ્ચીશ-એટલી ‘કટકેટીકોટી, ” બેંતાળીશ લાખ ૧ આ અભિપ્રાય “ક્ષેત્રસમાસબહવૃત્તિ અને જંબુદ્વીપપન્નતિ' માં છે. પરંતુ પ્રવચનસારોદ્ધારવૃત્તિ અને સંગ્રહણીબહદવૃત્તિ ” માં “ઉત્તરકુરૂક્ષેત્રના યુગળીઆઓના કેશાગ્રો’ એમ નથી કહ્યું. સામાન્યરૂપે “કેશાગ્રો” એટલું જ કહેલું છે. “વીજયસેહર ક્ષેત્રવિચાર ” ની પજ્ઞ ટીકામાં વળી એમ કહ્યું છે કે “દેવકુરૂ અને ઉત્તરકુરૂ ક્ષેત્રમાં જન્મેલા સાત દિવસના ઘેટાના વાળના, ઉસેધાંગુલના પ્રમાણના, સાત રોમ કરીને એ રામને ખાંડતાં વીશલાખ સતાણું હજાર એકસેબાવન ટુકડા થાય છે. એવી રીતના રમખંડે-કેશાગ્રો-વડે આ કુવાને ભરવો. આવા વાળના ટુકડા એક “હથિ’ માં વીશગણું સમાય છે, તેથી ગણ એક “ધનુષ્ય માં સમાય છે, અને એથી વળી બે હજારગણા એક “કાશ” માં સમાય છે. ७९-८० मेमरी संध्या मतावा माटे जमिन 'स' तथा 'शून्य' माटे हा हा શબ્દો વાપરી ૭૯-૮૦ ની અજાયબીભરી રચના કરવામાં બહુ ખુબી' કરી છે. ખ=૦ કારણ કે ખ ( 21 ) माली शुन्य छ; अश्व आने वाजिन्–७ ॥२१ (सूर्यना) वाजि (24 ) ७ छे; रस ( हवाथी) =१; अक्षि (सांपडावाथी)=२; आशा (हिशा) शहावाथी-१०; अब्धि, वार्धि (समुद्र)-४; इन्द्रिय-4; अंक २० सेनछे (सध्या तनव सुधी.) Page #49 -------------------------------------------------------------------------- ________________ (१४) लोकप्रकाश । [ सर्ग १ तथा निबिडमाकण्ठं भ्रियते स यथा हि तत् ।। नाग्निर्दहति वालाग्रं सलिलं च न कोथयेत् ॥ ८१॥ यथा च चक्रिसैन्येन तमाक्रम्य प्रसर्पता । न मनाक् क्रियते नीचैरेवं निबिडतां गतात् ॥ ८२ ॥ समये समये तस्मात् वालखण्डे समुद्धृते । कालेन यावता पल्य: स भवेन्निष्टितोऽखिलः ॥ ८३ ॥ कालस्य तावत: संज्ञा पल्योपममिति स्मृता । तत्राप्युद्धारमुख्यत्वादिदमुद्धारसंज्ञितम् ॥ ८४ ॥ त्रिभिर्विशेषकम् ॥ इदं बादरमुद्धारपल्योपममुदीरितम् । प्रमाणमस्य संख्याताः समया; कथिता जिनैः ॥ ८५॥ अस्मिन्निरूपे सूक्ष्मं सुबोधमबुधैरपि । अतो निरूपितं नान्यत्किञ्चिदस्य प्रयोजनम् ॥ ८६ ॥ एतेषामथ पल्यानां दशभिः कोटिकोटिभिः । भवेद्वादरमुद्धारसंज्ञकं सागरोपमम् ॥ ८७॥ टीटी,' योगसन२ नवसाने साठ टी,' तथा सतासाभपन ને છસે છે. આ સંખ્યા આંકડામાં લખીએ તો તે આંકડા નીચે મુજબ આવે૩૩૦૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯-૬૦૯૭૫૩૬૦૦૦૦૦૦૦૦૦. આ કુવાને કોઠાસુધી એ તો દાબીને ભરે કે જેથી અગ્નિ એમાં રહેલા વાળને બાળી શકે નહિં તેમ પાણી કેહવરાવી શકે નહિં; તેમ વળી એના પર ચક્રવતીની આખી સેના ખુંદતી-કચરતી ચાલી જાય તોયે એ વાળ કાંઠાથી લેશમાત્ર નીચે જાય નહિ'. આવી રીતે ભરેલા એ કુવામાંથી પ્રત્યેક સમયે એક એક કેશાગ્ર કાઢતાં એટલે કાળે એ આખે ખાલી થાય એટલા કાળનું નામ पक्ष्योपभ.' वणी स भा २ (दुवाभाथी ) महार यानाडापाथी-शान। द्वार ४२वानोडावाथी, सने-मेशन द्वार५त्यापम' छ. येनु प्रमाण सध्यात' समयनु छ. साधी वात 'माह२' पल्यापम सगधीहीछे, सूक्ष्म' संधी नडिं બાદર” નું નિરૂપણ પહેલું એટલા માટે કયું છે કે એમ કર્યાથી વળતો “સૂક્ષ્મ” ને બોધ ઓછી સમજણવાળાને પણ શીધ્ર-સહેલાઇથી થાય. ૭૧-૮૬. દશ કટાર્કટિ પલ્યોપમનું એક “ સાગરોપમ” થાય છે. એક બાદર ઉદ્ધારસાગરોપમ, તે જ પ્રમાણે, દશ કટાકેટિ બાદર ઉદ્ધાર પલ્યોપમનું થાય. ૮૭. આ સર્વ કહ્યું તે “બાદર” પલ્યોપમ-સાગરોપમ વિષે કહ્યું. Page #50 -------------------------------------------------------------------------- ________________ 'पल्योपम' अने ' सागरोपम ' नी समज । श्रथैकैकस्य पूर्वोक्तवालाग्रस्य मनीषया । असंख्येयानि खण्डानि कल्पनीयानि धीधनैः ॥ ८८ ॥ स्थश्चक्षुषेक्षते । यत्सूक्ष्मं पुद्गलद्रव्यं तदसंख्यांशमानानि तानि स्युर्द्रव्यमानतः ॥ ८९ ॥ सूक्ष्मपनकजीवांगावगाढक्षेत्रतोऽधिके । असंख्येयगुणे क्षेत्रेऽवगाहन्त इमानि च ॥ ९० ॥ व्याचक्षतेऽथ वृद्धास्तु मानमेषां बहुश्रुताः । पर्याप्तबादरक्षोणीकायिकांगेन सम्मितम् ॥ ९१ ॥ समानान्येव सर्वाणि तानि च स्युः परस्परम् । अनन्तप्रादेशिकानि प्रत्येकमखिलान्यपि ॥ ९२ ॥ ततस्तैः पूर्यते प्राग्वत् पल्यः पूर्वोक्तमानकः । समये समये चैकं खण्डमुद्धियते ततः ॥ ९३॥ निःशेषं निष्ठिते चास्मिन् सूक्ष्ममुद्धारपल्यकम् । संख्येयवर्षकोटीभिर्मितमेतदुदाहृतम् ॥ ९४ ॥ सुसूक्ष्मोद्धारपल्यानां दशभिः कोटिकोटिभिः । सूक्ष्मं भवति चोद्धाराभिधानं सागरोपमम् ॥ ९५॥ द्रव्यलोक ] हवे ' सूक्ष्म ' संबंधी: < પૂર્વે કહેલા અકેક રામના, બુદ્ધિવાનાએ, બુદ્ધિપૂર્વક અસંખ્યાત ’ ખંડ કલ્પવા. આવા પ્રત્યેક રામખડ, ફ્રે છદ્મસ્થ * માણસ નરી આંખવડે જોઇ શકે એવા સુક્ષ્મપુગળદ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેવડા હાય છે; એએ વળી સૂનિગેાદના જીવના શરીરથી વ્યાપ્ત એવા ક્ષેત્ર કરતાં અસંખ્યગણા અધિક ક્ષેત્રમાં ખરાખર સમાઇ રહે છે; અદ્ભુતવૃદ્ધો એમનુ પ્રમાણ પર્યાપ્તમાદરપૃથ્વીકાયના અંગ જેવડું કહે છે; અને એમનામાંના પ્રત્યેકના ઘણુ કરીને અનન્ત પ્રદેશેા છે. આ તરેહના જે રામખડા કહ્યા એ રામખડા પૂર્વે કહેલા પ્રમાણવાળા કુવામાં પૂર્વોક્તરીતે ભરવા. પછી સમયે સમયે એમાંથી અકેક બહાર કાઢવા. જેટલા વખતમાં કુવામાંથી અધા બહાર નીકળી રહે ( અને કુવા ખાલી થાય ) તેટલા વખતને સૂક્ષ્મ ’ ઉદ્ધાર पत्योपभडे छे. मेनु भान सांध्यात छोडो वर्षोनु छे. ८८-८६४. દશ કોટાકેાટિ સૂક્ષ્મ ઉદ્ધાર ‘પડ્યેાપમેા’ નુ એક સૂક્ષ્મઉદ્ધાર ‘સાગરોપમ’ થાય છે. ૫. ܕ ( १५ ) Page #51 -------------------------------------------------------------------------- ________________ ( १६ ) लोकप्रकाश । आभ्यां सागरपल्याभ्यां मीयन्ते द्वीपसागराः । अस्याः सार्द्धद्विसागर्याः समयैः प्रमिता हि ते ॥ ९६ ॥ द्वैता पल्यकोटाकोटीपु पञ्चविंशतौ । यावन्ति वालखण्डानि तावन्तो द्वीपसागराः ॥ ९७ ॥ एकादिसप्तान्तदिनोद्गतैः केशाग्रराशिभिः । भृतादुक्तप्रकारेण पल्यात्पूर्वोक्तमानतः ॥ ९८ ॥ प्रतिवर्षशतं खण्डमेकमेकं समुद्धरेत् । निशेषं निष्टिते चास्मिन्नद्धापल्यं हि बादरम् ॥ ९९ ॥ युग्मम् ॥ एतेषामथ पल्यानां दशभिः कोटिकोटिभिः । भवेद्दादरमद्धाख्यं जिनोक्तं सागरोपमम् ॥ १०० ॥ पूर्वरीत्याथ वालामैः खण्डीभूतैरसंख्यशः । पूर्णात्पल्यात्तथा खण्डं प्रतिवर्षशतं हरेत् ॥ १०१ ॥ कालेन यावता पल्यः स्यान्निर्लेपोऽखिलोऽपि सः । तावान्कालो भवेत्सूक्ष्ममापल्योपमं किल ॥ १०२ ॥ एतेषामथ पल्यानां दशभिः कोटिकोटिभिः । सूक्ष्ममन्द्धाभिधं ज्ञानसागराः सागरं जगुः ॥ १०३ ॥ [ सर्ग १ આ સાગરાપમ અને પક્ષેાષમ એઊ માન સર્વ દ્વીપેા અને સર્વ સમુદ્રોના માન માટે છે. કેમકે અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા ‘ સમયેા ’ છે તેટલી જ સંખ્યા દ્વીપસમુદ્રોની છે; અથવા એમ પણ કહેવાય કે પચીશ કાટાકેાટિ સૂક્ષ્મઉદ્ધાર · પા ’ માં જેટલા રામખડા ( समय ) छे तेटली संख्या द्वीपसमुद्रोनी छे. ८६-८७. હવે, એકથી આરંભી સાત દિવસેાના ઉગેલા મસ્તકના કેશ પૂર્વોક્ત કુવામાં પૂર્વોક્તરીતે ભરી, પછી તેમાંથી દરસે વર્ષે અકેક કેશ બહાર કાઢતાં જેટલે વખત લાગે તેટલા વખતને એક ભાદર • અહ્વા પલ્યાપમ ’ કહે છે. એવા દશ કાટાકેાકિટ માદર અદ્ધા પક્ષેાપમા નું એક બાદર અદ્ધા સાગરોપમ’ થાય, તેમજ પૂર્વે કહેલા કેશાત્રોના અસંખ્યાત ટુકડા કરી પૂર્વકત પ્રકારે જ પૂકિતમાનવાળા પલ્ય એટલે કુવામાં ભરી પછી એમાંથી દર સેા વર્ષે એકેક ટુકડા કાઢી કુવા ખાલી કરતાં જે વખત લાગે તે ઃ સૂક્ષ્મ ’અદ્ધા પલ્યાપમ કહેવાય. અને એવા दृश अटाअटि पढ्यो भनु मे 'सूक्ष्म ' अद्धा सागरोपम हवा. ८८-१०३. Page #52 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ए बेउना ' भेद ' अने ' उपभेद' । सूक्ष्मातापल्यवाद्धिभ्यामाभ्यां मीयन्त आर्हतः।। अायूंषि नारकादीनां कर्मकायस्थिती तथा ॥ १०४ ।। एतेषामेव वार्डीनां दशभिः कोटिकोटिभिः । उत्सर्पिणी भवेदेका तावत्येवावसर्पिणी ॥ १०५॥ एकादिसप्तान्तवस्त्ररूढकेशाग्रराशिभिः । भृतादुक्तप्रकारेण पल्यात्पूर्वोक्तमानतः ॥ १०६ ॥ तत्तद्वालाग्रसंस्पृष्टखप्रदेशापकर्षणे । समये समये तस्मिन् प्राप्ते नि:शेषतां तथा ॥ १०७ ॥ कालचक्रैरसंख्यातैर्मितं तत्क्षेत्रनामकम् । बादरं जायते पल्योपममेवं जिनैर्मतम् ॥१०८॥ त्रिभिर्विशेषकम् ॥ कोटाकोटयो दशैषां च बादरं क्षेत्रसागरम्। सुबोधतायै सूक्ष्मस्य कृतमेतन्निरूपणम् ॥ १०९ ॥ . छिन्नरसंख्यशः प्राग्वत् केशाग्रैः पल्यतो भृतात् । समये समये चैकः खप्रदेशोऽपकृष्यते ॥ ११०॥ જેને નારકી આદિનાં આયુષ્ય તથા કર્મોની સ્થિતિ તથા પૃથ્વી આદિ જીવની કાયસ્થિતિ વગેરે (જીવનકાળ) આ “સૂક્ષમ અદ્ધા” પલ્યોપમ અને સાગરોપમ વડે માપે છે. ૧૦૪. એવા દશકટાકેટિ સાગરોપમના કાળને એક “ઉત્સર્પિણ”—એવું નામ આપેલું છે. मे 'असपि ' पY मेडी छे. १०५. આમ પલ્યોપમ અને સાગરોપમના ત્રણ પ્રકારમાંથી “ઉદ્ધાર” અને “અદ્ધા” વિષે સમજુતિ આપી હવે ત્રીજા પ્રકાર “ ક્ષેત્ર” વિષે કહે છે – મસ્તક પર ઉગેલા એકથી સાત દિવસના વાળ પૂર્વોકત માનવાળા કુવામાં પૂર્વોકત રીતે જ ભરી પછી એમને સ્પશીને રહેલા આકાશ પ્રદેશનું સમયે સમયે આકર્ષણ કરવું. એમ કરતાં કુ ખાલી થતાં જે અસંખ્યાત કાળચકો વીતે છે તેને જિનપ્રભુએ બાદર ક્ષેત્ર પલ્યોપમ કહ્યું છે. એવા “ દશ કટાર્કટિ ” પલ્યોપમ થાય ત્યારે એક બાદર ક્ષેત્ર સાગરોપમ થાય છે. વળી પૂર્વની રીતે જ અસંખ્યાત ટુકડા કરેલા કેશાગ્રો એવાજ કુવામાં ભરી પછી એ કેશાોને Page #53 -------------------------------------------------------------------------- ________________ (१८) लोकप्रकाश । [ सर्ग १ एवं केशांशसंस्पृष्टासंस्पृष्टाभ्रांशकर्षणात् । तस्मिन्निःशेषिते सूक्ष्म क्षेत्रपल्योपमं भवेत् ॥ १११ ॥ नन्वेवं निचिते पल्ये वालाग्रैः सम्भवन्ति किम् । नभःप्रदेशा अस्पृष्टास्तदुद्धारो यदीरितः ।। ११२ ।। उच्यते सम्भवत्येवास्पृष्टास्ते सूक्ष्मभावतः । नभोंऽशकानां वालाग्रखण्डौघात्तादृशादपि ॥ ११३ ॥ यथा कूष्माण्डभरिते मातुलिंगानि मञ्चके । मान्ति तैश्च भृते धात्रीफलानि बदराण्यपि ॥ ११४ ॥ तत्रापि मान्ति चणकादयः सूक्ष्मा यथाक्रमम् । एवं वालाग्रपूर्णेऽपि तत्रास्पृष्टा नभोंऽशकाः ॥ ११५ ॥ यद्वा-यतो घनेऽपि स्तम्भादौ शतशो मान्ति कीलकाः । ज्ञायन्तेऽस्पृष्टखांशानां ततस्तत्रापि सम्भवः ॥ ११६ ॥ एवं वालाग्रखण्डोधैरत्यन्त निचितेऽपि हि । युक्तैव पल्ये खांशानामस्पृष्टानां निरूपणा ॥ ११७॥ સ્પર્શેલા અને નહિંસ્પર્શેલા એમ બેઉ જાતના આકાશપ્રદેશોને આકર્ષતાં કુવો ખાલી થતાં જેટલો વખત લાગે એટલા વખતને એક “સૂક્ષમ ક્ષેત્ર પોપમ” કહ્યું છે. ૧૦૬-૧૧૧. (એવા દશકેટકટિ પલ્યોપમનું એક સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ થાય. ) . અહિં કઈ એવી શંકા ઉઠાવે કે એવી રીતે દાબીને કેશા ભર્યા હોય એવા કુવામાં, એ કેશાઓને નહિ સ્પશેલા આકાશ પ્રદેશના ૮ સંભવ” જ કયાંથી ? પછી ઉદ્ધાર કોને ? આવી જાતની શંકાનું સમાધાન એ કે-કેશાઓના ખંડાના સમૂહ કરતાં પણ આકાશપ્રદેશ સૂક્ષમ છે; એટલે નહિંસ્યશેલા આકાશપ્રદેશને એમાં સંભવ છે જ. દષ્ટાંત તરીકે: બીરાંથી ભરેલા પટારામાં ( વચ્ચે વચ્ચે ખાલી જગ્યા રહે એમાં, એના કરતાં કદમાં નહાના હોઈને ) આમળા કે બેર સમાઈ શકે છે; અને એવી જ રીતે આમળા કે બારથી ભરેલા વાસણમાં ચણું સમાઈ શકે છે. વળી બીજું દષ્ટાન્ત: કઠણમાં કઠણ નકર કાષ્ટસ્તંભમાં સેંકડે ખીલાઓ સમાઈ જાય છે જ. તો તે જ પ્રમાણે એવા કુવામાં અણસ્પર્શેલા આકાશપ્રદેશે શા માટે ન સમાય ? માટે જે નિરૂપણ કર્યું છે તે યુક્ત જ છે. ૧૧૨–૧૧૭. ૧. અહિં કેશાત્રના ખંડને સ્પર્શલા અને અણસ્પર્શેલા એમ બે પ્રકારના આકાશપ્રદેશોના આકર્ષણની વાત કહી ત્યારે પછી એકેક કેશાગ્રના અસંખ્ય ભાગો કરવાની કશી જરૂર નહોતી કેમકે એ બેઉ સમાન છે. પણ “ પ્રવચનસારહારવૃત્તિ’ આદિ પૂર્વગ્રંથમાં એવો ઉલ્લેખ છે, તેથી અહિ અમે પણ એમ કહ્યું છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'संख्यात ', ' असंख्यात ' अने ' अनन्त ' नुं स्वरूप । (१९) एतेषामथ पल्यानां दशभिः कोटिकोटिभिः । सूक्ष्मं सूक्ष्मेक्षिभिः क्षेत्रं सागरोपममीक्षितम् ॥ ११८ ॥ बादरक्षेत्रपल्याम्भोनिधिभ्यां सूक्ष्मके इमे । असंख्यगुणमाने स्तः कालतः पल्यसागरे ॥ ११९ ॥ क्षेत्रसागरपल्याभ्यामाभ्यां प्रायः प्रयोजनम् । द्रव्यप्रमाणचिन्तायां दृष्टिवादे क्वचिद् भवेत् ॥ १२० ॥ पल्यं पल्योपमं चापि ऋषिभिः परिभाषितम् । सारं वारिधिपर्यायं सागरं सागरोपमम् ॥ १२१ ॥ ___ अथ संख्यातादिकानां स्वरूपं किञ्चिदुच्यते । श्रोतव्यं तत्सावधानैर्जनैस्तत्त्वबुभुत्सुभिः ॥ १२२ ॥ त्रिधा संख्यातं जघन्यमध्यमोत्कृष्टभेदतः । असंख्यातानन्तयोस्तु भेदा नवनवोदिताः ॥ १२३ ॥ परित्तासंख्यातमायं युक्तासंख्यातकं परम्। तार्तीयिकमसंख्यातासंख्यातं परिकीर्तितम् ॥ १२४ ॥ એકસો અગ્યારમા શ્લોકમાં જે “સૂક્ષ્મક્ષેત્રપાપમ” ની વાત કહી એવા દશકટાકોટિ હોય ત્યારે એક “સૂફલ્મક્ષેત્ર સાગરોપમ’ થાય. ૧૧૮. સૂફમક્ષેત્રપોપમ અને “સૂમ’ ક્ષેત્રસાગરોપમને કાળ “ બાદર' ક્ષેત્રપાપમ અને “બાદર” ક્ષેત્ર સાગરોપમના કાળ કરતા અસંખ્ય ગણે છે. ૧૧૯. - આ ક્ષેત્ર પલ્યોપમ–સાગરોપમનું દ્રવ્યપ્રમાણ સંબંધી વિચારણને પ્રસંગે દષ્ટિવાદમાં ક્યાંઈ કયાંઇ કામ પડે છે. ૧૨૦. - પૂર્વાચાર્યો. “પય” અને “પોપમ” બેઉને પર્યાય એટલે સમાનાર્થવાચક કહ્યો છે. ते सागरी५५' ने यो 'स:२', 'वारिधि' भने 'सागर' शह! वा५री से यारेने ५याय गए। छ. १२१. वे ‘स-यात', ' असा ' मने 'अनन्त' नु४४४ २१३५ ४डी छामे. ते તત્વજિજ્ઞાસુ જ એક ચિત્તે સાંભળો– ૧૨૨. 'सच्यात' न धन्य', 'मध्यम' मने — कृष्ट ' सेम वाले छ. १२3. 'असयात' ना ५५ त्राण लेह छ: 'परीत्त', 'युक्त' भने ' असण्यात.' પરન્તુ આ ત્રયે પાછાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે. એ ગણત્રીએ આ 'मसयात 'ना 3x33* नवले थया. १२३-१२४. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨ (૨૦) સ્ટોર [ परित्तानन्तमायं स्यायुक्तानन्तं द्वितीयकम् । ... अनन्तानन्तकं तार्तीयीकं च गदितं जिनैः ॥ १२५ ॥ षडप्येते स्युर्जघन्यमध्यमोत्कृष्टभेदतः । अष्टादशाथ संख्यातैस्त्रिभिः सहैकविंशतिः ॥ १२६ ॥ द्वावेव लघुसंख्यातं व्यादिकं मध्यमं ततः। अर्वागुत्कृष्टसंख्यातात् नैकस्तु गणनां भजेत् ॥ १२७ ॥ यत्तु संख्यातमुत्कृष्टं तत्तु ज्ञेयं विवेकिभिः । चतुष्पल्याधुपायेन सर्षपोत्करमानतः ॥ १२८ ॥ तच्चैवम्-जम्बूद्वीपसमायामविष्कम्भपरिवेषकाः । सहस्त्रयोजनोद्वेधाः पल्याश्चत्वार ईरिताः ॥ १२९ ॥ અનન્ત” ના, “પરીત્ત ', “યુક્ત” અને “અનન્ત” એમ ત્રણ ભેદ છે. એ ત્રણ વળી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-એમ ત્રણ પ્રકારે છે. એટલે આ “અનન્ત” ના પણ “અસંખ્યાત ” ની પેઠે નવ ભેદ થયા. ૧૨૪–૧૨૫. એ રીતે ૩૯=૩૧ એકવીશ ભેદ થયા. ૧૨૬. આમ બે'—એજ સંખ્યા “ જઘન્ય સંપ્રખ્યાત છે; ઉત્કૃષ્ટ સંખ્યાતની પહેલાનું ત્રણ આદિ સંખ્યાવાળું—એ “મધ્યમ સંખ્યાત” છે; “એક ” ની સંખ્યાની ગણના જ નથી. ૧૨૭. - “સંખ્યાત”નો ત્રીજો પ્રકાર જે “ઉત્કૃષ્ટ સંખ્યાત છે તે સમજવા માટે ચાર પાલા અને સરસવ” ની રહસ્યપૂર્ણ હકીકત નીચે મુઝબ આપીએ છીએ: જંબુદ્વિપ જેવડા (લાખ જન) લાંબા પહોળા અને ઘેરાવાવાળા તથા એક હજાર ૧ સંખ્યાલ ૩ ૧ જધન્ય સંખ્યાત , ૨ મધ્યમ ) અસંખ્યાત ૯ ૧ જઘન્ય પરીત્ત અસંખ્યાત ૨ મધ્યમ પરીત્ત , ૩ ઉત્કૃષ્ટ પરીર ,, - ૪ જધન્ય યુક્ત | ૫ મધ્યમ યુક્ત ૬ ઉત્કૃષ્ટ યુક્ત - ૭ ધન્ય અસંખ્ય ૮ મધ્યમ અસંખ્ય , ૯ ઉત્કૃષ્ટ અસંખ્ય , અનન્ત ૯ ૧ જધન્ય પરીત્ત અનન્ત ૨ મધ્યમ પરીd ,, ૩ ઉત્કૃષ્ટ પરીત્ત ૪ જધન્ય યુક્ત ૫ મધ્યમ યુક્ત ૬ ઉત્કૃષ્ટ યુક્ત ૭ જઘન્ય અનન્ત ૮ મધ્યમ અનન્ત ૯ ઉત્કૃષ્ટ અનન્ત Page #56 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] 'पाला ' अने — सरसव ' नुं दृष्टांत । (२१) उच्चया योजनान्यष्टौ जगत्या ते विराजिताः। जगत्युपरि च क्रोशद्वयोच्चवेदिकाञ्चिताः ॥ १३०॥ दिदृक्षवो द्वीपवार्थीन् स्वीकृतोद्ग्रीविका इव । ध्यायन्तो ज्येष्टसंख्यातं योगपट्टभृतोऽथवा ॥१३१॥ त्रिभिर्विशेषकम् ॥ श्राद्योऽनवस्थिताख्यः स्याच्छलाकाख्यो द्वितीयकः। तृतीयः प्रतिशलाकस्तुर्यो महाशलाककः ॥ १३२ ॥ श्रावेदिकान्तं सशिखस्तत्र पल्योऽनवस्थितः । मायादेकोऽपि न यथा सर्षपैर्भियते तथा ॥ १३३ ॥ असत्कल्पनया कश्चिद्देवस्तमनवस्थितम् । कृत्वा वामकरे तस्मात्सर्षपं परपाणिना ॥ १३४ ॥ जम्बूद्वीपे क्षिपेदेकं द्वितीयं लवणोदधौ। तृतीयं धातकीखण्डे तुर्य कालोदवारिधौ ॥ १३५ ॥ एवं द्वीपे समुद्रे वा स पल्यो यत्र निष्ठितः। तत्समायामविष्कम्भपरिधिः कल्प्यते पुनः ॥ १३६ ॥ उद्वेधतोत्सेधतः प्राग्वद् भ्रियते सर्षपैश्च सः। क्रमादद्वीपे समुद्रे च पूर्ववन्न्यस्यते कणः ॥ १३७॥ જન ઉંડા ચાર પાલા કહ્યા છે. એ પ્રત્યેકને આઠ યજન ઉંચી શોભાયમાન “જગતી ૧ છે, અને એ જગતી ઉપર બે કોશ ઉંચી સુંદર વેદિકાઓ છે. એને લીધે એ (પાલા) જાણે દ્વીપ અને સમુદ્રોને, ઉંચી ડોક કરીને, જોઈ રહ્યા હોયની ! અથવા “ ઉત્કૃષ્ટ સંખ્યાત ” ની વિચારણા કરતા ૮ ગપધારી ” હાયની એવા વિરાજી રહ્યા છે. આ ચાર પાલાसाना सनमे सनवस्थित', शता',' प्रतिश ' मने 'महाश '-मेव नाम છે. એમાંના પહેલા ૮ અનવસ્થિત’ નામને પાલામાં છેક વેદિકાસુધી, ઉપર શગ પણ ચઢાવીને. એવી રીતે સરસવ ભરવા કે પછી એમાં એક પણ વધારે દાણા સમાય નહિ. હવે એવી કંઈ કલ્પના કરો કે કઈ દેવ એ પાલાને ડાબા હાથમાં ઉપાડી તેમાંનો એક કણ ૧ દિવાલ. ૨ યુગપટ-એકાગ્ર ધ્યાનમાં હોય ત્યારે પૃષ્ટ ભાગથી ઘુંટણ પર્યન્ત ગીજને પહેરેલું વસ્ત્ર. योगपधारी-ध्यानस्थ योगी, Page #57 -------------------------------------------------------------------------- ________________ (२२) [ सर्ग १ , लोकप्रकाश । एवं द्वितीयवारं च रिक्तीभूतेऽनवस्थिते। मुच्यते सर्षपः साक्षी शलाकाभिधपल्यके ॥ १३८ ॥ पूर्यमाणे रिच्यमानैरवं भूयोऽनवस्थितैः । शलाकाख्योऽपि सशिखं पूर्यते साक्षिसर्षपैः ॥ १३९ ॥ अत्रेदं ज्ञेयम्-श्राद्येऽनवस्थिते रिक्तीभूते साक्षी न मुच्यते । सर्वैः पल्यैः समानत्वान्नानवस्थिततास्य तत् ॥ १४० ॥ यास्याऽनवस्थितेत्याह्वा ज्ञेया योग्यतया तु सा । घृतयोग्यो घटो यद्वद् घृतकुम्भोऽभिधीयते ॥ १४१ ॥ साक्षी च सर्षपकणो मुच्यते यः शलाकके । अनवस्थितसत्कं तं जगुरेके परे परम् ॥ १४२ ॥ पूर्णीभूते शलाकेऽथ स्थाप्यस्तत्राऽनवस्थितः । क्रमागतद्वीपवार्धिसमानः सर्षपैर्भृतः ॥ १४३ ॥ अथोत्पाटय शलाकाख्यं प्राग्वत्तस्य कणान् क्षिपेत् । अनवस्थान्तिमकणाक्रान्तद्वीपाम्बुधेः पुरः॥ १४४ ॥ જમણુ હાથે જીપમાં ફેંકે છે, બીજો એક કણ લવણુ સમુદ્રમાં ત્રીજો એક કણ ધાતકીખંડમાં અને ચેાથે એકબકાલેદધિ સમુદ્રમાં ફેંકે છે-એવી રીતે ફેંકતા ફેંકતા જે દ્વીપ કે સમુદ્રમાં એ પાલે ખાલી થાય એ દીપ કે સમુદ્ર જેવડા ફરીને પાલે કપિ. જેની ઉંડાઈ અને ઉંચાઈ પૂર્વે કહી છે એવા એ પાલામાં પૂર્વની પેઠે ફરી સરસવ કરવા અને પુન: એમાંનો અકેક કણ ઉપર કહેલા દ્વીપસમુદ્રોમાં ફેંકો. આમ કરતાં બીજી વખત પણ જ્યારે એ પાલે ખાલી થાય ત્યારે બીજા ૮ શલાકા ' નામના પાલામાં સરસવને એક દાણા એધાણ કે સાક્ષી તરીકે નાખવા. એવી રીતે એ અનવસ્થિત’ પાલે વારંવાર ભરાતાં અને ખાલી થતાં, “શલાકા’ પાલે પણ શાક્ષીરૂપ કાવડે શગ ચઢે એટલા સારાઈ જાય ત્યારે ત્યાં પુન: અનુક્રમે (કમવાર) દ્વીપ અથવા સમુદ્ર જેવડો અને સરસવ ભરેલ “અનવસ્થિત’ પાલો સ્થાપવો. પછી “શલાક’ પાલાને ઉપાડીને એના કણાને ‘અનવસ્થિત’ પાલાના છેલ્લા કણવાળા દીપ અથવા સમુદ્રની આગળ આગળ ફેંકવા. એમ કરતાં એ “શલાક’ પાલે પણ ખાલી થાય ત્યારે સાક્ષી માટે સરસવને એક કણ ત્રીજા ‘ પ્રતિશલાક’ પાલામાં ’ નાખો. પછી વળી એ પૂર્ણ ભરેલા ૮ અનવસ્થિત’ પાલાને ઉપાડીને “ શલાક” ના છેલ્લા કણવાળા દ્વીપસમુદ્રથી આગળના હીપસમદ્રોમાં પૂર્વની રીતિએ સરસવના કણ ફેકવા. એવી રીતે વારંવાર “ અનવસ્થિત” પાલા Page #58 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] — पाला ' अने ' सरसव ' नु दृष्टांत । (२३) रिक्तीभूते शलाकेऽथ पल्ये प्रतिशलाकके। क्षिप्यते सर्षपस्तस्य साक्षीभूतस्तृतीयके ॥ १४५ ॥ अथ तत्र स्थितं पूर्ण तं गृहीत्वाऽनवस्थितम् । शलाकान्त्यकणाकान्तादग्रे प्राग्वत् कणान् क्षिपेत् ॥ १४६ ॥ पूर्यमाणै रिच्यमानै भूयोभूयोऽनवस्थितैः। पुनः शलाको भ्रियते प्राग्वत्तथानवस्थितः ॥ १४७ ॥ प्राग्वत् शलाकमुत्पाट्य परतो द्वीपवार्धिषु । रिक्तीकृत्य च तत्साक्षी स्थाप्यः प्रतिशलाकके ॥ १४८ ॥ एवं प्रतिशलाकेऽपि सशिखं सम्भृते सति । अनवस्थशलाकाख्यौ स्वयमेव भृतौ स्थितौ ॥ १४९ ॥ शलाकसाक्षिण: स्थानाभावात्स रिच्यते कथम् । श्राद्यस्यापि तदभावात् कथं सोऽपि हि रिच्यते ॥ १५० ॥ ततः प्रतिशलाकाख्यमुत्पाट्य तस्य सर्षपान । क्षिपेत् पूर्वोक्तया रीत्या परतो द्वीपवार्धिषु ॥ १५१ ॥ . एवं प्रतिशलाकेऽपि निखिलं निष्ठिते सति । साक्षीभूतं कणमेकं क्षिपेन्महाशलाकके ॥ १५२ ॥ ભરાતાં અને ખાલી થતાં પૂર્વની પેઠે “ શલાક પાલો ભરાય છે. વળી પૂર્વની પેઠે “ શલાકા” પાલાને ઉપાડીને તથા એની આગળ આગળના દીપસમુદ્રોમાં ખાલી કરીને, એના સાક્ષીરૂપી કળા ત્રીજા ૮ પ્રતિશલાક’ પાલામાં નાખવા. આ “ પ્રતિશલાક’ પવાલું પણ જ્યારે શિખા એટલે શગ સુધી ભરાઈ જાય ત્યારે ‘અનવસ્થિત” અને “ શલાક’ બેઉ પોતાની મેળેજ ભરેલા રાખી મકવા. કેમકે એના સાક્ષીરૂપ કણ શામાં નાખવા ? “ શલાક ” માં સાક્ષીરુપ નાખેલા સરસા ભરેલા છે એ નાખવાનું અન્ય સ્થાન નથી. તેમ પહેલા “ અનવસ્થિત’ ના સાક્ષીરૂપ કણુને નાખવાનું પણ સ્થાન નથી. પછી “પ્રતિશલાક ” પાલાને ઉપાડીને, પૂર્વ પ્રમાણે, એમાંથી સરસવના કણોને આગળઆગળના દ્વીપસમુદ્રોમાં ફેકવા. એમ કરતાં કરતાં જ્યારે એ આખા ખાલી થાય ત્યારે એના સાક્ષીભૂત પ્રત્યેક કણને ચોથા ‘મહાશલાક’ પાલામાં નાખવો. પછી “ શલાક” પાલાને ઉપાડીને એના સરસવાને એની આગળના દ્વીપસમુદ્રોમાં નાખીને, એના સાક્ષીકાને “ પ્રતિશલાક’ પાલામાં નાખવા. પછી અનુક્રમે વૃદ્ધિ પામતા વિસ્તારવાળા * અનવસ્થિત’ પાલાને ઉપાડીને એના કાને આગળઆગળના દ્વીપસમુદ્રમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ (२४) लोकप्रकाश । ।सर्ग १ ततः शलाकमुत्पाट्य द्वीपाब्धिषु तदग्रतः । सर्षपान्न्यस्य तत्साक्षी स्थाप्यः प्रतिशलाकके ॥ १५३ ॥ ततः क्रमावर्द्धमानविस्तारमनवस्थितम्। उत्पाटय परतो द्वीपपाथोधिषु कणान् क्षिपेत् ॥१५४ ॥ प्राग्वदेतत्साक्षिकणैः शलाकाख्यः प्रपूर्यते । तमप्यनेकशः प्राग्वत् संरिच्यतस्य साक्षिभिः ॥ १५५ ।। तृतीयः परिपूर्येतासकृदेतस्य साक्षिभिः। पल्यो महाशलाकोऽपि सशिखं पूर्यते ततः ॥ १५६ ॥ युग्मम् ॥ यथोत्तरमथो साक्षिस्थानाऽभावादिमे समे। भृताः स्थिता दिक्कनीनां क्रीडासमुद्गका इव ॥ १५७ ॥ यत्रान्तिमायां वेलायां रिक्तीभूतोऽनवस्थितः । तावन्मानस्तदास्त्येष त्रयस्त्वन्ये यथोदिताः ॥ १५८ ॥ अर्थतांश्चतुरः पल्यान् सावकाशे स्थले क्वचित् । उद्वम्य तत्सर्षपाणां निचयं रचयेद्धिया ॥ १५९ ।। ततश्च जम्बूद्वीपादिद्वीपवाधिषु सर्षपान् । उच्चित्य पूर्वनिक्षिप्तांस्तत्रैव निचये क्षिपेत् ॥ १६० ॥ एकसर्षपरूपेण न्यूनोऽयं निचयोऽखिलः । भवेदुत्कृष्टसंख्यातमानमित्युदितं जिनैः ॥ १६१ ॥ ફેંકવા. પૂર્વની પેઠે એના સાક્ષીરૂપ કણોથી “શલાક’ પાલો ભરાઈ જશે એને પણ અગાઉની જેમ વારંવાર ખાલી કરીને એના સાક્ષીકવડે ત્રીજે પાલો ભરે. એને પૂર્વોક્ત રીતિએ ખાલી કરતાં એના સાક્ષીકણેથી “મહાશલાક ” પાલે પણ શગ સુધી ભરાઈ જાય છે. આમ ઉત્તરોત્તર સાક્ષીકાને નાખવાનું સ્થાન નહિ રહેવાથી ચારે પાલા ભરેલા રહ્યા એઓ સર્વ જાણે રિકન્યાઓના રમવાના ડાબલા હાયની એવા સુંદર શેભી રહે છે. આ વખતે અનવસ્થિત પાલાનું માન, એ છેલ્લી વખતે ખાલી થયો ત્યારે જેટલું હતું તેટલું રહે છે. બીજાં ત્રચ્ચેના માન પૂર્વવતુ હોય છે. હવે એ ચારે પાલાને કેાઈ અવકાશવાળે સ્થળે ખાલી કરવા-એમાંના સરસવને એક ઢગલો કરો. વળી પછી જંબુકીપ આદિમાં પૂર્વે ફેકેલા કણોને એકઠા કરીને એ પણ એ ઢગલામાં નાખવા. પછી આ સમસ્ત ઢગલામાંથી એક કણ ઓછો કરવો. એ मेन्यून ढगवानुमान अष्टसमात'थाय-मश्रीजिनमुनुवूछे. १२८-१६१. Page #60 -------------------------------------------------------------------------- ________________ 'असंख्यात ' ना भेदोपभेदनी विशेष समज । एतदुत्कृष्टसंख्यातमेकरूपेण संयुतम् । भवेत्परीत्तासंख्यातं जघन्यमिति तद्विदः ॥ १६२ ॥ ज्येष्ठात्परीत्तासंख्यातादवग् जघन्यतः परम् । मध्यं परीत्तासंख्यातं भवेदिति जिनैः स्मृतम् ॥ १६३ ॥ द्रव्यलोक ] जघन्ययुक्तासंख्यातमेकरूपविवर्जितम् । भवेत्परीत्ता संख्यातमुत्कृष्टमिति तद्विदः ॥ १६४ ॥ जघन्ययुक्तासंख्यप्रकारश्चायम् - यावत्प्रमाणो यो राशिर्भवेत्स्वरूपसंख्यया । स न्यस्य तावतो वारान् गुणितोऽभ्यास उच्यते ॥ १६५ ॥ यथा पञ्चात्मको राशिः पञ्चवारान् प्रतिष्ठितः । मिथ: संगुणितो जातः प्रथमं पञ्चविंशतिः ॥ १६६ ॥ शतं सपादं सञ्जातो गुणितः सोऽपि पञ्चभिः । पुनः संगुणितः पञ्चविंशानि स्युः शतानि षट् ॥ १६७ ॥ जातश्चतुर्थवेलायामेकत्रिंशच्छतानि सः । पञ्चविंशत्युपचितान्यभ्यासगुणितं ह्यदः ॥ १६८ ॥ ( २५ ) , थाय. 6 • ઉત્કૃષ્ટ સખ્યાત ' માં એક સરસવ ભેળવવાથી જઘન્યપરીત્તઅસંખ્યાત ઉત્કૃષ્ટપરીત્તઅસ ખ્યાતની પહેલાનું અને જઘન્યપરીત્તઅસંખ્યાત ' થી આગળનું ૮ મધ્યમપરીત્તઅસંખ્યાત ’. કહેવાય છે. વળી એકરૂપહીન ‘જધન્ય યુક્ત અસંખ્યાત' · ઉત્કૃષ્ટपरीत्तयस ज्यात ' अडेवाय छे. १६२-१६४. જઘન્યયુક્તઅસ ખ્યાત ’ ના પ્રકાર આ પ્રમાણે: ८ સ્વરૂપની સંખ્યાએ જે રાશિ જેટલા પ્રમાણના હાય તેટલેા સ્થાપીને, એને એટલી વાર એટલાગણા કરવાથી જે રાશિ આવે એરાશિ · અભ્યાસ ’ કહેવાય. દૃષ્ટાન્ત તરિકે ૫ ( પાંચ ) ને રાશિ એટલે આંકડા લ્યો. એ પાંચને પાંચે ગુણ્ણા એટલે પચીશ થાય. એ પચીશને વળી પાંચે ગુણ્ણા એટલે એકસેાપચીશ થાય. એ એકસેાપચીશને પાછા પાંચે ગુણે! એટલે સે પચીશ થાય. આ છસેા પચીશની રકમને ( છેલ્લે ) પાંચે ગુણવાથી ત્રણહજાર એકસાને પચીશ થાય. અનુ નામ ‘ અભ્યાસગુણિત ’. હવે પૂર્વે કહેલા સરસવના ઢગલામાં જેટલા સરસવા ४ Page #61 -------------------------------------------------------------------------- ________________ (२६) लोकप्रकाश । [ सर्ग १ ततश्च-प्रागुक्त सार्षपे पुजे यावन्तः किल सर्षपाः । तत्संख्यान् मुख्यनिचयतुल्यान् राशीन् पृथक्पृथक् ॥ १६९ ॥ कृत्वा मिथस्तद्गुणने यो राशिर्जायतेऽन्तिमः । जघन्ययुक्तासंख्यं तदावलीसमयैः समम् ।। १७० ॥ युग्मम् ।। इयमत्र भावना–स सर्षपाणां निकरः कल्प्यते चेद्दशात्मकः । प्राग्वदभ्यासगुणित: सहस्रकोटिको भवेत् ॥ १७१ ॥ गरिष्टयुक्तासंख्यातादर्वाग जघन्यतः परम् । मध्यमं जायते युक्तासंख्यातमिति तद्विदः ॥ १७२ ॥ जघन्ययुक्तासंख्यातं प्राग्वदभ्यासताडितम् । हीनमेकेन रूपेण युक्तासंख्यातकं गुरु ॥ १७३ ॥ एतदेव रूपयुक्तमसंख्यासंख्यक लघु । मध्यासंख्यातासंख्यातमस्मादुत्कृष्टतावधि ॥ १७४ ॥ जघन्यासंख्यासंख्यातं भवेदभ्यासताडितम् । एकरूपोनितं ज्येष्टासंख्यासंख्यातकं स्फुटम् ॥ १७५ ॥ अत्रैकरूपक्षेपे च परीत्तानन्तकं लघु । मध्यं चास्मात्समुस्कृष्टपरीत्तानन्तकावधि ॥ १७६ ॥ હોય, તેટલા, મુખ્યઢગલા જેવડા-જૂદા જૂદા ઢગલા કરીને એને પરસ્પર ગુણવાથી જે છેલ્લે રાશિ આવે તે જઘન્યયુક્તઅસંખ્યાત” કહેવાય. ( અને તે એક “ આવળિ” ના સમયે रेरा छ.) १६५-१७०. અહિં ભાવાર્થ એવો છે કે–ધારે કે એ ઢગલામાં દશ કણ છે, તે ઉપર બતાવ્યા પ્રમાણે “અભ્યાસ ગુણાકાર ” કરવાથી, એ ઢગલે એકહજારફ્રોડને થાય ). ૧૭૧. वे ष्ट मसायात 'था पडसानु, भने धन्य असण्यात 'थी मागण-ते મધ્યમ યુકત અસંખ્યાત” થાય. વળી અભ્યાસગુણિત અને એકરૂપેહીન એવું “જઘન્ય યુકત અસંખ્યાત” “ઉત્કૃષ્ટ યુકત અસંખ્યાત” કહેવાય છે. વળી તે એકરૂપયુકત હોય તે તે જઘન્ય અસંખ્ય અસંખ્યાત’ કહેવાય. અને એથી તે છેક ઉત્કૃષ્ટ સુધીનું “મધ્યમ અસંખ્યાત અસંખ્યાત” કહેવાય. વળી ‘જઘન્ય અસંખ્યાત અસંખ્યાત” ને અભ્યાસગુણિત કરતાં “ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત” થાય, જે તે એક રૂહીન હોય તો. વળી (એકરૂહીનને Page #62 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक 'अनन्त' ना भेदोपभेदनी विशेष समन । (२७) हस्वं परीत्तानन्तं च प्राग्वदभ्याससंगुणम् । परीत्तानन्तकं ज्येष्ठमेकरूपोनितं भवेत् ॥ १७७ ॥ सैकरूपं तज्जघन्ययुक्तानन्तकमीरितम् । परमस्मात्पराचार्वाग् युक्तानन्तं हि मध्यमम् ॥ १७८ ॥ युक्तानन्तं तजघन्यमभ्यासपरिताडितम् । निरेकरूपमुत्कृष्टयुक्तानन्तकमाहितम् ॥ १७९ ॥ अत्रैकरूपतेपे स्यादनन्तानन्तकं लघु । अस्माद्यदधिकं मध्यानन्तानन्तं च तत्समम् ॥ १८०॥ उत्कृष्टानन्तानन्तं तु नास्ति सिद्धान्तिनां मते । अनुयोगद्वारसूत्रे यदुक्तं गणधारिभिः ॥ १८१ ॥ अभिप्रायः समग्रोऽयं प्रोक्तः सूत्रानुसारतः । अथ कार्मग्रन्थिकानां मतमत्र प्रपंच्यते ॥ १८२ ॥ समद्विघातों वर्ग: स्यात् इति वर्गस्य लक्षणम् । पञ्चानां वर्गकरणे यथा स्युः पंञ्चविंशतिः ॥ १८३ ॥ બદલે) એકરૂપયુકત હોય તો તે “જઘન્ય પરીત્ત અનંત થાય. અને ત્યાંથી તે છેક “ઉત્કૃષ્ટ પરીત્તાનંત’ સુધીનું ‘મધ્યમ પીત્ત અનંત’ થાય. હવે એકરૂપેહીન “જઘન્યરીત્તઅનંત”ને પૂર્વની જેમ અભ્યાસગુણિત કરતાં ઉત્કૃષ્ટ પીત્ત અનંત” થાય છે. અને એમાં જ્યારે એકરૂપ ઉમેરવામાં આવે છે ત્યારે જઘન્યયુકતઅનંત થાય. તેના પછીનું અને “ઉત્કૃષ્ટયુકતઅનન્તની પહેલાનું–તે “મધ્યમયુકતનત’ થાય. એકરૂપરહિત “જઘન્યયુક્તઅનંત” ને અભ્યાસગુણિત કરવાથી ઉત્કૃષ્ટયુક્તઅનંત થાય છે. અને એમાં જે એકરૂપ ભેળવીએ તે “જઘન્યખનતાનંત’ થાય છે. એનાથી અધિક હોય એ સઘળું મધ્યમઅનન્તાનન્ત” છે. અને “ઉત્કૃષ્ટ અનન્ત અનન્ત” તે સિદ્ધાન્તીઓને મત છે જ નહિ. ગણધરેએ પણ અનુગદ્રાસૂત્રમાં એમ જ धुंछ. १७२-१८1. ઉપરનો સર્વ અભિપ્રાય સૂત્રો અનુસાર કહ્યો છે. હવે કર્મગ્રંથવાળાઓ શું કહે છે તે . पा सयाने मे सन्याय शुशता २ (सेच्या) आचे से सन। 'वर्ग' કહેવાય છે. જેમકે પાંચને પાંચે ગુણતાં પચીસ આવે–એ ( પચીસ ) પાંચને વર્ગ કહેવાય. સૂત્રો અને કર્મગ્રંથ-બેઉ મતમાં “ જઘન્ય યુકત અસંખ્યાત” સુધી તે બધું સરખું છે. ત્યારપછી મતભેદ છે. એ આ પ્રમાણે:– Page #63 -------------------------------------------------------------------------- ________________ (२८) लोकप्रकाश । [ सर्ग १ जघन्ययुक्तासंख्यातावधि तुल्यं मतद्वये । अतःपरं विशेषोऽस्ति स चायं परिभाव्यते ॥ १८४ ॥ जघन्ययुक्तासंख्यातादारभ्योत्कृष्टतावधि । मध्यमं युक्तासंख्यातं स्यादुत्कृष्टमथोच्यते ॥ १८५॥ जघन्ययुक्तासंख्यातं वर्गितं रूपवर्जितम् । उत्कृष्टयुक्तासंख्यातं प्राप्तरूपैः प्ररूपितम् ॥ १८६ ॥ एकरूपेण युक्तं तदसंख्यासंख्यकं लघु । अर्वागुत्कृष्टतो मध्यमथोत्कृष्टं निरूप्यते ॥ १८७ ॥ जघन्यासंख्यासंख्यातं यत्ततो वर्गितं त्रिशः । अमीभिर्दशभिः क्षेपूर्वक्ष्यमाणैर्विमिश्रितम् ॥ १८८ ॥ तचैवम्-त्रिंशत्कोटाकोटिसारा ज्ञानावरणकर्मणः । स्थितिरुत्कर्षतो ज्ञेया जघन्यान्तर्मुहूर्तकी ॥ १८९ ॥ अनयोरन्तराले च मध्यमाः स्युरसंख्यशः। श्रासां बन्धहेतुभूताध्यवसाया असंख्यशः ॥ १९० ।। एवमेवाध्यवसाया अपरेष्वपि कर्मसु । स्युरसंख्येयलोकाभ्रप्रदेशप्रमिता इमे ॥ १९१ ॥ જઘન્ય યુકત અસંખ્યાત” થી શરૂ કરીને છેક ઉત્કૃષ્ટયુકતઅસંખ્યાત” સુધીનું मध्यभयुतमसच्यात' वाय. जी मे४३५डीन धन्ययुतमसच्याट'न'वर्ग' કરવાથી ‘ઉત્કૃષ્ટયુકતઅસંખ્યાત” થાય છે, પણ જે એ એકરૂપયુકત હોય તે “ જઘન્ય અસંખ્ય सस यात' याय. टनी पूर्व नुते मध्यम' (मस 04 Av-यात) थाय. १८२-१८७. हवे अष्टमस ज्य-असण्यात' विषे. ' न्य असण्य असण्यात 'नो पार ' ' ४२व; मने सभा नाये उसा ४॥ · असण्यातो' लेण: ( જ્ઞાનાવરણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટકેટી સાગરોપમની, અને જઘન્ય સ્થિતિ અન્તર મહત્વની છે. એ બેઉ વચ્ચે અસંખ્ય મધ્યમ સ્થિતિ છે અને એના બધના હેતુભૂત ૮ અસંખ્ય ” અધ્યવસાય છે. એ જ પ્રમાણે અન્ય * કર્મો માં પણ અવ્યવસાયે અસંખ્ય Page #64 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ए बेउना भेदोपभेदनी आनुषंगिक तुलना । ( ૨૧ ) जघन्यादिभेदवन्तोऽनुभागाः कर्मणां रसाः। तेप्यसंख्येयलोकाभ्रप्रदेशप्रमिताः किल ॥ १९२ ।। ततध-लोकाभ्रधर्माधर्मेकजीवानां ये प्रदेशकाः । अध्यवसायस्थानानि स्थितिबन्धानुभागयोः ॥ १९३ ॥ मनोवचःकाययोगविभागा निर्विभागकाः । कालचक्रस्य समयास्तथा प्रत्येकजन्तवः ॥ १९४ ॥ अनन्तांगिदेहरूपा निगोदाश्च दशाप्यमून् । त्रिवर्गिते लघ्वसंख्यासंख्येऽसंख्यान्नियोजयेत् ॥ १९५ ॥ त्रिशः पुनर्वर्गयेञ्च भवेदेवंकृते सति । असंख्यासंख्यमुत्कृष्टमेकरूपविनाकृतम् ॥१९६॥ चतुर्भिः कलापकम् तत्रैकरूपप्रक्षेपे परीत्तानन्तकं लघु । परीत्तानन्तकाज्ज्येष्टाद्यदक् तच्च मध्यमम् ॥ १९७ ॥ કાકાશના પ્રદેશ જેટલાજ છે. આમ જેમ કર્મના સ્થિતિબંધ અસંખ્ય છે તેમ એના અનુભાગ” રૂપ રસના બન્ધ પણ અસંખ્ય છે ). ૧. કાકાશના પ્રદેશે. ૨. ધર્માસ્તિકાયના પ્રદેશે. ૩. અધર્માસ્તિકાયના પ્રદેશે. ૪. એકજીવના પ્રદેશે. ૫. સ્થિતિબંધના અધ્યવસાયના સ્થાને ૬. અનુભાગબંધના અધ્યવસાયના સ્થાને. ૭. મનગના, વચનગના અને કાગના અવિભાજ્ય વિભાગે. ૮. કાળચકનાર સમયે. ૯. પ્રત્યેક (શરીર) જંતુઓ. ૧૦. અનન્તકાયના છે ( નિગેદના ) ના શરીરો. (આ બધાં “અસંખ્યાત’ ) ભેળવ્યા પછી પુન: એનો ત્રણ વખત “વર્ગ’ કરો પછી એમાંથી એકરૂપ ઓછું કરવું. એટલે ‘ઉત્કૃષ્ટ અસંખ્યઅસંખ્યાત” થાય છે. ૧૮૮-૧૯૬. ઉત્કૃષ્ટ અસંખ્યઅસંખ્યાત” માં એકરૂપ ઉમેરીએ તો “જઘન્ય પરીત્ત અનન્ત' થાય. એની પછીન’ અને ‘ ઉત્કપરીત્તઅનન્ત’ થી પહેલાનું તે મધ્યમપરીત્ત અનન્ત. વળી અગાઉ પ્રમાણે “ જઘન્યરીત્તઅનન્ત” ના “ અભ્યાસ’ ગુણાકાર કરી એકરૂપ બાદ કરતાં “ ઉત્કૃષ્ટપરીત્ત અનન્ત’ થાય અને એકરૂપ વધારવામાં આવે તે “ જઘન્યયુકતઅનન્ત ૧ અમુક કર્મ અમુક કાળ કે મુદત સુધી રહે એ એ કર્મને “સ્થીતિબંધ કહેવાય. કર્મના શુભાશુભ ફળ એ કમનો અનુભાગ કે રસ કહેવાય; એનો નિશ્ચય તે “ અનુભાગ બંધ.” - ૨ દશ કટોકટી સાગરોપમના એક “ઉત્સર્પિણી’ કહેવાય છે. અવસર્પિણી પણ એટલી જ અવસર્પિણી અને ઉત્સપિણ બેઉ થઈને એક “ કાળચક્ર' કહેવાય. Page #65 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । सर्ग १ अभ्यासगुणिते प्राग्वत्परीत्तानन्तके लघौ । परीत्तानन्तमुत्कृष्टमेकरूपोज्झितं भवेत् ॥ १९ ॥ सैकरूपे पुनस्तस्मिन् युक्तानन्तं जघन्यकम् । अभव्यजीवस्तुलितं मध्यं तूत्कृष्टकावधि ॥ १९९ ।। जघन्ययुक्तानन्ते च वर्गिते रूपवर्जिते । स्यायुक्तानन्तमुत्कृष्टमित्युक्तं पूर्वसूरिभिः ॥ २० ॥ अत्रेकरूपप्रक्षेपादनन्तानन्तकं लघु । प्राग्वदेतदपि ज्ञेयं मध्यमुत्कृष्टकावधि ॥ २०१॥ जघन्यानन्तानन्तं तत् वर्गयित्वा त्रिशस्ततः । क्षेपानमूननन्तान् षट् वक्ष्यमाणान्नियोजयेत् ।। २०२ ॥ ते चामी-वनस्पतीन्निगोदानां जीवान् सिद्धांश्च पुद्गलान् । सर्वकालस्य समयान् सर्वालोकनभोंशकान् ॥ २०३ ॥ पुनस्त्रिवर्गिते जातराशौ तस्मिन् विनिक्षिपेत् । पर्यायान् केवलज्ञानदर्शनानामनन्तकान् ॥ २० ॥ अनन्तानन्तमुत्कृष्टं भवेदेवंकृते सति । मेयाभावादस्य मध्ये नैव व्यवहृतिः पुनः ॥ २०५ ॥ थाय. त्या२५छीनु सु धार्नुभयभयुतमनन्त' धन्ययुतमनन्त' નો વર કરી એમાંથી એકરૂપ બાદ કરીએ તો “ઉત્કૃષ્ટયુકતઅનન્ત” થાય અને એક ઉમેરીએ તો “જઘન્ય અનન્ત અનન્ત થાય. ત્યારપછીનું છેક “ઉત્કૃષ્ટ સુધીનું મધ્યમ અનન્ત मनन्त.' १८७-२०१. - હવે ઉત્કૃષ્ટ અનઅનન્ત વિષે. જઘન્યઅનન્ત અનન્ત’ નો ત્રણ વખત “વગે' કરી તેમાં ન દર્શાવેલાં છે • अनन्त' उमेश्वा:-- ૧ વનસ્પતિ કાયના જીવો. ૨ નિગદના જીવ. 3 સિદ્ધિ. ૪ પુદગળના પરમાણું પ સર્વકાળના સમયે. ૬ સર્વ અલકાકાશના પ્રદેશે. એ ઉમેરવાથી જે રાશિ થાય તેને પુનઃ ત્રણવાર “વર્ગ કરે અને એમાં કેવળજ્ઞાનના અને કેવળદર્શનના અનન્ત પર્યાય મેળવવા. એ રાશિ થયો તે “ઉત્કૃષ્ટ અનન્ત અનન્ત.” પરન્તુ એ માનના પદાર્થના અભાવથી એ સંખ્યા વ્યવહારમાં નથી. ૨૦૨–૨૦૫. Page #66 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] • अनन्त ' - ' प्रयोजन ' वगेरे । एवं च नवधानन्तं कर्मग्रन्थमते भवेत् । भवत्यष्टविधं किञ्च सिद्धान्ताश्रयिणा मते ॥ २०६ ॥ सर्वेषां रूपमेकैकमेषां ज्येष्टकनीयसाम् । मध्यमानां तु रूपाणि भवन्ति बहुधा किल ॥ २०७ ॥ संख्यातभेदं संख्यातमसंख्यातविधं पुनः। . असंख्यातमनन्तं चानन्तभेदं प्रकीर्तितम् ॥ २०८ ॥ प्रयोजनं त्वेतेषाम्-अभविश्र चउत्थणते पंचम्मि सम्माइपरिवडिअ सिद्धा । सेसा अट्ठमणते पज्जथूलवणाइ बावीसम् ॥ २०९ ।। ते चामी-बायरपज्जत्तवणा बायरपज्ज अपज्जबायरवणा य । बायरअपज्ज बायर सुहुमापज्जवण सुहुमअपज्जा ॥ २१० ॥ सुहमवणापज्जत्ता पजमुहमा मुहुम भव्यय निगोया । वण एगिदिय तिरिया मिथ्थदिठी अविरया य ॥ २११ ॥ આમ “અનન્ત’ના, સિદ્ધાન્ત પ્રમાણે આઠ, અને કર્મગ્રંથને અનુસાર નવ પ્રકાર यया. २०६. સર્વ “જઘન્ય નું અને સર્વ - ઉત્કૃષ્ટો નું અકેક જ રૂપ થાય. “મધ્યમ” નાં ઘણાં थाय. २०७. २४२' नी, सन्याथी रात्री ७ मे २ यात' उवाय, मन પ્રકારની એવી રીતે ગણત્રી ન થઈ શકે એ “અસંખ્યાત” કહેવાય. વળી જે “પ્રકાર” ને मन्त नथी ते प्रार ' मनन्त' उपाय छे. २०८. ___ 'अनन्त' नुप्रयो४न 40 प्रमाणे छ: અભવિઓ ચેાથે “અનન્ત” હોય છે, સમતિ ભ્રષ્ટ થયેલા છે અને સિદ્ધો પાંચમે અનન્ત” હોય છે, અને બાદર પર્યાપ્ત વનપતિ વગેરે શેષ બાવીશ-તે આઠમે “અનન્ત’ डाय. मायावीशन नाम: (१) माह२ पर्यास वनस्पति (२) मा६२ पर्यात (2) अपयांत मा६२ वनस्पति ( ४ ) मा४२ अपर्यात ( ५ ) मा६२ (६) सूक्ष्म अपर्याप्त वनस्पति (७) सूक्ष्म अपर्याप्त (८) सूक्ष्भपात वनस्पति (८) सूक्ष्म पर्याप्त (१०) सूक्ष्म (११) मवि (१२) नि. गोह (१७) वनस्पति (१४) सन्दि (१५) तिर्यय (११) भिथ्यावष्टि (१७) Page #67 -------------------------------------------------------------------------- ________________ (३२) लोकप्रकाश । [ सर्ग १ सकसाइणो य छउमा सजोगि संसारि सव्वजीवा य । जहसंभवमभहिया बावीसं अमेऽणते ॥ २१२ ।। इत्यादि यथास्थानं ज्ञेयम् ।। इत्यंगुलादिप्रकृतोपयोगिमानं मयाप्तोक्तिमपेक्ष्य दृब्धम् । अथो यथास्थानमिदं नियोज्यं कोशस्थितं द्रव्यमिवागमज्ञैः ॥२१३॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगो पूर्णः सुखेनादिमः ।। २१४ ॥ अविरति ( १८ ) स४पायी ( १८ ) छभस्थ ( २० ) सयो ( २१ ) संसारी ( २२ ) सर्व છે. આ બાવીશે આઠમે અનન્ત’ છે અને તેઓ એક બીજાથી અધિક અધિક છે. २०८-२१२. આ પ્રમાણે મેં આ પ્રકૃત ગ્રંથમાં ઉપયોગી એવું–અંગુલાદિકના માનનું, આત પુરૂષોના વચનોની અપેક્ષાએ, વર્ણન આપ્યું છે. એને શાસ્ત્રજ્ઞોએ નિધિમાંના દ્રવ્યની જેમ યથાસ્થાને उपयो॥ ४२वो. २१७. સકળ જગતને આશ્ચર્ય પમાડનારી છે કીર્તિ જેની એવા શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય, અને માતા-રાજશ્રી અને પિતા-તેજપાળના પુત્ર વિનયવિજયઉપાધ્યાયે આ કાવ્યગ્રંથની રચના કરી છે. જગતના નિશ્ચિત તત્વોપર અજવાળું પાડવામાં દીપક સમાન એવા આ ગ્રંથને, એમાંથી નીકળતા અર્થ સમૂહથી સુભગ-એ, પ્રથમ સર્ગ નિર્વિને सभास थय।. २१४. Page #68 -------------------------------------------------------------------------- ________________ અય દિય: : स्तुमः शंखेश्वरं पार्श्व मध्यलोके प्रतिष्ठितम् । देहलीदीपकन्यायाद् भुवनत्रयदीपकम् ॥१॥ प्रस्तूयतेऽथ प्रकृतं स्वरूपं लोकगोचरम् । द्रव्यतः क्षेत्रतः कालभावतस्तच्चतुर्विधम् ॥ २॥ एक: पंचास्तिकायात्मा द्रव्यतो लोक इष्यते । योजनानामसंख्येयाः कोटय: क्षेत्रतोऽमितः ॥३॥ कालतो भूञ्च भाव्यस्ति भावतोऽनन्तपर्यवः । लोकशब्दप्ररूप्यास्तिकायस्थगुणपर्यवेः ॥४॥ સર્ગ બીજે. મધ્ય 'લેકમાં રહ્યા છતાં, “દેહલીદીપક' ન્યાયે “ત્રણે” લેકને પ્રકાશિત કરતા એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની અમે સ્તુતિ કરીએ છીએ. ૧ આ ગ્રંથનું નામાભિધાન લોકપ્રકાશ” છે. તે એ ૮ લોક” શું એ વિષય પરત્વે અર્થાત્ એનું સ્વરૂપ કહીએ છીએ –– લકસ્વરૂપ (૧) દ્રવ્યપર, (૨) ક્ષેત્રપર, (૩) કાળપરત્વે અને (૪) ભાવપર–એમ ચાર પ્રકારે છે. “લેક” પંચાસ્તિકાયાત્મક છે–એ પહેલો પ્રકાર. “લેક’ અસંખ્યાત કોટિ જન વિસ્તૃત છે–એનો એટલો વિસ્તાર છે–એનું એટલું ક્ષેત્રફળ છે–એ બીજે પ્રકાર. “ક” (ભૂતકાળમાં ) હતો, (ભવિષ્યમાં) રહેશે અને અત્યારે વર્તમાન છે-એ ત્રીજો પ્રકાર. વળી “ લેક' માં ( પાંચ ) અસ્તિકા છે એ અસ્તિકામાં “ગુણ” અને પર્યાય' રહેલા છે એને લીધે “લોક અનન્તપર્યાયી છે–એ ચેાથો પ્રકાર. ૨-૪. અથવા, ૧. રહે ફક્ત મથકમાં, અને પ્રકાશિત કરે ત્રણે (ઉર્વ, અધઃ અને મધ્ય) લેકને,-એ વિરોધ. “ દેહલી દીપક ન્યાયે –આ શબ્દ મૂક્યા છે એટલે એ વિરોધ શમે છે. દેહલી દીપક=ઘરના ઉંબરા ઉપર મુકેલે દીવે. એ દી જેમ બેઉ બાજુના ઓરડામાં સુદ્ધાં પ્રકાશ પાડે છે તેમ પ્રભુ પણ પિતાના મધ્ય લોક ઉપરાંત બેઉ બાજુના (ઉર્વ અને અધઃ)લેકમાં પણ પ્રકાશ પાડે છે. (પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપવો તે), ૨. જુઓ શ્લોક ૧૨ મ. ૩. Qualifications and modifications, Page #69 -------------------------------------------------------------------------- ________________ (૩૪) જેમાસ | [ ai ૨ अथवा-जीवाजीवस्वरूपाणि नित्यानित्यत्ववन्ति च । द्रव्याणि षट् प्रतीतानि द्रव्यलोकः स उच्यते ॥ ५॥ तथोक्तं स्थानांगवृत्तौ जीवमजीवे रुवमरुवि सपएसमप्पएसे श्र। जाणाहि दव्वलोगं निच्चमनिच्चं च जं दव्वं ॥ ६॥ ये संस्थानविशेषेण तिर्यगूलमधःस्थिताः । आकाशस्य प्रदेशास्तं क्षेत्रलोकं जिनाः जगुः ॥ ७ ॥ समयावलिकादिश्च काललोको जिनैः स्मृतः । भावलोकस्तु विज्ञेयो भावा औदयिकादयः ॥ ८ ॥ यदाहुः स्थानांगवृत्तौ उदईए उवसमिए खइए अतहा खोवसमिए । परिणामसन्निवाए छविहो भावलोओत्ति ॥ ९॥ જીવ–અજીવ રૂપ છ નિત્યાનિત્ય (પ્રસિદ્ધ) દ્રવ્યો છે એ દ્રવ્યલોક (૧). પ. સ્થાનાંગ (ઠાણાંગ) સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે–રૂપી–અરૂપી, સપ્રદેશ-અપ્રદેશ, તથા નિત્યાનિત્ય જીવઅવરૂપ (છ) દ્રવ્યને “દ્રવ્યલોક' કહે છે. ઊર્ધ્વ, અધ: અને તીર્થા–એમ વિશિષ્ટ સંસ્થાન-સ્થાવાળા આકાશના પ્રદેશ છેએને ક્ષેત્રલોક' કહે છે. (૨) સમયે અને આવળિ” વગેરેને “ કાળલોક કહે છે. (૩) અને ઔદયિક વગેરે અમુક ભાવો છે એને “ભાવક' કહે છે. (૪) ભાવલેકના, ઠાણાંગસૂત્રવૃત્તિમાં છ પ્રકાર આ પ્રમાણે છે: દયિક, પથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પરિણામી, સન્નિપાતિ. –૯. ૪. આને માટે જુઓ લેક ૧૧ મો. ૧. અતિ સૂકમ કાળ તે ‘સમય’ કહેવાય. ( આંખ મીચીને ઉઘાડીએ એટલી વારમાં અસંખ્યાત ‘સમય’ થઈ જાય છે ). ૨. અસંખ્યાત સમય થાય ત્યારે એક “આવળી’ થાય છે. એક કોડ સડસઠ લાખ શિત્તર હજાર બસો ને સળ-એટલી “ આવળી ” નું એક મદત (બે ઘડી) થાય છે. ૩. વગેરે-આ શબ્દથી નીચે પ્રમાણે કાળ–Time સમજ-૨ ઘડી=૧ અંતર્મુહર્ત. ૨૩ મુદá=૧ દિવસ. ૧૫ અહોરાત્રી=૧ ૫ખવાડીયું. ૨ પખવાડીએ=૧ માસ. ૧૨ માસ=1 વર્ષ. અસંખ્યાત વર્ષ-૧ પલ્યોપમ. દશ ટાંકાટી પલ્યાપમ સાગરેપમ. દશ કટાકેદી સાગરોપમ =૧ ઉત્સર્પિણી. એક અવસર્પિણી ” પણ એવડી જ. એક ઉત્સપિણી અને એક અવસર્પિણી બેઉ મળી એક “ કાળચક્ર' કહેવાય છે. અનન્ત કાળચક્રે એક ‘પુગળપરાવર્તન થાય છે. ( આ સર્વને ફાળલોક ' માં સમાવેરા શાય ), 'હ, વસ્તુસ્વભાવ Inuate properties, Page #70 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] जैन शास्त्रोक्त ‘षड़ द्रव्य । तत्र प्रथमतो द्रव्यलोकः किंचिद्वितन्यते। मया श्रीकीर्तिविजयप्रसादप्राप्तबुद्धिना ॥१०॥ धर्मास्तिकायाधर्मास्तिकायावाकाश एव च । जीवपुद्गलकालाश्च षड् द्रव्याणि जिनागमे ॥ ११॥ धर्माधर्माभ्रजीवाख्याः पुद्गलेन समन्विताः । पंचामी अस्तिकायाः स्युः प्रदेशप्रकरात्मकाः ॥ १२ ॥ अनागतस्यानुपत्तेरुत्पन्नस्य च नाशतः । प्रदेशप्रचयाभावात् काले नैवास्तिकायता ॥ १३ ॥ विना जीवेन पंचामी अजीवा कथिताः श्रुते । पुद्गलेन विना चामी जिनरुक्ता अरूपिणः ॥ १४ ॥ धर्मास्तिकायं तत्राह पंचधा परमेश्वरः । द्रव्यतः क्षेत्रतः कालभावाभ्यां गुणतस्तथा ॥ १५॥ द्रव्यतो द्रव्यमेकं स्यात् क्षेत्रतो लोकसम्मितः । कालतः शाश्वतो यस्मादभूद्भाव्यस्ति चानिशम् ॥ १६ ॥ શ્રીમાન કીર્તિવિજય ગુરૂની કૃપાથી બુદ્ધિમાન થયેલ હું હવે પ્રથમતઃ “ દ્રવ્યલોક સંબંધી કંઈ વિવેચન કરૂ છું, જૈનશાસ્ત્રમાં ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ—એ છ દ્રવ્ય ગણાવ્યાં છે. એમાં ધર્મ, અધમ, આકાશ, જીવ અને પુગળ એ પાંચના વિસ્તારવંત ( ધણા ) પ્રદેશ હોવાથી એમને ‘ અસ્તિકાય' કહી છે. કાળ 'स्तिय' नडि; भो १२नागतने उत्पत्ति न डापाथी, भने उत्पन्न' नाश थवाथी मेने ( ने) प्रदेशसभूल नथी. ११-१3. જીવ શિવાયના પાંચે “ દ્રવ્યો” ને શાસ્ત્રમાં “અજીવ’ કહ્યા છે. અને પુગળ શિવાયના पांयेने ' 24३।" . १४. . मास्तिय ( १ ) द्रव्य५२, (२) क्षेत्र५२.३, (3) ५२त्वे, (४) मा१५२त्वे भने (५) गुरुपरत्वे-सम पांय मारना छे. द्रव्य परत्वे मे द्रव्य३५ छ; us.d नरव .: १. मनातअनागत-भविष्य ४७. २. उत्पन्न उत्पन्न . Page #71 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (३६) [सर्ग २ वर्णरूपरसैगंधस्पर्शः शून्यश्च भावतः। गत्युपष्टम्भधर्मश्च गुणतः स प्रकीर्तितः ।। १७ ॥ स्वभावतः संचरतां लोकेऽस्मिन् पुद्गलात्मनाम् । पानीयमिव मीनानां साहाय्यं कुरुते ह्यसौ ॥ १८ ॥ जीवानामेष चेष्टासु गमनागमनादिषु । भाषामनःवचोकाययोगादिष्वेति हेतुताम् ॥ १९ ॥ अस्यासत्त्वादलोके हि नात्मपुद्गलयोर्गतिः । लोकालोकव्यवस्थापि नाभावेऽस्योपपद्यते ॥ २० ॥ द्रव्यक्षेत्रकालभावधर्मभ्रातेव युग्मजः । स्यावधर्मास्तिकायोऽपि गुणतः किन्तु भियते ॥ २१ ॥ स्थित्युपष्टम्भकर्ता हि जीवपुद्गलयोरयम् । मीनानां स्थलवोनालोके नासौ न तस्थितिः ॥ २२ ॥ अयं निषदनस्थानशयनालम्बनादिषु । प्रयाति हेतुतां चित्तस्थैर्यादिस्थिरतासु च ॥ २३ ॥ લોકાકાશસુધી છે; કાળપરત્વે શાશ્વત છે. (કારણ કે ભૂતકાળમાં એ હતું, વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ રહેવાને), અને ભાવ૫ર વર્ણ–રૂપ-રસ–ગંધ-સ્પર્શ—એ પાંચથી રહિત છે. વળી ગુણપરત્વે એ “ગતિમાં સહાયક છે; કેમકે પદુગળને અને આત્માઓને એ સંચારમાં સહાય કરે છે, જેમ જળ મજ્યને સહાય કરે છે એમ. ૧૫–૧૮ વળી સવજી ગમન, આગમન આદિ કરી શકે છે એમાં પણ એ હેતુરૂપ છે, તેમજ એઓ ભાષા અને મનવચનકાયના યોગ–આદિ ચેષ્ટાઓ કરી શકે છે એનું પણ એજ કારણ છે. અલકમાં એ (ધર્માસ્તિકાય) ન હોવાથી ત્યાં આત્માની કે પુદગળની ગતિ થતી નથી. पणी ना मा ' ' मने 'म ' मेवी व्यवस्था न डाय. १८-२० અધર્માસ્તિકાય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એ ચારપર તે જાણે ધર્માસ્તિકાયને યુગ્ગજ બધું હાયની એવે છે. ફક્ત ગુણપર ભિન્ન છે. સ્થળ પર જેમ મસ્તે સ્થિર થઈ જાય છે, તેમ અધર્માસ્તિકાયને લીધે જીવ અને પુગળ બેઉ સ્થિરતામાં આવી જાય છે. એ અધર્માસ્તિકાય અલકમાં નથી. માટે ત્યાં જીવ કે પુગળની સ્થિતિ નથી. બેસવામાં, ઉભા થવામાં, સવામાં, આલમ્બનમાં તથા ચિત્તની સ્થિરતામાં પણ એ અધમસ્તિકાય જ હેતુભત Page #72 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો ] , ૪ ૮ છે દ્રવ્ય ’ નું સ્વરુપ । गतिस्थितिपरिणामे सत्येवैतौ सहायकौ । નીવાલીનાં ન ચેન્નેમાં પ્રસ૨ેતે સાવિ તે ॥ ૨૪ ॥ भवेदनास्तिकायस्तु लोकालोकभिदा द्विधा । बोकाकाशास्तिकायः स्यात्तत्रासंख्य प्रदेशकः ॥ २५ ॥ स भात्यलोकाकाशेन परीतोऽतिगरीयसा । गोलकं मध्यशुषिरं महान्तमनुकुर्वता ॥ २६ ॥ असौ च धर्माधर्माभ्यां स्वतुल्याभ्यां सदान्वितः । भूपाल इव मन्त्रिभ्यां बिभर्ति सकलं जगत् ॥ २७ ॥ लोकभ्रं तु धर्माधैर्भावैः पंचभिरुज्झितम् । अनेनैव विशेषेण लोकाभ्रात् पृथगीरितम् ॥ २८ ॥ अनन्तस्याप्यस्य पूज्यैर्महत्तायां निदर्शनम् । असद्भावस्थापनया पंचमांगे प्रकीर्तितम् ॥ २९ ॥ છે. ગતિ અને સ્થીતિના પરિણામ હાતે છતે જ એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય—એઉ જીવને અને પુદ્ગળ-બન્નેને સહાયકર્તા છે. જો એમ ન હાય તેા જીવ અને પુદ્ગળ ગતિમાં હાય એ હંમેશાં ગતિમાંજ રહે અને સ્થિર હાય એ સદા સ્થિરજ રહે. ૨૧–૨૪. ( ૭ ) આકાશાસ્તિકાય ( ૧ ) લેાકાકાશ અને (૨) અલેાકાકાશ—એમ બે પ્રકારના છે. એમાં લાકાકાશ અસંખ્ય પ્રદેશેાના છે, અને અંદરથી એકદમ પાકા એક મ્હાટા ગાળા° હાય એવા ચામેર આવેલા અત્યન્ત વિસ્તૃત અલેાકાકાશવડે શે।ભી રહ્યો છે. ૨૫-૨૬. આકાશાસ્તિકાય, વળી પેાતાના જ જેવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સહાયવડે અખિલ જગને ધારણ કરી રહ્યો છે; એક રાજા પેાતાના બે મંત્રીઓની સહાયવડે જગતને ધારણ કરે છે એમ. ૨૭. અલેાકાકાશ તે ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યેાથી રહિત છે, અને એજ ભેદને લીધે એ લેાકાકાશથી ભિન્ન છે. ૨૮. આવા અનન્ત અલેાકાકાશના વિસ્તૃતપણા ઉપર પ્રભુએ પાંચમા ‘ અંગ ' માં એક કાલ્પનિક દૃષ્ટાન્ત આપ્યું છે. ૨૯. તે આ પ્રમાણે: ૧. ભગવતીસૂત્રના ૧૧મા શતકના ૧૧મા ઉદ્દેશમાં ગૌતમના પ્રશ્નના ઉત્તરમાં શ્રીવીર કહે છે કે હે ગૌતમ ! અલાકાકાશ પાકળ ગાળા જેવા છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ (३८) लोकप्रकाश । तथा हि सुदर्शनं सुरगिरिं परितो निर्जरा दश । [ सर्ग २ केऽपि कौतुकिनः सन्ति स्थिता दिक्षु दशस्वपि ॥ ३० ॥ मानुषोत्तरपर्यन्तेऽष्टासु दिक्षु बहिर्मुखाः । बलिपिंडान् दिक्कुमार्यः किरन्त्यष्टौ स्वदिवथ ॥ ३१ ॥ विकीर्णान् युगपत्ताभिस्तान् पिंडानगतान् क्षितिम् । यया गत्या सुरस्तेषामेकः कोप्याहरेद्रयात् ॥ ३२ ॥ तया गत्याथ ते देवा श्रलोकान्तदिदृक्षया । गन्तुं प्रवृत्ता युगपद्यदा दिक्षु दशस्वपि ॥ ३३ ॥ तदा च वर्षलक्षायुः पुत्रोऽभूत्कोऽपि कस्यचित् । तस्यापि तादृशः पुत्रः पुनस्तस्यापि तादृशः ॥ ३४ ॥ कालेन तादृशाः सप्त पुरुषाः प्रलयं गताः । ततस्तदस्थिमज्जादि तन्नामापि गतं क्रमात् ॥ ३५ ॥ स्मश्च समये कश्चित्सर्वज्ञं यदि पृच्छति । स्वामिंस्तेषां किमगतं क्षेत्रं किं वा गतं बहु ॥ ३६ ॥ तदा वदति सर्वज्ञो गतमल्पं परं बहु । श्रगतस्यानन्ततमो भागो गतमिहोद्यताम् ॥ ३७ ॥ ધારા કેમેરૂ પર્વતની આસપાસ દશે દિશામાં કાઇ દશ દેવા કૈાતુકને લઈને આવી ઉભા છે. એ વખતે માનુષાત્તર પર્વતને છેડે રહીને આઠ દિક્ કુમારીએ પોતપોતાની દિશાઓમાં બળિપિંડા ફેંકે છે. દિક્ કુમારીઓએ એવી રીતે એકી વખતે ફ્ે કેલા એ આઠે અળિપિડાને પૃથ્વીપર પડવા ન દેતાં, પેલા દેવામાંના એક જે ગતિવડે એકદમ ઝીલી લે છે તેજ ગતિ વડે જ્યારે એ દેવા . અલાકના અન્તભાગને જોવાની ઈચ્છાને લઇને, સા સાથે દશે દિશાઓમાં ચાલી નીકળે છે તે વખતે કેાઈ એક મનુષ્યને લાખવના આયુષ્યવાળા એક પુત્ર થયા. વળી પછી એ પુત્રને પણ એટલાજ આયુષ્યવાળા એક પુત્ર થયા. આ પુત્રના પુત્ર’ને પણ એટલાજ આયુષ્યવાળા એક પુત્ર થયા. એમ કાળ વહી જતાં સાત પેઢી થઈ ગઇ. અનુક્રમે એમનાં અસ્થિ, रक्षा, भन्न्न यहि पशु नष्ट थयां, भेभनां नाभ पाशु नष्ट थयां 30-34. આ સમયે કાઇક જો સર્વજ્ઞને પ્રશ્ન કરે કે ‘ હે સ્વામી, એ દેવાએ જેટલું ક્ષેત્ર પસાર કર્યું... એ વધારે છે કે પસાર કરવું હજી બાકી રહ્યું એ વધારે છે? ’ ત્યારે પ્રભુ કહે કે પસાર કર્યું એ તે અલ્પ છે, હજી તેા એથી વિશેષ પસાર કરવું રહ્યું. એમ સમજો કે એક ( પસાર કર્યુ. ते ) अन्यना अनन्तभा लाग भेटसु छे. ३६-३७. Page #74 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] आकाशद्रव्यविषये विस्तारवंत समज । स्थित्वा सुरोऽपि लोकान्ते नालोके स्वकरादिकम् । ईष्टे लम्बयितुं गत्यभावात्पुद्गलजीवयोः ॥ ३८ ॥ तदुक्तम्-वस्तुतस्तु नभोद्रव्यमेकमेवास्ति सर्वगम् । धर्मादिसाहचर्येण द्विधाजातमुपाधिना ॥ ३९ ॥ लोकालोकप्रमाणत्वात् क्षेत्रतोऽनन्तमेव तत् । असंख्येयप्रमाणं च परं लोकविवक्षया ॥ ४० ॥ कालतः शाश्वतं वर्णादिभिर्मुक्तं च भावतः । अवगाहगुणं तच्च गुणतो गदितं जिनैः ॥ ११ ॥ अवकाशे पदार्थानां सर्वेषां हेतुतां दधत् । शर्कराणां दुग्धमिव वह्वेर्लोहादिगोलवत् ॥ ४२ ॥ युग्मम् ॥. यत:-परमाण्वादिना द्रव्येणैकेनापि प्रपर्यते । खप्रदेशस्तथा द्वाभ्यामपि ताभ्यां तथा त्रिभिः ॥ ४३ ॥ अपि द्रव्यशतं मायात्तत्रैवैकप्रदेशके । मायात् कोटिशतं मायादपि कोटिसहस्त्रकम् ॥ ४४ ॥ વળી પુગળ અને જીવ અલેકમાં ગમન કરી શકતા નથી, એટલે કાંતે રહેલો કે દેવ પણ એ અલકમાં પિતાને હસ્તપાદાદિ લંબાવી શકતો નથી. ૩૮. વસ્તુત: તો આ સર્વવ્યાપક આકાશદ્રવ્ય એક જ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સાહચર્યને લીધે જ એના બે ભેદ થયા છે. એનું ક્ષેત્ર કલેક જેટલું વિસ્તૃત છે એટલે અનન્ત” છે; પરન્તુ લોકાકાશની વિવક્ષાએ એનું પ્રમાણ “અસંખ્યાત છે. કાળપરત્વે એ (मास) शाश्वत छे. ला१५२-३ वर्ण-३५-२२-२५-1-थी भुत छे. गुणपरत्ये અવગાહગુણવાળું છે. જેમ દુધમાં સાકરને માટે અવકાશ છે, અને લોખંડ આદિના ગેળામાં અગ્નિ માટે અવકાશ છે એટલે કે એક અન્યમાં સમાઈ શકે છે તેવી રીતે આકાશમાં સર્વ पहानि भाटे अपाश छे-अर्थात् सभा सम। सभा तय 2. 3८-४२. કહ્યું છે કે પરમાણુ આદિ એક દ્રવ્યવડે એક આકાશપ્રદેશ પૂરાઈ જાય છે તેમ બે કે ત્રણ દ્રવ્યવડે પણ તે જ પ્રદેશ પૂરાઈ જાય છે. તેમ વળી એક દ્રવ્ય પણ એ જ આકાશ * આ વાતનું ભગવતીસૂત્રના ૧૬ મા શતકના આઠમા ઉદેશમાં શ્રીવીર અને ગૌતમના પ્રશ્નોત્તર સમય ન કરે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ (४.) लोकप्रकाशै । [सर्ग २ अवगाहस्वभावत्वादन्तरिक्षस्य तत्समम् । चित्रत्वाच्च पुद्गलानां परिणामस्य युक्तिमत् ॥ ४५ ॥ द्वयोरपि क्रमात् दृष्टान्तौ दीप्रदीपप्रकाशेन यथापवरकोदरम् ।। एकेनापि पूर्यते तत् शतमप्यत्र माति च ॥ ४६॥ तथा-विशत्यौषधसामर्थ्यात् पारदस्यैककर्षके । सुवर्णस्य कर्षशतं तौल्ये कर्षाधिकं न तत् ॥ ४७ ॥ पुनरौषधसामर्थ्यात्तद्वयं जायते पृथक् । सुवर्णस्य कर्षशतं पारदस्यैककर्षकः ॥ ४८ ॥ इत्यर्थतो भगवतीशतक १३ उ० ४ वृत्तौ । किंच- धर्मास्तिकायस्तदेशस्तत्प्रदेश इति त्रयम् । एवं त्रयं त्रयं ज्ञेयमधर्माभ्रास्तिकाययोः ॥ ४९ ॥ तत्रास्तिकायः सकलस्वप्रदेशात्मको भवेत् । कियन्मात्रांशरूपाश्च तस्य देशाः प्रकीर्तिताः ॥ ५० ॥ પ્રદેશમાં સમાઈ જાય, સે કોડ પણ સમાય અને સહસ્ત્રક્રિોડ પણ સમાય. (યાવત્ સંખ્યાત અસંખ્યાત અને અનન્તા પરમાણુઓ પણ સમાય છે) આકાશને અવગાહ સ્વભાવ હોવાથી એને એ સર્વ સમાન છે; અને પુગળના પરિણામ વિચિત્ર હોવાથી, એમ થવું યુક્તિવાળું ५ छ.४३--४५. ઉપરની બેક વાતોના સમર્થનમાં ભગવતીસૂત્રના તેરમા શતકના ચોથા ઉદ્દેશમાં અનેક દષ્ટાન્ત આપેલું છે: (૧) એક ઓરડાની અંદરના ભાગમાં “એક તેજસ્વી દીપકને પ્રકાશ સમાઇ રહે છે, તેમ “એક” દીપકને પ્રકાશ પણ સમાઈ શકે છે. (૨) વળી ઔષધીના સામ થી એક “કર્ષ” પ્રમાણુ પારામાં સે ‘કર્ષ પ્રમાણ સુવર્ણ સમાય છે, અને છતાં એનું વજન એક “કર્ષ થી વધારે થતું નથી. ઔષધના સામર્થ્યથી પુન: જૂદા પાડતાં સુવર્ણ સો “કર્ષ અને पा। ये ४५' अर्थात् मे भू तi beei थ २९ छ. ४६--४८. वास्तियना (१) मस्तिय (२४) (२) मेना देश। अने (3) सेना प्रदेशा--मेम ત્રણ ભેદ છે. એવી જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ એજ પ્રમાણે ત્રણત્રણ सहछ.४८. પિતાના સર્વ પ્રદેશરૂપ અર્થાત્ સ્કંધ એ ‘અસ્તિકાય અને અલ્પપ્રદેશરૂપ એ દેશ”. ૫૦. (साप पहाय), देश (28ोलोस) य श (सूक्ष्मभांसक्ष्म अविभाजयलाग)-सत्र २. Page #76 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] — जीवास्तिकाय' नुं स्वरूप । (४१) स्कन्दन्ति शुष्यन्ति पुद्गलविचटनेन धीयन्ते च पुष्यन्ते पुद्गलचटनेनेति स्कन्धाः । पृषोदरादयः इति रूपनिष्पत्तिः। इति प्रज्ञापनावृत्तौ व्युत्पादितत्वादेते स्कन्धव्यपदेशं नार्हन्ति । अत एव सूत्रे प्रायः धम्मस्थिकाए धम्मस्थिकायस्स देसे इत्यायेव श्रूयते ॥ नवतत्त्वावचूरौ तु चतुर्दशरज्ज्वारमके लोके सकलोऽपि यो धर्मास्तिकायः स सर्वः स्कन्धः कथ्यते इत्युक्तमिति ज्ञेयम् ॥ निविभागा विभागाश्च प्रदेशा इत्युदाहृताः। ते चानन्तास्तृतीयस्यासंख्येया श्राद्ययोईयोः ॥ ५१॥ अनन्तैश्चागुरुलघुपर्यायैः संश्रिता इमे । त्रयोऽपि यदमूर्तेषु संभवन्त्येत एव हि ॥ ५२ ॥ अथ जीवास्तिकायस्य स्वरूपं वच्मि तस्य च । चेतनालक्षणो जीव इति सामान्यलक्षणम् ॥५३ ॥ પુગળને પૂરણગલન સ્વભાવ છે, તેથી ઘટવા વધવાથી સુકાય યા પોષાય એ સ્કંધ. પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે “સ્કંધ’ શબ્દની વ્યુત્પત્તિ પૃષોદરાદય:” એ વ્યાકરણ– સૂત્રને આધારે કરેલી છે. આમ વ્યુત્પત્તિ કરેલી હોવાથી એ “કંધ” નામને લાયક નથી. એથી જ સૂત્રમાં પ્રાય: ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના દેશે ઈત્યાદિ પાઠ જ દેખાય છે. જો કે નવતત્ત્વ’ની અવરી-ટીકા-માં તો ચાદ રાજલોકમાં જેટલે ધર્માસ્તિકાય છે તેટલો બધો '४' वाय छोम युं छे. ७५२ मस्तिय' भने '' विष सम माथी. वे (3) प्रदेश' विष. જેના બીલકુલ ભાગ ન થઈ શકે એ જે વિભાગ–તે “પ્રદેશ.” मावा प्रदेश ' माशास्तिय' न 'अनन्त' छ; अने' धिस्तिय' ना मसज्यात'छ. ५१. વળી આ ત્રણે (ધર્મ–અધર્મ–આકાશ અસ્તિકાય) અનન્ત અગુરુલઘુપયોથી संश्रित छ. भो 'अभूत' मा अमे। संभव छ. ५२. હવે “જીવાસ્તિકાય” ના સ્વરૂપ વિષે કંઈક येतनासवाणे-ये '0'. मा0'नी सामान्य व्याध्या-सक्षण छ. ५३. Page #77 -------------------------------------------------------------------------- ________________ (४२) लोकप्रकाश । [ सर्ग २ मतिश्रुतावधिमनःपर्यायकेवलान्यपि। मत्यज्ञानं श्रुताज्ञानं विभंगज्ञानमित्यपि ॥ ५४ ॥ अचक्षुश्चक्षुरवधिकेवलदर्शनानि च । द्वादशामी उपयोगा विशेषाज्जीवलक्षणम् ॥ ५५ ॥ युग्मम् ।। उपयोग विना कोऽपि जीवो नास्ति जगत्रये। अक्षरानन्तभागो यद्वयक्तो निगोदिनामपि ॥ ५६ ॥ . तं चाक्षरानन्तभागमपि त्रैलोक्यवर्तिनः। न शक्नुवन्त्यावरितुं पुद्गलाः कर्मतां गताः ॥ ५७ ॥ एषोऽप्यात्रियते चेत्तत् स्याज्जीवाजीवयोर्न भित् । अक्षरं त्विह साकारेतरोपयोगलक्षणम् ॥ ५८ ॥ खेर्यथातिसान्द्राभ्रच्छन्नस्यापि भवेत्प्रभा। कियत्यनावृता रात्रिदिनाभेदोऽन्यथा भवेत् ॥ ५९ ।। इयं चाल्पीयसी ज्ञानमात्राद्यसमये भवेत् । अपर्याप्तनिगोदानां सूक्ष्माणां क्रमतस्ततः ॥ ६॥ भने (१) भतिज्ञान (२) श्रुतज्ञान (3) अवधिज्ञान (४) मन:पर्यज्ञान (५) शान* (६) भतिमज्ञान (७) श्रुतमज्ञान (८) विज्ञान (C) अन्य क्षुहशन (१०) यक्षुदर्शन (११) अवधिहीन तथा (१२)वणशन-मार मारनामेने उपयोग'छे से ' '. भानु विशेष क्षण. ५४-५५. ત્રણે જગતમાં “ઉપર” વિનાને કોઈ પણ જીવ નથી. કેમકે અક્ષરને અનન્તમ सानिगाह' नावाने पशु व्यत छ. ५६. ત્રણે લોકમાં રહેલા કર્મપુગળે (પિતાના એકત્ર-સંયુક્ત બળે પણ) એ અક્ષરના અનન્તમાં ભાગને પણ આવરવાને શક્તિમાન નથી. ૫૭. ધારો કે આવરવામાં આવે. તે પછી “જીવ”, “અજીવ એવો ભેદ રહે નહિં. અને Aaj (ज्ञान) तो साहारनिरा२ना - उपयोग' ३५ ' सक्ष'छ. ५८. જેમકે (દષ્ટાન્ત (યો ): સૂર્ય અત્યન્ત ઘાટાં વાદળાંઓથી છવાયો હોય તો યે એની કંઈક પ્રભા તે અણછવાયેલી હોય જ. નહિં તે રાત્રી કે દિવસ પરખાય નહિં. ૫૯, આ જ્ઞાનમાત્રા સૂક્ષ્મ “અપર્યાપ્ત ” નિદોને આદ્ય ક્ષણે અત્યન્ત અલ્પ હોય છે; * सापांय ज्ञान सभ्यत्वने साश्रयाने या छ. मात्रये (१-७-८) मिथ्यात्व माश्रयी छे. Page #78 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ‘जीव ' नुं विशेष लक्षण । (४३) शेषैकाक्षद्वित्रिचतुष्पंचाक्षादिषु मात्रया। वर्धमानेन्द्रिययोगलब्धिवृद्धिव्यपेक्षया ॥ ६१ ॥ क्षयोपशमवैचित्र्यान्नानारूपाणि बिभ्रती। सर्वज्ञेयग्राहिणी स्याद् घातिकर्मक्षयेण सा ॥ ६२ ॥ विशेषकम् ॥ नन्वेवमात्मनो ज्ञानं यदि लक्षणमुच्यते। अभेदः स्यात्तदनयोः सास्नावृषभयोरिव ॥ ६३ ॥ एवं चास्य सदा ज्ञानमिष्यतेऽखिलवस्तुगम् । ज्ञानरूपो न जानातीतेतद्युक्तिसहं न यत् ॥ ६४ ॥ कथं च ज्ञानरूपस्यात्मनः स्युः संशयस्तथा । अव्यक्तबोधाबोधौ च किंञ्चिद्बोधविपर्ययाः ॥ ६५ ॥ अत्रोच्यते-सत्यप्यस्य चिदात्मत्वे नोपयोगो निरन्तरम् । भवत्यावरणीयानां कर्मणां वशतः खलु ॥ ६६ ॥ . . . અને પછી ક્રમે ક્રમે શેષ એકેન્દ્રિ, બેંદ્રિ, ગ્રંદ્રિ, ચરિન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવોને વિષે વૃદ્ધિ પામતી પામતી ઇન્દ્રિયોના યોગની પ્રાપ્તિ અને વૃદ્ધિની અપેક્ષાએ, ક્ષપશમના વિચિત્રપણને લઈને વિવિધરૂપ ધારણ કરતી, ઘાતિકર્મનો ક્ષય થયે, સર્વજ્ઞપણને ગ્રહણ કરાવનારી थाय छे. १०-१२. અહિં કોઈ એવી શંકા કરે કે જ્યારે “જ્ઞાન” એ આત્માનું લક્ષણ છે એમ કહેશે તે ગલકંબળ અને વૃષભ”ની જેમ આત્મા અને જ્ઞાનનો ” અભેદ થશે. આમ આત્માને સર્વવસ્તુના સદા જ્ઞાનવાળે” કહે અને જ્ઞાનરૂપ એ આત્મા એ જાણે નહિં-એ વાત યુક્તિયુકત નથી–“ન બને એવી ” છે. વળી “જ્ઞાનરૂપ આત્મા ” કહીએ ત્યારે પછી એને સંશય કે અપ્રકટ જ્ઞાન કે અજ્ઞાન કે કિંચતું જ્ઞાન કે વિપરીત જ્ઞાન–કેમ હોય? ૬૩-૬૫. એ શંકાનું નિવારણ આ રીતે:–આત્મા જ્ઞાનરૂપ હોવા છતાં પણ એ આવરણીય કર્મોને વશ હોવાથી એને નિરંતર “ઉપયોગ’ હોતો નથી: જુઓ કે-એ આત્મા તો મધ્યના આઠ * वृषभ- कोरे पशुओने गजानीये सतो मा म भना' हेवाय छे . * आइ प्रारन मां(१) ज्ञानावरीय (२) ६शना२णीय (3) भानीय सने (४) अन्तराय આ ચાર “ઘાતિ' કહેવાય છે; કેમકે એ આત્માના જ્ઞાન-દર્શન આદિ ગુણોને ધાત–નાશ કરનારા છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ (४४) लोकप्रकाश । [ सर्ग २ तथाहि-आत्मा सर्वप्रदेशेषु त्यक्त्वांशानष्ट मध्यगान् । प्रक्वथ्यमानोदकवत् सदा विपरिवर्तते ॥ ६७ ॥ ततः स चिरमेकस्मिन्न वस्तुन्युपयुज्यते । अर्थान्तरोपयुक्तः स्याचपल: कृकलासवत् ॥ ६८॥ उत्कर्षेणोपयोगस्य कालोप्यान्तमुहूर्तिकः । उपयोगान्तरं याति स्वभावात्तदनन्तरम् ॥ ६९ ॥ न सर्वमपि वेत्त्येष प्राणी कर्मावृतो यथा । नाकस्यानाभिभूतस्य प्रसरन्त्यभितः प्रभाः ॥ ७० ॥ संशयाव्यक्तबोधाद्या अप्यस्य कर्मणां वशात् । कुर्वतां ज्ञानवैचित्र्यं क्षयोपशमभेदतः ॥ ७१ ॥ किं च-श्राभोगानाभोगोद्भववीर्यवतो यदा क्षयोपशमः ॥ लब्धिकरणानुरूपं तदात्मनो ज्ञानमुद्भवति ॥ ७२ ॥ वीर्यापगमे च पुनस्तदेव कर्मावृणोत्यपाकीर्णम् । शैवलजालमिवाम्भो दर्पणमिव विमलितं पंकः ॥ ७३ ॥ પ્રદેશ શિવાયના અન્ય સર્વ પ્રદેશને વિષે, ઉકળતા જળની માફક ઉથલ પાથલ થયા કરે છે. અને એથી એને ચિરકાળ પર્યન્ત એક વસ્તુમાં “ઉપયોગ” રહેતો નથી, પરંતુ કાકીડાની જેમ ચપળ થઈ અન્ય અન્ય પદાર્થોને વિષે ઉપયુત” થાય છે. જો કે એ “ઉપયોગ” એટલે ઉપયુકતપણુ ”ને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂર્તન છે અને ત્યારપછી તો એ (આત્મા) પુનઃ અન્ય વિષયમાં “ઉપયુકત” થાય છે. જેમ વાદળાથી આચ્છાદિત થયેલા સૂર્યની કાન્તિ સર્વતઃ ફેલાતી નથી તેમ કર્મોથી આચ્છાદિત થયેલ પ્રાણી સર્વ વાત જાણી શકતો નથી. ૬૬–૭૦. વળી આત્માને સંશય, અપ્રકટ બેધ, અજ્ઞાન, કિંચિત્ જ્ઞાન વગેરે થાય છે એ પણ ક્ષપશમના ભેદથી વિચિત્ર જ્ઞાન ઉત્પન્ન કરતા કર્મોને એ (આત્મા) વશ છે એથી થાય છે. વળી આગ કે અનાભોગથી ઉદ્ભવેલું વીર્ય એ આત્માને વિષે “આવે છે અને એને ક્ષયોપશમ થાય છે ત્યારે જ એનામાં લબ્ધિ (શક્તિ) અને કરણ (કાર્ય) ને અનુરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે; પણ એ વીર્ય જ્યારે ગયું ત્યારે સમજવું કે એજ કર્મ આત્માને આવરી મૂકે છે; શેવાળ જેમ જળને અને કાદવ જેમ નિર્મળ દર્પણને આવરે છે એમ. ૭૧-૭૩. (ઈતિ શંકાનિવારણમ) હવે પ્રસ્તુત વિષય: Page #80 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો ] “જીવ' ના ઘર I સિદ્ધ અને સંસારી છે (૪૫) જય ગઝલ- વિધા મર્યાનિત તે નવા સિદ્ધાંતરિત सिद्धाः पंचदशविधास्तीतीर्थादिभेदतः ॥ ७४ ॥ यदाहुः- जिणजिणतित्थतित्यागिहिअन्नसलिंगथीनरनपुंसा । पत्तेयसयंबुद्धा बुद्धबोहिक्कणिका य ॥ जीवन्तीति स्मृता जीवा जीवनं प्राणधारणम् । ते च प्राणा द्विधा प्रोक्ता द्रव्यभावविभेदतः ॥ ७५ ॥ सिद्धानामिन्द्रियोच्छवासादयः प्राणा न यद्यपि । ज्ञानादिभावप्राणानां योगाजीवास्तथाप्यमी ॥ ७६ ॥ “જીવ’ના બે પ્રકાર છે: (૧) સિદ્ધ અને (૨) સંસારી. (૧) “સિદ્ધ” વળી પંદર પ્રકારના છે. તે આ પ્રમાણે: (૧) જિનસિદ્ધ (૨) અને જિનસિદ્ધ (૩) તીર્થસિદ્ધ (૪) અતીર્થસિદ્ધ (૫) ગૃહિલિંગસિદ્ધ (૬) અન્યલિંગસિદ્ધ (૭) સ્વલિંગસિદ્ધ (૮) પ્રસિદ્ધ (૯) પુરૂષસિદ્ધ (૧૦) નપુંસકસિદ્ધ (૧૧) પ્રત્યેકબુદ્વસિદ્ધ (૧૨) સ્વયં બુદ્ધસિદ્ધ (૧૩) બંધબેધિતસિદ્ધ (૧૪) એકસિદ્ધ અને (૧૫) અનેકસિદ્ધ. ૭૪.૪ જીવે છે એ જીવ. જીવવું એટલે પ્રાણ હરવા–ધારણ કરવા. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ–એમ બે પ્રકારના પ્રાણ છે. ૭૫. સિદ્ધોને જે કે ઈન્દ્રિયો અને શ્વાસોશ્વાસરૂપ પ્રાણ નથી અર્થાત્ દ્રવ્યપ્રાણ નથી પણ એમને જ્ઞાન આદિ ભાવપ્રાણ છે એટલે એઓ પણ જીવ કહેવાય. ૭૬. ( ૧ ) તીર્થકર પદવી પામીને મોક્ષે જાય તે (૨) સામાન્ય કેવળી ક્ષે જાય તે (૩) તીર્થકરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી મોક્ષે ગયેલા (૪) તીર્થકરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં મોક્ષે ગયા એવા (૫) ગૃહસ્થપણામાંથી મોક્ષે જાય એ (૬) સન્યાસી તાપસ વગેરેમાંથી મેલે જાય તે (૭) સાધુપણામાંથી મોક્ષે જાય એ ( ૮ ) સ્ત્રીવેદવાળા મોક્ષે જાય એ (૯) પુરૂષદવાળા જીવ મોક્ષે જાય એ (૧૦ ) નપુંસક મોક્ષે જાય એ ( ૧૧ ) કોઈ પદાર્થ દેખીને પ્રતિબંધ પામી ચારિત્ર લઈ મોક્ષે જાય તે (૧૨) ગુરૂના ઉપદેશ વિના પિતાની મેળે જાતિસ્મરણ આદિથી પ્રતિબુદ્ધ થઈ મોક્ષે જાય તે (૧૩) ગુરૂના ઉપદેશથી વૈરાગ્ય પામી મોક્ષે જાય એ (૧૪) એક સમયે એકજ મોક્ષે જાય એ (૧૫) એક સમયમાં ઘણું મોક્ષે જાય છે. દ્રષ્ટાન્તઃ (૨) પુંડરીક ગણધર (૩) સામાન્ય કેવળી ગણધર (૪) મરૂદેવી માતા (૫) ભરતચક્રી (૬) વકલચીરિ તાપસ આદિ (૮) ચંદનબાલા-વગેરે (૯) ગૌતમ આદિ (૧૦ ) ગાંગેય વિગેરે (૧૧) કરકંડ (૧૨ ) કપિલ ( ૧૪ ) શ્રી મહાવીર (૧૫) શ્રી ઋષભની સાથે ૧૦૮ સિદ્ધ થયા એ. Page #81 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [सर्ग २ अलोकस्खलिताः सिद्धा लोकाग्रे च प्रतिष्ठिताः । इह संत्यज्य देहादि स्थितास्तत्रैव शाश्वताः ॥ ७७ ॥ ते ज्ञानावरणीयाद्यैर्मुक्ताः कर्मभिरष्टभिः । ज्ञानदर्शनचारित्रायनन्ताष्टकसंयुताः ॥ ७८ ॥ तथोक्तं गुणस्थानक्रमारोहे अनन्तं केवलज्ञानं ज्ञानावरणसंक्षयात् । अनन्तं दर्शनं चापि दर्शनावरणक्षयात् ॥ ७९ ॥ क्षायिके शुद्धसम्यक्त्वचारित्रे मोहनिग्रहात् । अनन्ते सुखवीर्ये च वेद्यविघ्नक्षयात्क्रमात् ॥ ८॥ आयुषः क्षीणभावत्वात् सिद्धानामक्षया स्थितिः । नामगोत्राक्षयादेवामूर्त्तानन्तावगाहना ॥ ८१ ॥ इति ॥ रोगमृत्युजराधर्तिहीना अपुनरुद्भवाः । अभावात्कर्महेतूनां दग्धे बीजे हि नांकुरः ॥ ८२॥ यावन्मानं नरक्षेत्रं तावन्मानं शिवास्पदम् । यो यत्र म्रियते तत्रैवोचं गत्वा स सिद्धयति ॥ ८३ ॥ અલેકથી ખલિત હોવાથી અર્થાત્ અલેકમાં ગતિ-ગમન ન હોવાથી એઓ લેકને અગ્રભાગે રહેલા છે. શરીરાદિને અહિં ત્યજીને એઓ શાશ્વત ત્યાંજ રહેલા છે. ૭૭. એએ “જ્ઞાનાવરણયઆદિ આઠ કર્મોએ રહિત છે; અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આઠ અનન્ત વસ્તુએ યુકત છે. ૭૮ ૮ ગુણસ્થાન ક્રમાહ” નામના ગ્રંથમાં કહ્યું છે કે-જ્ઞાનના આવરણના ક્ષયથી અનંત કેવળજ્ઞાન, અને દર્શનના આવરણના ક્ષયથી અનંત દર્શન થાય છે. મોહના વિનાશથી ક્ષાયિક વાદ્ધસમ્યકત્વ અને ચારિત્ર પ્રાપ્ત થાય છે. “વેદનીય” અને “ અંતરાય’ કર્મોના ક્ષયથી અનુક્રમે *: અનંત સુખ અને અનંત વીર્ય પ્રાપ્ત થાય છે. આયુકર્મ ક્ષીણ થવાથી અક્ષય સ્થિતિ પ્રાપ્ત થાય છે, તથા નામકર્મ અને ગોત્રકમના ક્ષયથી અમૂર્ત—અનંત અવગાહના થાય છે. કર્મના હેતુ એના અભાવથી જન્મ–જરા-મરણ આદિનાં દુ:ખ ટળી જાય છે. એટલે એમને પુન: જન્મ ધારણ કરવો પડતો નથી. કેમકે બીજ બળી જાય એટલે અંકુરની ઉત્પત્તિ રહી નહિં. ૭૯–૮૨ જેટલા વિસ્તાર આ મનુષ્યક્ષેત્ર છે તેટલું જ (એટલે કે પીસતાલીશ લાખ જન) મેક્ષના સ્થાનને છે. જે જ્યાં મૃત્યુ પામે છે તે ત્યાંથી સમશ્રેણિએ ઉંચે જઈ સિદ્ધ થાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'सिद्ध ' नुं स्वरूप । (४७) उत्पत्यो समश्रेण्या लोकान्तस्तैरलंकृतः । यत्रैकस्तत्र तेऽनन्ता निर्बाधा सुखमासते ॥ ८४ ॥ युग्मम् ॥ तथोक्तं तत्वार्थभाष्ये कृत्स्नकर्मक्षयादूर्ध्वं निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निः निरुपादानसन्ततिः ॥ ८५ ॥ तदनन्तरमेवोर्ध्वमालोकान्तात्स गच्छति । पूर्वप्रयोगासंगत्वबन्धच्छेदोर्ध्वगौरवैः ॥ ८६ ॥ कुलालचक्रे दोलायामिषौ चापि यथेष्यते । पूर्वप्रयोगात्कर्मेह तथा सिद्धगतिः स्मृता ॥ ८७ ॥ मृल्लेपसंगनिर्मोक्षाद्यथा दृष्टाप्स्वलाबुनः । कर्मसंगविनिर्मोक्षात्तथा सिद्धगतिः स्मृता ॥ ८८ ॥ एरंडयन्त्रपेडासु बन्धच्छेदाद्यथा गतिः । कर्मबन्धनविच्छेदात् सिद्धस्यापि तथेष्यते ॥ ८९ ॥ व्याघ्रपादबीजबन्धनच्छेदात् यन्त्रबन्धनच्छेदात् पेडाबन्धनच्छेदात् च गतिर्दृष्टा मिजाकाष्ठपेडापुटानाम् एवं कर्मबन्धनविच्छेदात् सिद्धस्य गतिः इति भावः॥ એ સિદ્ધોથી જ “ક”નો અગ્રભાગ શોભી રહ્યો છે. એટલામાં એક રહી શકે એટલામાં એ मनात ५० मायाविना सुमे २ही श छे. ८३-८४ તત્વાર્થભાષ્ય ” માં કહ્યું છે કે–ઈધન બળી જવાથી, ઉપાદાને કારણ ગયું એટલે અગ્નિ જેમ નિર્વાણ પામે છે–ઠરી જાય છે તેમ કર્મ સવે બળી જવાથી–ક્ષીણ થવાથી આત્મા નિર્વાણ पासनपछी ( सत्मा) (१) पूर्व प्रयोगवडे, (२):मास त्यदेवा વડે, (૩) બંધન છેદી નાખવા વડે અને (૪) પિતાના ઉર્ધ્વગામી સ્વભાવવડે છેક કાન્ત સુધી ઊંચે જાય છે. ૮૫-૮૬. (૧) પૂર્વ પ્રગવડે કુંભારના ચક્રની, હિંડોળાની અને બાણની જેવી ગતિ–તેવી જ ગતિ સિદ્ધોની સમજવી. (૨) માટીના લેપને સંગ મૂકાવાથી જેવી તુંબડાની પાણી ઉપર તરી આવવા રૂપ ગતિ–તેવી જ કમેને સંગ મૂકાવાથી સિદ્ધોની ગતિ સમજવી. ( ૩ ) એરંડામાં, યંત્રમાં અને પેડાપુટમાં બનના છેદાવાથી જેવી ગતિ–તેવી જ કર્મબન્ધનના છેદાવાથી સિદ્ધની ગતિ સમજવી. એટલે કે એરંડાના બીજના બધનના છેદથી, યંત્રના બન્ધનના Page #83 -------------------------------------------------------------------------- ________________ (४८) लोकप्रकाश । [ सर्ग २ ऊर्ध्वगौरवधर्माणो जीवा इति जिनोत्तमैः। अधोगौरवधर्माणः पुद्गला इति चोदितम् ॥ ९० ॥ ऊर्ध्वगमन एव गौरवं धर्मः स्वभावो जीवानाम् । पुद्गलास्तु अधोगमनधर्माण इति सर्वज्ञवचनम् इति भावः ॥ यथावस्तीर्यगूधं च लोष्टवाय्वग्निवीतयः। स्वभावतः प्रवर्तन्ते तथोर्ध्वगतिरात्मनः ॥ ९१ ॥ अतस्तु गतिवैकृत्यमेषां यदुपलभ्यते। कर्मणः प्रतिघाताच्च प्रयोगाच्च तदिष्यते ॥ ९२ ॥ अधस्तिर्यगथोवं च जीवानां कर्मजा गतिः । ऊर्ध्वमेव तु तद्धर्मा भवति क्षीणकर्मणाम् ॥ ९३ ॥ तत्रापि गच्छत्तः सिद्धिं संयतस्य महात्मनः । सर्वैरंगैर्विनिर्याति चेतनस्तनुपंजरात् ॥ ९४ ॥ तदुक्तं स्थानांगपंचमस्थानके पंचविहे जीवस्त णिज्जाणमग्गे पन्नत्ते । पाएहिं ऊरूहि उरेणं सिरेणं सव्वंगेहिं ॥ पाएहिं निजायमाणे निरयगामी भवति । उरूहिं निज्जावमाणे तिरियगामी भवति । उरेणं निजायमाणे मणुयगामी છેદથી તથા પડાના બન્ધનના છેદાવાથી, મીજ, કાષ્ટ અને પિડાપટની જેવી ઉછળીને ઉંચે જવા રૂપ ગતિ થાય છે તેવી જ કર્મબંધનના છેદથી સિદ્ધોની ગતિ સમજવી. (૪) જિન ભગવાનનાં વચન છે કે જીવ ઊર્ધ્વગતિ પરિણામવાળા છે અને પુદગળ અગતિ પરિણામવાળા છે; અર્થાત્ ઊર્ધ્વગમન કરવું એ જ જીનો સ્વભાવ છે અને અગમન-એ પુગળાને સ્વભાવ છે એવું સર્વજ્ઞનું વચન છે. પત્થર આદિ વજનદાર વસ્તુઓનો સ્વભાવ અને ગમન છે, વાયુને સ્વભાવ તિર્યમ્ ગમન છે અને અગ્નિની જવાળાને સ્વભાવ ઊર્ધ્વગમન છે એમ આત્માને પણ અનાદિ સ્વભાવ ઊર્ધ્વગમન છે. માટે કદાચ કઈ વખતે એના એ સ્વભાવમાં વિકાર માલમ પડે તે એ કર્મના પ્રતિઘાતથી અને પ્રયોગથી સમજ. જીવની તીછી', ઊર્ધ્વ કે અર્ધગતિ એનાં તે તે કર્મોને જ આભારી છે. સ્વાભાવિક ઊર્ધ્વ ગતિ તે જેમનાં કર્મો ક્ષીણ થયાં હોય છે એમની જ થાય છે. ૮૭–૯૩. હવે, સિદ્ધની ગતિ પ્રાપ્ત કરનાર સંયમી મહાત્માના પ્રાણ નીકળે છે તે એનાં સર્વ અગોમાંથી નીકળે છે, ૯૪. Page #84 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'जीव' ने नीकळवाना पांच द्वार । (४९) भवति । सिरेणं निजायमाणे देवगामी भवति । सव्वंगेहिं निजायमाणे सिद्धिगतिपजवसाणे पणत्ते ॥ भवोपग्राहिकर्मान्तक्षण एव स सिद्ध्यति । व उद्गच्छन्नस्पृशद्गत्या ह्यचिन्त्या शक्तिरात्मनः॥ अत्र च अस्पृशन्ती सिद्ध्यन्तरालप्रदेशान् गतिर्यस्य सः अस्पृ. शद्गतिः । अन्तरालप्रदेशस्पर्शने हि नैकेन समयेन सिद्धिरिष्यते । तत्र च एक एव समयः अतः अन्तराले समयान्तरस्याभावात् अन्तरालप्रदेशानाम् असंस्पर्शनम् इति औपपातिकसूत्रवृत्तौ ॥ अवगाढप्रदेशेभ्यः अपराकाशप्रदेशान् तु अस्पृशन् गच्छति इति महाभाष्यवृत्तो ॥ यावत्सु श्राकाशप्रदेशेषु इह अवगाढः तावतः एव प्रदेशान् ऊर्ध्वमपि अवगाहमानः गच्छति इति पंचसंग्रहवृत्तौ ॥ तत्त्वं तु केवलिगम्यम् । एकस्मिन्समये चोर्ध्वलोके चत्वार एव ते । सिद्धयन्त्युत्कर्षतो दृष्टमधोलोके मतत्रयम् ॥ ९५॥ સ્થાનાંગ સૂત્રના પાંચમા સ્થાનમાં કહ્યું છે કે જીવને નીકળવાના પાંચ દ્વાર છે. જીવ પગેથી, ઉરૂએથી, હદયેથી, મસ્તકેથી કે સર્વ અંગોથી નીકળે છે. પગેથી નીકળે તો નરકગામી, ઉરૂએથી નીકળે તો તિર્યચ, હદયેથી નીકળે તો મનુષ્ય, મસ્તકેથી નીકળે તો દેવ અને સર્વાગેથી નીકળે તો સિદ્ધિગામી થાય. - સંસારમાં જકડી રાખનારા કર્મોનો જે ક્ષણે અંત આવે છે તે જ ક્ષણે એ વચ્ચે રહેલા પ્રદેશેાને સ્પર્ધો વિના ઉંચે ચઢી સિદ્ધ થાય છે, કેમકે આત્માની અચિન્ય શકિત છે. . ” આ સિદ્ધિએ પહોંચવાના માર્ગમાં જે પ્રદેશે આવે એને સ્પર્શ કર્યા વિના ચાલ્યો જાય એ “અસ્પૃશગતિ ” કહેવાય. વરચેના પ્રદેશને સ્પર્શ કરતા જાય તે એ સિદ્ધિએ એક સમયમાં પહોંચે નહિં. અને અહિ તે ફક્ત એકજ સમય છે–વચ્ચે બીજા સમયનો અભાવ છે. માટેજ કહ્યું છે કે વચ્ચેના પ્રદેશને સ્પશે નહિ. આ વાત ઉવાથી સૂત્રની વૃત્તિમાં કહી છે. મહાભાગ્યની વૃત્તિમાં “જીવ અવગાઢ કરેલા પ્રદેશ શિવાયના બીજા આકાશપ્રદેશને સ્પર્યા વિના જાય છે” એવા શબ્દો છે. પંચસંગ્રહની વૃત્તિમાં વળી એમ કહ્યું છે કે “જેટલા આકાશપ્રદેશને અવગાહીને જીવ અહિં રહેલ છે તેટલા જ આકાશપ્રદેશને, ઊર્વ જતાં અવગાહતે જાય છે.” તત્વ કેવીગમ્ય છે. . એક સમયમાં, ઊર્વલોકમાંથી ઉત્કૃષ્ટ ચાર જ સિદ્ધ થાય છે. અલોક માટે ત્રણ ભિન્નભિન્ન Page #85 -------------------------------------------------------------------------- ________________ (५०) लोकप्रकाश । [सर्ग २ विंशतिर्दाविंशतिश्च चत्वारिंशदिति स्फुटम् । उत्तराध्ययने संग्रहण्यां च सिद्धप्राभृते ॥ ९६ ॥ वीस अहे तहेव इति उत्तराध्ययने जीवाजीवविभक्त्यध्ययने॥ उद्वहोतिरियलोए चउबावीसठ्ठसयं इति संग्रहण्याम् ॥ वीसं पुहुत्तं अहोलोए इति सिद्धप्राभृते । तट्टीकायां विंशतिपृथक्त्वं द्वे विंशती इति ॥ अष्टोत्तरशतं तिर्यग्लोके च द्वौ पयोनिधौ। . नदीनदादिके शेषजले चोत्कर्षतस्त्रयः ॥ ९७ ॥ विंशतिश्चैकविजये चत्वारो नन्दने वने । पंडके द्वावष्टशतं प्रत्येकं कर्मभूमिषु ॥ ९८ ॥ प्रत्येकं संहरणतो दशाकर्ममहीष्वपि । पंचचापशतोचौ द्रौ चत्वारो द्विकरांगकः ॥ ९९ ॥ जघन्योत्कृष्टदेहानां मानमेतन्निरूपितम् । मध्यांगास्त्वेकसमये सिड्यन्त्यष्टोत्तरं शतम् ॥ १० ॥ મત છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં “વિશ” ની સંખ્યા કહી છે, સંગ્રહણ” માં બાવીશ કહ્યા છે અને “સિદ્ધપ્રાભૃત” માં ચાળીશ કહ્યા છે. ૫-૬. वीस अहे तहेव (अधोसाभाथी वाश) सेभ · उत्तराध्ययन ' न या०विमति' नामना मध्ययनमा ५४ छ. उदहोतिरियलोए चउबावीसठसयं ( समांथी यार, अधीसाभाथी मावीश मनतिर्यसमाथी से सोने ४) सेभ साडी' मा ५४ छे. वीसं पुहुत्तं अहोलोए (अधाभांथी ये पीश) मेम सिद्धप्रामृत' मां 46 छे. [ वीसं पुहुत्तं-विंशतिपृथक्त्वम्-डे विंशती ( वीश पृथत्व मेंटसे मे वीश-यावीश ) सेम अनी भा छ ]. ઉત્કૃષ્ટ, તિર્યર્લોકમાંથી ૧૦૮, સમુદ્રમાંથી બે અને નદીનદાદિક શેષ જળાશયમાંથી ત્રણ સિદ્ધ થાય. ઉત્કૃષ્ટ, એક વિજયમાંથી વીશ, નંદનવનમાંથી ચાર, પંડકવનમાંથી બે અને પ્રત્યેક કર્મભૂમિમાંથી ૧૦૮ સિદ્ધિ પામે. (દેવતા આદિના ) સંહરણને લીધે દરેક અકર્મભૂમિમાંથી પણ દશ સિદ્ધ થાય. પાંચસો ધનુષ્યની કાયાવાળા ઉત્કૃષ્ટ બે જ સિદ્ધિ પામે. બે હાથની કાયાવાળા ઉત્કૃષ્ટ ચાર સિદ્ધગતિએ જાય. આ બધું, ઉત્કૃષ્ટ અને જઘન્ય શરીરવાળાઓ વિષે સમજવું. મધ્યમ શરીરમાનવાળાએ તો એક સમયે એકને આઠ સિદ્ધિપદ વરે. ૯૭–૧૦૦. Page #86 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एक 'समय ' मां केटला · सिद्ध ' थाय । (५१) उत्सर्पिण्यवसर्पिण्योस्तार्तीयीकतुरीययोः । अरयोरष्टसहितं सिद्ध्यन्त्युत्कर्षत: शतम् ॥ १०१ ॥ यत्तु अस्याः अवसर्पिण्याः तृतीयारकप्रान्ते श्रीऋषभदेवेन सहाष्टोत्तरं शतं सिद्धाः तदाश्चर्यमध्ये अन्तर्भवतीति समाधेयम् । विंशतिश्चावसर्पिण्याः सिद्ध्यन्ति पंचमेऽरके। उत्सर्पिण्यवसर्पिण्योः शेषेषु दश संहृताः ॥ १०२ ॥ पुंवेदेभ्यः सुरादिभ्यश्चयुत्वा जन्मन्यनन्तरे । भवन्ति पुरुषाः केचित् स्त्रियः केचिन्नपुंसकाः ॥ १०३ ॥ स्त्रीभ्योऽपि देव्यादिभ्यः स्युरेवं त्रैधा महीस्पृशः । क्लीवेभ्यो नारकादिभ्योऽप्येवं स्युर्मनुजास्त्रिधा ॥ १०४ ॥ नवस्वेतेषु भंगेषु पुभ्यः स्युः पुरुषा हि ये। सिद्ध्यन्त्यष्टोत्तरशतं तेऽन्ये दशदशाखिलाः ॥ १०५ ॥ दशान्यभिक्षुनेपथ्याश्चत्वारो गृहिवेषकाः। सिद्ध्यन्त्यष्टोत्तरशतं मुनिनेपथ्यधारिणः ॥ १०६ ॥ ઉત્સર્પિણીના ત્રીજા અને અવસર્પિણીના ચોથા આરામાં ઉત્કૃષ્ટ એકસોને આઠ સિદ્ધ થાય. આ અવસર્પિણીના ત્રીજા આરાને છેડે શ્રી ઋષભદેવની સંગાથે એકને આઠ સિદ્ધયા છે એ બાબત એક આશ્ચર્યભૂત થઈ છે એમ સમાધાન કરવું. અવસર્પિણુના પાંચમા આરામાં વિશ અને બેઉના શેષ આરાઓમાં દશ સિદ્ધ થાય. ૧૦૧–૧૦૨ ( પુરૂષદવાળા દેવ આદિથી એચવીને અન્ય જન્મ લે એમાં કેટલાક પુરૂ થાય, કેટલાક સ્ત્રી થાય અને કેટલાક વળી નપુંસકો પણ થાય. સ્ત્રીવેદવાળી દેવી આદિકથી તથા નપુંસક દવાળા નારકી આદિથી પણ એ જ પ્રમાણે ત્રણ પ્રકારના મનુષ્ય થાય. ૧૦૩–૧૦૪ આમ નવ ભાંગા થયા–એમાં જેઓ પુરૂષવેદથી પુરૂ થાય છે એવા એકસેને આઠ સિદ્ધ થાય છે અને શેષ સર્વ દશ દશ સિદ્ધિ પામે. ૧૦૫ એકસેને આઠ સ્વલિંગે, દશ અન્યભિક્ષુલિંગે અને ચાર ગૃહસ્થલિંગ, સિદ્ધ થાય વળી forमन सिद्धिपने पामता नथी. Page #87 -------------------------------------------------------------------------- ________________ (५२) .. लोकप्रकाश । [ सर्ग २ विंशतिर्योषितः किं च पुमांसोऽष्टोत्तरं शतम् । एकस्मिन्समये क्लीबाः सिद्ध्यन्ति दश नाधिकाः ॥ १०७ ॥ एकसमये अष्टोत्तरशतसिद्धियोग्यतासंग्रहश्चैवम्तिर्यग्लोके क्षपितकलुषाः कर्मभूमिस्थलेषु जाता वैमानिकपुरुषतो मध्यमांगप्रमाणाः । सिद्धयन्त्यष्टाधिकमपि शतं साधुवेषाः पुमांसः तार्तीयीके नियतमरके चिन्त्यतां वा तुरीये ॥ १०८ ॥ यत्रैको निर्वृतः सिद्धस्तत्रान्ये परिनिर्वृताः। अनन्ता नियमाल्लोकपर्यन्तस्पर्शिनः समे ॥ १०९ ॥ अयमर्थः-सम्पूर्णमेकसिद्धस्यावगाहक्षेत्रमाश्रिताः। अनन्ताः पुनरन्ये च तस्यैकैकं प्रदेशकम् ॥ ११० ॥ समाक्रम्यावगाढाः स्युः प्रत्येकं तेऽप्यनन्तकाः। एवं परे द्वित्रिचतुःपंचायंशाभिवृद्धितः ॥१११॥ युग्मम् ॥ એક સમયે સ્ત્રીલિગે વીશ, પુરૂષલિંગે એકસો આઠ, તથા નપુંસકલિંગે ઉત્કૃષ્ટ દશ સિદ્ધિ पामे. मेथी अघि नहि. १०६-१०७. ' ' ' એક સમયે એને આઠેકણ કણ સિદ્ધિને યોગ્ય હોય એ બધાંનો સંગ્રહ નીચે મુજબ: 'તિય લેકમાં અને કર્મભૂમિમાં પ્રત્યેકમાં એકસેને આઠ સિદ્ધિને યોગ્ય હેય. માનિક પુરૂષવેદથી ઉત્પન્ન થયેલા, મધ્યમ અંગપ્રમાણવાળ તથા સાધુવેષધારી-એ ત્રણ્યમાંથી પણ પ્રત્યેકમાંથી એકસોને આઠ સિદ્ધિને યોગ્ય હોય. તથા (ઉત્સર્પિણીના) ત્રીજા આરામાં અને (અવસર્પિણીના) ચોથા આરામાં પણ એટલી સંખ્યાના સિદ્ધિને વેગ્ય હાય. ૧૦૮ જ્યાં એક સિદ્ધ રહેલ છે ત્યાં (તેટલી જ અવગાહનામાં) અન્ય પણ અનંત સિદ્ધ રહેલા છે; અને એ સર્વ લોક” ના અગ્ર ભાગને સ્પશીને રહેલા છે. એટલે કે એક સિદ્ધ સંપૂર્ણ અવગાઢ કરેલા ક્ષેત્રને વિષે અનંત સિદ્ધો રહી શકે છે–રહેલા છે; અને ઉપરાંત બીજાઓ પણ એના ( ઓછાવત્તા ) એકેક પ્રદેશને આશ્રયીને રહેલા છે એઓ પણ “ અનન્ત” છે. એવી જ રીતે બીજાઓ પણ બે, ત્રણ, ચાર, પાંચ આદિક વધતા વધતા અંશેને આશ્રયીને રહેલા અનન્તા છે. ૧૦૯–૧૧૧. Page #88 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'सिद्ध ' नी अवगाहना विषे । तथा - सिद्धावगाहक्षेत्रस्य तस्यैकैकं प्रदेशकम् । त्यक्त्वा स्थितास्तेऽप्यनन्ता एवं द्वयादिप्रदेशकान् ॥ ११२ ॥ एवं च – प्रदेशवृद्धिहानिभ्यां येऽवगाढा अनन्तकाः । पूर्णक्षेत्रावगाढेभ्यः स्युस्तेऽसंख्यगुणाधिकाः ॥ ११३ ॥ ततश्च - एकः सिद्धः प्रदेशैः स्वैः समग्रैरतिनिर्मलैः । सिद्धाननन्तान् स्पृशति व्यवगाढैः परस्परम् ॥ ११४ ॥ तेभ्योऽसंख्यगुणान् देशप्रदेशैः स्पृशति ध्रुवम् । क्षेत्रावगाहनाभेदैरन्योऽन्यैः पूर्वदर्शितैः ॥ ११५ ॥ तथोक्तं प्रज्ञापनायां श्रपपातिके आवश्यके च फुसइ अणन्ते सिद्धे सव्वपएसेहिं नियमसो सिद्धो । तेवि असंखिज्जगुणा देसपएसेहिं जे पुट्ठा || शरीरा जीवधना ज्ञानदर्शनशालिनः । साकारेण निराकारेणोपयोगेन लक्षिताः ११६ ॥ વળી સિદ્ધના અવગાહક્ષેત્રના અકેકા પ્રદેશને છેડીને જેઓ રહેલા છે એએ પણ અનંત એ જ પ્રમાણે બે, ત્રણ વિગેરે પ્રદેશેા છેાડીને રહેલા છે એએ પણ અનન્ત છે. ૧૧૨. ( ५३ ) એવી રીતે પ્રદેશે આછા કરીને કે વધારીને જે અનન્ત ( સિદ્ધો ) અવગાહીને રહેલા छेखेगा, पूर्णक्षेत्री भवगाड़ीने रडेला (सिद्धी ) १२तां असण्यगणा ( अधि ) छे. ११.३. આમ ખામત હેાવાથી એક સિદ્ધ પેાતાના અત્યન્ત નિર્મળ અને પરસ્પર અવગાહેલા સર્વ પ્રદેશેાવડે અનંત ’ સિદ્ધોને સ્પર્શ કરી રહે છે. અને એ કરતાં અસંખ્યગણાઓને, પૂર્વ દર્શિત અન્ય અન્ય ( એછાવત્તા ) ક્ષેત્રાવગાહનાના ભેદોને લઇને, દેશપ્રદેશેાવડે સ્પ अरे छे. ११४-११५. પ્રજ્ઞાપનાસૂત્રમાં, ઉબ્લાઇસૂત્રમાં તથા આવશ્યકસૂત્રમાં પણ આ વાતનું સમર્થન છે:~~~ સિદ્ધને જીવ નિશ્ચયે કરીને સર્વ પ્રદેશેાવડે અનંત સિદ્ધોને સ્પર્શી કરે છે અને એએ પણ, દેશપ્રદેશ વડે જેઓએ સ્પર્શ કર્યો છે એવા અસંખ્ય સિદ્ધોને સ્પર્શી કરે છે. આ સિદ્ધના જીવા અશરીરી ( શરીર વિનાના ) છે; ફક્ત જીવરૂપ છે; જ્ઞાન અને दर्शने युक्त, साक्षर-निशा२* • ઉપયાગ ’ વડે લક્ષિત છે. એએ ત્રણે જગતને કેવળજ્ઞાને *: सार उपयोग ज्ञान निराहार उपयोग =दर्शन. Page #89 -------------------------------------------------------------------------- ________________ (५४) लोकप्रकाश । [ सर्ग २ ज्ञानेन केवलेनैते कलयन्ति जगत्रयीम्।। ..... दर्शनेन च पश्यन्ति केवलेनैव केवला; ॥ ११७ ॥ युग्मम् ॥ पूर्वभवाकारस्यान्यथाव्यवस्थापनाच्छुषिरपूर्त्या । संस्थानमनित्थंस्थं स्यादेषामनियताकारम् ॥ ११८ ॥ केनचिदलौकिकेन स्थितं प्रकारेण निगदितुमशक्यम् । अत एव व्यपदेशो नैषां दीर्घादिगुणवचनैः ॥ ११९ ॥ तथाः -से न दीहे । से न हस्से । से न वट्टे । इत्यादि । ___ ननु-संस्थानं ह्याकारः स कथममूर्तस्य भवति सिद्धस्य । अत्रोच्यते-परिणामवत्यमूर्तेऽप्यसो भवेत्कुम्भनभसीव ॥ १२० ॥ पूर्वभवभाविदेहाकारमपेक्ष्यैव सिद्धजीवस्य । संस्थानं स्यादौपाधिकमेव न वास्तवं किंचित् ॥ १२१ ॥ तथाहुरावश्यकनियुक्तिकृतः-- मोगाहणाइ सिद्धा भवति भागेण हुंति परिहीणा । संठाणमणित्थंत्थं जरामरणविप्पमुक्काणं ॥ કરીને જાણે છે અને કેવળદર્શનવડે જૂએ છે. પિકળ ભાગ પૂરવાથી એમનો પૂર્વભવને આકાર બદલાઈ, એમનું ભિન્ન પ્રકારનું અચોક્કસ આકૃતિવાળું “સંસ્થાન” થાય છે. એ * સંસ્થાન” કઈ એવા અલૈકિક પ્રકારે રહેલું છે કે તે વાણીવડે વર્ણવી શકાતું નથી; અને એથી જ એમનું દીર્ધ–સ્વ આદિ ગુણવાચક શબ્દો વડે ખ્યાન આપી શકાતું નથી. ૧૧૬–૧૧૯. આગમમાંયે કહ્યું છે કે—એ સિદ્ધના જીવ દીર્ઘ નથી, હ્રસ્વ નથી, વૃદ્ધિ પણ પામતા नथी. त्याहि. અહિં કઈ એવી શંકા ઉપસ્થિત કરે કે સંસ્થાન” એટલે તે આકાર–એ આકાર અમૂર્ત—અશરીરી એવા સિદ્ધના જીવને કયાંથી હોય ? આ શંકાનું સમાધાન એમ કરવું કે – માંના આકાશમાં (ઘટાકાશમાં) જેમ આકાર છે તેમ. પરિણામી એવા એ અમતમાં પણ આકાર સંભવે છે. પૂર્વભવના દેહાકારને અપેક્ષીને જ સિદ્ધના જીન પાધિક સંસ્થાન થાય, વાસ્તવિક કંઈ થાય નહિ. ૧૨૦-૧૨૧ આ સંબંધમાં આવશ્યકસૂત્રની નિયુક્તિ-ટીકામાં કહ્યું છે કે સિદ્ધના જીવોની અવગાહના કરતાં પૂર્વભવની કરતાં ત્રીજેભાગે ઉણુ હોયઅથાત્ પૂર્વભવની Page #90 -------------------------------------------------------------------------- ________________ सिद्ध' नी अवगाहना । द्रव्यलोक ] (५५) उत्ताणओ व पासिल्लो व अहवा निसन्नओ चेव । जो जह करेइ कालं सो तह उववजए सिद्धो ॥ इहभवभिन्नागारो कम्मवताओ भवंतरे होइ। न य तं सिद्धस्स तो तंमीतो से तयागारो ॥ जं संठाणं तु इहं भवं चयंतस्स चरमसमयम्मि। आसीत्र पएसघणं तं संठाणं तहिं तस्स ॥ शतानि त्रीणि धनुषां त्रयस्त्रिंशद्धनूंषि च धनुस्त्रिभागश्च परा सिद्धानामवगाहना ॥ १२२ ॥ जघन्याष्टांगुलोपेतहस्तमाना प्ररूपिता। जघन्योत्कृष्टयोरन्तराले मध्या त्वनेकधा ॥ १२३ ॥ षोडशांगुलयुक्ता या मध्या करचतुष्टयी । आगमे गीयते सर्वमध्यानां सोपलक्षणम् ॥ १२४ ॥ प्राच्ये जन्मनि जीवानां या भवेदवगाहना । तृतीयभागन्यूना सा सिद्धानामवगाहना ॥ १२५ ॥ બે તૃતીયાંશ હોય. આવું જરામૃત્યુથી મુક્ત એવા સિદ્ધોનું સંસ્થાન હોય. જીવ સૂતેલો ઉભેલે કે બેઠેલ-જેવી સ્થિતિએ રહ્યો કાળ કરે એવી જ સ્થિતિએ સિદ્ધપણે ઉત્પન્ન થાય. અહિં પણ પુનઃ કોઈ એમ શંકા ઉઠાવે કે જીવને આ ભવમાં જે આકાર હોય તેથી ભિન્ન આકાર ભવાન્તરમાં થાય એ કર્મના વિશે થાય, પણ સિદ્ધિને તે કોઈ કર્મો જ રહ્યાં નથી તે પછી સિદ્ધને તે કઈ આકાર જ શાનો હોય? તેનો ઉત્તર એ કે–આ ભવમાં અવતી વખતના ચરમ સમયે જે સંસ્થાન હોય છે તેવું પ્રદેશઘન સંસ્થાન તેમનું ત્યાં પણ હોય છે. સિદ્ધોના જીવની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩૩ ધનુષપ્રમાણુ હોય. જઘન્ય ( અવગાહના ) એક હાથ અને આઠ આંગળ હોય. મધ્યમ એટલે “ઉત્કૃષ્ટ અને જઘન્ય વચ્ચેની” (અવગાહના) અનેક પ્રકારની હોય. આગમમાં મધ્યમ અવગાહના ચાર હાથ અને સેળ આંગળની કહેલી છે તે સર્વ મધ્યમેના ઉપલક્ષણથી એટલે કે તીર્થકરની જઘન્ય અવગાહનાને અપેક્ષીને छे. १२२-१२४ છેલ્લા મનુષ્ય ભવમાં જીવની જે અવગાહના હોય તેનો બે તૃતીયાંશ સિદ્ધની અવગાહના હોય. પૂર્વભવમાં તે ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની હોય, મધ્યમ અનેક પ્રકારની હોય અને જધન્ય બેહા Page #91 -------------------------------------------------------------------------- ________________ (५६) लोकप्रकाश । [सर्ग २ उत्कृष्टा च भवे प्राच्ये धनुःपंचशतीमिता। मध्यमा च बहुविधा जघन्या हस्तयोर्द्वयम् ॥ १२६ ॥ जघन्या सप्तहस्तैव जिनेन्द्राणामपेक्षया । व्यंशोनत्वे किलैतासां ताः स्युः सिघावगाहनाः ॥१२७॥युग्मम्।। एतदभिप्रेत्यैव औपपातिकोपांगे उक्तम् जीवाणं भंते सिज्झमाणा कयरंमि उच्चत्ते सिज्झन्ति। गोअम जहण्णेणं सत्तरयणीए उक्कोसेणं पंचधणुसइए सिज्झन्ति ॥ मरुदेवा कथं सिद्धा नन्वेवं जननी विभोः । साग्रपंचचापशतोत्तुंगा नाभिसमोच्छ्रया ॥ १२८ ॥ संघयणं संठाणं उच्चत्तं चेव कुलगरेहिं समम्-इति वचनात् ॥ अत्र उच्यते-खियो [त्तमसंस्थानाः पुंसः कालार्हसंस्थितेः। किंचिदूनप्रमाणाः स्युर्नाभेरूनोच्छूयेति सा ॥ १२९ ॥ गजस्कन्धाधिरूढत्वान्मनाक्संकुचितेति वा । पंचशापशतोच्चैव सेति किंचिन्न दूषणम् ॥ १३०॥ अयं च भाष्यकृदभिप्रायः॥ संग्रहणीवृत्यभिप्रायस्त्वयम्થની હોય કે જિનેશ્વરોની અપેક્ષાએ જઘન્ય સાત હાથની હાય-એ અવગાહનાઓનો બે તૃતીયાંશજ તે સિદ્ધોની અવગાહના હોય. આ અભિપ્રાય ઉવાઈ’ ઉપાંગને છે. ૧૨૫-૧૨૭. અહિ કોઈ એવી શંકા લાવે કે—જયારે ઉકષ્ટ પાંચસો ધનુષની કાયાવાળા સિદ્ધિ પ્રાંત કરે એમ કહો છો ત્યારે પ્રથમ તીર્થકરની માતા મારૂદેવી જે નાભિરાજા જેટલા એટલે પાંચ ધનુષ્ય કરતાં વધારે ઊંચા હતા તે કેવી રીતે સિદ્ધ થયા ? “સંહનન, સંસ્થાન તથા ઉંચાઈ કુલકર જેટલી હોય છે.—એ શાસ્ત્રવચન પ્રમાણે એ ચેકસ નાભિરાજા જેટલા ઉંચા હતા. આ શંકાના નિવારણમાં એમ કહેવાનું કે–એ નાભિરાજાથી ઓછા ઉંચા હતા. કેમકે સ્ત્રીઓની ગમે એટલા ઉંચાઈ હોય પણ તે પુરૂની વધારેમાં વધારે ઉંચાઈ કરતાં ઓછી જ હોય. અથવા હસ્તિના સ્કંધપર ચઢવાથી તે જરા સંકોચાયેલા હતા માટે એનું વધારે માન ન હતાં પાંચસે ધનુષ્ય જ હતું એમ સમજવું. આ અભિપ્રાય ભાગ્યકારનો છે. ૧૨૮-૧૩૦, એ સંબંધમાં સંગ્રહણી ની વૃત્તિ–ટીકામાં તે એમ કહ્યું છે કે +पता, नहाया, क्षेत्रा, विन्यो, द्री, श्रेणुिमा, शिप, ती, मांउवासने योनि-माश ધાને “સંગ્રહ’ જે ગ્રંથમાં કરેલ છે અર્થાત એમનું વર્ણન–હકીકત જેમાં આપેલી છે એ ગ્રંથનું નામ સંગ્રહણી.’ એકલા જંબુદ્વીપમાં આવેલા એ પર્વતો વગેરેનો સંગ્રહ એ “લઘુસંગ્રહણી; ' અને અઢીદ્વીપમાં पावसानो संयमत संग्रहा.' Page #92 -------------------------------------------------------------------------- ________________ રો ] एक समयमां कोण कोण सिद्धिपद वरे । (૧૭) यदिदमागमे पंचधनुःशतान्युत्कृष्टं मानमुक्तं तबाहुल्यात् । अन्यथा एतद् धनु:पृथक्त्वैः अधिकमपि स्यात् तच्च पंचविंशत्यधिकपंचधनुःशतरूपं बोद्धव्यम् ॥ सिद्धप्राभृतेऽपि उक्तम्_ोगाहणा जहण्णा रयणिदुगं अह पुणाइ उक्कोसा । पंचेव धणुसयाइं धणुपुहुत्तेण अहियाइंति ॥ તન્હાશ્ચ प्रथक्त्वशब्दः अत्र बहुत्ववाची । बहुत्वं चेह पंचविंशतिरूपं દ્રષ્ટદ્યુમતિા. आद्यसंहनना एवं सिद्धयन्ति न पुनः परे । संस्थानानां त्वनियमस्तेषु षट्खपि निर्वृतिः ॥ १३१ ॥ पूर्वकोव्यायुरुत्कर्षात् सिद्धयेन्नाधिकजीविनः । जघन्यान्नववर्षायुः सिद्धयेन्न न्यूनजीविनः ॥ १३२ ॥ આગમમાં જે આ પાંચસો ધનુષ્યનું ઉત્કૃષ્ટ માન કહેલું છે તે બહોળે ભાગે એટલે * પ્રાય: એમ હાય” એમ કહેલું છે. એમ ન હોય તો એ માન દાચ ધનુષ્યનાં પ્રથવપણાને લઈને પાંચસોથી અધિક એટલે દષ્ટાન્ત તરીકે પાંચસોને પચવીશ ધનુષ્ય પણ થાય. ટીકામાં વળી એમ કહેલ છે કે પૃથકત્વ શબ્દ બહત્વવાચી છે, અને એ બહુત્વ એટલે “પચવીશ ધનુષ્ય” એમ સમજવું. પહેલા સંઘયણવાળા એટલે વાત્રષભનારાચસંઘયણ+ વાળા જ એ રીતે સિદ્ધ છે, બીજા નહિ. સંસ્થાનના સંબંધમાં કંઇ નિયમ નથી. છએ સંસ્થાનોમાં સિદ્ધિપ્રાપ્તિ છે. ૧૩૧. આયુષ્યના સંબંધમાં બોલીએ તે ઉત્કૃષ્ટ કેડપૂર્વના આયુષ્યવાળા હોય તે સિદ્ધિ પામે છે; અધિક આયુષ્યવાળ સિદ્ધિ પામતા નથી. જઘન્ય નવ વર્ષના આયુષ્યવાળે સિદ્ધ થાય, ઓછા આયુષ્યવાળે ન થાય. ૧૩૨, + સંહનન એટલે સંધયણ એટલે શરીરનો બાંધા–બંધ-કાર્ડ છ પ્રકારનું છે. ( ૧ ) વજીભનારાચ (૨) અપભનારાંચ (૩) નારાય (૪) અર્ધનારા, (૫) કાલિકા ( ૬ ) સેવાર્તા. પહેલું સર્વથી શ્રેષ્ઠ અને છેલું સૌથી અવકૃષ્ટ છે. સંસ્થાન=શરીરની આકૃતિ. એ, દેવતાઓની “સમચતુરસ્ત્ર” ચારે ખુણે સમાન હોય. “સમચતુરઢ ” શિવાય બીજી આકૃતિઓ (૧) હુડક (વાઘ-મેષ), (૨) ધ્વજા, (૩) સાય, ( ૪ ) પરપટ, ( ૫ ) મસુરની દાળ અને (૬) ચંદ્રમા જેવી હોય છે. દેવતા શિવાય અન્ય સર્વ છાની આ છમાંથી એક આકૃતિ હોય. Page #93 -------------------------------------------------------------------------- ________________ (५८) लोकप्रकाश । [ सर्ग २ द्वात्रिंशदंता एकाद्याश्चेत् सिद्धयन्ति निरन्तरम् । तदाष्टसमयान् यावन्नवमे त्वन्तरं ध्रुवम् ॥ १३३ ॥ अष्टचत्वारिंशदन्तास्त्रयस्त्रिंशन्मुखा यदि । सिद्धयन्ति समयान् सप्त ध्रुवमन्तरमष्टमे ॥ १३४॥ एकोनपंचाशदाद्याः षष्ट्यन्ता यदि देहिनः । सिद्धयन्ति समयान् षट् वै सप्तमे त्वन्तरं भवेत् ॥ १३५॥ एकषष्टिप्रभृतयो यावद् द्वासप्ततिप्रमाः। सिद्धयन्ति समयान् पंच षष्ठे त्ववश्यमन्तरम् ॥ १३६ ॥ त्रिसप्ततिप्रभृतयश्चतुरशीतिसीमकाः। चतुर: समयान् यावत् सिद्धयन्त्यग्रेतनेऽन्तरम् ॥ १३७ ॥ पंचाशीत्याद्याः क्षणांस्त्रीन् यान्त्याषण्णवतिं शिवम् । क्षणौ सप्तनवत्याद्या द्वौ च व्याघशतावधि ॥ १३८ । त्रयाधिकशताद्याश्चेत यावदष्टोत्तरं शतम् । सिद्धयन्ति चैकसमयं द्वितीयेऽवश्यमन्तरम् ॥ १३९ ॥ એકથી આરંભીને બત્રીશ સુધી જે આંતરો પડ્યા વિના સિદ્ધ થાય તો આઠ સમય સુધીમાં થાય. નવમે સમયે તો આંતર પડે જ. ૧૩૩. તેત્રીશથી માંડીને અડતાળીશ સુધી સિદ્ધ થાય તે સાત સમય સુધીમાં થાય. આઠમે સમયે આંતરે પડે. ૧૩૪. ઓગણપચાસથી સાઠની સંખ્યા સુધી સિદ્ધ થાય તો છ સમય સુધીમાં થાય. સાતમે સમયે આંતરો પડે. ૧૩૫. એકસઠથી બહેતર સુધી પાંચ સમય સુધીમાં સિદ્ધ થાય. છ સમયે અવશ્ય આંતરો ५. १३६. તેતેરથી શરૂ કરી ચોર્યાસી સુધી સિદ્ધ થાય એ ચાર સમયમાં થાય. પછી આંતરો પડે. ૧૩૭. પંચાશીથી માંડીને છનું સુધી સિદ્ધ થાય ત્યારે ત્રણ સમયમાં, અને સતાણુંથી એકને બે સુધી બે સમયમાં સિદ્ધ થાય. ૧૩૮. એને ત્રણથી એક્સો આઠ સુધી એક સમયમાં સિદ્ધ થાય. બીજે સમયે અવશ્ય - त। ५. १3८. Page #94 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'सिद्ध 'नुं अवर्णनीय 'अनन्त' सुख । (५९) जघन्यमन्तरं त्वेकसमयं परमं पुनः । षण्मासान्नास्ति सिद्धानां च्यवनं शाश्वता हि ते ॥ १४० ॥ सर्वस्तोका क्लीबसिद्धास्तेभ्यः संख्यगुणाधिकाः । स्त्रीसिद्धा पुनरेभ्यः पुंसिद्धाः संख्यगुणाधिकाः ॥ १४१ ॥ सर्वस्तोका दक्षिणस्यामुदीच्यां च मिथः समाः। प्राच्या संख्यगुणा: पश्चिमायां विशेषतोऽधिकाः ॥ १४२॥ न तत्सुखं मनुष्याणां देवानामपि नैव तत् । यत्सुखं सिद्धजीवानां प्राप्तानां पदमव्ययम् ॥ १४३ ॥ त्रैकालिकानुत्तरान्तनिर्जराणां त्रिकालजम् । भुक्तं भोग्यं भुज्यमानमनन्तं नाम यत्सुखम् ॥ १४४ ॥ पिण्डीकृतं तदैकत्रानन्तैर्वर्गश्च वर्गितम् । शिवसौख्यस्य समतां लभते न कदाचन ॥ १४५॥ युग्मम् ॥ सर्वाद्वा पिण्डित: सिद्धसुखराशिर्विकल्पतः। अनन्तवर्गभक्तोऽपि न मायाद् भुवनत्रये ॥ १४६ ॥ સિદ્ધના જીવને સિદ્ધપણે ઉપજવામાં જઘન્ય અંતર–આંતરો એક સમયનો છે. ઉત્કૃષ્ટ છ માસ સુધી હોય છે. સિદ્ધોને અવવાનું હોતું નથી. કેમકે એઓ શાશ્વત છે. ૧૪૦ નપુંસકસિદ્ધો સર્વથી ઓછા છે; સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા એ કરતાં સંખ્યાલગણા છે; અને પુરૂષલિંગસિદ્ધો એ કરતાં યે સંખ્યાતગણું છે. ૧૪૧ - દક્ષિણ દિશામાં સર્વથી અલ્પસંખ્યા સિદ્ધ થાય છે; ઉત્તરમાં દક્ષિણ એટલા જ સિદ્ધ થાય છે; પૂર્વ દિશામાં એથી સંખ્યાતગણુ, અને પશ્ચિમમાં એથી યે વિશેષ સિદ્ધ થાય છે. ૧૪૨ અવ્યયપદને પામેલા આ સિદ્ધના જીવોને જે સુખ હોય છે તે મનુષ્યોને કે દેવોને કઈને હેતું નથી. છેક અનુત્તરવિમાન સુધીના ત્રણે કાળના દેવોનું ભગવેલું, ભેગવાતું અને ભવિ. બમાં ભેગવવાનું જે ત્રિકાળિક અનન્ત સુખ છે તેને એકસ્થળે એકત્ર કરી અનન્ત “વર્ગ કરીએ તે યે એ મેક્ષના સુખને તોલે આવે નહીં. અથવા-વિક૯પે સિદ્ધના સર્વસુખને એકત્ર કરી અને અનંત વર્ગમૂળ કાઢવામાં આવે તે પણ ત્રણ્ય જગતમાં પણ સમાઈ शनही. १४३-१४६. Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ६० ) वर्गविभागश्चैवम्— स्युः षोडश चतुर्भक्ताश्चत्वारो वर्गभागतः । द्वावेव परिशिष्येते चत्वारोऽपि द्विभाजिताः ॥ १४७ ॥ सुखस्य तस्य माधुर्यं कलयन्नपि केवली | वक्तुं शक्नोति नो जग्धगुडादेर्मूकदेहिवत् ॥ १४८ ॥ लोकप्रकाश । तथा चाहु: यथेप्सितान्नपानादिभोजनानन्तरं पुमान् । तृप्तः सन् मन्यते सौख्यं तृप्तास्ते सर्वदा तथा ॥ १४९ ॥ एवमापातमात्रेण दर्श्यते तन्निदर्शनम् । वस्तुतस्तु तदाह्लादोपमानं नास्ति विष्ठपे ॥ १५० ॥ औपम्यस्याप्यविषयस्ततः सिद्धसुखं खलु । यथा पुरसुखं जज्ञे म्लेच्छवाचामगोचरः ॥ १५१ ॥ म्लेच्छः कोऽपि महारण्ये वसति स्म निराकुलः । अन्यदा तत्र भूपालो दुष्टाश्वेन प्रवेशितः ।। १५२ ॥ म्लेच्छेनासौ नृपो दृष्टः सत्कृतश्च यथोचितम् । प्रापितश्च निजं देशं सोऽपि राज्ञा निजं पुरम् ॥ १५३ ॥ [ सर्ग २ આ સિદ્ધના સુખની મીઠાશ કેવળીપ્રભુ પાતે જાણતા છતાં પણ મિષ્ટ પદાર્થ પ્રાશન કરનારા મુંગા માસની જેમ, બીજાની આગળ વર્ણવી શકતા નથી. મનવાંછિત ભાજનથી તૃપ્ત થયેલ પુરૂષ જે સુખ માને છે તેવું જ સુખ સિદ્ધના વા માને છે. મેાક્ષના સુખનું આ કિંચિત્ માત્ર દિગ્દર્શન છે. વસ્તુત: તે એના આહલાદનુ અખિલ જગતમાં કોઈ ઉપનામ જ નથી. ખરેખર સિદ્ધનાં મુખનુ તે, એક નગરનાં સુખનું જેમ એક પ્રાકૃત સામાન્ય માણસથી વર્ણન થઇ શકયુ નહેાતુ તેમ કાઇથી વર્ણન થઇ શકેજ નહિ. ૧૪૮–૧૫૧. એ દૃષ્ટાન્ત આ પ્રમાણે:— કોઇ પ્રાકૃત ( સાધારણ ) પુરૂષ સુખે અરણ્યમાં રહેતા હતા. એકદા કેાઇ રાજાને મેને અવળી ચાલના અશ્વ એ વનમાં લઇ આવ્યા. રાજાને જોઇને પેલાએ એના યથેાચિત સત્કાર કર્યા; અને એને પાછો એને નગર પહાંચાડયા. રાજાએ પણ અને પ્રત્યુપકારાર્થે પોતાના નગરમાં રાખ્યા, એને પોતાના ઉપકારી સમજીને એનું સન્માન કર્યું અને ઉત્તમ પ્રકારના Page #96 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] 'सिद्ध ' ना सुखना सम्बन्धमा दृष्टांत । (६१) ममायमुपकारीति कृतो राज्ञातिगौरवात् । विशिष्टभोगभूतीनां भाजनं जनपूजितः ॥ १५४ ॥ तुंगप्रासादश्रृंगेषु रम्येषु काननेषु च। वृतो विलासिनीवृन्दैर्भुक्ते भोगसुखान्यसौ ॥ १५५ ॥ अन्यदा प्रावृषः प्राप्तौ मेघाडम्बरमम्बरे । दृष्ट्वा मृदंगमधुरैर्गर्जितै: केकिनर्तनम् ॥ १५६ ॥ जातोत्कंठो दृढं जातोऽरण्यवासगमं प्रति । विसर्जितश्च राज्ञापि प्राप्तोऽरण्यमसौ ततः॥१५७॥युग्मम्॥ पृच्छन्त्यरण्यवासास्तं नगरं तात कीदृशम् । परं नगरवस्तूनामुपमाया अभावतः॥ १५८ ॥ न शशाकतमां तेषां गदितुं स कृतोयमः । एवमत्रोपमाभावात् वक्तुं शक्यं न तत्सुखम् ॥१५९॥ युग्मम्॥ सिद्धा बुद्धा गताः पारं परं पारंगता अपि । सर्वामनागतामद्धां तिष्टन्ति सुखलीलया ॥ १६० ॥ ભોજન આદિ વૈભવથી એને સંતુષ્ટ કર્યો. નાગરિકોએ સુદ્ધાં એને સત્કાર કર્યો. ત્યાં રહીને એ તો આ પ્રમાણે રાજમહેલની અટારીઓમાં અને મનહર ઉદ્યાનમાં વિલાસિની સ્ત્રીઓની સંગાથે સુખ ભગવતો રહેવા લાગ્યો. એકદા વર્ષાઋતુના દિવસો આવ્યા. એમાં આકાશને વિષે મેઘાડમ્બર, તથા મૃદંગના સરખી મધુર કેકારવ કરતા મયૂરાને નૃત્ય કરતા જોઈને એને પિતાના પૂર્વના અરણ્યમાં જવાની દ્રઢ ઉત્કંઠા થઈ. એટલે રાજાએ પણ એને જવાની રજા આપી. પોતાના વનમાં ગયો ત્યાં વનવાસીઓએ એને પૂછ્યું–ભાઈ, નગર કેવું હોય? પરન્તુ એને નગરની વસ્તુઓનું કઈ પણ ઉપમાન અરણ્યમાં ન દેખાવાથી, કોઈ પણ રીતે નગરનું વર્ણન આપી શક્યા નહિ. ૧૫ર-૧૫૯. એવી જ રીતે ઉપમાનના અભાવથી સિદ્ધનાં સુખનું પણ વર્ણન કરવું અશક્ય છે. બુદ્ધ એટલે જ્ઞાની અને પારંગત એવા સિદ્ધના જે પરંપરાથી સર્વ ભવિષ્યકાળમાં પણ સુખ અને આનંદમાં રહે છે. ૧૬૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ ( ૨) लोकप्रकाश । [सर्ग २ अरूपा अपि प्राप्तरूपप्रकृष्टा अनंगा स्वयं ये त्वनंगद्गुहोऽपि । अनन्ताक्षराश्चोज्झिताशेषवर्णाः स्तुमस्तान् वचोऽगोचरान् सिद्धजीवान् ॥ १६१ ॥ इति सिद्धाः ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णो द्वितीयः सुखम् ॥ १६२ ।। 1 અરૂપી છતાં પણ ઉત્કૃષ્ટ રૂપવાળા, અશરીરી છતાં અશરીરી–અનંગ-ને દ્રોહ કરનારા અને અનન્તાક્ષર છતાં પણ સર્વ વર્ણથી રહિત, એવા, અવર્ણનીય સિદ્ધના જીવોની અમે સ્તુતિ કરીએ છીએ. ૧૬૧. (એ પ્રમાણે સિદ્ધનું સ્વરૂપ કહ્યું. ) સર્વ જગતને આશ્ચર્યમાં ગરકાવ કરનારી કીર્તિવાળા કીર્તિવિજય ઉપાધ્યાયના અન્તવાસી-શિષ્ય, માતા રાજબા અને પિતા તેજપાળના સુપુત્ર વિનયવિજયજીએ આ, જગતના તને પ્રકાશિત કરવામાં દીપક સમાન, કાવ્યગ્રંથ રચ્યો છે તેને, અંદરથી પ્રકટ થતા અનેક અર્થોને લીધે મન હરણ કરનારો બીજે સર્ગ નિર્વિને સમાપ્ત થયે. ૧૬૨. ( કારણ કે સિદ્ધના જીવોને રૂપ હોય નહીં. * ઉત્કૃષ્ટ દશા–મોક્ષપદવી પામેલા. ૪ અન-અંત અને અ-ક્ષર છતાં, અથવા અનંત અક્ષર-જ્ઞાન વાળા છતાં, સર્વ વર્ણ-અક્ષરથી રહિત એ વિરોધ. પણ “વર્ણ ને અર્થ “રૂપરંગ” લેવાથી એ વિરોધ શમે. અહિં બધે વિરોધાભાસ અલંકાર છે, Page #98 -------------------------------------------------------------------------- ________________ अथ तृतीयः सर्गः। अथ संसारिजीवानां स्वरूपं वर्णयाम्यहम् । द्वारैः सप्तत्रिंशता तान्यमूनि स्युर्यथाक्रमम् ॥ १॥ भेदाः स्थानानि पर्याप्ति: संख्ये योनिकुलाश्रिते । योनीनां संवृतत्वादि स्थिती च भवकाययोः ॥२॥ देहसंस्थानांगमानसमुद्घाता गतागती। अनन्तराप्तिः समये सिद्धिलेश्या दिगाहृतौ ॥ संहननानि कषायाः संज्ञेन्द्रियसंज्ञितास्तथा वेदाः । दृष्टिानं दर्शनमुपयोगाहारगुणयोगाः ॥ ४ ॥ मानं लघ्वल्पबहुता सैवान्या दिगपेक्षया। अन्तरं भवसंवेधो महाल्पबहुतापि च ॥ ५॥ भेदा इह प्रकाराः स्युर्जीवानां खस्वजातिषु । समुद्घातनिजस्थानोपपातः स्थानकं त्रिधा ॥ ६ ॥ સર્ગ ત્રીજો હવે હું સંસારી જીવોના સ્વરૂપનું સાડત્રીશ કોર વડે વર્ણન કરું છું. એ સાડત્રીશ દ્વાર અનુક્રમે નીચે પ્રમાણે – (१) सेह, (२) स्थान, ( 3 ) पर्याप्ति, (४) योनिस ज्या, (५) असभ्य (६) योनिमानु संक्तत्व वगेरे, (७) मपस्थिति, (८) यस्थिति, (८) हेड, (१०) संस्थान, (११) मान, (१२) सभुधात, (१३) गति, (१४) मागति, (१५) मनन्तराप्ति, (१६ ) समयसिद्धि, ( १७ ) वेश्या ( १८) हिमान, ( १८ ) संधया, (२०) ४ाय, ( २१ ) संज्ञा, ( २२ ) धन्द्रिय, ( २3 ) सशित, ( २४ ) वेद, (२५)ष्टि, (२६) ज्ञान, (२७) र्शन, (२८) यया , (२८) माडा२, ( 30 ) गुण, ( 3१) योग, (३२) भान, (33) सधु ममता, (३४) हिगाश्री ममता, (३५) मन्त२, (38) संविध, ( ३७ ) भड। माहुता. १-५. પહેલું દ્વાર “ભેટ”. પિતાપિતાની જાતિને વિષે જીવના જે “પ્રકાર છે એનું નામ ભેદ. भाद्वार 'स्थान'. समुधात, निलस्थिति, मने उत्पत्ति----भत्र प्रारना स्थान उडवाय छे. ६. Page #99 -------------------------------------------------------------------------- ________________ ( ६४ ) लोकप्रकाश । पर्याप्ता व्यपदिश्यन्ते याभिः पर्याप्तयस्तु ताः । पर्याप्तापर्याप्तभेदादत एव द्विधांगिनः ॥ ७ ॥ पर्याप्तय: स्वयोग्या यैः सकलाः साधिताः सुखम् । पर्याप्सिनामकर्मानुभावात्पर्याप्तकास्तु ते ॥ ८ ॥ द्विधामी लब्धिकरणभेदात्तत्रादिमास्तु ये । समाप्य स्वार्हपर्याप्तम्रियन्ते नान्यथा ध्रुवम् ॥ ९ ॥ करणानि शरीराक्षादीनि निर्वर्त्तितानि यैः । ते स्युःकरणपर्याप्ताः करणानां समर्थनात् ॥ १० ॥ पर्याप्ता द्विधाः प्रोक्ता लब्ध्या च करणेन च । द्वयोर्विशेषं श्रृणुत भाषितं गणधारिभिः ॥ ११ ॥ समाप्य स्वपर्यातीम्रियन्ते येऽल्पजीविता: । लब्ध्या ते स्रपर्याप्ता यथा निःस्वमनोरथाः ॥ १२ ॥ निर्वर्त्तितानि नाद्यापि प्राणिभिः करणानि यैः । हाक्षादीनि करणा पर्याप्तास्ते प्रकीर्तिताः ॥ १३ ॥ [ सर्ग ३ श्री द्वार 'पर्याप्सि' नेने व 'पर्याप्त ' 'डेवाय, तेनु' नाम पर्याप्सि. आने सीधे प्राणिना 'पर्याप्त ' भने ' अपर्याप्त 'सेवा मे लेह पड़े छे. ७. જઓએ પોતપોતાને યાગ્ય સર્વ પર્યાપ્તએ સાધેલી છે એએ પર્યાસિનામકર્મના અનુભાવથી પર્યાસ ( સંપૂર્ણ પર્યાસવાળા ) કહેવાય છે. ૮. C પર્યાસ ’ વળી એ પ્રકારના છે: લબ્ધિપર્યાપ્ત અને કરણપર્યાપ્ત. પેાતાને ચાગ્ય પર્યાસિઆને સંપૂર્ણ કરીને મરે, સંપૂર્ણ કર્યા શિવાય નહિ, અઆ ‘ લબ્ધિપર્યાપ્ત ’; જેઓએ પાતાના શરીર, ઇન્દ્રિય વગેરે ‘ કરણ ’ નિવૃત્ત ન કર્યો છે અર્થાત્ સંપૂર્ણ પણે સમ કર્યા છે એએ ‘ કરણપર્યાપ્ત ’. ૯–૧૦ ૮ અપર્યાસ ’ પણ એ પ્રકારના છે: લબ્ધિઅપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત. આ બેના તફાવત આ પ્રમાણે:-જએ અલ્પઆયુષ્યવાળા હોઇને નિર્ધનના મનારથાની જેમ પોતાની પર્યાસ પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામે એએ ‘ લબ્ધિઅપર્યાપ્ત ’ કહેવાય; અને જેએ પાતાનાં શરીર તથા ઇન્દ્રિય આદિ કરણ સંપૂર્ણ ખીલવા પામ્યા શિવાય મૃત્યુ પામે છે येथे। ' उरशुय्मपर्याप्त ' उडेवाय. ११-१३. Page #100 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ‘पर्याप्ति ' नुं स्वरूप । एना छ प्रकार । (६५) म्रियन्तेऽल्पायुषो लब्धपर्याप्ता इह येऽगिन्नः । तेऽपि भूत्वैव करणपर्याप्ता नान्यथा पुनः॥ १४ ॥ ___ याहारादिपुद्गलानामादानपरिणामयोः । जन्तोः पर्याप्तिनामोत्था शक्तिः पर्याप्तिरत्र सा ॥ १५ ॥ पुद्गलोपचयादेव भवेत्सा सा च षविधा । आहारांगेन्द्रियश्वासोच्छ्वासभाषामनोऽभिधाः ॥ १६ ॥ तत्रैषाहारपर्याप्तिर्ययादाय निजोचितम् । पृथक्खलरसत्वेनाहारं परिणतिं नयेत् ॥ १७ ॥ वैक्रियाहारकौदारिकांगयोग्यं यथोचितम् । तं रसीभूतमाहारं यया शक्त्या पुनर्भवी ॥ १८ ॥ रसासृग्मांसमेदोऽस्थिमजशुक्रादिधातुताम् । नयेद्यथासम्भवं सा देहपर्याप्तिरुच्यते ॥ १९ ॥ युग्मम् ॥ धातुत्वेन परिणतादाहारादिन्द्रियोचितात् । आदाय पुद्गलास्तानि यथास्थं प्रविधाय च ॥ २० ॥ લબ્ધિઅપર્યાપ્ત ” અલ્પાયુ પ્રાણીઓ મૃત્યુ પામે છે એ પણ કરણપર્યાપ્ત” થઈને જ (અર્થાત્ શરીર ઈન્દ્રિયાદિ સંપૂર્ણ સમર્થ થયા પછી જો મૃત્યુ પામે છે. ૧૪. પર્યાપ્તિ એટલે શું? પ્રાણની આહારાદિક પુળને ગ્રહણ કરવાની--અને ગ્રહણ કરીને પાછી તે પરિણુમાવવાની–જે શકિત–એનું નામ પર્યાપ્તિ. ૧૫. PAL ' पारित ' पुणगाना सययथी ४ थाय छे. ते १०ी छानी छ:-( १ ) 24tसा२पर्याप्ति, (२) शरी२५र्यास्त, ( 3 ) धन्द्रियपति , (४) श्वासोश्वासपात, (५) भाषापास्ति मने (६) मन:पर्यास्त. १६. પ્રાણી પોતાની જે શકિતવડે ઉચિત આહાર ગ્રહણ કરીને પછી એમાંથી મળ અને રસ બેઉ જૂદાં પરિણમી એ “આહારપર્યાપ્તિ.” ૧૭. પ્રાણી પિતાની જે શકિતવડે પિતાનાં વૈક્રિય, આહારક કે દારિક શરીરને ઉચિત એ આહાર લઈ, તે આહાર રસરૂપ થયે, એમાંથી રૂધિર, માંસ, મજજા, મેદ, શુક આદિ ધાતુઓ પરિણુમાવે (પરિણામરૂપે ઉત્પન્ન કરે) એ શકિતનું નામ “શરીરપર્યાપ્તિ.” ૧૮–૧૯. આમ ઈન્દ્રિયની ઉચિતતા પ્રમાણે લેવાયેલા આહારની ધાતુ બની એ ધાતુમાંથી, પુદ Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ६६ ) लोकप्रकाश । ईष्टे तद्विषयज्ञप्तौ यथा शक्त्या शरीरवान् । पर्याप्तिः सेन्द्रियाव्हाना दर्शिता सर्वदर्शिभिः ||२१|| युग्मम् || इति संगृहणीवृत्यभिप्रायः ॥ प्रज्ञापनाजीवाभिगमप्रवचनसारोद्धारवृत्यादिषु तु यया धातुतया परिणामितमाहारमिन्द्रियतया परिणमयति सा इन्द्रियपर्याप्तिः इति एतावदेव दृश्यते ॥ [ सर्ग ३ ययोच्छ्वासार्हमादाय दलं परिणमय्य च । तत्तयालम्ब्य मुंचेत्सोच्छ्वासपर्याप्तिरुच्यते ॥ २२ ॥ ननु देहोच्छ्वासनामकर्मभ्यामेव सिद्ध्यतः । देहोवासौ किमेताभ्यां पर्याप्तिभ्यां प्रयोजनम् ॥ २३ ॥ श्रत्रोच्यते पुद्गलानां गृहीतानामिहात्मना । साध्या परिणतिर्देहतया तन्नामकर्मणा ॥ २४ ॥ श्रारब्धांगसमाप्तिस्तु तत्पर्यात्या प्रसाध्यते । एवं भेदः साध्यभेदाद्देहपर्याप्तिकर्मणोः ॥ २५ ॥ ગળાને લઇને, એમને યથાસ્થિત કરી, પ્રાણી પાતાની જે શિંકતવડે એમના સંબંધી જ્ઞાન– ब्लगुयागु याभे मे शक्ति 'इन्द्रियपर्याप्ति' 'हेवाय छे. २०-२१. એ અભિપ્રાય કહ્યો એ ‘ સંગ્રહણીકાર ’ ના છે. પન્નવણા, જીવાભિગમ અને પ્રવચનસારાદ્ધારની વૃત્તિ વગેરે ગ્રંથામાં તે એટલા જ શબ્દો છે કે ‘ આહારમાંથી ધાતુ બન્યા પછી એમાંથી ઇન્દ્રિયા પરિણમે એવી પ્રાણીની શકિતને C • इन्द्रियपर्याप्ति 'डेवाय. ये 'धातु 'भांथी वणी, प्राणी ने शक्तिवडे उच्छ्वासने उचित सेवां', परिગુમાવી, એનુ આલમ્બન લઇ એને મૂકે એ · ઉચ્છ્વાસપર્યાપ્તિ. ’ ૨૨. " અહિ એવી શંકા ઉપસ્થિત થાય છે કે દેહ અને ઉચ્છવાસ બેઉ જ્યારે દૈહનામકર્મ ’ અને ‘ઉચ્છ્વાસનામકર્મ' થી જ સિદ્ધ થાય છે ત્યારે એ એ ધર્યાપ્તિઆવુ શુ પ્રયાજન છે? ૨૩. એ શંકાનું સમાધાન આ પ્રમાણે:-~~ આત્માએ ગ્રહણકરેલા પુગળાનુ જ દેહરૂપ પરિણામ છે એ એના ‘નામકર્મ ’ વડે સાધ્યેા છે. અને આરંભેલા અંગની સમાપ્તિ એની પર્યાસિવર્ડ સધાય છે. આમ સાધ્યભેદને Page #102 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] पयोप्तिना प्रकार । (६७) एवमुच्छ्वासलब्धि: स्यात्साध्या तन्नामकर्मणः । साध्यमुच्छ्वासपर्याप्तेस्तस्या व्यापारणं पुन: ॥ २६ ॥ सतीमप्युच्छ्वासलब्धिमुच्छ्वासनामकर्मजाम् । व्यापारयितुमीश: स्यात्तत्पर्याप्त्यैव नान्यथा ॥ २७ ॥ सतीमपि शरक्षेपशक्ति नैव भटोऽपि हि ।। विना चापादानशक्ति सफलीकर्तुमीश्वरः ॥ २८ ॥ भाषाहं दलमादाय गीस्त्वं नीत्वावलम्ब्य च । यया शक्त्या त्यजेत्प्राणी भाषापर्याप्तिरित्यसौ ॥ २९ ॥ दलं लात्वा मनोयोग्यं तत्तां नीत्वावलम्ब्य च । यया मननशक्तः स्यान्मनःपर्याप्तिरत्र सा ॥३०॥ नियन्ते येऽप्यपर्याप्ताः पर्याप्तित्रयमादिमम् । पूर्णीकृत्यैव न पुनरन्यथा सम्भवेन्मृतिः ॥ ३१ ॥ લીધે દેહનામકર્મ અને પર્યામિનામકર્મ (બેઉ) ભિન્ન છે. ૨૪-૨૫. એ જ પ્રમાણે ઉશ્વાસ લબ્ધિ પણ “ઉચ્છવાસનામકર્મ ” થી સાધ્ય થાય છે. અને એ લવિશ્વનો ‘ વ્યાપાર” ઉછવાસપર્યાપ્તિથી થાય છે. ૨૬. આમ ઉચ્છવાસલબ્ધિ જે કે “ ઉપરવાસનામકર્મ થી થયેલી જ છે તો યે એને વ્યાપૃત કરવાને તે “ઉવા પર્યાપ્તિ” જ જોઈએ, બીજું નહિં. ૨૭. કારણકે ( દષ્ટાન્ત તરીકે લ્યો કે ) એક સુભટમાં તીર ફેંકવાની શકિત તે છે; પરન્તુ તે છતાં, અપાદાન શક્તિ એટલે એ તીરને પહેલાં જ ગ્રહણ કરવાની શક્તિ જોઇએ એ શક્તિ ન હોય તો એ સુભટનું એ કાર્ય સફળ ન જ થાય. ૨૮. 'धातु' माथी लापाने योग्य ''सोने चयन ३] परिणभावी मने मी , रेशति प्राए मेन (पा) भू को शठित भाषा५याति' वाय. २८. ( એજ આહારમાંથી પરિણમેલી ધાતુમાંથી વળી ) મનને યોગ્ય “દળ” લઈ એને એ રૂપે પરિણુમાવી, અવલંબી પ્રાણી મનન કરવાને શકિતમાન થાય છે. આ શકિતનું નામ “મन:५यापित.' 30 પ્રાણી મૃત્યુ પામે એ હમેશાં ઉપર વર્ણવેલી “છ” એ પતિ પૂરી કરીને જ મૃત્યુ પામે એમ તો ન જ કહેવાય. પણ એણે પહેલી ત્રણ પર્યાતિ તો પૂર્ણ કરેલી જ હોય; તે પછી જ મૃત્યુ સંભવે. ૩૧, Page #103 -------------------------------------------------------------------------- ________________ (६८) लोकप्रकाश । [सर्ग ३ तथाहि-पर्याप्तित्रययुक्तोऽन्तर्मुहूर्तेनायुरग्रिमम् । बद्धा ततोऽन्तर्मुहूर्तमबाधान्तस्य जीवति ॥ ३२ ॥ ततो निवद्धायुर्योग्यां याति तां गतिमन्यथा । अबद्वायुरनापूर्णतदाबाधो व्रजेत्क्व सः ॥ ३३ ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ--- __ यस्मादागामिभवायुर्बध्वा म्रियन्ते सर्वदेहिनो नाबध्ध्वा। तच्च शरीरेन्द्रियपर्याप्तिभ्यां पर्योतानां बन्धमायाति नापर्याप्तानाम् ।। समयेभ्यो नवभ्यः स्यात्प्रभृत्यन्तर्मुहूर्त्तकम् । समयोनमुहूर्तान्तमसंख्यातविधं यतः ॥ ३४ ॥ ततः सूक्ष्मक्षमादीनामन्तर्मुहूर्तजीविनाम् । अन्तर्मुहूर्तानेकत्वमिदं संगतिमंगति ॥ ३५ ॥ युग्मम् ।। उत्पत्तिक्षण एवैता स्वाः स्वा युगपदात्मना। श्रारभ्यन्ते संविधातुं समाप्यन्ते त्वनुक्रमात् ॥ ३६ ॥ तद्यथा-श्रादावाहारपर्याप्तिस्ततः शरीरसंज्ञिता । तत इन्द्रियपर्याप्तिरेवं सर्वा अपि क्रमात् ॥ ३७॥ કારણ કે ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કરી હોય તે જ પ્રાણ (અન્તમુહૂર્તમાં) આગામ ભવનું આયુષ્ય બાંધે અને અન્તર્મુહૂર્ત લગી અબાધાકાળ સુધી જીવે. ૩૨. - આમ આયુષ્ય બાંધીને જ (મૃત્યુ પામી) પ્રાણુ ગ્ય ગતિએ જાય. આયુષ્ય બંધાયા વિના અને અબાધાકાળ પૂરો થયા સિવાય જાય પણ કયાં? ૩૩. પ્રજ્ઞાપનાસૂત્ર–પન્નવણુ–માં પણ કહ્યું છે કે–સર્વ પ્રાણીઓ આગામી ભવનું આયુષ્ય બાંધીને જ મૃત્યુ પામે છે. તે વિના નહિં. એ આયુષ્યબંધ પણ શરીર–અને ઇન્દ્રિય-પર્યાપ્તિ પૂર્ણ કરેલી હોય એને જ પ્રાપ્ત થાય છે; અન્યને નહિં. माछामा छ। नव 'समय' मेटले सन्त डूत '. सभा मे 'समय' यांसुधा ઓછા હોય ત્યાં સુધીમાં એ “ અન્તર્મુહૂત * અસંખ્ય પ્રકારનું છે. અને તેથી ફકત અન્તર્મહૂર્ત સુધી જીવતા સૂફમપૃથ્વીકાયનું અન્તર્મુહૂર્તપર્યત અનેકવ કહેવાય છે એ યોગ્ય છે. ૩૪-૩૫ આત્મા પોતપોતાની આ સર્વ પર્યાપ્તિઓને એકી વખતે ઉત્પત્તિ સમયે જ બનાવવા માંડે છે, અને પછી અનુક્રમે સમાપ્ત કરે છે–પહેલી આહારપર્યાપ્તિ સમાપ્ત કરે, પછી શરીરપર્યાદિત સમાપ્ત કરે, પછી વળી ઇન્દ્રિયસંજ્ઞિતા એટલે ઇન્દ્રિયપર્યાતિ સમાન કરે એમ मनुभेच्ये यान्तिसमाप्त ४२. 38-3७, Page #104 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] पर्याप्तिविषे कंइक विशेष । तत्रैकाहारपर्याप्ति: समाप्येतादिमे क्षणे । शेषा असंख्यसमयप्रमाणान्तर्मुहूर्ततः ॥ ३८ ॥ अनुक्रमोऽयं विज्ञेय औदारिकशरीरिणाम् । वैक्रियाहारकवतां ज्ञातव्योऽयं पुनः क्रमः ॥ ३९ ॥ एका शरीरपर्याप्तिर्जायतेऽन्तर्मुहूर्ततः । एकैकक्षणवृद्धयातः समाप्यन्ते पराः पुनः ॥ ४० ॥ निष्पत्तिकालः सर्वासां पुनरान्तर्मुहर्तिकः । श्रारम्भसमयाद्यान्ति निष्टां ह्यन्तर्मुहूर्त्ततः ॥ ४१ ।। श्राहारपर्याप्तिस्त्वत्रापि प्राग्वत् ॥ मनोवचःकायबलान्यक्षाणि पंच जीवितम् । श्वासश्चेति दश प्राणा द्वारेऽस्मिन्नेव वक्ष्यते ॥ ४२ ॥ इति पर्याप्तिस्वरूपम् ॥ ३॥ अथ योनिसंख्यास्वरूपम्-- આહારપર્યાપ્તિ” પ્રાણી પહેલા ક્ષણમાં જ સમાપ્ત કરે. શેષ પાંચ રહી એ અસંખ્યાતસમયપ્રમાણ અન્તર્મુહૂર્તમાં સમાપ્ત કરે. ૩૮. આ અનુક્રમ દારિક શરીરવાળાઓને સમજ. વિક્રિય અને આહારક શરીરવાળાઓની તે ફકત શરીરપર્યાપ્તિ અન્ન મુહૂર્તમાં થાય. બાકીની પાંચ એકેક ક્ષણ મોડી સમાપ્ત થાય. ૩૯-૪૦ છયેને નિષ્પત્તિકાળ તો અન્તર્મુહૂર્તન જ છે. કેમકે એઓ આરંભના સમયથી શરૂ કરીને અંતમુહૂર્તમાં જ સંપૂર્ણ થાય છે. ૪૧ આહારપર્યામિ તે અહિં પણ પૂર્વ પ્રમાણે જ સમજવી. મનોબળ, કાયદળ, વચનબળ, પાંચ ઈન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ–આમ દશ પ્રાણ छ, मेनु विवेचन पY मा ६२' ना ४२६४ मां मारीशु. ४२ આ પ્રમાણે સંસારી જીના સ્વરૂપના સાડત્રીશ દ્વારામાંના પર્યાપ્તિ” નામના ત્રીજા દ્વારનું સ્વરૂપ સમજાવ્યું. -वे याथा।२-यानिध्या -विष. Page #105 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । तैजसकार्मणवन्तो युज्यन्ते यत्र जन्तवः स्कन्धैः । औदारिकादियोग्यैः स्थानं तद्योनिरित्याहुः ॥ ४३ ॥ तथा च-व्यक्तितोऽसंख्यभेदास्ताः संख्या नैव यद्यपि । તથાવિ સમયોવિજ્ઞાતિમિર્નયાનાં ગતાઃ ॥ ૪૪ || तथोक्तं प्रज्ञापनावृत्तौ - ( ૭ ) केवलमेव विशिष्टवर्णादियुक्ताः संख्यातीताः स्वस्थाने व्यक्तिभेदेन योनयः । जातिं अधिकृत्य एकैव योनिर्गण्यते । लक्षाश्चतुरशीतिश्च सामान्येन भवन्ति ताः । विशेषान्तु यथास्थानं वक्ष्यन्ते स्वामिभावतः ॥ ४५ ॥ किं च संवृता विवृता चैव योनिर्विवृतसंवृता । दिव्यशय्यादिवद्वस्त्राद्यावृता तत्र संवृता ॥ ४६ ॥ [ સર્ચ ૨ તેજસશરીરવાળા અને કાણુ શરીરવાળા જન્તુએ દારિક આદિ શરીરને ચેાગ્ય એવા ‘સ્કંધો વડે જ્યાં જોડાય છે તે સ્થાનને યાનિ ’ કહે છે. ૪૩ આ ચેાનિ વ્યકિતપરત્વે અસંખ્યાત ભેદાવાળી હાઇ, એની સખ્યા ખંધાઇ શકે નહિ; પરતુ સમાન વણું આદિની જાતિને લઇને એની ગણત્રી થઇ શકે. ૪૪ પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિ-ટીકા-માં કહ્યું છે કે~ વિશિષ્ટ વર્ણ આદિથી યુકત હાવાથી યાનિએ ‘ નિજસ્થાન 'માં વ્યક્તિતભેદને લઇને અસંખ્યાત કહેવાય છે, પર`તુ જાતિની અપેક્ષાએ એક જ ચેાનિ ગણાય. એકદર ચેાનિઓ ચારાશી લાખ છે. એ વિષે વિશેષ વિસ્તાર સ્વામિભાવથી. યથાસ્થળે કહેશુ. ૪૫ ચેાનિના ( ૧ ) સંવૃત, ( ૨ ) વિદ્યુત અને ( ૩ ) વિદ્યુતસ ંવૃત-એમ ત્રણ પ્રકાર પણુ પડી શકે. દિવ્ય શય્યા વગેરેની જેમ વસ્ત્રાદિથી આચ્છાદિત થયેલી હાય એ (૧) સ ંવૃત ચેનિ. ૪૬ ૧. કાની કાની કેટલી કેટલી યેાનિએ છે એ સબંધે. જેમકે સાત લાખ પૃથ્વીકાયની, સાત લાખ અપકાયની, સાત લાખ તેઉકાયની, સાત લાખ વાઉકાયની, દશ લાખ પ્રત્યેક વનસ્પતિ કાયની, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાયતી, એ લાખ કેન્દ્રિયાની, એ લાખ તેન્દ્રિયાની, એ લાખ ચૌરિન્દ્રિયાની, ચાર લાખ દેવતાની, ચાર લાખ નારકીની, ચાર લાખતિ ચપચેન્દ્રિયાની અને ચૌદ લાખ મનુષ્યોની મળીને એકદર ૮૪ લાખ, Page #106 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] योनि ' नुं स्वरूप । एना विविध प्रकार । तथा विस्पष्टमनुपलक्ष्यमाणापि संवृता। विवृता तु स्पष्टमुपलक्ष्या जलाशयादिवत् ॥ ४७ ॥ उक्तोभयस्वभावा तु योनिर्विवृतसंवृता। बहिर्टश्याऽदृश्यमध्या नारीगर्भाशयादिवत् ॥ ४८ ॥ तृतीययोनिजाः स्तोकास्ततो द्वितीययोनयः । असंख्यघ्नास्ततोऽनन्तगुणिता: स्युरयोनयः ॥ ४९ ।। तेभ्योऽप्यनन्तगुणिता: ख्याताः प्रथमयोनयः । एवं शीतसचित्तादिष्वप्यल्पबहुतोह्यताम् ॥ ५० ॥ शीता चोष्णा च शीतोष्णा तत्तत्स्पर्शान्वयात् त्रिधा । सचित्ताचित्तमिति भेदतोऽपि त्रिधा भवेत् ॥ ५१ ॥ जीवप्रदेशैरन्योऽन्यानुगमेनोररीकृता । जीवदेहादिः सचित्ता शुष्ककाष्टादिवत् परा ॥ ५२ ॥ अत एवांगिभिः सूक्ष्मस्त्रैलोक्ये निचितेऽपि हि । न तत्प्रदेशैोनीनामचित्तानां सचित्तता ॥ ५३ ॥ સ્પષ્ટ રીતે ન જણાતી હોય એ પણ આ “સંવૃત ” ના પેટામાં આવે. याहिनी पेठे २५४५ शय ते ( २ ) · विवृत योनि' ४७. કંઈક સ્પષ્ટ જણાતી હોય અને કંઈક અસ્પષ્ટ જણાતી હોય એ (૩) વિવૃતસંવૃતા અથાત્ મિશ્ર કહેવાય; એનો સ્ત્રીના ગર્ભાશયની પેઠે બહારનો ભાગદેખાતો હોય, અંદરનો અદશ્ય હોય. ૪૮. ત્રીજી યોનીથી ઉત્પન્ન થયેલા થોડા હોય છે. બીજા પ્રકારની ચેનીથી ઉત્પન્ન થયેલા એ કરતાં અસંખ્યગણા હોય છે. એનાથી અનન્તગણ અનિજ એટલે “નીથી નહિ ઉત્પન્ન થયેલા હોય છે. એથી પણ અનન્તગણા પ્રથમ પ્રકારની યોનીથી ઉત્પન્ન થયેલા હોય છે. એવી જ રીતે “શીત” આદિક તથા “સચિત્ત” આદિક યોનીઓને વિષે ઉત્પન્ન થયેલાઓની સંખ્યા પણ અ૫–અનઉપ સમજી લેવી. ૪૮-૫૦ | સ્પર્શ પરત્વે જોઈએ તો યે નીના અમુક ત્રણ પ્રકાર થાય છે: શીત, ઉષ્ણ અને શીतो ( भित्र). avil सथित्त, अस्थित्त मने भित्र-मेम ५७ सेना वा ले थाय छे. ५१. પરસ્પર અનુગમન કરીને જીવપ્રદેશોએ સ્વીકારેલી અને જીવતાં શરીર વગેરે જેનાં હોય એવી નિ “ સચિત્ત” કહેવાય. સુદ્ધાં કાષ્ટ જેવી “ અચિત્ત” કહેવાય છે. પર. આમ છે માટે જ (સુદ્ધાં કાષ્ટ જેવી હોવાને લીધે) ત્રણે લોકોમાં સૂક્ષ્મ જંતુઓ ભરેલા છે છતાં એના પ્રદેશોએ કરીને, અચિત્ત યોનિ સચિત્ત થતી નથી. ૫૩. Page #107 -------------------------------------------------------------------------- ________________ (७२) लोकप्रकाश । [ सर्ग ३ सचित्ताचित्तरूपा तु मिश्रा योनिः प्रकीर्तिता। नृतिरश्चां यथा योनौ शुक्रशोणितपुद्गलाः ॥ ५४ ॥ आत्मसाद्विहिता येऽस्युस्ते सचित्ताः परेऽन्यथा । सचित्ताचित्तयोगे तयोनेमिश्रत्वमाहितम् ॥ ५५ ॥ युग्मम् ।। योषितां किल नाभेरधस्तात् शिराद्वयं पुष्पमालावैकक्षकाकारमस्ति। तस्याधस्तात् अधोमुखसंस्थितकोशाकारा योनिः। तस्याश्चवहिः चूतकलिकाकृतयो मांसमंजर्यो जायन्ते । ता; किल अस्मृक्स्यन्दि. त्वात् ऋतौ स्त्रवन्ति । तत्र केचित् असृजः लवाः कोशाकारकां योनि अनुप्रविश्य सन्तिष्टन्ते पश्चात् शुक्रसमिश्रान् तान् श्राहारयन् जीवः तत्र उत्पद्यते । तत्र ये योन्या आत्मसात् कृताः ते सचित्ताः कदा. चित् मिश्रा इति । ये तु न स्वरूपतामापादिताः ते अचित्ताः। अपरे वर्णयन्ति असृक् सचेतनं शुक्रमचेतनं इति । अन्ये ब्रुवते शुक्रशोणितम् अचित्तं योनिप्रदेशाः सचित्ताः इत्यतः योनिः मिश्रा। इति तु तत्वार्थवृत्तौ द्वितीये अध्याये ॥ સચિત્તઅચિત્તરૂપ હોય એ નિ “મિશ્ર યોનિ” કહેવાય. દષ્ટાન્ત તરીકે, મનુષ્ય અને તિર્યંચની નિમાં શક તથા રૂધિરના પુગળે હોય છે તેમાંથી જે પુદગળ આમા સાથે જોડાયેલા છે તે “સચિત્ત છે અને બીજા “ અચિત્ત” છે-આ સચિત્તઅચિત્તનો ચે જેમાં હોય એવી નિ ‘મિનિ ” કહેવાય. પ૪–૫૫ રીઓને નાભિની નીચે વિકસ્વર પુપિની માળા જેવી બે નાડી હોય છે, એની હેઠળ અધોમુખ રહેલા કોશ એટલે ડાડાના આકારની યોનિ હોય છે. એની આસપાસ, આંબાની ભરી હોય એવી માંસની માંજર થાય છે. તે માંજરોમાંથી સ્વાભાવિકપણે ઋતુકાળે રૂધિર ઝરે છે. એ રૂધિરના કોઈ કોઈ કણ ચોનિમાં દાખલ થાય છે, અને એમાં જ્યારે પુરુષનું વીર્ય ભળે છે ત્યારે એ મિશ્રણમાંથી જીવ ઉત્પન્ન થાય છે જે એ કાને આહાર લે છે. એ કણેમાંથી જે નિમાં યોનિરૂપ થઈ જાય છે એ “સચિત્ત” છે અથવા સચિત્ત અચિત્ત-મિશ્ર છે, અને જેઓ નિમાં રહેલા છતાં નિરૂપ થતા નથી એઓ અચિત્ત છે. આ વિષય પરત્વે કેટલાકનો મત એ છે કે રૂધિર સચિત્ત છે અને વીર્ય અચિત્ત છે, કેટલાકના મતે બેઉ અચિત્ત છે, પણ એનિના પ્રદેશ સચિત્ત હાઈ, એમાં દાખલ થવાથી મિશ્રભાવને પામ્યા કહેવાય છે. આ પ્રમાણે ‘તત્ત્વાર્થવૃત્તિ” ના બીજા અધ્યાયમાં કહ્યું છે Page #108 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] मनुष्ययोनिना विविध प्रकार । (७३) योनिस्त्रिधा मनुष्याणां शंखावर्त्तादिभेदतः। यस्यां शंख इवावतः शंखावर्त्ता तु तत्र सा ॥ ५६ ॥ कूर्मोन्नता भवेद्योनिः कूर्मपृष्टमिवोन्नता। वंशीपत्रा तु संयुक्तवंशीपत्रद्वयाकृतिः ॥ ५७ ॥ __ स्त्रीरत्नस्य भवेच्छंखावर्त्ता सा गर्भवर्जिता। व्युत्क्रामन्ति तत्र गर्भा निष्पद्यन्ते न ते यतः ॥ ५८ ॥ अतिप्रबलकामाग्नेविलीयन्ते हि ते यथा । कुरुमत्या करस्पृष्टोऽप्यद्रवल्लोहपुत्रकः ॥ ५९ ॥ तथा च प्रज्ञापनायाम् । संखावत्ताणं जोणी इत्थिरयणस्त ॥ अर्हचक्रिविष्णुबलदेवाम्बानां द्वितीयिका। तृतीया पुनरन्यासां स्त्रीणां योनि: प्रकीर्तिता ॥ ६० ॥ इदं च योनीनां त्रिधा त्रैविध्यं स्थानांगतृतीयस्थाने ॥ श्राचारांगवृत्तौ तु शुभाशुभभेदेन योनीनामनेकत्वमेवं गाथाभिःप्रदर्शितम् મનુષ્યની યોનિ ત્રણ પ્રકારની છે. જેમાં શંખની પેઠે “આવર્ત’ હોય એ (૧) શંખાવર્ત, જે કૂર્મ–કાચબાની પીઠની જેમ ઉન્નત–ઉંચી હોય એ (૨) કુર્મોન્નત; અને જેની વાંસના બે સંયુકત પત્રો જેવી આકૃતિ હોય એ (૩) વંશીપત્રા. ૫૬-૫૭. સ્ત્રીરત્નની યોનિ “શંખાવર્ત” હોય. અને એ ગર્ભવર્જિત હોય એટલે કે એમાં ગર્ભ રહેજ નહિં, નષ્ટ થઈ જાય. કેમકે એવા સ્ત્રીરત્નનો કામાગ્નિ અત્યંત પ્રબળ હોય છે એટલે ગર્ભ ભસ્મસાત્ થઈ જાય. કહે છે કે કુરુમતિ જે એક “સ્ત્રીરત્ન” હતી–એના હાથને સ્પર્શ થતાંજ કઈ લે નું પુતળું હશે એ પણ દ્રવવા લાગ્યું હતું. ૫૮-૫૯. પ્રજ્ઞાપના સૂત્ર પણ સાક્ષી પૂરે છે કે સ્ત્રીરત્નની શંખાવ નિ હોય. અરિહંત ચક્રવતી, વાસુદેવ તથા બળદેવ-–એટલાની માતાઓની નિ બીજા પ્રકારની એટલે કૂર્મોન્નત હાય શેષ સર્વ સ્ત્રીઓની ત્રીજા પ્રકારની અર્થાત્ વંશીપત્રા (નિ) હાય. ૬૦. આવી, યે નિના ત્રણ પ્રકારની અને અકેક પ્રકારના પાછા ત્રણ ત્રણ હોદની વાત સ્થાનાંગ सूत्रना श्रीan 'थान' मा ४डी छे. આચારાંગ સૂત્રની વૃત્તિમાં તે યોનીઓનું શુભાશુભ ભેદે કરીને અનેકત્વ બતાવ્યું छ. से 241 प्रभा: १० Page #109 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [सर्ग ३ सीआदीजोणीओ चउरासीती अ सयसहस्सेहिं । असुहाओ य सुहायो तत्थ सुहाओ इमा जाण ॥ ६१ ॥ अस्संखाउ मणुस्सा राइसर संखमादिआऊणं । तित्थयरनामगोअं सव्वसुहं होइ नायव्यं ॥ ६२ ॥ तत्थवि य जाइसंपन्नयाइ सेसाओ होंति असुहायो । देवेसु किव्विसाइ सेसाप्रो होंति उ सुहाओ ॥ ६३ ॥ पंचेंदियतिरिएसु हयगयरयणा हवंति उ सुहाओ। सेसामो असुहाओ सुहवन्नेगिंदियादीया ॥ ६४ ।। देविंदचक्कवहित्तणाई मोत्तुं च तित्थयरभावं । अणगारभावियाविय सेसाओ अणंतसो पत्ता ॥६५॥ इति योनिस्वरूपम् ॥ ४ ॥ ____ कुलानि योनिप्रभवान्याहुस्तानि बहून्यपि । भवन्ति योनावेकस्यां नानाजातीयदेहिनाम् ॥ ६६ ॥ कृमिवृश्चिककीटादिनानाक्षुद्रांगिनां यथा । एकगोमयपिंडान्तः कुलानि स्युरनेकशः ॥ ६७ ॥ ચોરાશીલાખ “શીત’ આદિ શુભ અશુભ યોનિઓ છે. એમાં અસંખ્યાતઆયુષ્યવાળા મનુષ્યની અને સંખ્યાતઆદિઆયુષ્યવાળા ચક્રવતીની તથા તીર્થકરનામગોત્રबागानी 'शुम' (योनि) वी. समां ५५ 'जतिस पन्न' नी शुभमने भीनमानी 'अशुभ' समावी. वोमा हिमष' माहिनी अशुभ' मने श्रीनायोनी शुश' જાણવી. પંચેન્દ્રિય તિર્યમાં અશ્વરત્નની તથા ગજરત્નની “ શુભ , અને બીજાઓની 'मशुम' छ. उत्तम मान्द्रियो-२त्न वगैरेनी शुभ'छ. ६१-६४ દેવેન્દ્ર, ચક્રવતી, તથા તીર્થકર અને અણગાર-આટલા સિવાય બાકીના–બીજાઓ અનન્તવાર સંસારનિમાં પતિત થયા છે. से प्रभारी योनि' वर्णन यु. ६५. हुवे पायाद्वारे 'शु सध्या 'विष:-- નિમાં ઉત્પન્ન થાય એ “કુળ'. એક યોનિને વિષે નાનાપ્રકારની જાતિવાળા પ્રાણીના અનેક કુળ હોય છે. દષ્ટાન્ત તરીકે–છાણના પિંડમાં કૃમિ, વીંછી, કીડા આદિ અનેક પ્રકારના Page #110 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] भवस्थिति : सोपक्रम अने निरुपक्रम आयुष्य । (७५) कोट्येका सप्तनवतिर्लक्षाः सार्धा भवन्ति हि । सामान्यात्कुलकोटीनां विशेषो वक्ष्यतेऽग्रतः ॥ ६८ ॥ इति योनिकुलस्य रूपं तत्संवृतत्वादि च ॥ ५ ॥ ६ ॥ भवस्थितिस्तदभवायुर्द्विविधं तच्च कीर्तितम् । सोपक्रमं स्यात्तत्रायं द्वितीयं निरुपक्रमम् ॥ ६९ ॥ कालेन बहुना वेद्यमप्यायुर्यत्तु भुज्यते । अल्पेनाध्यवसानाद्यैरागमोक्तैरुपक्रमैः ॥ ७० ॥ श्रायु: सोपक्रमं तत्स्यादन्यद्वा कर्म तादृशम् ॥ यबंधसमये बद्धं श्लथं शक्यापवर्तनम् ॥ ७१ ॥ युग्मम् ॥ दत्ताग्निरेकतो रज्जुर्यथा दीर्घाकृता क्रमात् । दह्यते संपिण्डिता तु सा झटित्येकहेलया ॥ ७२ ॥ यत्पुनर्बन्धसमये बद्धं गाढनिकाचनात् । क्रमवेद्यफलं तद्धि न शक्यमपतितुम् ॥ ७३ ॥ ક્ષુદ્ર પ્રાણીઓના અનેક કુળ હોય છે. એકંદર એવાં કુળ એક કોટી ને સાડીસત્તાણું લાખ डाय छे. मासभा या विशेष शु.११-१८. माम 'गुण' विषे सभ०४५ माथी. छ वा योनि संक्तत्व माहि' ने विषे ५५ वा आयु. वे सातभा द्वार स्थिति' विष. ભવસ્થિતિ એટલે “તે ભવનું આયુષ્ય'. તે બે પ્રકારનું છે:-(૧) સેપક્રમ અને (२) नि३५भ. १८. ઘણે કાળે વેદાય એવું છતાં પણ, શાસ્ત્રોક્ત અધ્યવસાયાદિ ઉપક્રમે વડે અ૯પકાળમાં लोगवा 14-मे आयुष्य ते सोपभ मायुष्य'. ७०. અથવા, ઢીલું અને નિવર્તન થઈ શકે એવું બાંધેલું જે “કમ ? તે પણ “સાપક્રમ” કહેવાય. જેમ છૂટી મૂકેલી–લાંબી કરેલી દોરી એક છેડેથી સળગાવતાં અનુક્રમે બળે છે, પણ તેજ દોરીનું ગુંછળું વાળી અગ્નિમાં નાખતાં, “એકદમ–એકીવખતે ” બળી જાય छ. ७१-७२. પણ જે કર્મ ગાઢ નિકાચિત બાંધ્યું હોય એનું ફળ અનુક્રમે ભેગવવું પડે છે અને એનું અપવર્તન કરી શકાતું નથી. ૭૩. Page #111 -------------------------------------------------------------------------- ________________ (७६) लोकप्रकाश । [ सर्ग ३ क्षीयतेऽध्यवसानाद्यैर्यैः स्वोत्थैः स्वस्य जीवितम् । परैश्च विषशस्त्राद्यैस्ते स्युः सर्वेऽप्युपक्रमाः ॥ ७४ ॥ यदाहुः-अज्झवसाणनिमित्ते आहारे वेयणापराघाए । फासे आणापाणू सत्तविहं जिज्झए बाउं ॥ ७५ ॥ त्रिधा तत्राध्यवसानं रागस्नेहभयोद्भवम् । व्यापादयन्ति रोगाद्या अप्यत्यन्तविकल्पिताः ॥७६ ॥ यथा प्रपालिकाया युवानमनुरागतः । पश्यन्त्याः क्षीणमायुर्यकामस्यान्त्या दशा मृतिः ॥ ७७॥ यतः-चिंते दडुमिच्छइ दीहं नीलप्तइ तह जरे दाहे । भत्तरोयण मुच्छा उम्माय न याणई मरणं ॥७८॥ कस्याश्चित् सार्थवाह्याश्च विदेशादागते प्रिये । मित्रैः स्नेहपरीक्षार्थ विपन्ने कथितेऽथ सा ॥७९॥ ઉપક્રમ એટલે શું? આપણા પિતાથી ઉત્પન્ન થયેલા અધ્યવસાયે વગેરે, તથા બીજા એ પ્રેરેલા વિષ શસ્ત્ર વગેરે જે આયુષ્યનો નાશ કરનારા છે તે સર્વ “ઉપક્રમ” કહેવાય. ૭૪. કહ્યું છે કે અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને શ્વાસોશ્વાસએ સાત પ્રકારે આયુષ્ય નષ્ટ થાય છે. ૭૫. मध्यवसाय ३ ४२ ४ा छ: (१) mथी थयेटी, (२) स्नेहथी थये। मन (3) ભયથી થયેલ. અત્યન્ત સંકલ્પવિકલ્પયુક્ત રાગ વગેરે પણ મૃત્યુના કારણ બને છે, ૭૬. દૃષ્ટાન્ત તરિકે –એક યુવાન પુરૂષને વિષે “રાગને લીધે આસકત થયેલી એક સ્ત્રી મૃત્યુ પામે છે. કેમકે કામની દશ દશા ગણાવી છે એમાં છેલ્લી દશા મૃત્યુ છે. ૭૭. (१) यिन्तवन २९, (२) स्नेहुना मानिने नवा २७, (3) नि:श्वास भूयो, (४) ४१२ यढवा, (५) हाड थयो, (६) लोशन५२ २३थि थवी, (७) भू मावी, (८) उन्माद थयो, () मानतुं २, (१०) भृत्यु--24॥ ४॥ भनी ४शा छ ७८. કઈ સાર્થવાહ પરદેશથી ઘેર આવતો હતે. એ અવસરે એના મિત્રોએ, એના ઘેર પાંચા પહેલાં એની સ્ત્રીના પ્રેમની પરીક્ષા કરવા માટે તેણીને જઈને ખબર આપ્યા કે એને સ્વામી મૃત્યુ પામે છે. એ સાંભળતાં જ એ સ્ત્રી પતિ પ્રેમને લીધે મૃત્યુ પામી. સાર્થવા Page #112 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] सात प्रकारे आयुष्य त्रुटे ते विषे । (७७) सार्थवाही विपन्नैव सार्थवाहोऽपि तां मृताम् । श्रुत्वा तत्संगमायेव तूर्णं स्नेहाव्यपद्यत ॥ ८॥ युग्मम् । भयाद्यथा वासुदेवदर्शनात् सोमिलो द्विजः । हत्वा गजसुकुमारं नगरीमाविशन् मृतः ॥ ८१॥ निमित्ताद्विषशस्त्रादेराहाराबहुतोऽल्पतः । स्निग्धतश्चास्निग्धतश्च विकृतादहितावहात् ॥ ८२ ॥ शूलादेर्वेदनायाश्च गर्ताप्रपतनादिकात् ।। पराघातात्स्पर्शतश्च त्वग्विषादिसमुद्भवात् ॥ ८३ ।। श्वासोच्छ्वासाच्च विकृतत्वेनात्यन्तं सर्पतः । निरुद्धाद्वा म्रियेतांगी तस्मादेते उपक्रमा:॥४॥विशेषकम्॥ स्युः केषांचिद्यदप्येतेऽनुपक्रमायुषामपि । स्कंदकाचार्यशिष्याणामिव यंत्रनिपीलना ॥ ८५॥ तथापि कष्टदास्तेषां न त्वायुःक्षयहेतवः । सोपक्रमायुष इव भासन्ते तेऽपि तैर्मृताः ॥८६॥ युग्मम् ।। પણ ઘેર આવી એવું જઈ “સ્નેહને લીધે ” પોતે જાણે એને મળવા જતો હેયની એમ પ્રાણत्यास ध्या. ७६-८०. ગજસુકુમારનો ઘાત કરી નગરમાં આવતો સોમિલ બ્રાહ્મણ શ્રીકૃષ્ણને જોઈને, “ભયને सीधे ' मृत्यु पाभ्य।. ८१. (म २', स्ने'ने 'लय'थी मृत्यु पामेताना मनु मे से त्र सान्त सभा ). નિમિત્તથી એટલે વિષપાનથી કે શસ્ત્રઘાતથી મૃત્યુ થાય છે; “આહારથી એટલે અતિ અલ્પ, અતિ ઘણા, બહુ ભારે, છેક લુખા, વિકારી કે અહિતકારી ભેજનથી મૃત્યુ થાય છે, વેદનાથી એટલે શળિ વગેરેથી મૃત્યુ થાય છે; “પરાઘાતથી એટલે કેઈનું કંઈ અનિષ્ટ કર્યું હોય એના આઘાતથી મૃત્યુ થાય છે; “સ્પર્શથી એટલે ત્વચા આદિને કોઈ આકરા વિષને સ્પર્શ થવાથી મૃત્યુ થાય છે; શ્વાસે શ્વાસ”થી એટલે કોઈ એવા વ્યાધિને લઈને જેસબંધ શ્વાસોશ્વાસ ચાલવા લાગે એથી મૃત્યુ થાય છે, અથવા શ્વાસોશ્વાસ રોકવાથી પણ મૃત્યુ થાય छ:-सासर्व ७५ बगुवा. ८२-८४. એ ઉપક્રમ કેટલાક અનુપકમી આયુષ્યવાળાને પણ જે કે લાગે છે, (જેમકે સકંધકા ચાર્યના શિષ્યોને યંત્રમાં પીલાવું પડ્યું હતું ) તો પણ એ (ઉપક્રમ) એમને ફક્ત કણ આ Page #113 -------------------------------------------------------------------------- ________________ (७८) लोकप्रकाश। [ सर्ग ३ अथ प्रकृतम्- सोपक्रमायुषः केऽप्यनुपक्रमायुषः परे । इति स्युद्विविधा जीवास्तत्र सोपक्रमायुषः ॥ ८७ ॥ तृतीये नवमे सप्तविंशे भागे निजायुषः । बध्नन्ति परजन्मायुरन्त्ये वान्तर्मुहूर्तके ॥ ८८ ॥ युग्मम् ॥ यदाहुः श्यामाचार्याः । सियतिभागे सियतिभागतिभागे सियतिभागतिभागतिभागे इति ॥ केचित्तु सप्तविंशादप्यूर्ध्वं विकल्पयन्ति वै । विभागकल्पनां यावदन्त्यमन्तर्मुहूर्तकम् ।। ८९ ॥ असंख्यायुर्नुतिर्यंचश्चरमागांश्च नारकाः। सुराः शलाकापुमांसोऽनुपक्रमायुषः स्मृताः ॥ ९० ॥ अपरे वर्णयन्ति । तीर्थकरौपपातिकानां नोपक्रमतो मृत्युः । शेषाणामुभयथा । इति तत्वार्थवृत्तौ । कर्मप्रकृतिवृत्तावपि अद्धाजोगुकसं इति गाथाव्याख्यानेऽभोगभूमिजेषु तिर्यक्षु मनुष्येषु च त्रिपल्योपमस्थितिषूत्पन्न; पश्चादाशु साल्पजीवितमन्तर्मुहूर्त विहाय शेषमायुः त्रिपल्योपमस्थितिकं अपवर्त्तयन्ति अन्तर्महर्बोनम् इति ॥ પનારા જ હાય, નહિ કે આયુષ્યનો અંત લાવનારા. તેથી સોપકમી આયુષ્યવાળાઓની પેઠે એ પણ એ ઉપક્રમોને લીધે મૃત્યુ પામ્યા છે એવો ભાસ થાય છે. ૮૫-૮૬. હવે પાછી પ્રસ્તુત બાબત:– કેટલાક જીનું આયુષ્ય સેપક મી', અને કેટલાકનું “નિરૂપકમી” હોય. એમાં સોપકમી આયુષ્યવાળા પિતાના આયુષ્યના ત્રીજે, નવમે કે સત્યાવીશમે ભાગે અથવા છેવટને અન્તર્મુહૂર્ત પરભવનું આયુષ્ય બાંધે છે. [શ્યામાચાર્યજી પણ એમ જ કહે છે). કેટલાક વળી સત્યાવીશથી પણ આગળ છેક છેલ્લા અન્તર્મુહૂર્ત સુધી એ ત્રિભાગની કલપના કરે છે. ૮૭-૮૯. અસંખ્યાત આયુષ્યવાળા મનુષ્યો અને તિર્ય, ચરમશરીરવાળાઓ, નારકીના છે, દેવો તથા (ત્રેસઠ) “શલાકાપુરૂષો” કહેવાય છે એઓ-સર્વ નિરૂપકમી આયુષ્યવાળા सभरावा.८०. કેટલાકને એવો મત છે કે તીર્થકરોનું તથા દેવતાઓનું મૃત્યુ “ ઉપક્રમ”થી થતું Page #114 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] जीव परभवनुं आयुष्य क्यारे बांधे । (૭૨) सुरनैरयिकाऽसंख्यजीवितिर्यग्मनुष्यकाः । बध्नन्ति षण्मासशेषायुषोऽयभवजीवितम् ॥ ९१ ॥ मतान्तरेण उत्कर्षतः षण्मासावशेषे जघन्यतश्च अन्तर्मुहूर्त्तशेषे नारकाः परभवायुर्बध्नन्ति इति भगवतीसूत्रे ( शतक १४ उद्देश १)॥ निजायुषस्तृतीयेशे शेषेऽनुपक्रमायुषः । नियमादन्यजन्मायुर्निबध्नन्ति परे पुनः ॥ ९२ ॥ यावत्यायुष्यवशिष्टे परजन्मायुरय॑ते । कालस्तावानबाधाख्यस्ततः परमुदेति तत् ॥ ९३ ॥ इति भवस्थितिः ॥ ७॥ નથી. તે સિવાયના બીજાઓનું મૃત્યુ ઉભય પ્રકારનું એટલે સોપકમી અને નિરૂપક્રમી હોય છેએમ “તત્ત્વાર્થવૃત્તિ” ના કર્તા કહે છે. “કર્મ પ્રકૃતિ” ની વૃત્તિ-ટીકામાં વળી “અદ્ધાગુક્કસં” એ ગાથાના વ્યાખ્યાનમાં કહ્યું છે કે “અકર્મભૂમિ ” માં થયેલા તિર્યંચે તથા મનુષ્યોને વિષે ત્રણ પલ્યોપમ ના આયુષ્યવાળો જીવ, પાછળથી તુરત, અસ્પિષ્ટ અન્તર્મુહૂર્તના આયુષ્યને છોડીને, બાકીનું અત્તમુહૂર્તન્યૂન એવું ત્રણ “પપમ” ની સ્થિતિવાળું આયુષ્ય સંક્ષેપી શકે છે. દેવતા, નારકીના છ તથા અસંખ્યાત આયુષ્યવાળા તિર્યા અને મનુષ્યો, જ્યારે છે માસ આયુ બાકી રહે ત્યારે આગામી ભવનું આયુ બાંધે છે. ૯૧. બીજો મત એવો છે કે – ઉત્કૃષ્ટ છ માસ બાકી રહે ત્યારે, અને જઘન્ય અન્તર્મુહૂર્ત બાકી રહે ત્યારે, નારકીના છે, પરભવનું આયુષ્ય બાંધે છે–એમ ભગવતીસૂત્રના ચાદમાં ‘શતક ” ના પહેલા “ઉદ્દેશ” માં કહ્યું છે. વળી બાકીના નિરૂપકમી આયુષ્યવાળાઓ પોતાના આયુષ્યને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે નિશ્ચયે પરભવાયુ બાંધે છે. ૯૨. જેટલું આયુષ્ય બાકી રહ્યું પરભવાયુષ્ય બાંધવામાં આવે તેટલા કાળને “અબાધકાળ” કહે છે; અને ત્યારપછી તે “ઉદય” માં આવે છે. ૯૩. આ પ્રમાણે સાતમા દ્વાર–ભવસ્થિતિ–નું સ્વરૂપ કહ્યું. Page #115 -------------------------------------------------------------------------- ________________ (८०) लोकप्रकाश । [ सर्ग ३ कायस्थितिस्तु पृथिवीकायिकादिशरीरिणाम् । तत्रैव कायेऽवस्थानं विपद्योत्पद्य चासकृत् ॥ ९४ ॥ इति कायस्थितिस्वरूपम् ॥ ८॥ औदारिकं वैक्रियं च देहमाहारकं तथा । तेजसं कार्मणं चेति देहा: पचोदिता जिनैः ॥ ९५ ॥ उदारैः पुद्गलैर्जातं जिनदेहाद्यपेक्षया ।। उदारं सर्वतस्तुंगमिति चौदारिकं भवेत् ॥ ९६ ॥ क्रिया विशिष्टा नाना वा विक्रिया तत्रसंभवम् । स्वाभाविकं लब्धिजं च द्विविधं वैक्रिय भवेत् ॥ ९७ ॥ यत्तदेकमनेकं वा दीर्घ हूस्वं महल्लघु। भवेत् दृश्यमदृश्यं वा भूचरं वापि खेचरम् ॥ ९८ ॥ श्राकाशस्फटिकस्वच्छं श्रुतकेवलिना कृतम् । अनुत्तरामरेभ्योऽपि कान्तमाहारकं भवेत् ।। ९९ ॥ પૃથ્વીકાય આદિ જીવા, મૃત્યુ પામીને તથા પુનઃ ઉત્પન્ન થઈને, એક સાથે જ એ જ 'आय' मा २९-सायस्थिति'उडवाय.८४. એટલું આઠમા દ્વારા “ કાયસ્થિતિ’ વિષે. हुनवादा२-'ड' अथवा 'शश' विषे: जिनेश्वशाय पाय प्रश्न शी२ ॐ : (१) महा२ि४, (२) वैश्यि, (3) मा २४, (४) तै०४९ अने. (५) . ६५. જિનેશ્વરના શરીર આદિની અપેક્ષાએ મનહર યુગલનું બનેલું સર્વોત્તમ શરીર “દા२४' शरीर उपाय (१).८६. નાનાવિધ વિશિષ્ટ ક્રિયા એનું નામ વિકિયાએથી થયેલું તે ક્રિય. (૨). આના બે પ્રકાર છે. સ્વભાવિક અને “લબ્ધિ” થી થયેલું. આ વૈકિય શરીર એકનાં અનેક થઈ શકે, હસ્વદીધ થઈ શકે, ન્હાનાં હેટા થઈ શકે, દશ્ય અદ્રશ્ય થઈ શકે, તેમ ભૂમિ પરથી આકાશમાં કે આકાશમાંથી ભૂમિપર સંચાર કરી શકે. ૯૭–૯૮, ત્રીજું આહારક શરીર:–આકાશ અને અફટિકરનના સમાન રવ-નિર્મળ તથા અનુત્તર વિમાનની દેવાથી પણ આધક કાન્તિવાળું શ્રુતકેવળકૃત શરીર આહારક કહેવાય. (૩). Page #116 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] पांच प्रकारनां शरीर । (८१) श्रुतावगाहाप्तामर्षोषध्यावृद्धिः करोत्यदः । मनोज्ञानी चारणो वोत्पन्नाहारकलब्धिकः ॥ १०॥ तैजसं चोष्णतालिंगं तेजोलेश्यादिसाधनम् । कार्मणानुगमाहारपरिपाकसमर्थकम् ॥ १०१ ॥ अस्मात्तपोविशेषोत्थलब्धियुक्तस्य भूस्पृशः । तेजोलेश्यानिर्गमः स्यादुत्पन्ने हि प्रयोजने ॥ १०२ ॥ तथोक्तं जीवाभिगमवृत्तौ सव्वस्स उन्हसिद्धं रसाइआहारपागजणगं च । तेअगलद्धिनिमित्तं च तेअगं होइ नायव्वम् ।। १०३॥ अस्मादेव भवत्येवं शीतलेश्याविनिर्गमः। स्यातां च रोषतोषाभ्यां निग्रहानुग्रहावितः ॥ १०४ ॥ तथोक्तं तत्त्वार्थवृतौ यदा उत्तरगुणप्रत्यया लब्धिः उत्पन्ना भवति तदा परं प्रति दाहाय विसृजति रोषविषाध्मातो गोशालादिवत् । प्रसन्नस्तु शीतते. जसा अनुगृह्णाति इति ॥ શાસ્ત્રોના અભ્યાસથી આમર્ષઓષધિ આદિની ઋદ્ધિ પ્રાપ્ત થવાથી, અથવા આહારક લધિ પ્રાપ્ત થવાથી, મન:પર્યવજ્ઞાની અથવા ચારણમુનિ એવું આહારક શરીર કરી શકે છે. ૯-૧૦૦ याथु । तेस' शरीर : तेस' मेटले. तापा-५५४. थे, वेश्या माहिने સાધનારૂં છે અને “કામ” શરીરના અનુગામી આહારને પચાવવામાં સમર્થ છે. જે પ્રાણીને કેઈ વિશિષ્ટ તપશ્ચર્યાથી લબ્ધિ પ્રાપ્ત થઈ હોય એને, કાર્ય પડયે, એના તેજસ શરીરમાંથી તે લેશ્યા નીકળીને એનું એવા પ્રકારનું કાર્ય સાધી આપે છે. ૧૦૧–૧૦૨. वालिगमसूत्र'नी वृत्ति-रीमा थुछ-ताथी सिद्धथयेसु, २साहि माહારને પચાવનારૂં અને તે લેશ્યાની લબ્ધિના નિમિત્તરૂપ આ તેજસશરીર’ સર્વને છે समसभा. १०3. વળી એવી રીતે તેજસ શરીરમાંથી શીતલેશ્યા પણ નીકળે છે. એ શીતલેશ્યાને લીધે પ્રાણી, તુષ્ટમાન થયા હોય તે, અનુગ્રહ કરી શકે છે, જ્યારે ઉપર કહી એ તેજેશ્યાવડે, રોષે ભરાયલે પ્રાણી નિગ્રહ કરી શકે છે. ૧૦૪. ११ Page #117 -------------------------------------------------------------------------- ________________ ( ૨) જોવMારા ! [ ૨ क्षीरनीरेवदन्योऽन्यं श्लिष्टा जीवप्रदेशकैः । कर्मप्रदेशा येऽनन्ता: कार्मणं स्यात्तदात्मकम् ॥ १०५ ॥ सर्वेषामपि देहानां हेतुभूतमिदं भवेत् । भवान्तरगतौ जीवसहायं च सतैजसम् ॥ १०६ ।। नन्वताभ्यां शरीराभ्यां सहात्मायाति याति चेत् । प्रविशन्निरयन्वापि कुतोऽसौ तर्हि नेक्ष्यते ॥ १०७ ।। अत्रोच्यते-न चक्षुर्गोचरः सूक्ष्मतया तैजसकामणे । ततो नोत्पद्यमानोऽपि म्रियमाणोऽप्यसौ स्फुटः ॥ १०८ ॥ परैरप्युक्तम्-अन्तराभवदेहोऽपि सूक्ष्मत्वान्नोपलभ्यते । निष्क्रामन्प्रविशन्वापि नाऽभावोऽनीक्षणादपि ॥ १०९ ॥ स्वरूपमेवं पंचानां देहानां प्रतिपादितम् । कारणादिकृतांस्तेषां विशेषान् दर्शयाम्यथ ॥ ११० ॥ તત્ત્વાર્થવૃત્તિ” માં કહ્યું છે કે જ્યારે ઉત્તરગુણની પ્રતીતિવાળી લબ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે રોષરૂપી વિષથી ધમધમાયમાન થયેલ માણસ “ગશાળા ની જેમ શત્રુને બાળી નાખવાને માટે તેજલેશ્યા મૂકે છે અથવા તો પ્રસન્તુષ્ટમાન થયો હોય તે શીતલેશ્યા-શીતળતેજ-થી અનુગ્રહ કરે છે. હવે પાંચમું અને છેલ્લે કામણ શરીર: જીવપ્રદેશોની સાથે ક્ષીરનીરની પિઠે પરસ્પર ભળી ગયેલા કર્મપ્રદેશરૂપ “કામણ શરીર હોય. આ કામણ શરીર સર્વ શરીરનું હેતુભૂત છે; અને તેજસ તથા કામણ-બેઉ સાથે મળીને, જીવને ભવાન્તરમાં જવા માટે સહાયર્તા થઈ પડે છે. ૧૦૫-૧૦૬. અહિં એવી શંકા ઉપસ્થિત થાય કે–જ્યારે આત્મા આ બેઉ શરીર સહિત આવજા કરે છે ત્યારે આવતો-પ્રવેશ કરતો અને જતા–નીકળતો કેમ દેખાતો નથી? એ શંકાનું નિવારણ આમ કરવું:–આત્મા સૂક્ષમ છે તેથી દષ્ટિગોચર થાય નહિં, તેથી એ ઉત્પન્ન થતો કે મૃત્યુ પામતો (આવતો જતો) પણ ફુટ દેખાય નહિં. ૧૦૭–૧૦૮ અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે—અંતરંગ આત્મશરીર સૂકમ હોવાથી નીકળતું કે પ્રવેશ કરતું જણાતું નથી. પણ એ પરથી “એની હયાતિ નથી” એમ ન જાણવું. ૧૦૯ આ પ્રમાણે પાંચ પ્રકારના શરીરનું સ્વરૂપ સમજાવ્યું. હવે એ શરીર સંબંધી કારણ આદિ કૃત “વિશેષ” (તફાવત ) કહું છું:–૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] शरीरना विशिष्ट कारण, प्रदेश वगेरे । (८३) संजातं पुद्गलैः स्थूलैहमौदारिकं भवेत् । सूक्ष्मपुद्गलजातानि ततोऽन्यानि यथोत्तरम् ॥ १११ ॥ इति कारण कृतो विशेषः ॥ ___ यथोत्तरं प्रदेशैः स्युरसंख्येयगुणानि च । आतृतीयं ततोऽनन्तगुणे तैजसकार्मणे ॥ ११२ ॥ इति प्रदेशसंख्याकृतो विशेषः॥ श्राद्यं तिर्यग्मनुष्याणां देवनारकयोः परम् । केषांचिल्लब्धिमद्वायुसज्ञितिर्यग्नृणामपि ॥ ११३ ॥ आहारकं सलब्धीनां स्याच्चतुदर्शपूर्विणाम् । सर्वसंसारिजीवानां ध्रुवे तैजसकामणे ॥ ११४ ॥ तत्वार्थभाष्ये तु उक्तम् एके तु आचार्याः नयवादापेक्षं व्याचक्षते कार्मणमेवैकमनादिसम्बन्धम् । तेनैवैकेन जीवस्य अनादिः सम्बन्धः भवति इति । तैजसं तु लब्ध्यपेक्षं भवति । सा च तैजसलब्धिः न सर्वस्य भवति कस्यचिदेव भवति । एतट्टीकालेशः अपि-एवं एकीयमतेन प्रत्याख्यातमेव तैजसं शरीरं अनादिसम्बन्धतया सर्वस्य च इति । या पुनः अभ्यवहृताहार प्रति पाचकशक्तिः विनाऽपि लब्ध्या सा तुकार्मणस्यैव भविष्यति कर्मोष्णत्वात् । कार्मणं हि इदं शरीरं अनेकशक्ति દારિક શરીર સ્થળ પુદ્ગલેનું બનેલું હોય, એની પછીના બીજાં ઉત્તરોત્તર સૂમ પુલનાં બનેલાં હાય. (એ કારણકૃત વિશેષતફાવત) ૧૧૧ પહેલા શરીરથી લઈને ત્રીજા શરીર સુધીના ઉત્તરોત્તર અસંખ્યપ્રદેશવાળા હોય, અને ચોથું અને પાંચમું એથી અનન્તગણા પ્રદેશવાળા હોય. (એ પ્રદેશસંખ્યાકૃત વિશેષ– तशत) ११२. પહેલું એટલે દારિક શરીર તિર્યને અને મનુષ્યને હાય. બીજું એટલે ક્રિય” શરીર દેવને અને નારકીના છને, કેટલાક લબ્ધિવાનોને, વાયુને, સંસિ તિર્યંચાને અને मनुष्याने डाय. जी -माहा२४' शरीर सन्धित शाह पूर्व' घारीमान डाय; અને શું પાંચમું સર્વ સંસારીઓને હાય. ૧૧૩-૧૧૪. Page #119 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (૮૪) [ a ૨ गर्भत्वात् अनुकरोति विश्वकर्मणः । तदेव हि तथासमासादितपरिणतिः व्यपदिश्यते यदि तैजसशरीरतया ततो न कश्चिद्दोष इति ॥ अत्र भूयान् विस्तरोऽस्ति । स तु तत्वार्थवृत्तेः अवसेयः ॥ युगपञ्चैकजीवस्य द्वयं त्रयं चतुष्टयम् । स्यादेहानां न तु पंच नाप्येकं भववर्तिनः ॥ ११५ ॥ वैक्रियस्याहारकस्याऽसत्त्वादेकस्य चैकदा । न पंच स्युः सदा सत्त्वादन्त्ययो.कमप्यदः ॥ ११६ ॥ स्यादेकमपि पूर्वोक्तमतान्तरव्यपेक्षया । भवान्तरं गच्छतस्तन्मते स्यात्कार्मणं परम् ॥ ११७ ॥ इति स्वामिकृतो विशेषः ॥ श्राद्यस्य तिर्यगुत्कृष्टा गतिरारुचकाचलम् । जंघाचारणनिग्रंथानाश्रित्य कलयन्तु ताम् ॥ ११८ ॥ તત્ત્વાર્થભાષ્યમાં તો એમ કહ્યું છે કે કેટલાક આચાર્યો “નયવાદ” ની અપેક્ષાઓ એમ કહે છે કે “એક “કાર્પણ” શરીરનેજ (જીવસારી) અનાદિ સંબંધ છે, “તેજસ” શરીર તો લબ્ધિને અપેક્ષીને થાય છે. એ લબ્ધિ કંઈ સૌ કોઈને હોતી નથી.” આ ટીકાનો ભાવાર્થ આ પ્રમાણે—કેટલાકને મતે તેજસ શરીરને ને જીવને અનાદિ સંબંધ નથી. લબ્ધિ વિના પણ આહારને પાચન કરવાની જે શકિત દેખાય છે તે કામણુ શરીરને લઈને જ છે; કેમકે શરીર કમીને લીધે ઉષ્ણ છે. વળી કામણ શરીરમાં અનેક શક્તિઓ છે તેથી એ વિશ્વકર્માનું અનુકરણ કરે છે. અને એવી રીતે પરિણતિ પ્રાપ્ત કરી હોવાને લીધે જે કાશ્મણ શરીરને તેજસ શરીર કહેવામાં આવે તો કંઈ દૂષણ નથી. ( અહિં ટીકામાં ઘણો વિસ્તાર છે તે “તત્ત્વાર્થ ” ની વૃત્તિ-ટીકા-માં જોઈ લે.) એક સંસારી જીવને એકસાથે બે, ત્રણ અથવા ચાર “શરીર હોય; પાંચ ન હોય, તેમ એક ન હોય. કેમકે ‘વૈક્રિય’ અને ‘ આહારક' બેઉ એકસાથે એક જીવને ન હોય તેથી પાંચેપાંચ શરીર ન હોય; તેમ “તેજસ” તથા “કાર્મણ’ બને હંમેશાં હવાથી એક (શરીર) પણ ન હોય. પણ પૂર્વે જે મન્તાતર કહ્યો એની અપેક્ષાએ એક (તે એકલું કાર્મણ) હોય કેમકે ભવાન્તરમાં જતા જીવને “તેજસ” તથા “કામણુ” બેઉ ન હોતાં એક ફકત કાર્પણ હોય. (આ પ્રમાણે સ્વામિકૃત વિશેષ છે). ૧૧૫-૧૧૭. પહેલા–દારિક શરીરની ઉત્કૃષ્ટ “તી છી’ ગતિ છેક રૂચક પર્વત સુધી હોય; અને એ Page #120 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] शरीरनां विशिष्ट प्रयोजन । (८५) आनन्दीश्वरमाश्रित्य विद्याचारणखेचरान् । ऊर्ध्वं चापंडकवनं तत्रयापेक्षया भवेत् ॥ ११९ ॥ विषयो वैक्रियांगस्याऽसंख्येया द्वीपवार्धयः । महाविदेहा विषयो ज्ञेय पाहारकस्य च ॥ १२० ॥ लोकः सर्वोऽपि विषयस्तुर्यपंचमयोर्भवेत् । भवाद्भवान्तरं येन गच्छतामनुगे इमे ॥ १२१ ॥ इति विषयकृतो भेदः ॥ ___ धर्माधर्मार्जनं सौख्यदुःखानुभव एव च । केवलज्ञानमुक्त्यादिप्राप्तिराद्यप्रयोजनम् ॥ १२२ ॥ एकानेकत्वसूक्ष्मत्वस्थूलत्वादि नभोगतिः। संघसाहाय्यमित्यादि वैक्रियस्य प्रयोजनम् ॥ १२३ ॥ सूक्ष्मार्थसंशयच्छेदो जिनेन्द्रद्धिविलोकनम् । ज्ञेयमाहारकस्यापि प्रयोजनमनेकधा ॥ १२४ ॥ यदाहुः-तित्थयररिद्धिदंसणसुहुमपयत्थावगाहहेडं वा । संसयवोच्छेअत्थं गमणं जिणपायमूलंमि ॥ १२५ ॥ ઘાચારણ” મુનિઓને હોય. વિદ્યાચારણ તથા વિદ્યાધરોની એ ગતિ છેક “નંદીશ્વર દ્વીપ सुधी डाय, सीधी 'तितोत्रणेनी ५४' वन सुधा डाय. ११८-११८. वैठिय' शरीरवाणानी गति असन्यात द्वीप समुद्री सुधी ती. 'माडा२४' ना 'भविटेड' क्षेत्री सुधी. याथा मने पायमा-'तेस' मने 'आम' शरीरवाणानी गति સર્વ લોકમાં હોય; કેમકે એક ભવમાંથી બીજા ભવમાં જતા સર્વ પ્રાણીઓને એ બેઉ “ શરીરે डाय छे. ( 240 प्रमाणे विषयत विशेष-लेह छे). १२०-१२१. पडसा-'सोहा२ि४' शरीरनु प्रयोन धमाधान, सुमहानुभव, ज्ञानप्रात, मोक्षप्रालित-से छे. वैठिय' शरीरनुप्रयोरान सरप, मनेप, सूक्ष्भाव, स्थूલત્વ આદિ, આકાશગમન અને સંઘને સહાય ઇત્યાદિ છે. “આહારક’ શરીરનું પ્રયોજન સૂફમાથે શંકાઓનું નિવારણ, જિનેન્દ્રઋદ્વિદર્શન, ઈત્યાદિ છે. ૧૨૨-૧૨૪. શાસ્ત્રના વચન છે કે તીર્થંકરપ્રભુની સમૃદ્ધિ અવલકવા માટે, સૂમપદોના અર્થના બેધને માટે અને સંશયના ઉદને માટે જિનેશ્વરપ્રભુના ચરણ પાસે ગમન કરવું. ૧૨૫. Page #121 -------------------------------------------------------------------------- ________________ [ सर्ग ३ लोकप्रकाश । शापानुग्रहयोः शक्तिर्भुक्तिपाकः प्रयोजनम् । तैजसस्य कार्मणस्य पुनरन्यभवे गतिः ॥ १२६ ॥ इति प्रयोजनकृतो विशेषः ॥ उत्कर्षतः सातिरेकसहस्रयोजनप्रमम् । औदारिकं वैक्रियं साधिकैकलक्षयोजनम् ॥ १२७ ।। आहारकं हस्तमानं लोकाकाशमिते उभे । समुद्घाते केवलिनः स्यातां तैजसकार्मणे ॥ १२८ ॥ अवगाढं प्रदेशेषु स्वल्पेष्वाहारकं किल । ततः संख्यगुणांशस्थमुत्कृष्टौदारिकं स्मृतम् ॥ १२९ ॥ ततोऽपि संख्यगुणितदेशस्थं गुरु वैक्रियम् । समुद्घातेऽहंतोऽन्त्ये द्वे सर्वलोकावगाहके ॥ १३० ॥ दीर्घ मृत्युसमुद्घाते तूत्पत्तिस्थानकावधि । अन्यदा तु यथास्थानं स्वस्वदेहावगाहिनी ॥ १३१ ॥ मरणान्तसमुद्घातं गतानां देहिनां भवेत् । यावत्येकेन्द्रियादीनां तैजसस्यावगाहना ॥ १३२ ॥ तेस' शरीरनु प्रयो- A५' बने 'अनुर' नीति , तथासान यु હોય એને પચાવવાની શકિત પ્રાપ્ત કરવી એ છે. “ કામણ’ શરીરનું પ્રયોજન અન્ય ભવમાં आभन ४२१। भाटे छ. ( से प्रमाणु प्रयोगनत - विशेष' छे.) १२१. દારિક” શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ એક સહસ્ત્ર નથી કંઈક અધિક છે, “ક્રિયાનું એકલક્ષી યોજનથી સહેજ વધારે છે. “ આહારક’ નું એક હાથનું પ્રમાણ છે. “તેજસ” તથા 'भ' शरी२. वणीप्रभुनासभुधात वणते ' स श ' डाय छे. १२७-१२८. આહારક” શરીર સર્વથી અપ પ્રદેશોમાં અવગાહેલું હોય છે. દારિક ઉત્કૃષ્ટ એથી સંખ્યાતગણુ પ્રદેશોમાં અવગાહેલું હોય છે. ૧૨૯. તેથી પણ ઉત્કૃષ્ટ સંખ્યાતગણુ પ્રદેશોમાં વૈકિય” શરીર અવગાહેલું હોય છે અને અહપ્રભુના સમુઘાત વખતે તો છેલ્લાં બેઉ શરીરે સર્વ લોકને અવગહેલા હોય છે. ૧૩૦. મૃત્યુસમુદઘાત વખતે તો બેઉ શરીર છેક ઉત્પત્તિસ્થાન સુધી લાંબા હોય છે, અન્યદા Page #122 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक शरीरनी विशिष्ट अवगाहना । (८७) ब्रवीमि तो जिनप्रोक्तस्वरूपां सोपपत्तिकम् । भाव्यैवं कार्मणस्यापि सोभयोः साहचर्यतः ॥१३३॥ युग्मम् ॥ स्वस्वदेहमिता व्यासस्थौल्याभ्यां सर्वदेहिनाम् । मरणान्तसमुद्घाते स्यात्तैजसावगाहना ॥ १३४ ।। पायामतो विशिष्येत तत्रैकेन्द्रियदेहिनाम् । अंगुलासंख्येयभागप्रमाणा सा जघन्यतः ॥ १३५ ॥ उत्कर्षतश्च लोकान्ताल्लोकान्तं यावदाहिता । एकेन्द्रियाणां जीवानामेवमुत्पत्तिसंभवात् ॥ १३६ ॥ युग्मम् ॥ सामान्यतोऽपि जीवानां विभाव्यैतदपेक्षया। लोकान्तावधि लोकान्तातैजसस्यावगाहना ॥ १३७ ॥ अंगुलासंख्यभागेन प्रमिताथ जघन्यतः। निर्दिष्टा विकलाक्षाणां तेजसस्यावगाहना ॥ १३८ ॥ तिर्यग्लोकाच्च लोकान्तावधि तेषां गरीयसी। संभवो विकलाक्षाणां यत्तिर्यग्लोक एव हि ॥ १३९ ॥ યથાસ્થાને પિતપોતાનાં શરીર જેવડાં હોય છે. વળી મરણાન્તસમયે, સમુદઘાતને પ્રાપ્ત થયેલા એકેન્દ્રિયાદિ પ્રાણીઓના તેજસ શરીરની જેવડી અવગાહના હોય છે–તેવડી જ “ કામ” શરીરની પણ હોય છે. કેમકે જિનવચન પ્રમાણે એ બેઉ શરીર સહચારી છે. ૧૩૧–૧૩૩. મરણાંત સમુઘાત વખતે સર્વ પ્રાણીઓની તેજસ શરીરની અવગાહના પિોતપોતાના શરીરની જાડાઈ પહોળાઈ પ્રમાણે હોય છે. ૧૩૪. એમાં, એકેન્દ્રિય પ્રાણીઓની અવગાહનાની લંબાઈમાં ફેર છે. કેમકે તે જઘન્યપણે અંગુલના અસંખ્યાત ભાગ જેવડી છે, અને ઉત્કૃષ્ટપણે કલેક ” ના એક છેડાથી બીજા છેડા સુધી છે. કેમકે એકેન્દ્રિય જીવોને એવાજ પ્રકારને ઉત્પત્તિસંભવ છે. ૧૩૫–૧૩૬. વળી આ અપેક્ષાને લઈને સામાન્યપણે પણ જીવની તેજસ શરીરની અવગાહના “લેક ના એક છેડાથી બીજા છેડા સુધી છે. ૧૩૭ વિકલેન્દ્રિય જીવોના તેજસ શરીરની અવગાહના જઘન્યપણે અંગુલના અસંખ્ય ભાગ જેટલી કહેલી છે, અને ઉત્કૃષ્ટપણે તિર્યચકી લેકાંત સુધીની છે. કેમકે વિકસેન્દ્રિયોનો સંભવ ફક્ત તિર્યશ્લોકમાં જ છે. ૧૩૮–૧૩૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ (८८) लोकप्रकाश । [ सर्ग ३ अधोलोकेऽप्यधोलोकग्रामेषु दीर्घिकादिषु । ऊर्ध्वं च पांडकवनवर्तिवापीहृदादिषु ॥ १४ ॥ सम्भवो विकलाक्षाणां यद्यप्यस्ति तथापि हि । सूत्रे स्वस्थानमाश्रित्य तिर्यग्लोको निरूपितः ॥१४१॥ युग्मम् ।। तत उक्तातिरिक्तापि विकलानां भवत्यसौ। अधोग्रामात्यांडकाच्च लोकाग्रान्ता गरीयसी ॥ १४२ ॥ सातिरेकं योजनानां सहस्रं स्थाजघन्यतः। नारकाणां तैजसावगाहना साथ भाव्यते ॥ १४३ ॥ सन्ति पातालकलशाश्चत्वारोऽब्धौ चतुर्दिशम् । अधो लक्षं योजनानामवगाढा इह क्षितौ ॥ १४४ ॥ सहस्रयोजनस्थूलकुडयास्तेषां च निश्चिते। अधस्तने तृतीयांशे वायुर्ववर्ति केवलम् ॥ १४५ ॥ मध्यमे च तृतीयांशे मिश्रितौ सलिलानिलौ । तथोपरितने भागे तृतीये केवलं जलम् ॥ १४६ ॥ જે કે અલેકમાં પણ અધોલેકઝાની વાવડીઓને વિષે, તથા ઊર્ધ્વકમાં પાંડકવનમધ્યે આવેલી વાવો તથા કહ વગેરેમાં વિકલેન્દ્રિયોનો સંભવ છે તે પણ સૂત્રમાં સ્વસ્થાનને माश्रीने तिर्यो ४ह्यो छ १४०-१४१. તેથી. એ કહી એથી અધિક પણ અવગાહના વિકલેન્દ્રિયાની હોય છે. એટલે કે ઉત્કૃષ્ટ, અધોગ્રામ અને પાંડકવનથી તે લોકાગ્રના અંત સુધીની હોય છે. ૧૪૨. નારકીના જીવોની જઘન્ય તેજસ અવગાહના એક સહસ્ર એજનથી કંઈક વધારે હોય. ૧૪૩ એ વિષે નીચે મુજબ:– સમુદ્રની અંદર દિશ ચાર પાતાળકળશ છે. એ કળશ પૃથ્વીની અંદર એક લાખ જન અવગાહીને રહેલા છે. એક હજાર જન જાડાં તળીયાને લીધે નિશ્ચળ રહેલા એ કળ શમાં એકદમ નીચલા ત્રીજા ભાગમાં ફક્ત વાયુ જ છે, વચલા ત્રીજા ભાગમાં જળ અને વાયુ મિશ્ર રહેલા છે અને છેક ઉપલા ત્રીજા ભાગમાં ફક્ત જળ જ રહેલું છે. ૧૪૪–૧૪૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] तेजस शरीरनी अवगाहना । (८९) ततश्च-सीमन्तकादिनरकवर्ती कश्चन नारकः । पातालकलशासन्नो मरणान्तसमुद्धतः॥ १४७ ॥ कुडयं पातालकुम्भानां विभिद्योत्पद्यते यतः। मत्स्यत्वेन तृतीयांशे मध्यमे चरमेऽपि वा ॥ १४८ ॥ युग्मम् ॥ तस्मादर्वाक् तु नैवास्ति तिर्यग्मनुजसम्भवः । उत्पत्ति रकाणां च न तिर्यग्मनुजौ विना ॥ १४९ ॥ उत्कर्षतस्त्वधो यावत्सप्तमी नरकावनीम् । नारकाणामेतदन्तं स्वस्थानस्थितिसम्भवात् ॥ १५० ॥ तिर्यक् स्वयम्भूरमणसमुद्रावधि सा भवेत् । नारकाणां तत्र मत्स्यादित्वेनोत्पत्तिसम्भवात् ॥१५१ ॥ ऊध्वं च पंडकवनस्थायितोयाश्रयावधि ।। अत ऊर्ध्वं तु कुत्रापि नृतिर्यक्सम्भवोऽस्ति न ॥ १५२ ॥ __ पंचेन्द्रियतिरश्चां च जघन्या परमापि च । विकलेन्द्रियवत् ज्ञेया तेजसस्थावगाहना ॥ १५३ ॥ તેથી, સીમંતક આદિ નરકમાં રહેલો કઈ પણ નારકી એક પાતાળકળશની નજીકમાં મરણાંત સમુઘાત કરે તો એ પાતાળકળશના તળીઆને ભેદીને ( એ નારકીને જીવ ) કળશના વચલા અથવા છેક ઉપરના ભાગમાં સંસ્ય ( ઉત્પન્ન ) થાય. કેમકે એથી આગળ તિર્યંચ કે મનુષ્યનો સંભવ જ નથી અને નારકીઓની ઉત્પત્તિ તિર્યંચ અથવા મનુષ્ય શિવાયની છે नडिं. १४७-१४६. वनाहीन वानी · अष्ट' तेसमाना विष. એ અવગાહના “નીચે” છેક સાતમી નરક સુધી હોય કેમકે એને પોતાના સ્થાનને વિષે રહેવાનો સંભવ છે અને એ સ્થાનેને ત્યાંજ છેડો આવે છે; “તીછીં છેક સ્વયંભૂરમણ સમુદ્ર સુધી હાય કેમકે ત્યાં તેઓને મસ્યાદિકપણે ઉત્પન્ન થવાનો સંભવ છે; અને “ઉ” છેક પાંડકવનના જળાશયો સુધી હાય કેમકે એથી ઉપર તિર્યંચ કે મનુષ્યની ધ્યાતિનો ક્યાંય સંભવ નથી. ૧૫૦-૧૫ર પંચેન્દ્રિય તિર્યંચના તેજસ શરીરની અવગાહના જઘન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ વિક લેન્દ્રિય સમાન જાણવી. १२ Page #125 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (९०) [ सर्ग ३ अंगुलासंख्येयभागमात्रा नृणां जघन्यतः । उत्कर्षतश्च नृक्षेत्राल्लोकान्तावधि कीर्तिता ॥ १५४ ॥ भवनव्यन्तरज्योतिष्काद्यद्विसर्गनाकिनाम् । अंगुलासंख्येयभागमाना ज्ञेया जघन्यतः ॥ १५५ ॥ ममत्वाभिनिविष्टानां स्वरत्नाभरणादिषु । पृथिव्यादितया तेषां तत्रैवोत्पत्तिसम्भवात् ॥१५६॥ युग्मम् ।। उत्कर्षतस्त्वधः शैलानरकक्ष्मातलावधि । गतानां तत्र केषांचित्तेषां मरणसम्भवात् ॥ १५७ ॥ तिर्यक् स्वयंभूरमणापरान्तवेदिकावधि । ऊर्ध्व तथेषत्प्राग्भारापृथिव्यूर्ध्वतलावधि ॥ १५८ ।। एतावदन्तं पृथिवीकायत्वेन समुद्भवात् । ततः परं च पृथिवीकायादीनामसम्भवात् ॥ १५९ ॥ सनत्कुमारकल्पादिदेवानां स्याजघन्यतः । अंगुलासंख्येयभागमाना सैवं विभाव्यते ॥ १६०॥ મનુષ્યના તેજસ શરીરની અવગાહના જઘન્યપણે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી અને ઉત્કૃષ્ટપણે છેક મનુષ્યક્ષેત્રથી લેકાંત સુધીની જાણવી. ૧૫૩-૫૪. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને પહેલા બે દેવલોકના દેવની તેજસ અવગાહના જઘન્યપણે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જાણવી; કેમકે એમનાં રત્નાભરણે વગેરેમાં મારાપણું સમજતા દેને એએમાં જ પૃથ્વીકાયાદિકપણે ઉપજવાનો સંભવ છે. વળી એ ४पणे 'नीये'छ ‘शक्षा' न२४ना तजीयां सुधानी तरावी; भो त्यां गयेा-मेम।માંના કેટલાકનું ત્યાં મરણ નીપજવા સંભવ રહે છે. “તીછીં ” છેક “સ્વયંભૂરમણુ” સમુદ્રની અતિમ છેડાની વેદિકા સુધી જાણવી; અને ઊર્ધ્વ છેક સિદ્ધશિલાની પૃથ્વીના ઉર્ધ્વ તળીઆ સુધી જાણવી; કેમકે તેટલે સુધી એઓ પૃથ્વીકાયપણે ઉપજે છે, ત્યાંથી આ પૃથ્વીકાયાદિકની ઉત્પત્તિને સંભવ નથી. ૧૫૫-૧૫૯. સનત્કુમાર આદિ દેવલોકના દેવેની જઘન્ય તેજસ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ લેવડી હોય. ૧૬૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] तेमस शरीरनी विशिष्ट अवगाहना । (९१) देवा सनत्कुमाराद्या उत्पद्यन्ते स्वभावतः। गर्भजेषु नृतिर्यक्षु ध्रुवं नैकेन्द्रियादिषु ॥ १६१ ॥ यदा सनत्कुमारादिसुधाभुग्मन्दरादिषु । दीर्घिकादो जलक्रीडां कुर्वाणः स्वायुषः क्षयात् ॥ १६२ ॥ उत्पद्यते मत्स्यतया स्वात्यासन्नप्रदेशके । तदा जघन्या स्यादस्य यद्वैवं सम्भवत्यसौ ॥ १६३ ॥ युग्मम् ॥ पूर्वसम्बन्धिनी नारीमुपभुक्तां महीस्पृशा । कश्चित्सनत्कुमारादिर्देवः प्रेमवशीकृतः ॥ १६४ ॥ तदवाच्यप्रदेशे स्वमवाच्यांशं विनिक्षिपन् । परिष्वज्य मृतस्तस्या एव गर्भे समुद्भवेत् ॥ १६५ ॥ युग्मम् ॥ उत्कर्षतस्त्वधो यावत्यातालकलशाश्रितम् । मध्यमीयं तृतीयांशं तत्र मत्स्यादिसम्भवात् ॥ १६६ ॥ तिर्यक् स्वयंभूरमणपर्यन्तावधि सा भवेत् । अच्युतस्वर्गपर्यन्तमूल सा चेति भाव्यते ॥ १६७ ॥ એ આ પ્રમાણે –સનકુમાર આદિ દેવ સ્વાભાવિક રીતે ગર્ભજ મનુષ્ય અને તિર્યમાં ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિય આદિમાં તેઓ ઉપજતાજ નથી. ૧૬૧. એવો એક દેવ જ્યારે “મન્દરાચળ પર્વત વગેરેમાં વાવડીઓ, દ્રો ઈત્યાદિને વિષે જળક્રીડા કરતો છેવટ, આયુષ્યના ક્ષયથી પિતાથી અતિ નજીકના પ્રદેશમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય ત્યારે તેની જઘન્ય તેજસ અવગાહના થાય. ૧૬૨–૧૬૩. અથવા તે નીચે પ્રમાણે સંભવે છે-ઉત્પન્ન થાય છે કોઈક સનકુમારાદિક દેવ, પિતાની પૂર્વ સંબંધવાળી, મનુષ્ય ભોગવેલી, રી પ્રત્યે પ્રેમાતુર થઈ, એના અવાચ્ય પ્રદેશમાં પિતાના અવાય અંશને નાખી, આલિંગન દેતાં મૃત્યુ પામી એના જ ગર્ભમાં ઉત્પન્ન થાય. ૧૬૪–૧૪૫. - હવે એએની ઉત્કૃષ્ટી અવગાહના “ નીચે” પાતાળ કળશના વચલા ત્રીજા ભાગ સુધી હોય; કેમકે ત્યાં મસ્યાદિનો સંભવ છે. “તીછ” વળી “સ્વયંભૂરમણ” સમુદ્રના છેડા સુધા હોય, અને ઊર્ધ્વ' છેક અચુત દેવલોક સુધી હોય અને એની ભાવના નીચે प्रमाणे:-१६-१७ Page #127 -------------------------------------------------------------------------- ________________ (९२) लोकप्रकाश । [ सर्ग ३ कश्चिदच्युतनाकस्थसुहृद्देवस्य निश्रया । देवः सनत्कुमारादिर्गतस्तत्र म्रियेत यत् ॥ १६८ ॥ सहस्रारान्तदेवानां भावनीयानया दिशा । कनिष्टा च गरिष्टा च तैजसस्यावगाहना ॥ १६९ ॥ आनताद्यच्युतान्तानां देवानां स्याजघन्यतः । अंगुलासंख्येयभागपरिमाणावगाहना ॥ १७० ।। उत्पद्यन्ते नरेष्वेव देवा नन्वानतादयः । नराश्च नृक्षेत्र एव तदियं घटते कथम् ॥ १७१ ।। अत्रोच्यते-उपभुक्तां मनुष्येण मानुषीं पूर्ववल्लभाम् । उपलभ्यावधिज्ञानात्प्रेमपाशनियन्त्रितः ॥ १७२ ॥ इहागत्यासन्नमृत्युतया बुद्धिविपर्ययात् । मलिनत्वाच्च कामानां वैचित्र्यात्कर्ममर्मणाम् ॥ १७३ ॥ गाढानुरागादालिंग्य तदवाच्यप्रदेशके । परिक्षिप्य निजावाच्यं म्रियतेस्वायुषः क्षयात्॥१७॥ विशेषकम्॥ કોઈક સનકુમારાદિક દેવ, અમ્યુત દેવલોકમાં રહેલા કોઈ મિત્ર–દેવની નિશ્રાથી ત્યાં ગયેલ હોય ત્યાં મૃત્યુ પામે. ૧૬૮. સહસાર” દેવલેક સુધીના દેવની જન્ય અને ઉત્કૃષ્ટ તૈજસ અવગાહના આવી રીતે भावी वी. १६६. આનત ” દેવકથી તે “અમ્રુતદેવલોક સુધીના દેવેની જઘન્ય તૈજસ અવગાહના એક અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડી હોય, ૧૭૦ અહિં કોઈ એવી શંકા ઉઠાવે છે કે “આનત” દેવલોક વગેરેના દેવ તો અવીને મનુગેલેકને વિષે જ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય તે મનુષ્યક્ષેત્રને વિષેજ હોય. એમ હાઈને આ જઘન્ય અવગાહના શી રીતે ઘટે ? ૧૭૧ આ આશંકાનું નિવારણ આ રીતે –મનુષ્ય ભોગવેલી પિતાની પૂર્વભવના નેહવાળી મનુષ્યને અવધિજ્ઞાનથી જાણુને, કઈ “આનત” આદિને દેવ નેહાકૃષ્ટ થઈ, અહિં આવીને, મૃત્યુ નજદીક હોવાને સબબે બુદ્ધિમાં વિપર્યય થવાથી, કામની દુષ્ટ વાસનાથી, કર્મોની વિચિત્રતાથી, ગાઢ આલિંગન દઈને એ સ્ત્રીના અવાચ્ય પ્રદેશમાં પિતાના અવાચ્ય અંશને શે Page #128 -------------------------------------------------------------------------- ________________ तैजस शरीरनी विशिष्ट अवगाहना। द्रव्यलोक] गर्भेऽस्या एव मृत्वायं यद्युत्पद्येत निर्जरः। आनतादिक्रतुभुजस्तदेयमुपद्यते ॥ १७५ ॥ ___ आनतादिक्रतुभुजां मनोविषयसेविनाम् । कायेनास्पृशतां देवीमपि क्षीणमनोभुवाम् ॥ १७६ ॥ मनुष्यस्त्रियमाश्रित्य यद्येवं स्याद्विडम्बना । तर्हि को नाम दुर्वारं कन्दर्प जेतुमीश्वरः ॥१७७॥ युग्मम् । ___ अधो यावदधोग्रामास्तिर्यग् नृक्षेत्रमेव च । ततः परं मनुष्याणामुत्पत्तिस्थित्यसम्भवात् ॥ १७८ ॥ ऊर्ध्वमच्युतनाकान्तं गतानां मित्रनिश्रया। अानतादिक्रतुभुजामच्युते मृत्युसम्भवात् ॥ १७९ ॥ ऊर्ध्वमच्युतजानां तु स्वविमानशिरोऽवधि । स्वैरं तत्र गतानां यत् केषांचित् सम्भवेन्मृतिः ॥ १८० ॥ प्रैवेयकानुत्तरस्थसुराणां सावगाहना । यावद्विद्याधरश्रेणीमावस्थानाजघन्यतः ॥ १८१ ॥ પીને, પિતાના આયુષ્યના ક્ષયને લીધે મૃત્યુ પામે છે. એવી રીતે મૃત્યુ પામેલ એ દેવ જે એજ સ્ત્રીના ગર્ભમાં ઉપજે તે એની એ જઘન્ય તેજસ અવગાહના (સુખેથી) ઘટી શકે છે. ૧૭૨-૧૭૫ ફકત મનવડેજ વિષય સેવનારા, દેવીનો પણ શરીરસ્પર્શ નહિ કરનારા અને વળી ક્ષીણ કામી, એવા, “આનત” આદિ દેવલોકના દેવની, મનુષ્યણીને આશ્રીને આવી વિડંબના થાય છે ત્યારે એવા દુર્ધાર કામદેવને અન્ય કોણ જીતી શકે ? ૧૭૬–૧૭૭ - એમની (આનતાદિકના દેવેન) નીચી અવગાહના અધોગ્રામ સુધીની હોય છે, અને તિર્યંગ અવગાહના મનુષ્યક્ષેત્ર સુધી જ હોય છે કેમકે એથી આગળ મનુષ્યની ઉત્પત્તિ–સ્થિતિનો અસંભવ છે. ૧૭૮ એમની ઉર્ધ્વ અવગાહના અશ્રુત” દેવલોક સુધી હોય છે કેમકે મિત્રની નિશ્રાથી ત્યાં ગયેલાનું ત્યાં મરણ સંભવે છે. અમ્રુત” દેવલોકના દેવોની ઉર્ધ્વ અવગાહના પિતાના વિમાનના શિખર પર્યન્ત હોય છે. કેમકે સ્વછંદપણે ત્યાં ગયેલા ઘણાનું મૃત્યુ સંભવે છે. ૧૮૦ યક” અને “અનુત્તર ” વિમાનના દેવની તેજસ અવગાહના જઘન્યપણે પિતાના Page #129 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । खेचरश्रेणिपरतो मनुष्याणामसम्भवात् । ग्रैवेयकादिदेवानामप्यत्रागत्यसम्भवात् ॥ १८२ ॥ अो यावदधोग्रामानूर्ध्वं च स्वाभयावधि । तिर्यक् पुनर्नर क्षेत्रपर्यन्तं सा प्रकीर्तिता ॥ १८३ ॥ यावन्नंदीश्वरं खेटाः सस्त्रीका यान्ति यद्यपि । सभोगमपि कुर्वन्ति तत्र कामेषुनिर्जिताः ॥ १८४ ॥ परं नोत्पद्यते गर्भे नरो नृक्षेत्रतो बहिः । ततः उत्कर्षतस्तिर्यग् नृक्षेत्रावधि सोदिता ॥ १८५ ॥ इत्यर्थतः प्रज्ञापनसूत्रैकविंशतितमपदे ॥ इति प्रमाणावगाहकृतः विशेषः ॥ ( ९४ ) स्थितिरौदारिकस्यान्तर्मुहूर्तं स्याज्जघन्यतः । उत्कृष्टा त्रीणि पल्यानि सा तु युग्मिव्यपेचया ॥। १८६ ॥ दशवर्षसहस्राणि जघन्याजन्म वैक्रिये । त्रयस्त्रिंशत्सागराणि स्थितिरुत्कर्षतः पुनः ॥ १८७ ॥ [ सर्ग ३ સ્થાનથી તે વિદ્યાધરાની શ્રેણિપર્યંત હાય છે. કેમકે વિદ્યાધરાની શ્રેણિથી આગળ મનુષ્યેાના અસંભવ છે અને ત્રૈવેયક આદિકના દેવાને પણ અહીં આવવાના અસંભવ છે. ૧૮૧–૧૮૨. એમની ‘ નીચી ’ અવગાહના અધેાગ્રામ સુધીની છે, ‘ ઉર્ધ્વ ' પોતાના સ્થાન સુધીની छेने ' तिर्य' मनुष्यक्षेत्र सुधीनी छे. १८३. અગર જો કે વિદ્યાધરા સ્ત્રીસહવર્તમાન નન્દીશ્વરદ્વીપ સુધી આવે છે અને કામના ખાણુથી પરાજીત થઇ ત્યાં સંભોગ પણ કરે છે; પરન્તુ મનુષ્યક્ષેત્રથી બહાર, ગર્ભ માં મનુષ્ય ઉત્પન્ન થતા નથી માટે એમનો તિર્થં ફૂં અવગાહના ઉત્કૃષ્ટપણે મનુષ્ય ક્ષેત્ર સુધી કહી છે. ૧૮૪–૧૮૫. આમ ‘ પન્નવણા ’ સૂત્રના એકવીશમા પદમાં અર્થ કહ્યા છે. આમ પ્રમાણાવગાહષ્કૃત ‘વિશેષ ’ भाब्य ) · આદારિક ’ શરીરની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની હાય છે, અને ‘ ઉત્કૃષ્ટ ' ત્રણ પડ્યેાપમની હાય છે અને એ યુગલીયાએની અપેક્ષાએ છે. ૧૮૬. • વૈક્રિય ” શરીરની જઘન્ય સ્થિતિ જન્મથી માંડીને દશહજાર વર્ષોની હાય છે અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની હાય છે. ૧૮૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] विविध शरीरनी विशिष्ट स्थिति । (९५) वैक्रियस्य कृतस्यापि जघन्यान्तर्मुहर्तिकी । ज्येष्टा तु जीवाभिगमे गदिता गाथयानया ॥ १८८ ॥ अंतमुहुत्तं नरएसु होइ चत्तारि तिरियमणुएसु। देवेसु अद्धमासो उक्कोस विउवणाकालो ॥ १८९ ॥ पंचमांगे तु वायूनां संज्ञितिर्यग्नृणामपि । ज्येष्टाप्येकान्तर्मुहूर्ता प्रोक्ता वैकुर्विकस्थितिः ॥ १९० ॥ श्रीसूत्रकृतांगे तु वेयालिए नाम महभियावे एगायए पव्वतमंतरिख्खे । हम्मति तत्था बहुकूरकम्मा परं सहस्सा उ मुहुत्तयाणं ॥१९१॥ [ नामेति संभावने । एतन्नरकेषु यथान्तरिक्षे महाभितापे महादुःखे एकशिलाघटितः दीर्घ: वेयालिएति वैक्रियः परमाधार्मिकनिष्पादित पर्वतः। तत्र हस्तस्पर्शिकया समारुहन्तो नारका बहुक्रूरकर्माणो हन्यन्ते पीड्यन्ते । सहस्रसंख्यानां मुहूर्तानां परं प्रकृष्टं प्रभूतं कालं हन्यन्ते । इत्यर्थः] 'त्रिभ' वैयि शरीरनी धन्य स्थिति सन्त इतनी छे. 'ट' स्थिति 'लिगम' सूत्रमा नाये प्रमाणे मतावी छ:-१८८. કૃત્રિમ ક્રિયનો ઉત્કૃષ્ટ કાળ નારકીઓમાં અન્તર્મુહુર્તન, તિર્યંચ અને મનમાં ચાર અન્તર્મુહૂર્તન અને દેવોમાં અર્ધમાસનો હોય છે. ૧૮૯. પાંચમા અંગમાં તો વાયુની તથા સંસિ તિર્યંચ અને મનુષ્યની પણ કૃત્રિમ વૈક્રિય સ્થિતિ ઉત્કૃષ્ટપણે એક અન્તર્મુહૂર્તની કહી છે. ૧૯૦ શ્રી સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્રમાં તો કહ્યું છે કે– આકાશમાં શિલાને ઘડેલો જે વૈક્રિય પર્વત છે ત્યાં બહુ ક્રરતાથી, નારકીઓને હજારો મુહૂર્તોના ઘણા કાળ સુધી હણવામાં આવે છે. ૧૯૧ अडिनाम' २४ 'समाना' अर्थ मा छे. २मा नभां, सन्तरिक्षनीम, મહા દુઃખદાયક એક શિલાન ઘડેલે, લાંબે, વૈકિય એટલે ધાર્યારૂપ કરાવી શકીએ એવોપરમાધામીને બનાવેલ પર્વત છે. તેની ઉપર હાથ ટેકવી ટેકવીને ચઢતા નારકીના હજારે જેને બહુ કરતા પૂર્વક હણવામાં આવે છે.] Page #131 -------------------------------------------------------------------------- ________________ (९६) लोकप्रकाश । [सर्ग ३ (अत्र परमाधार्मिकदेवविकुर्वितस्य पर्वतस्य अर्धमासाधिकापि स्थितिरुक्ता इति ज्ञेयम् । तत्वं तु जिनो जानीते।) अन्तर्मुहूर्त द्वेधापि स्थितिराहारकस्य च । अनादिके प्रवाहेण सर्वतैजसकार्मणे ॥ १९२ ॥ सावसाने तु भव्यानां सिद्धत्वे तदभावतः । अभव्यानां निरन्ते च पंगूनां मुक्तिवर्त्मनि ॥ १९३ ॥ इति स्थितिकृतः विशेषः। आहारकं सर्वतोऽल्पं यत्कदाचिद्भवेदिदम् । भवेद्यदि तदाप्येतदेकं द्वे वा जघन्यतः ॥ १९४ ॥ सहस्राणि नवोत्कर्षादसत्तास्य जघन्यतः। एक समयमुत्कृष्टा षण्मासावधि विष्टपे ॥ १९५॥ युग्मम् ॥ उक्त चाहारगाइं लोगे छम्मासा जा न होति विकयाइ । उक्कोसेणं नियमा एकं समयं जहन्नेणं ॥ १९६ ॥ आहारकादसंख्येयगुणानि वैक्रियाणि च । तत्स्वामिनामसंख्यत्वान्नारकांगिसुपर्वणाम् ॥ १९७ ॥ ( અહિ પરમાધામીઓએ વિકલા પર્વતની અર્થમાસથી અધિક સ્થિતિ પણ કહી छ. ३ ते ५२मात्मा and. ) माह२४' शनी मे स्थिति (धन्य भने उत्कृष्ट ) अन्त तनी छे. तेस કામણ શરીરની વળી પ્રવાહે કરીને અનાદિ છે. ભવ્ય જનોને તે સિદ્ધપણામાં એ બેઉનો અભાવ હોવાથી “સાન્ત’નાશવંત છે. જ્યારે મોક્ષમાર્ગે જવાને અશકત એવા અભવ્ય याने ये मे 'अनन्त' . (40 प्रभारी स्थितिसमधी विशेष' ४व्यो .) १८२-१८3. આહારક શરીર સર્વથી અપ છે. કેમકે એ કદાચિત જ થાય છે. અને જ્યારે થાય છે ત્યારે પણ જઘન્યથી એક અથવા બે થાય છે અને ઉત્કૃષ્ટ નવ હજાર થાય છે. એની જગતને વિષે ૮ અસત્તા” જઘન્ય એક સમય પર્યન્તની છે, અને ઉત્કૃષ્ટ છ માસ પર્યન્તની છે. ૧૯૪–૧૯૫. કહ્યું છે કે–આ લોકમાં નિશ્ચયે આહારક શરીર ઉત્કૃષ્ટ છમાસ પર્યન્ત વિકુવય નહિં, અને જઘન્યથી એક સમય સુધી એને અભાવ રહે ૧૯. આહારક શરીરથી અસંખ્યાતગણું વૈક્રિય શરીરે હોય છે, કેમકે વૈક્રિય શરીરના કરનારા નારકીના જીવ, મનુષ્ય અને દેવો અસંખ્ય છે. ૧૭, Page #132 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] विविध · शरीर' ना विशिष्ट अन्तर । (९७) अप्यौदारिकदेहाः स्युस्तदसंख्यगुणाधिकाः । आनन्त्येऽपि तदीशानामसंख्या एव ते यतः ॥ १९८ ॥ प्रत्यंगं प्राणिनो यत्स्युः साधारणवनस्पतौ। अनन्तास्तानि चासंख्यान्येवांगानि भवन्ति हि ॥ १९९ ॥ तेभ्योऽनन्तगुणास्तुल्या मिथस्तैजसकार्मणाः। यत्प्रत्येकमिमे स्यातां द्वे देहे सर्वदेहिनाम् ॥ २०० ॥ इति अल्पबहुत्वकृतो विशेषः ॥ ___ एकजीवापेक्षया स्याज्ज्येष्टमौदारिकान्तरम् । अन्तर्मुहूर्ताभ्यधिकास्त्रयस्त्रिंशत्पयोधयः ॥ २०१ ॥ तथोक्तं जीवाभिगमवृत्तौउत्कर्षतस्त्रयस्त्रिंशत्सागरोपमाणि अन्तर्मुहर्ताभ्यधिकानि तानि चैवम् । कश्चिच्चारित्री वैक्रियशरीरं कृत्वान्तर्मुहूर्त जीवित्वा स्थितिक्षयादविग्रहेणानुत्तरसुरेषु जायत इति ॥ वैक्रियस्यान्तरं कायस्थितिकालो वनस्पतेः । अधस्य पुद्गलपरावर्त श्राहारकान्तरम् ॥ २०२ ॥ દારિક શરીરે પણ વૈક્રિય થી અસંખ્યાતગણી છે. ( વળી, દારિક શરીરવાળા જીવ “ અનન્ત” છે તેપણું શરીરો તો અસંખ્યાત છે, કેમકે દષ્ટાન્ત તરિકે “સાધારણ” વનસ્પતિમાં દરેક અંગે જીવે અનન્ત છે પણ શરીરે અસંખ્યાત જ હોય છે. “દારિક” થી અનન્તગણ તૈજસ” અને “ કામણ’ શરીર હોય છે. એ બેઉની સંખ્યા સમાન છે. કેમકે બેઉ દરેક પ્રાણને હોય છે. (આ પ્રમાણે અલ્પબદુત્વ કૃત “વિશેષ” જણાવ્યું) ૧૯૮-૨૦૦ એક જીવની અપેક્ષાએ દારિક શરીરનો આંતરે ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ ને એક અન્તમુહૂર્તન હોય. ૨૦૧. જીવાભિગમ” સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે દારિક શરીરની આંતરો ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ ને એક અન્તર્મુહૂર્તનો છે. એવી રીતે કે-કેઈક ચારિત્રવંત જીવ વૈક્રિય શરીર કરી, સ્થિતિક્ષયને લીધે ફકત અન્તર્મુહૂર્ણ જીવી, (ત્યાંથી ) વગર શરીરે અનુત્તર વિમાનના દેવમાં ઉત્પન્ન થાય છે. વૈક્રિયશરીરનો ઉત્કૃષ્ટ આંતર વનસ્પતિકાયના સ્થીતિકાળ જેટલો છે, અને આહારક शरीर र मनपरावर्तनमा छ. २०२. Page #133 -------------------------------------------------------------------------- ________________ (९८) लोकप्रकाश। [ सर्ग ३ लघु चाद्यस्य समयोऽन्तर्मुहूर्तं तदन्ययोः । न सम्भवत्यन्तरं च देहयोरुक्तशेषयोः ॥ २०३ ॥ इत्यन्तरकृतो विशेषः । इति देहस्वरूपम् ॥ ९॥ सदसल्लक्षणोपेतप्रतीकसन्निवेशजम् । शुभाशुभाकाररूपं षोढा संस्थानमांगनाम् ॥ २०४ ॥ समचतुरस्र न्यग्रोधसादिवामनककुब्जहुंडानि । संस्थानान्यंगे स्युःप्राकर्मविपाकतोऽसुमताम् ॥ २०५ ॥ तत्र चायं चतुरस्रं संस्थानं सर्वतः शुभम् । न्यग्रोधमूल नाभेः सत् सादि नाभेरधः शुभम् ॥ २०६ ॥ इदं साचीति केऽप्याहुः साचीति शाल्मलीतरुः । मूले स्याद्वृत्तपुष्टोऽसौ न च शाखासु तादृशः ॥ २०७ ॥ तथोक्तं पंचसंग्रहवृत्तौ પહેલા એટલે દારિક શરીરનો આંતર જઘન્યથી “એક સમયન” છે. પછીના બે (वैयि भने माहा२४) ने। धन्य सांत। 'मन्त दूत 'नो छ. शेष मे- ' અને “તેજસ”—ને આંતરો સંભવતો નથી. ( આમ અખ્તર એટલે આંતરા સંબંધી सेलेह-तापत समनव्या. २०3. આ પ્રમાણે “દેહ” નામના નવમા દ્વારનું સ્વરૂપ સંપૂર્ણ શુભાશુભલક્ષણોવાળું, સારી નરસી આકૃતિરૂપ પ્રાણીનું “સંસ્થાન”, એના અવયના सन्निवेशने सने प्रा२नु डाय छे. २०४. પૂર્વ કર્મના વિપાકથી પ્રાણુને સમચતુરસ, ન્યાય, સાદિ, વામન, મુજ અને હુંડક से तना, शरी२ना 'सस्थान 'डाय छे. २०५. પહેલું સમચતુરસ્ત્ર સંસ્થાન સર્વ પ્રકારે શુભ હોય છે. બીજું એટલે વધસંસ્થાન નાભિથી ઉપરના ભાગમાં શુભ હોય છે અને ત્રીજું (સાદિ ) સંસ્થાન નાભિથી નીચેના सागमा शुलहाय छे. २०६. सा'साहिसस्थानने ४ 'साथि' छ. 'सायि' शटले भी नामर्नु વૃક્ષ; જે મૂળમાં ગેળ અને પુષ્ટ હોય છે પણ જેની શાખાઓ એવી નથી. ૨૦૭. यसअड' नी वृत्ति- भां धुंछ Page #134 -------------------------------------------------------------------------- ________________ प्राणीना छ प्रकारना संस्थान'। द्रव्यलोक ] (९९) __अपरे तु साचीति पठन्ति तत्र साचीति प्रवचनवेदिनः शाल्मलीतरुमाचक्षते । ततः साचीव यत्संस्थानं तत्साचीति । एवं च न्य. ग्रोधसाचिनोरन्वितार्थता भवतीति ज्ञेयम् ॥ मौलिग्रीवापाणिपादे कमनीयं च वामनम् । लक्षितं लक्षणैर्दुष्टैः शेषेष्ववयवेषु च ॥ २०८ ॥ रम्यं शेषप्रतीकेषु कुब्ज संस्थानमिष्यते। दुष्टं किन्तु शिरोग्रीवापाणिपादे भवेदिदम् ।। २०९ ।। हुंडं तु सर्वतो दुष्टं केचिद्वामनकुब्जयोः । विपर्यासमामनन्ति लक्षणे कृतलक्षणाः ॥ २१० ॥ इति संस्थानस्वरूपम् ॥ १० ॥ अंगमानं तु तुंगत्वमानमंगस्य देहिनाम् । स्थूलतापृथुताद्यं तु ज्ञेयमौचित्यतः स्वयम् ॥ २११ ॥ इति अंगमानस्वरूपम् ॥ ११ ॥ समित्येकीभावयोगाद्वेदनादिभिरात्मनः। उत्प्राबल्येन काशघातो यः स तथोच्यते ॥ २१२॥ भोजमा 'साहि'नी सन्यास ‘साथि' छ. सिद्धान्तना ज्ञानवार साथि'न। શામલીવૃક્ષ” એ અર્થ કહે છે. માટે સાચિ વૃક્ષ જેવું સંસ્થાન તે સાચિસંસ્થાન. આમ સાચિ અને ન્યગ્રોધનું અર્થનું મળતાપણું કહેવાય. भरत, श्रीवा, हुस्त सने य२४-माखi पानां सु१२-मन २ डाय, अने शेष अवययोना हु सक्षण। डाय-सेवा संस्थान'ने वामन संस्थान छ. २०८. મસ્તક, ગ્રીવા, હસ્ત અને ચરણ–આટલાં ચાર દુષ્ટલક્ષણવાળાં હોય અને શેષ અવએ સુંદર હોય-એવા સંસ્થાનને કુજ સંસ્થાન કહે છે. ૨૦૯. અવયવમાત્ર દુષ્ટ હોય એવું સંસ્થાન “હુંડક સંસ્થાન કહેવાય. કેટલાક લક્ષણશાસ્ત્રીઓ વામન” અને “કુજ' સંસ્થાના ઉપર જણાવ્યા તે કરતાં વિપરીત લક્ષણો કહે છે. ૨૧૦. આ પ્રમાણે દશમા દ્વાર “સંસ્થાન’નું સ્વરૂપ સંપૂર્ણ. અંગમાન એટલે પ્રાણીના શરીરની ઉંચાઈનું પ્રમાણ. એની જાડાઈ અને પહોળાઈ આદિ તે એને ઉચિતપણે સ્વયમેવ સમજી લેવી. ૨૧૨. આ પ્રમાણે અગીયારમાં દ્વાર “અંગમાન ”નું સ્વરૂપ કહ્યું. Page #135 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (१००) [ सर्ग ३ यतः- समुद्घातगतो जीव: प्रसह्य कर्मपुद्गलान् । कालान्तरानुभवानिपि क्षपयति द्रुतम् ॥ २१३ ॥ तच्चैवम् । कालान्तरवेद्यानयमाकृष्योदीरणेन कर्माशान् । उदयावलिकायां च प्रवेश्य परिभुज्य शातयति ॥ २१४ ।। ते चैवम् । वेदनोत्थः कषायोत्थो मरणान्तिकवैक्रियौ । श्राहारकस्तैजसश्च छद्मस्थानां षडप्यमी ॥ २१५ ॥ स्यात्केवलिसमुद्घातः सप्तमः सर्ववेदिनाम् । अष्टसामायिकश्चायमान्तर्मुहूर्तिकाः परे ॥ २१६ ॥ तथा हि ___ करालितो वेदनाभिरात्मा स्वीयप्रदेशकान् । विक्षिप्यानन्तपरमाणुवेष्टितान् देहतो बहिः ॥ २१७ ॥ आपूर्यासाद्यन्तराणि मुखादि शुषिराणि च । विस्तारायामतः क्षेत्रं व्याप्य देहप्रमाणकम् ॥ २१८ ॥ રજુ એટલે એકીભાવ. એના યોગથી, વેદના આદિ ભગવાઈને, આત્માના કર્મોને उद्घात (प्रथम सहा२ ) थाय-मेनु नाम समुद्घात. २१२. કારણકે સમુદ્ધાતગત જીવ, ઘણા કાળ પછી ભેગવવાનાં હોય એવાં કર્મપુગળને પણ 'तुरत' वापरीने भावी नामे छ. २१3. તે આ પ્રમાણે. આત્મા કાળાંતરે વેદવાલાયક કર્મના પુણળાને ઉદીરણાવડે આકષીને उध्यमांदावी, सोगवी, रवी नांछ.२१४. सातमाथी छ प्रधान सभुधात (१ ) वेहनाथी थयेट, ( २ ) ४पायथा थयेस, ( 3 ) भ२४ान्ति, (४) वैङिय, (५) मा २४ अने (६) तेसो छ५२५' वाने हाय छे. २१५. સાતમે “કેવળિ” સમુઘાત સર્વજ્ઞાને હોય છે અને એ આઠ સમય સુધી હોય છે. જ્યારે પહેલા છ એક અન્તર્મુહૂના હોય છે. ૨૧૬. ते मा प्रभाव:- (૧). વેદનાથી દુઃખિત થયેલ આત્મા, અનન્તકમપરમાણુઓ વડે વીંટાયેલા એવા પોતાના આત્મપ્રદેશને, શરીરથી બહાર કાઢી, ખભા વગેરેના અન્તરોને તથા મુખ વગેરે પાકી ભાગને પૂરીને, લંબાઈહોળાઈએ શરીરપ્રમાણ ક્ષેત્રમાં વ્યાપી, અન્તર્મહત સુધી રહે; અને Page #136 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] जीवना सात प्रकारना ‘समुद्घात' । (१०१) तिष्टेदन्तर्मुहूर्तं च तत्र चान्तर्मुहूर्त्तके । असातवेदनीयांशान् शातयत्येव भूरिशः॥२१९॥ विशेषकम् ॥ इति वेदनासमुद्घातः। समाकुल: कषायेन जीवः स्वीयप्रदेशकैः । मुखादिरंध्राण्यापूर्य तान् विक्षिप्य च पूर्ववत् ॥ २२० ।। विस्तारायामतः क्षेत्रं व्याप्य देहप्रमाणकम् । कषायमोहनीयाख्यकर्माशान् शातयेहहून् ॥२२१॥ युग्मम्॥ शातयंश्चापरान् भूरीन् समादत्ते स्वहेतुभिः । ज्ञेयं सर्वत्र नैवं चेदस्मात् मुक्तिः प्रसज्यते ॥ २२२ ॥ कषायस्य समुद्घातश्चतुर्कीयं प्रकीर्तितः। क्रोधमानमायालोभैर्हेतुभिः परमार्थतः ॥ २२३ ॥ इति कषायसमुद्घातः । अन्तर्मुहूर्तशेषायुर्मरणान्तकरालितः । मुखादिरन्ध्राण्यापूर्य शरीरी स्वप्रदेशकैः ॥ २२४ ॥ स्वांगविष्कम्भबाहल्यं स्वशरीरातिरेकतः। जघन्यतोऽगुलासंख्येयांशमुत्कर्षत: पुनः ॥ २२५ ॥ એ અન્તમુહૂર્તમાં એ (આત્મા) અશાતા વેદનીય કર્મના ઘણા અંશેને ખેરવી નાંખે છે. ( सानु नाम वहनासमुधात ) २१७-२१८. (૨). કષાયવ્યાકુળ પ્રાણી આત્મપ્રદેશવડે મુખ વિગેરે પિકળ ભાગ પૂરીને, અને તેમને પૂર્વવત્ વિક્ષેપીને લાંબાહળા, શરીરપ્રમાણુક્ષેત્રમાં વ્યાપી “કષાયમહનીય ” નામના કર્મના ઘણા અંશને ખેરવે છે, અને ખેરવતાં ખેરવતાં, હેતુપૂર્વક અન્ય અનેક અંશોને ગ્રહણ કરે છે (એમ સર્વત્ર સમજવું ). (જો એમ ન હોય તો પછી એને મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવી જાય છે. આ કષાયસમુઘાત કોધ, માન, માયા અને લાભ-રૂપ હેતુઓવડે કરીને यार प्रा२ने ४ह्यो छे. यानु नाम ४ायसभुधात ). २२०-२२3. (૩) મરણાંતથી દુઃખિત થયેલા જીવનું જ્યારે અન્તર્મુહૂત આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે એ જીવ આત્મપ્રદેશવડે મુખાદિ છિદ્રભાગને પૂરી, જાડાઈ પહોળાઈમાં પોતાના શરીર જેટલે, તથા લંબાઇમાં જઘન્યપણે અંગુળના અસંખ્યાત ભાગ જેટલે અને ઉત્કૃષ્ટપણે Page #137 -------------------------------------------------------------------------- ________________ ( १०२ ) लोकप्रकाश । असंख्य योजनान्येकदिश्युत्पत्तिस्थलावधि । श्रयामतोऽपि व्याप्यान्तर्मुहूर्त्ताम्रियते ततः ॥ २२६ ॥ विशेषकम् ॥ मरणान्तसमुद्घातं गतो जीवश्च शातयेत् । श्रायुषः पुद्गलान् भूरीनादत्ते च नवान्न तान् ॥ २२७ ॥ अत्रायं विशेषः । कश्चिज्जीवः एकेनैव मरणान्तिकसमुद्घातेन नरकादिषूत्पद्यते तत्राहारं करोति शरीरं च बध्नाति । कश्चित्तु समुद्घातान्निवृत्य स्वशरीरमागत्य पुनः समुद्घातं कृत्वा तत्रोपपद्यते । अयमर्थो भगवतीषष्टशतकषष्टोदेशके नरकादिषु श्रनुत्तरान्तेषु सर्वस्थानेषु भावितोऽस्तीति ज्ञेयम् ॥ इति मरणान्तिकसमुद्घातः । वैकुर्विकसमुद्घातं प्राप्तो वैक्रियशक्तिमान् । कर्मावृतानामात्मीय प्रदेशानां तनोर्बहिः ॥ २२८ ॥ निस्सृज्य दंडं विष्कम्भबाहल्याभ्यां तनुप्रमम् । श्रायामतस्तु संख्यातयोजनप्रमितं ततः ॥ २२९ ॥ [ सर्ग ३ એકદિશામાં છેક ઉત્પત્તિસ્થાન સુધી અસ ંખ્યાત યાજન જેટલા, વ્યાપીને અન્તર્મુહૂત માં મૃત્યુ પામે છે. આ જીવ ઘણા આયુપુગલાને ખેરવી નાખે છે, પણ નવાંને ગ્રહણ કરતા नथी. २२४-२२७. આ મામતમાં નીચે પ્રમાણે વિશિષ્ટતા છે:-- કોઇક જીવ એક જ મરણાન્તિક સમુદ્ધાતે કરીને નકાદિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં આહાર કરે છે અને શરીર પણ ખાંધે છે. વળી કાઇક તેા સમુદ્ઘાતથી નિવૃત્ત થઇ પાછો પાતાના શરીરમાં આવી પુન: સમુદ્દાત કરી ત્યાં ઉત્પન્ન થાય છે. ( આ અર્થ ભગવતાસૂત્ર’ ના છઠ્ઠા શતકના છઠ્ઠા ઉદ્દેશમાં, ‘નરકાદેિ’થી અનુત્તરના અન્તભાગ સુધીના સર્વ સ્થાનામાં કહેલે છે. आ प्रमाणे ( 3 ) भान्तिः समुद्घात. ( ૪ ). વૈક્રિય સમુધ્ધાતને પ્રાપ્ત થયેલા વૈક્રિયશક્તિવાળા જીવ કર્મોથી વીંટાયલા આત્મપ્રદેશાને શરીરથી બહાર કાઢીને, જાડાઇ પહેાલાઇમાં પોતાના શરીર પ્રમાણે તથા લંબાઈમાં સખ્યાત યાજન જેવડા દંડ બનાવીને, પછી પૂર્વપાર્જિત વૈક્રિયશરીરનામકર્મના શાને Page #138 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ए. समुद्घातोनुं स्वरूप । वैकियांगाभिघनामकमांशान् पूर्वमर्जितान् । शातयन् वैकियांगार्हान् स्कन्धात्वा करोति तत् ॥ २३० ॥ [ विशेषकम् ॥ इति वैक्रियसमुद्घातः । समुद्धतस्तैजसेन तेजोलेश्याख्यशक्तिमान् । कर्मावृतात्मप्रदेशराशेर्वैक्रियवद्बहिः ।। २३१ ॥ देहविस्तारबाहल्यं संख्येययोजनायतम् । निस्सृज्य दंडं प्राग्बद्धान् शातयेतैजसाणुकान् ॥ २३२॥ युग्मम् ॥ अन्यानादाय तद्योग्यान् तेजोलेश्यां विमुंचति । तैजसोऽयं समुद्घातः प्रज्ञप्तस्तत्वपारगैः ॥ २३३॥ इति तैजससमुद्घातः । चतुर्दशानां पूर्वाणां धर्त्ताहारकलब्धिमान् । जिनद्धिदर्शनादीनां मध्ये केनापि हेतुना ॥ २३४ ॥ श्राहारकसमुद्घातं कुर्वन्नात्मप्रदेशकैः । दंडं स्वांगप्रथुस्थूलं संख्येययोजनायतम् ॥ २३५ ॥ ( १०३ ) निस्सृज्य पुद्गलानाहारकनाम्नः पुरातनान् । विकीर्यादाय तद्योग्यान् देहमाहारकं सृजेत् ॥ २३६ ॥ विशेषकम् ॥ ખેરવતા અને વૈક્રિયશરીરને ચેાગ્ય સ્કન્ધાને લેતા સમુદ્દાત કરે છે. આનુ નામ વૈક્રિયસમુ घात. २२८-२३०. ( ૫ ) તેજસસમુદ્દઘાતને પ્રાપ્ત થયેલા · તેજોલેશ્યા ’ નામની શકિત-વાળા જીવ, વૈક્રિય’ની પેઠે, કર્મોથી વીંટાયલા આત્મપ્રદેશાને બહાર કાઢીને તેમના, સ્વશરીરપ્રમાણ જાડાપહેાળા અને સખ્યાત યાજન લાંબે દંડ કરીને પૂદ્ધ તેજસ અશાને ખેરવે છે; અને અન્ય યેાગ્ય અશાને લેઇને તેજોલેશ્યા મૂકે છે. આનુ નામ તેજસસમુહ્યાત. ૨૩૧-૨૩૩. ( ૬ ). આહારકલબ્ધિવાળા ચૌદપૂર્વ ધારી, જિનપ્રભુની સમૃદ્ધિ નીરખવા વગેરેના કાઇક હેતુથી, આત્મપ્રદેશેાવડે શરીરપ્રમાણ જાડા પહેાળે અને સંખ્યાતયેાજન લાંબે ઈંડ કરીને પુરાતન આહારકપુદગળાને વિખેરીને તથા તેને યાગ્ય પુગળાને ગ્રહણ કરીને આહા २४ शरीर सर-मेनु नाम आहारउसमुहघात. २३४-२३६. Page #139 -------------------------------------------------------------------------- ________________ (१०४) लोकप्रकाश । सर्ग ३ ] इति आहारकसमुद्घातः। यस्यायुषोऽतिरिक्तानि कर्माणि सर्ववेदिनः । वेद्याख्यनामगोत्राणि समुद्घातं करोति सः ॥ २३७ ॥ श्रान्तर्मुहूर्तिकं पूर्वमावर्जीकरणं सृजेत् । अन्तर्मुहूर्त्तशेषायुः समुद्घातं ततो व्रजेत् ॥ २३८ ॥ आवर्जीकरणं शस्तयोगव्यापारणं मतम् । इदं त्ववश्यं कर्तव्यं सर्वेषां मुक्तिगामिनाम् ॥ २३९ ॥ ___ आत्मप्रदेशैर्लोकान्तस्पृशमूर्ध्वमधोऽपि च । कुर्यादाद्यक्षणे दंडं स्वदेहस्थूलविस्तृतम् ॥ २४० ॥ द्वितीये समये तस्य कुर्यात्पूर्वापरायतम् । कपाटं पाटवोपेतः समयेऽथ तृतीयके ॥ २४१ ।। ततो विस्तार्य प्रदेशानुदीचीदक्षिणायतम् । मंथानं कुरुते तुर्ये ततोऽन्तराणि पूरयेत् ॥ २४२॥ युग्मम् ॥ स्वप्रदेशैस्तदा सर्वान् लोकाकाशप्रदेशकान् । स व्याप्नोति समा ह्येते लोकाकाशैकजीवयोः ॥ २४३ ॥ (७). वे सातमा भने छेदा उपसिसमुधात ' विष. જે સર્વજ્ઞ કેવળીને આયુથી વધારે, વેદનીય-નામ-અને ગોત્ર-કર્મો હોય છે, તે કેવળી સમુઘાત કરે છે. ૨૩૭. પ્રથમ અન્તમુહૂર્ત પર્યન્ત “આવેજીકરણ કરે, અને પછી જ્યારે આયુષ્ય અન્તર્મુહૂર્ત शेष २९ त्यारे सभुधात ४२. २३८. “ આવાજીકરણ” એટલે શુભાગોને વ્યાપાર. તે સર્વ મોક્ષગામીઓને અવશ્ય કરે पडेछ. २34. પહેલા ક્ષણમાં એ કેવળી, આત્મપ્રદેશવડે, સ્વશરીરપ્રમાણ જડ પહોળો, ઉંચે અને નીચે સુદ્ધાં લોકાન્તને સ્પર્શ કરનાર દંડ સરજે. ૨૪૦. બીજે ક્ષણે એ કેવળી ચાતુર્યપૂર્વક એ દંડનો પૂર્વ પશ્ચિમ લાંબો કપાટ કરે. પછી ત્રીજી ક્ષણે એમાંથી પ્રદેશને ઉત્તરદક્ષિણ લાંબા વિસ્તારીને મંથાન કરે; અને એથે ક્ષણે એના सन्त। पूरे. २४१-२४२. તે સમયે તે આત્મપ્રદેશવડે કાકાશના સર્વ પ્રદેશમાં વ્યાપી જાય છે. કેમકે લેકાકાશ भने 04ना समान।। छे. २४3. Page #140 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ___ केवळी समुद्घात ' नुं स्वरूप । (१०५) संहरेत् पंचमे चासौ समयेऽन्तरपूरणम् । षष्टे संहृत्य मन्थानं संहरेत्सप्तमेऽररिम् ॥ २४४ ॥ संहरेदष्टमे दंड शरीरस्थस्ततो भवेत् । अन्तर्मुहूर्त जीवित्वा योगरोधाच्छिवं व्रजेत् ॥ २४५ ॥ यदाहुः- यस्य पुनः केवलिनः कर्म भवत्यायुषोऽतिरिक्ततरम्। स समुद्घातं भगवानुपगच्छति तत्समीकर्तुम् ॥ २४६ ॥ दंडं प्रथमे समये कपाटमथ चोत्तरे तथा समये । मन्थानमथ तृतीये विश्वव्यापी चतुर्थे तु ॥ २४७ ॥ संहरति पंचमे त्वन्तराणि मन्थानमथ पुनः षष्ठे । सप्तमके तु कपाटं संहरति ततोऽष्टमे दंडम् ॥ २४८ ॥ औदारिकप्रयोक्ता प्रथमाष्टमसमयोरसाविष्टः। मिश्रौदारिकयोक्ता सप्तमषष्टद्वितीयेषु ॥ २४९ ॥ પછી પાંચમે સમયે તે આંતરા સંહરી લે, છ સમયે મંથાન સંહરે અને સાતમે સમયે पाटने सहशो .२४४. આઠમે સમયે દંડને સંહરી લે અને શરીરસ્થ થાય. પછી અન્તમુહૂર્ત જીવીને ગધન કરી મોક્ષે જાય. ૨૪૫. આયુષ્ય કરતાં અધિક કર્મ જે કેવળી મહારાજને હેાય છે તે બેઉને સમાન કરવાને 'सभुधात ' ४२वानु नाम से छे. २४६. ( અને એ માટે) પહેલે સમયે દંડ કરે, બીજે સમયે કપાટ કરે, ત્રીજે સમયે મંથાન ४२, यो समय विश्वव्यापी थाय. २४७. પાંચમે સમયે અન્તર સંહરે, છદ્દે સમયે મન્થાન સંહરે, સાતમે કપાટ સંહરે અને પછી मामे सभयेसडरे. २४८. પહેલા અને આઠમા સમયમાં એને દારિક શરીર હોય છે. જ્યારે સાતમા, છઠ્ઠા અને બીજા સમયમાં મિશ્રદારિકકાયને વેગ હોય છે. ૨૪૯. १४ Page #141 -------------------------------------------------------------------------- ________________ (१०६) लोकप्रकाश । [ सर्ग ३) कार्मणशरीरयोक्ता चतुर्थके पंचमे तृतीये च । समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमात् ॥ २५० ।। किंच। समुद्घातानिवृत्यासौ त्रिधा योगान् युनक्त्यपि । सत्यासत्यामृषाभिख्यौ योगौ मानसवाचिकौ ॥ २५१ ॥ पृष्टेषु मनसार्थेषु तत्रानुत्तरनाकिभिः । दातुं तदुत्तरं चेतोयोगयुग्मं युनक्ति सः ॥ २५२ ॥ तथा मनुष्यादिना च पृष्टोऽपृष्टोऽपि स प्रभुः । प्रयोजनविशेषेण युनक्त्येतौ च वाचिकौ ॥ २५३ ॥ काययोगं प्रयुंजानो गमनागमनादिषु । चेष्टेत पीठपट्टाद्यमर्पयेत्प्रातिहारिकम् ॥ २५४ ॥ एवं च-कैश्चिदित्युच्यते यत्तु शेषषण्मासजीवितः । जिनः कुर्यात्समुद्घातं तदसद्यत्तथासति ॥ २५५ ॥ प्रातिहारिकपीठादेरादानमपि सम्भवेत् । श्रुते तु केवलं प्रोक्तं तत्प्रत्यर्पणमेव हि ॥२५६॥ युग्मम् ॥ થા, પાંચમાં અને ત્રીજા સમયમાં એનું કાર્મણ શરીર હોય છે. આ ત્રણ સમયમાં વળી એ નિશ્ચયે અનાહારક હોય છે. ૨૫૦. qणी, સમુઘાતથી નિવૃત્ત થઈને આ કેવળી ભગવાન ત્રણ પ્રકારના યોગને પણ જોડે છે. એમાં, (૧) સત્ય અને (૨) નહિં સત્ય કે નહિં અસત્ય અથૉત્ વ્યવહાર-એ નામના બે પેગ તે 'मनाया1' अने 'वयनयोग'. २५१. અનુત્તરવિમાનના દેવ મન વડે કંઈ પણ પ્રશ્ન કરે અને એમને કેવલી મન વડે જ ઉત્તર આપે–એ (૧) મનેયોગ. વળી મનુષ્ય આદિના પૃષ્ટપૃષ્ટ સંશય ટાળવા માટે કેવલીને, વિશિષ્ટ પ્રયોજન હોવાથી, બલવું જ પડે એ (૨) વચન યોગ. અને ગમનાગમનાદિ કરવામાં તથા પીઠપટ્ટ આદિ પાછું મેંપવું હોય ત્યારે (૩) કાયાગ થાય. २५२-२५४. એમ હોવાથી છ માસ શેષ આય રહે છે ત્યારે કેવળીભગવાને સમદઘાત કરે છે એમ જ કેટલાક કહે છે–એ અસત્ય છે, કેમકે જે તેમ હોય તો (સેપેલા) પીઠપટ્ટનું પુનઃગ્રહણ પણ સંભવે. પરન્તુ સિદ્ધાન્તમાં તો કેવળ એમને ઑપવાની જ વાત કરી છે. ર૫૫-૨૫૬. Page #142 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] केवळी समुद्घात ' नुं स्वरूप । ( १०७) इत्याद्यधिक प्रज्ञापनान्तिमपदवृत्तितोऽवसेयम् ॥ ततश्च-पर्याप्तसंज्ञिपंचाक्षमनोयोगाजघन्यतः । असंख्यगुणहीनं तं निरंधानः क्षणे क्षणे ॥ २५७ ॥ असंख्येयैः क्षणैरेवं साकल्येन रुणद्धि तम् । ततः पर्याप्तकद्वयक्षवचोयोगाजघन्यतः ॥ २५८ ॥ असंख्यगुणहीनं तं निरंधानः क्षणे क्षणे । एवं क्षणैरसंख्येयैः साकल्येन रुणद्धि सः ॥ २५९ ॥ विशेषकम् ।। ततः पर्याप्तसूक्ष्मस्य काययोगाजघन्यतः असंख्यगुणहीनं तं निरंधानः क्षणे क्षणे ॥ २६० ॥ असंख्यैः समयैरेवं साकल्येन रुणद्धि सः । योगान् रुधंश्च स ध्यायेत् शुक्लध्यानतृतीयकम् ॥२६१॥ युग्मम् ॥ एतेन स उपायेन सर्वयोगनिरोधतः । श्रयोगतां समासाद्य शैलेशी प्रतिपद्यते ॥ २६२ ॥ पंचानां ह्रस्ववर्णानामुच्चारप्रमितां च ताम् । प्राप्तः शैलेशनिष्कम्पः स्वीकृतोत्कृष्टसंवरः ॥ २६३ ॥ આ કહ્યું એથી વિશેષ વિસ્તાર જેવો હોય તો પન્નવણા ” સૂત્રના કેટલાં પદની ટીકામાં છે ત્યાંથી જાણી લેવો. પછી, પર્યાપ્ત–સંજ્ઞી–પંચેન્દ્રિયના મનોયોગથી અસંખ્યગણ હીન-ઓછા એવા એ મનોગને ક્ષણે ક્ષણે રૂંધતા રૂંધતા અસંખ્યાત ક્ષણમાં સર્વ મને ને રૂંધે છે. પછી જઘન્યથી પર્યાપ્ત બેઇન્દ્રિના વચનગથી અસંખ્યગણ ઓછા એવા એ વચનગને ક્ષણે ક્ષણે રૂંધતા રૂંધતા, અસંખ્યાત ક્ષણમાં સર્વવચનગને રૂંધે છે. ૨૫૭–૨૫૯ પછી સૂક્ષમપર્યાના કાયોગથી જઘન્યત: અસંખ્યગણું ઓછા એવા તે કાયયેગને ક્ષણેક્ષણે રૂંધતા થકા, અસંખ્યાત ક્ષણમાં સર્વકાયયેગને રૂંધે છે. આવી રીતે યોગોને રૂંધતા શુકલધ્યાનના ત્રીજા પાયાને ધ્યાવતા હોય છે. ૨૬૦-૨૬૧ આવી રીતના ઉપાયથી સર્વને રૂંધી અયોગીપણું પામી શૈલેશી” અવસ્થા प्रात ४२ छ. २१२. પાંચ હૃસ્વ અક્ષરોનો ઉચ્ચાર જેટલા વખતમાં થઈ શકે એટલે કાળ રહેનારી એ શેલેશી Page #143 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૬) लोकप्रकाश । शुक्लध्यानं चतुर्थं च ध्यायन् युगपदंजसा । वेद्यायुर्नामगोत्राणि क्षपयित्वा स सिद्धयति ॥ २६४ ॥ युग्मम् ॥ अगत्वापि समुद्घातमनन्ता निर्वृता जिना: । वाप्यापि समुद्घातमनन्ता निर्वृता जिना: ॥ २६५ ॥ अत्रायं विशेषः । यः परमासाधिकायुको लभते केवलोद्गमम् । करोत्यसो समुद्घातमन्ये कुर्वन्ति वा न वा ॥ इति गुणस्थानक्रमारोहे || छम्मासाऊसेसे उप्पणं जेसि केवलं नाणम् । ते नियमा समुधाइय सेसा समुघाय भइयव्वा ॥ इत्यस्य वृत्तौ ॥ इति केवलिसमुद्घातः ॥ श्राद्याः पंच समुद्घाताः सर्वेषामपि देहिनाम् । अनुभूता श्रनन्ताः स्युर्यथास्वं सर्वजातिषु ॥ २६६ ॥ [ સર્વોક્ અવસ્થા પામીને મેરૂપર્વત સમાન નિષ્કપ રહી, ઉત્કૃષ્ટ સંવરતત્વ સ્વીકારી શુકલ ધ્યાનના ચાથા પાયાને ધ્યાવતા એકદમ વેદનીય, આયુ, નામ અને ગાત્ર—કમાં ખપાવીને તે સિદ્ધ થાય છે. ૨૬૩–૨૬૪. અનન્ત કેળિએ સમુદ્દાત વિના પણ મેક્ષે ગયેલા છે અને અનન્ત સમુદ્ધાતવડે માક્ષે ગયા છે. ૨૬૫. અહિ' વિશેષ એટલું કે:— છ માસ શેષ આયુષ્ય રહ્યુ હાય ત્યારે જે કેવળજ્ઞાન પામે છે તે સમુદ્દાત કરે છે. ખીજાઓ કરે અથવા ન પણ કરે. એવી રીતે · ગુણસ્થાન કમારેાહ 6 ગ્રંથમાં કહ્યું છે. વળી એ ગ્રંથની વૃત્તિમાં આમ શબ્દો છે:—છમાસ આયુષ્ય ખાકી રહે તે વખતે જેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે એઆ નિશ્ર્ચયે સમુધાત કરે છે. બાકીનાઓના સમુદ્ઘાતની ‘ભજના’ જાણવી–અર્થાત્ એએ ‘ સમુદ્દાત ’ કરે યા ન કરે. એ પ્રમાણે સાતમા • કેવલીસમુદ્દાત ’ વિષે કહ્યું. પહેલા પાંચ એટલે કે (૧) વેદનાથી નીપજેલેા (૨) કષાયથી નીપજેલા (૩) મરણાન્તિક (૪) વૈક્રિય અને (૫) આહારક–આ સમુદ્ધાતા સર્વ પ્રાણીઓએ સર્વ જાતિઓમાં અનન્તવાર અનુભવ્યા હાય છે. ૨૬૬, Page #144 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] समुदघातविषये कंइक विशेष । (१०९) भाषिनस्तु न सन्त्येव केषांचिल्लघुकर्मणाम् । केषांचित्त्वंगिनामेकद्वयादयः स्युरनेकशः ॥ २६७ ॥ यावद् गण्या अगण्या वा स्युः केषांचिदनन्तकाः । यथास्वं सर्वजातित्वे विज्ञेया बहुकर्मणाम् ॥ २६८ ॥ नवरस्- सूक्ष्मानादिनिगोदैस्तु निगोदे त्रय एव ते। अनुभूता अनन्ताः स्यु विनस्ते तु सर्ववत् ॥ २६९ ॥ आहारका नरान्येषां केषांचिन्नृभवे त्रयः। अतीताः स्यु विनस्तु ते चत्वारो न चाधिकाः ॥ २७० ॥ सम्भवेयुश्चत्वारोऽनुभूता नृभवे नृणाम् । भविष्यन्तोऽपि विज्ञेया स्तावन्तो नृभवे नृणाम् ॥ २७१ ॥ चत्वारोऽपि व्यतीतास्तु नान्येषां नृन् विना यतः। आहारकं तुर्यवारं कृत्वा सिध्यति तद्भवे ॥ २७२ ।। तथोक्तं प्रज्ञापनावृत्तौइह यश्चतुर्थवेलमाहारकं करोति स नियमात्तद्भव एव मुक्तिमासादयति न गत्यन्तरमिति । કેટલાક લઘુકમી જીવોને એ સમુદ્યાત થનારા હતા જ નથી. જ્યારે કેટલાકને એ એક मे-सम अने थाय छे. २९७. વળી કેટલાક બહુકમી જીવોને સંખ્યાત સમુઘાત થાય છે, કેટલાક બહુકમીને અસંખ્યાત થાય છે અને કેટલાકને તો અનન્ત થાય છે. ૨૬૮ ફેરમાં એટલું કે–સૂક્ષમઅનાદિક નિગોદના એ નિગોદમાં ભૂતકાળમાં બે ત્રણ જ सभुधात मनन्ता२ मनुमा डाय छे. भविष्याणां तो सबनी पेठे. २६८. મનુષ્ય શિવાય કેટલાક અન્ય પ્રાણીઓને મનુષ્યભવમાં ત્રણ આહારક સમુઘાત થયેલા હાય છે અને થવાનાં ચાર જ હોય છે. અધિક નહિં. ર૭૦. મનુષ્યને મનુષ્યભવમાં અનુભવેલા આહારક સમુદ્દઘાતો ચાર જ સંભવે છે. મનુષ્ય ભવમાં થવાના પણ તેટલા જ હોય. ર૭૧. કેમકે મનુષ્ય શિવાય બીજાઓને ચારે આહારક સમૃઘાતો વ્યતીત થયેલા ન હોય, કારણ એ કે એઓ આહારક સમુદઘાત કરીને તે જ ભવમાં સિદ્ધ થાય છે. ર૭૨. 'प्रज्ञाप्तसूत्र' मा ५४] ४थुछ Page #145 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। [ सर्ग ३ सप्तमस्तु न कस्यापि स्यादतीतो नरं विना। भाव्यप्येकोऽन्यजन्तूनां केषांचिन्नृत्व एव सः ॥ २७३ ॥ समुद्घातोत्तीर्णजिनं प्रतीत्यैको निषेवितः । मनुष्यस्य मनुष्यत्वेऽनागतोऽप्येक एव सः ॥ २७४ ॥ असद्वेद्यादिश्रितश्चाद्यो मोहनीयाश्रितः परः।। શેષા,સંતિઃ ચાતીય ૨૭પ છે तुर्यपंचमषष्टाश्च नामकर्मसमाश्रिताः । नामगोत्रवेद्यकर्मसंश्रितः सप्तमो भवेत् ॥ २७६ ॥ इति जीवसमुद्घाताः ॥ योऽप्यचित्तमहास्कन्धः समुद्घातोऽस्त्यजीवजः। अष्टसामयिकः सोऽपि ज्ञेयः सप्तमवत्सदा ॥ २७७॥ पुद्गलानां परीणामाद्विश्रसोत्थात्स जायते । મક્કમ સર્જાતત્તમારો લિનતત્વવત્ ૨૭૮ અહિં જે ચેથીવાર આહારક સમુઘાત કરે છે તે તેજ ભવમાં મોક્ષ પામે છે. બીજી ગતિમાં એને જવાનું હોય નહિં. સાતમો સમુદ્રઘાત મનુષ્યભવ શિવાય અતીત થયેલો હોતો નથી. જે કોઈ પ્રાણીને એ સમુદઘાત થવાનો હોય તે મનુષ્યભવમાં જ, અને તે યે વળી એક જ થાય છે. ર૭૩. સમુદ્યાતથી ઉત્તીર્ણ થયેલા કેવળીએ તો એક સાતમે જ સવેલો હોય છે, અને મનુષ્ય પણમાં મનુષ્યને, અનાગત એ તે સમુદ્દઘાત પણ એક જ હોય છે. ૨૭૪. પહેલા સમદઘાત “અસાતા વેદનીય’કર્મના આશ્રયવાળે છે; બીજે “મોહનીય કર્મના આશ્રયવાળો અને ત્રીજો “અન્તરમુહૂર્તશેષ આયુકર્મના ” આશ્રયવાળે છે. ૨૭૫. ચોથ, પાંચમ અને છો—એ ત્રણ સમુદ્યાત નામકર્મના આશ્રયવાળા છે અને સાતમો નામકર્મ, નેત્રકર્મ અને વેદનીયકર્મ એ ત્રણેના આશ્રયવાળે છે. ૨૭૬. એવી રીતે જીવોના સમુદ્યાતના સંબંધમાં જાણવું. વળી અચિત્ત મહા સ્કંધરૂપ, અજીવથી થયેલ જે સમુદઘાત છે તેને કાળ સાતમા સમુદૃઘાતની પેઠે આઠ સમયનો છે. ર૭૭. સ્વભાવથી ઉત્પન્ન થયેલા પુદ્ગળોના પરિણામથી, તે, કેવળિસમુદ્યાતની પેઠે આઠ સમયમાં સમાપ્ત થાય છે. ૨૭૮. Page #146 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'गति ', ' आगति ' वगेरे · द्वारो' नां स्वरूप । इति समुद्घातः ॥ १२ ॥ विवक्षितभवादन्यभवे गमनयोग्यता। या भवेदेहिनां सात्र गतिर्गतं च कथ्यते ॥ २७९ ॥ इति गतिस्वरूपम् ॥ १३ ॥ विविक्षिते भवेऽन्येभ्यो भवेभ्यो या च देहिनाम् । उत्पत्तौ योग्यता सात्रागतिरित्युपदर्शिता ॥ २८० ॥ एकसामयिकीसंख्या मृत्यूत्पत्त्योस्तथान्तरम् । द्वारेऽस्मिन्नेव वक्ष्यन्ते तद्द्वाराणि पृथग् न तत् ॥ २८१ ॥ इति प्रागतिस्वरूपम् ॥ १४ ॥ विवक्षितभवान्मृत्वोत्पद्य चानन्तरे भवे । यत्सम्यक्त्वाद्यश्नुतेऽगी सानन्तराप्तिरुच्यते ॥ २८२ ।। इति अनन्तराप्तिस्वरूपम् ॥ १५ ॥ लब्ध्वा नृत्वादिसामग्री यावन्तोऽधिकृतांगिनः । सिद्धयन्त्येकक्षणे सैकसमयेसिद्धिरुच्यते ॥ २८३ ॥ मा प्रमाणे 'सभुधात' नामना मारमा द्वा२' नुस्१३५ स पूर्ण. વિવક્ષિત ભવથી અન્ય ભવમાં “જવાની યોગ્યતા પ્રાણીઓમાં આવે એ ગતિ કે गत वाय. २७८. એ “ગતિ ” નામના તેરમા દ્વારનું સ્વરૂપ. અન્ય ભવોથી વિવક્ષિત ભવમાં “ આવવાની યોગ્યતા પ્રાણીઓમાં આવે એ “આગતિ वाय. २८०. એકસમયવાળી સંખ્યા તથા મૃત્યુ અને ઉત્પત્તિનું અન્તર–એ સર્વ આ જ “ દ્વાર” માં કહેશું. એનાં જૂદાં જુદાં દ્વાર નથી કયો. ૨૮૧. એ પ્રમાણે “આગતિ ” નામના ચોદમા દ્વાર નું સ્વરૂપ. વિવક્ષિત ભવથી મૃત્યુ પામીને અને બીજા ભવમાં ઉત્પન્ન થઈને પ્રાણી સમકિત આદિને ३२से छे थेने 'मनन्तशति' ४९ छे. २८२. से प्रभाव से हरभु द्वार' सभ००युः મનુષ્યપણું-આદિની સામગ્રી પામીને લાયકાતવાળાં થયેલાં પ્રાણીઓ જેટલાં એક સમયમાં સિદ્ધિ પામે છે એને “એકસમયેસિદ્ધિ” કહે છે. ૨૮૩. Page #147 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । ( ११२) [ सर्ग ३ इति एकसमयसिद्धिस्वरूपम् ॥ १६ ॥ कृष्णादिद्रव्यसाचिव्यात्परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं लेश्याशब्दः प्रवर्त्तते ॥ २८४ ॥ द्रव्याण्येतानि योगान्तर्गतानीति विचिन्त्यताम् । सयोगत्वेन लेश्यानामन्वयव्यतिरेकतः ॥ २८५ ॥ यावत्कषायसद्भावस्तावत्तेषामपि स्फुटम् । अमून्युपबृंहकाणि स्युः साहायककृत्तया ॥ २८६ ॥ दृष्टं योगान्तर्गतेषु द्रव्येषु च परेष्वपि । उपबृंहणसामर्थ्य कषायोदयगोचरम् ॥ २८७ ॥ यथा योगान्तर्गतस्प पित्तद्रव्यस्य लक्ष्यते । क्रोधोदयोद्दीपकत्वं स्याद्यच्चंडोऽतिपित्तकः ॥ २८८ ॥ द्रव्येषु बाह्येष्वप्येवं कर्मणामुदयादिषु । सामर्थ्य दृश्यते तम्कि न योगान्तर्गतेषु तत् ॥ २८९ ॥ એ સેળયું દ્વાર डवे वेश्या' नामना सत्तरमा 'द्वा२' नु२५३५ नाथे प्रमाण: કૃષ્ણ આદિક દ્રવ્યના સંયોગથી સસ્ફટિકરત્નનું જેમ બીજું નવું પરિણામ થાય છે તેમ કર્મોના સંગથી આત્માનું પરિણામ થાય છે તેને “લેશ્યા ” કહે છે. ૨૮૪. अन्वय' अने व्यति२४' थी वेश्या' नासयोगाने सीधे या द्रव्या योगने વિષે અન્તર્ગત છે એમ સમજવું. ૨૮૫. જેટલા પ્રમાણમાં કષાયને સદ્ભાવ હોય તેટલા પ્રમાણમાં એ કષાયોને, આ દ્રવ્ય, सहायडा२४ थछ, ४८ ४२ छ. २८६. કેમકે ગાન્તર્ગત અન્ય દ્રવ્યોમાં પણ, કષાયના ઉદયમાં જે પ્રકટનસામર્થ્ય છે તે સામર્થ્ય દેખાઈ આવે છે. ૨૮૭ જેમકે ચોગાન્તર્ગત પિત્તદ્રવ્યમાં ક્રોધના ઉદયને ઉદ્દીપન કરવાના ગુણ દેખાય છે. કેમકે ક્રોધાતુર માણસની અતિ પિત્ત પ્રકૃતિ હોય છે. ૨૮૮. એવી રીતે કર્મના ઉદયાદિકરૂપ “બાહ્ય” દ્રવ્યોમાં પણ જ્યારે એવું સામર્થ્ય દષ્ટિશાશર થાય છે ત્યારે રોગના “અન્તર્ગત’ દ્રવ્યમાં એ સામર્થ્ય કેમ ન હોય ? ૧૯. Page #148 -------------------------------------------------------------------------- ________________ एवं च। द्रव्यलोक ] · लेश्या ' नुं स्वरूप । (११३) सुरादध्यादिकं ज्ञानदर्शनावरणोदये । तत्क्षयोपशमे हेतुर्भवेद्ब्राह्मीवचादिकम् ॥ २९० ॥ कषायोद्दीपकत्वेऽपि लेश्यानां न तदात्मता । तथात्वे ह्यकषायाणां लेश्याभावः प्रसज्यते ॥ २९१ ॥ लेश्याः स्युः कर्मनिष्यन्द इति यत्कैश्चिदुच्यते । तदप्यसारं निष्यन्दो यदि तत्कस्य कर्मणः ॥ २९२ ॥ चेद्यथायोगमष्टानामप्यसौ कर्मणामिति । तचतु:कर्मणामेताः प्रसज्यन्तेऽप्ययोगिनाम् ॥ २९३ ॥ न यद्ययोगिनामेता घातिकर्मक्षयान्मता । 'तत एव तदा न स्युर्योगिकेवलिनामपि ॥ २९४ ॥ ननु च। योगस्य परिणामत्वे लेश्यानां हेतुता भवेत् । प्रदेशबन्धं प्रत्येव न पुनः कर्मणां स्थितौ ॥ २९५॥ "जोगा पयडिपएसं । ठिइआणुभागं कसायओ कुणइ” इति वचनात्। प्रदशबन् જેમકે, મદિરા, દહીં આદિક જ્ઞાનાવરણ અને દર્શનાવરણીના ઉદયના હેતુરૂપ છે અને બ્રાહ્મી, વજ આદિક એઓના ક્ષેપશમના હેતુરૂપ છે. ૨૯૦. વળી એવી રીતે કષાની ઉદ્દીપકતા થયા છતાં પણ લેશ્યાઓની તદાત્મકતા થતી નથી. કેમકે જે એમ થાય એમ કહીએ તે અકષાને લેસ્યાના અભાવને પ્રસંગ આવે. ૨૧. વળી લેશ્યા–એ કર્મ નિણંદ છે એમ કેટલાક કહે છે તે પણ યોગ્ય નથી, કેમકે निध्य साया तो या भने निष्या डाय ? ( ४ ). २८२. જે એમ કહેતા હો કે એ આઠે કર્મોને નિણંદ છે, તો ચાર કર્મોવાળા અગીઓને પણ તેઓને પ્રસંગ આવે. પણ ઘાતકર્મોને ક્ષય થયેલો હાઈને, એ વેશ્યાઓ અોગીઓને ન હોય અને તેથી જ સગી કેવળીને પણ ન હોય. ર૪-ર૯૪. - અહિં કેઇ એવો પક્ષ માંડે કે “ગનું પરિણામપણે કબુલ કરીએ તો લેશ્યાઓ પ્રદેશબંધની જ હેતુભૂત થાય, પણ કર્મની સ્થિતિની હેતુભૂત ન થાય; કેમકે એમ કહ્યું છે કેચેગે પ્રકૃતિપ્રદેશબંધને અને કષાયે સ્થિતિ અનુભાગબંધને કરે છે.” ૨૯૫. ૧૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ (११४) लोकप्रकाश । [ सर्ग ३ भत्रोच्यते। न कर्मस्थितिहेतुत्वं लेश्यानां कोऽपि मन्यते । कषाया एव निर्दिष्टा यत्कर्मस्थितिहेतवः ॥ २९६ ॥ लेश्याः पुनः कषायान्तर्गतास्तत्पुष्टिकृत्तया । तत्खरूपा एव सत्योऽनुभागं प्रति हेतवः ॥ २९७ ॥ एतेन । यत्क्वचिल्लेश्यानामनुभागहेतुत्वमुच्यते शिवशर्माचार्यकृत. शतकग्रन्थे च कषायाणामनुभागहेतुत्वमुक्तम् तदुभयमपि उपपन्नम् । कषायोदयोपबृंहिकाणां लेश्यानामपि उपचारनयेन कषायस्वरूपत्वात् ॥ इत्यायधिकं प्रज्ञापनालेश्यापदवृत्तितः अवसेयम् ॥ सा च षोढा कृष्णनीलकापोतसंज्ञितास्तथा । तेजोलेश्यापद्मलेश्याशुक्ललेश्येति नामतः ॥ २९८ ॥ खंजनांजनजीमूतभ्रमभ्रमरसन्निभा। कोकिलाकलभीकल्पा कृष्णलेश्या स्ववर्णतः ॥ २९९ ॥ पिच्छतः शुकचापानां केकिकापोतकंठतः । नीलाब्जवनतो नीला नीललेश्या स्ववर्णतः ॥ ३०० ॥ તે એનું સમાધાન એમ કરવું કે લેણ્યાકર્મસ્થિતિનું કારણ છે એમ કોઈ પણ માનતું નથી. કર્મસ્થિતિના કારણભૂત તો કષા જ છે. લેશ્યાઓ તો એ કષાયમાં અન્તર્ગત થઈને એની પુષ્ટિ કરનારી હોઈને તસ્વરૂપ થઈ અનુભાગબંધની હેતુભૂત થાય છે. ર૬-૨૯૭. આમ હોવાથી જ, કવચિત લેશ્યાઓ “અનુભાગ” ની હેતુરૂપ કહી છે એ વાત, અને શિવશર્મા આચાર્યો પિતાના “શતક' ગ્રંથમાં કષાયોને અનુભાગહેતુ ઠરાવ્યા છે એ વાત– બેઉ ગ્ય જ છે. કેમકે કષાયાના ઉદયને સહાય કરનારી વેશ્યાઓ ઉપચારના કષાયસ્વરૂપ જ કહેવાય. આથી અધિક ખુલાસે, પ્રજ્ઞાપના સૂત્રમાં “લેશ્યાપદ” ઉપર વૃત્તિ-ટીકા આપી છે તે પરથી મેળવવો. वेश्या ७ प्रा२नी छ: (१) वेश्या (२) नासोश्या (3) अपातवेश्या (४) ते वेश्या (५) ५श्या अने (६) शुसासेश्या. २८८. (१) पशुवेश्या मनपक्षी, मन ( भसी ), मेघ, श्रभर, दि भने हायाना गनी छ. २८८ (૨) નીલલેસ્યા પિપટ અને ચાષ પક્ષીના પિચ્છ, મયુર અને કપોતના કંઠ, તથા નિલ भजन बननानी छे. 300. Page #150 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] छ प्रकारनी लेश्याओ । जैत्रा खदिरसाराणामतसीपुष्पसोदरा । कापोतलेश्या वर्णेन वृन्ताककुसुमौघजित् ॥ ३०१ ॥ पद्मरागनवादित्य संध्यागुंजार्धतोऽधिका । तेजोलेश्या स्ववर्णेन विद्रुमांकुरजित्वरी ॥ ३०२ ॥ सुवर्णयूथिका स्वर्णकर्णिका रौधचम्पकान् । पराभवन्ती वर्णेन पद्मलेश्या प्रकीर्तिता ॥ ३०३ ॥ गोक्षीरदधिडिंडीरपिंडादधिकपांडुरा । वर्णतः शरदभ्राणां शुक्ललेश्याभिभाविनी ॥ ३०४ ॥ किराततिक्तत्र पुषी कटुतुम्बीफलानि च । त्वचः फलानि निम्बानां कृष्णलेश्या रसैर्जयेत् ॥ ३०५ ॥ पिप्पलीशृंगवेराणि मरीचानि च राजिकाम् । हस्तिपिप्पलिकां जेतुं नीललेश्या रसैः प्रभुः ॥ ३०६ ॥ श्रमानि मातुलिंगानि कपित्थबदराणि च । फणसा मलकानीष्टे रसैर्जेतुं तृतीयिका ॥ ३०७ ॥ ( ११५ ) (૩) કાપાતલેશ્યા ખદિરવૃક્ષના સાર, શણના પુષ્પ અને વૃન્તાકના પુષ્પના रंगनी छे. ३०१. ( ૪ ) તેજલેશ્યા પદ્મરાગમણિ, ઉગતા સૂર્ય, સંધ્યા, ચર્ણેાડીના અભાગ અને परवाजाना रंगनी छे. ३०२. ( 4 ) पद्मश्या सुवर्श, युथि पुष्प, रेशुना पुष्प अने सभ्याना पुष्पना रंगनी छे. ३०३ ( ૬ ) શુકલલેશ્યા ગાયના દુધ, દહિં, સમુદ્રીણુ અને શરદઋતુના વાદળાના वर्षानी छे. ३०४. હવે એ લેશ્યાએ ‘ રસ ” પરત્વે કેવી છે તે કહે છે ( ૧ ) કૃષ્ણુલેસ્યા રસમાં, લીબડા, કડવી ત્રપુષી, કડવી તુ ખડી અને લીંબડાની છાલ તથા લીખાળી જેવી છે. ૩૦૫ ( २ ) नीलेश्या रसभां थी पर, आहु, भरयां, शनि तथा गनपीयर लेवी छे. ३०६ ( 3 ) अपोसेश्या रसभां जीरां, अपित्थ, और, इस मने सामगा देवी छे. ३०७ Page #151 -------------------------------------------------------------------------- ________________ (११६ ) लोकप्रकाश । . वर्णगन्धरसापन्नपक्वाम्रादिसमुद्भवान् । ... रसानधिकमाधुर्या तुर्या धिक्कुरुते रसैः ॥ ३०८ ॥ द्राक्षाखर्जूरमाध्वीकवारुणीनामनेकधा । चन्द्रप्रभादिसीधूनां जयिनी पंचमी रसैः ॥ ३०९ ॥ शर्करागुडमत्स्यन्डीखन्डाखन्डादिकानि च । माधुर्यधुर्यवस्तूनि शुक्ला विजयते रसैः ॥ ३१० ॥ __ आद्यास्तिस्रोऽतिदुर्गन्धा अप्रशस्ता मलीमसाः। स्पर्शत: शीतरुक्षाश्च संक्लिष्टा दुर्गतिप्रदाः ॥ ३११॥ अन्त्यास्तिस्रोऽतिसौगन्ध्याः प्रशस्ता अतिनिर्मला । स्निग्धोष्णाः स्पर्शगुणतोऽसंक्लिष्टाः सुगतिप्रदाः ॥ ३१२ ॥ ____ परस्परमिमाः प्राप्य यान्ति तद्रूपतामपि । वैदूर्यरक्तपटयोझेंये तत्र निदर्शने ॥ ३१३ ॥ तत्रापि देवनारकलेश्यासु वैदूर्यस्य निदर्शनम् । तिर्यग्मनुजलेश्यासु रक्तवस्त्रनिदर्शनम् ॥ ३१४ ॥ (૪) તે લેશ્યા રસમાં વર્ણગન્ધરસયુકત આમ્રફળ જેવી છે. ૩૦૮ (૫) પદ્મશ્યા રસમાં દાક્ષ, ખજુર, મહુડા વગેરેના આસવ અને ચન્દ્રપ્રભા આદિ महिरावी छ. 306 १. (१) शुस सेश्या २सभा सा४२, गो, is, २२ रे मति मधुर वस्तुमे। જેવી છે. ૩૧૦ - હવે એ છએનું ગન્ધ અને સ્પર્શ પરત્વે વર્ણન– પહેલી ત્રણ લેશ્યાઓ અતિ દુર્ગાથી ભરેલી, અપ્રશસ્ત અને મલિન છે. એમને સ્પર્શ શત અને ત્રાક્ષ છે. એઓ વળી કલેશ કરાવનારી અને દુર્ગતિમાં લઈ જનારી છે. ૩૧૧. છેલ્લી ત્રણ અત્યન્ત સુવાસિત, પ્રશસ્ત અને નિર્મળ છે. એમને સ્પર્શ સ્નિગ્ધાણ છે. એ વળી શાન્તિ પમાડનારી અને સદગતિએ લઈ જનારી છે. ૩૧૨ આ વેશ્યાએ વળી પરસ્પર મળી જાય છે ત્યારે તદ્રુપ પણ થઈ જાય છે. એ ઉપર વૈર્ય મણિનું અને રક્તવસ્ત્રનું—એમ બે દષ્ટાંત કહ્યાં છે. ૩૧૩ એમાં પણ દેવેની અને નારકીઓની લેફ્સા પરત્વે વૈર્યમણિનું તથા મનુષ્ય અને તિર્યંની લેગ્યા પરત્વે ૨ક્તવસ્ત્રનું દષ્ટાંત છે. ૩૧૪. Page #152 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] तथाहि । श्याओना विशिष्ट वर्ण-रस- गन्ध । भवान्तभवस्थिताः । देवनारकयोर्लेश्या नानाकृतिं यान्ति किन्तु द्रव्यान्तरोपधानतः ॥ ३१५ ॥ न तु सर्वात्मना स्वीयं स्वरूपं संत्यजन्ति ताः । सद्वैदूर्यमणिर्यद्वन्नानासूत्रप्रयोगतः ।। ३१६ ॥ जपापुष्पादिसानिध्याद्यथा वादर्शमंडलम् | नानावर्णान् दधदपि स्वरूपं नोज्झति स्वकम् ॥ ३१७ ॥ अत एव भावपरावृत्त्या नारकनाकिनोः । भवन्ति लेश्याः षडपि तदुक्तं पूर्वसूरिभिः || ३१८ ॥ सुरनारयाण ताओ दव्वलेसा श्रवद्विया भणिया । भावपरावतीए पुण एसु हुन्ति छल्लेसा ॥ ३१९ ॥ ( ११७ ) दुष्टश्यावतां नारकाणामप्यत एव च । सम्यक्त्वलाभो घटते तेजोलेश्यादिसम्भवी ॥ ३२० ॥ તે આ પ્રમાણે— દેવતા અને નારકીના જીવેાની લેશ્યા છેક ભવાન્ત સુધી અવસ્થિત રહે છે; ફ્ક્ત અન્ય દ્રવ્યેાના ઉપધાન–સંસર્ગથી નાના પ્રકારની આકૃતિ ધારણ કરે છે. ૩૧૫. જેમ ઉત્તમ સ્ફટિકરત્ન વિવિધ સૂત્રના સંસગ થી પણ પેાતાનુ સ્વરૂપ બદલતું નથી તેમ એ બેઉ જીવાની લેશ્યાએ પેાતાનુ સ્વરૂપ બદલતી નથી. ૩૧૬. જેમ જપા પુષ્પ વગેરેના સાન્નિધ્યથી દર્પણ વિવિધ વર્ષને ધારણ કરતું છતાં પણ પોતાના સ્વરૂપને ત્યજતુ નથી તેમ એ લેશ્યાએ પણ નિજ સ્વરૂપ ત્યજતી નથી, ૩૧૭. આમ છે . માટે જ ભાવના પરાવર્તનને લીધે દેવતાઓ અને નારકીના જીવેાને છ એ सेश्याम छे. પૂર્વાચાર્યા કહી ગયા છે કે— દેવતા અને નારકીઆને દ્રવ્ય લેશ્યાએ જ કહેલી છે. પણ ભાવના પરાવર્ત્ત નથી છ લેશ્યા थाय छे. ३१८. આમ હાવાથી જ દુષ્ટ લેસ્યાવાળા નારકીના જીવેાને, તેોલેશ્યા આદિથી ઉત્પન્ન થતા समतिनी प्राप्ति घटी शडे छे. ३२०. Page #153 -------------------------------------------------------------------------- ________________ (११८) लोकप्रकाश । [ सर्ग पदाहुः । सम्मत्तस्स य तिसु उवरिमासु पडिवजमाणओ होइ । पुव्वपडिवन्नमो पुण अन्नयरीए उ लेसाए ॥ तथैव तेजोलेश्याढथे घटते संगमामरे । वीरोपसर्गकर्तृत्वं कृष्णलेश्यादिसम्भव ॥ ३२१ ॥ __ स्वरूपत्यागतः सर्वात्मना तिर्यग्मनुष्ययोः । लेश्यास्तद्रूपतां यान्ति रागक्षिप्तपटादिवत् ॥ ३२२ ॥ अत एवोत्कर्षतोऽप्यन्तर्मुहूर्तमवस्थिताः । तिर्यग्नृणां परावर्त्त यान्ति लेश्यास्तत: परम् ॥ ३२३ ॥ बहुधासां परीणामस्त्रिधा वा नवधा भवेत् । सप्तविंशतिधा चैकाशीतिधा त्रिगुणस्तथा ॥ ३२४ ॥ जघन्यमध्यमोत्कृष्टभेदतस्त्रिविधो भवेत् । प्रत्येकमेषां स्वस्थानतारतम्यविचिन्तया ॥ ३२५ ॥ भवेन्नवविधस्तेषामपि भेदविवक्षया ।। सप्तविंशतिधामुख्योऽप्येवं भेदैस्त्रिभिस्त्रिभिः ॥३२६॥ युग्मम्॥ ४युं छे - ઉપલી એટલે પહેલા ત્રણ વેશ્યાઓમાં સમ્યકત્વની પ્રતિપત્તિ થાય છે. અને પૂર્વે જેને એ સમ્યકૃત્વની પ્રતિપત્તિ થયેલી હોય છે એ બાકીની ત્રણ વેશ્યાઓમાં હોય છે. એજ રીતે તે લેફ્સાવાળા સંગમદેવે વીરપ્રભુને ઉપસર્ગ કર્યા તે કૃષ્ણદ લેસ્યાના સંભવને લઈને સમજવા. ૩૨૧. મનુષ્ય અને તિર્યંચની વેશ્યાઓ સ્વરૂપના સર્વત: ત્યાગથી રંગમાં ઝબળેલાં વસ્ત્રની 8 तदू५ थ य छे. 3२२. આથી કરીને જ તિર્યંચ અને મનુષ્યની લેશ્યાઓ ઉત્કૃષ્ટપણે અન્તર્મુહ સુધી રહે છે, અને પછી એકદમ બદલાઈ જાય છે. ૩૨૩. આ વેશ્યાઓને પરિણામ બહુધા ત્રણ પ્રકારે. નવ પ્રકારે, સત્યાવીશ પ્રકારે, એકાશી પ્રકારે-એમ ત્રણ ત્રણ ગણો હોય છે. ૩૨૪. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટએમ ત્રણ પ્રકાર; એ પ્રત્યેકના નિજસ્થાનના તારતમ્યની અપેક્ષાએ નવ પ્રકારઃ Page #154 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો ] लेश्याओनो उत्कृष्ट स्थितिकाळ । ( ૧૧ ) तथाहुः प्रज्ञापनायाम् कण्हलेसाणं भंते कतिविहं परिणामं परिणमति । गोतम तिविहं वा णवविहं वा सत्ताविसतिविहं वा एक्कासीतिविहं वा तेपालदुसयविहं वा बहुं वा बहुविहं वा परिणामं परिणमति ॥ लेश्यापरिणामस्यादिमान्त्ययोनांगिनां मृतिः क्षणयोः । अन्तर्मुहूर्त्तकेऽन्त्ये शेषे वाये गते सा स्यात् ॥ तत्राप्यन्तर्मुहूर्तेन्त्ये शेषे नारकनाकिनः । म्रियन्ते नरतियंचश्चाद्येऽतीत इति स्थितिः ॥ कृष्णायाः स्थितिरुत्कृष्टा त्रयस्त्रिंशत्पयोधयः। પ્રવ્યામવતqદાન્તર્મુહૂર્ત રૂ૨૭ पल्यासंख्येयभागाढ्या नीलायाः सा दशाब्धयः। पल्यासंख्यांशसंयुक्ता कापोत्यास्तु त्रयोऽब्धयः ॥ ३२८ ॥ અને એમના પણ ત્રણ ત્રણ ગણા કરતાં જતાં સત્યાવીશ, કાશી, બસો ને તેંતાળીશ ઇત્યાદિ ભેદા થાય. ૩૨૫-૩૨૬. એ સંબંધી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – ગતમ પ્રશ્ન કરે છે હે ભગવાન, કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારે પરિણમે? એનો પ્રભુ ઉત્તર આપે છે–હે ગૌતમ, કૃષ્ણલેશ્યા ત્રણ પ્રકારે પરિણમે, નવ પ્રકારે પરિણમે, સત્યાવીશ પ્રકારે પરિણમે, એકાશી પ્રકારે પરિણમે, બા ને તે તાળીશ પ્રકારે પરિણામે, એમ ત્રણ ત્રણ ગણું કરતાં ઘણું ઘણે પ્રકારે પરિણમે. લેશ્યા પરિણામના પહેલા અને છેલ્લા ક્ષણમાં પ્રાણીનું મૃત્યુ થતું નથી. છેલ્લું અન્ત મુહુર્ત શેષ રહ્યું હોય ત્યારે અથવા પહેલું અન્તમુહૂર્ત વ્યતીત થયું હોય ત્યારે થાય છે. એમાં પણ છેલું અન્તમુહૂર્ત શેષ રહ્યું હોય ત્યારે નારકી અને દેવતાઓનું મૃત્યુ થાય અને પહેલું વીત્યે મનુષ્ય અને તિર્યંચનું મૃત્યુ થાય. - કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ અને બે અન્તર્મુહૂર્તની છે. ( એક . અન્તર્મુહૂર્ત પૂર્વના ભવ સંબંધીનું, અને એક અન્તર્મુહૂર્ત આગળના ભાવ સંબંધીનુંએમ બે). ૩ર૭. નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ અને ઉપર એક પોપમને અસંખ્યાત ભાગ–એટલી છે. કાપત લેસ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરેપમ અને ઉપર એક પોપમનો અસંખ્યામાં ભાગ એટલી છે. ૩ર૮. Page #155 -------------------------------------------------------------------------- ________________ હોકાશ | [ a. ૨ (૨૨૦ ) प्राच्याय्यभवसत्कान्तर्मुहूर्तद्वयमेतयो । पल्यासंख्यांश एवान्तर्भूतं नेत्युच्यते पृथक् ॥ ३२९ ॥ एवं तैजस्यामपि भाव्यम् । तैजस्या द्रौ पयोराशी पल्यासंख्यलवाधिको । द्वयन्तर्मुहूर्त्ताभ्यधिकाः पद्माया दश वार्धयः ॥ ३३० ॥ द्वयन्तर्मुहूर्ताः शुक्लायास्त्रयस्त्रिंशत्पयोधयः । अन्तर्मुहूर्त सर्वासां जघन्यत: स्थितिर्भवेत् ॥ ३३१ ॥ श्राद्यात्र सप्तममहीगरिष्ठस्थित्यपेक्षया । धूमप्रभाद्यप्रतरोत्कृष्टायुश्चिन्तया परा ॥ ३३२ ॥ शैलाद्यप्रतरे ज्येष्ठमपेक्ष्यायुस्तृतीयिका । तुर्या चैशानदेवानामुत्कृष्टस्थित्यपेक्षया ॥ ३३३ ॥ पंचमी ब्रह्मलोकस्थगरिष्ठायुरपेक्षया। षष्ठी चानुत्तरसुरपरमायुरपेक्षया ॥ ३३४ ॥ ઉપરની બેઉ (નીલ અને કાપત) લેશ્યાઓના, પૂર્વના અને આગળના ભાવસંબંધી બને અન્તર્મુહૂર્તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અન્તર્ગત થઈ જતા હોવાથી, જુદા નથી કહ્યા. ૩ર૯. એવી રીતે તેજસ લેફ્સામાં પણ સમજવું. તેજસ લેફ્સાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરેપમ અને પલ્યોપમનો અસંખ્યાતમ ભાગએટલી જાણવી અને પલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ અને બે અન્તર્મુહૂર્તની સમજવી. ૩૩૦. શુકલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ અને બે અન્તમુહૂર્તની જાણવી. સઘળી છે એ લેશ્યાઓની જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્તની સમજવી. ૩૩૧. પહેલી લેસ્થાની સ્થિતિ સાતમી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાઓ છે; અને બીજી લેશ્યાની સ્થિતિ “ધૂમપ્રભા” નારકીના પહેલા પ્રસ્તરના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાએ છે. ૩૩ર. ત્રીજી લેશ્યાની સ્થિતિ “શૈલા” ના પહેલા પ્રસ્તરના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાઓ છે; અને ચોથી લેસ્થાની સ્થિતિ ઈશાનદેવલોકના દેવોના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાએ છે. ૩૩૩. પાંચમી લેશ્યાની સ્થિતિ બ્રાદેવલોકના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાએ અને છઠ્ઠીની સ્થિતિ અનુત્તરવિમાનના દેવાના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષા છે. ૩૩૪. Page #156 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] नारकोनी लेश्याओना स्थितिकाळ विषे । (१२१) अत्र यद्यपि पंकप्रभाशैलाद्यप्रस्तटयोः पूर्वोक्तादधिकापि स्थितिरस्ति परं प्रस्तुतलेश्यावतामियमेवोत्कृष्टा स्थितिरिति ज्ञेयम् । यत्तु प्रज्ञापनो. त्तराध्ययनसूत्रादौ कृष्णादीनामन्तर्मुहुर्ताभ्यधिकत्वमुच्यते तत् प्राच्या ग्र्यभवसत्कान्तर्मुहूर्तयोरेकस्मिन्नन्तमुहूर्ते समावेशात् । इत्थं च एतत् अन्तर्मुहूर्तस्य असंख्यातभेदत्वात् उपपद्यते इत्यादिप्रज्ञापनावृत्तौ ॥ इति सामान्यतः लेश्यास्थितिः ॥ स्थितिं वक्ष्येऽथ लेश्यानां नारकस्वर्गिणोर्नृणाम् । तिरश्चां च जघन्येनोत्कर्षेण च यथागमम् ॥ ३३५ ॥ दशवर्षसहस्राणि कापोत्याः स्याल्लघुः स्थितिः । उत्कृष्टा त्रीण्यतराणि पल्यासंख्यलवस्तथा ॥ ३३६ ॥ जघन्या तत्र धर्माद्यप्रस्तटापेक्षया भवेत् ।। उत्कृष्टा च तृतीयाद्यप्रस्तटापेक्षयोदिता ॥ ३३७॥ પંકપ્રભા” અને “શૈલા” ના પહેલા પહેલા પ્રસ્તરોની, પૂર્વોક્ત કરતાં અધિક પણ સ્થિતિ છે તે પણ આ-પ્રસ્તુત લેશ્યાવાળાઓની તો આટલી જ ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. પન્નવણા-અને ઉત્તરાધ્યયન-સૂત્રોમાં કૃષ્ણલેશ્યા વગેરેનું એક અન્તર્મુહૂર્ત જેટલું અધિકપણું કહ્યું છે તે, પૂર્વના તથા આગળના ભવના-એમ બન્ને અન્તર્મુહર્તાને એક જ અન્તર્મુહૂર્તમાં સમાવેશ કરવાથી કહ્યું છે. વળી અન્તમુહૂર્તના અસંખ્ય ભેદો હોવાથી આ ઘટી શકે છે. આમ પન્નવણાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે. ... ( मा प्रभारी वेश्यामानी सामान्यत: स्थिति 0. ) ( स्थिति=स्थिति.) હવે નારકી, દેવતા, મનુષ્ય અને તિર્ધાની લેક્શાઓની આગમમાં કહેલી જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ વિશે કંઈ કહીએ. ૩૩૫. (१) नानी वेश्यानी स्थिति विधे. કાતિલેશ્યાની જઘન્ય સ્થિતિ દશહજાર વર્ષોની, અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ ને પપમના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. ૩૩૬. - એમાં પણ જઘન્ય સ્થિતિ પહેલી નારકીના પહેલા પ્રસ્તરની અપેક્ષાએ, અને ઉત્કૃષ્ટ ત્રીજી નારીના પ્રથમ પ્રસ્તરની અપેક્ષાએ સમજવી. ૩૩૭, Page #157 -------------------------------------------------------------------------- ________________ (१२२) लोकप्रकाश । [सर्ग ३ नीलाया लघुरेषैवोत्कृष्टा च दश वार्धयः । पल्यासंख्येयभागाढयाः कृष्णायाः स्यादसौ लघुः ॥ ३३८ ॥ स्थितिजघन्या नीलायाः शैलाद्यप्रस्तटे भवेत् । रिष्टाद्यप्रस्तटे त्वस्या ज्येष्टा कृष्णास्थितिर्लघुः ॥ ३३९ ।। कृष्णायाः पुनरुत्कृष्टा त्रयस्त्रिंशत्पयोधयः । इयं माधवतीवर्तिज्येष्टायुष्कव्यपेक्षया ॥ ३४० ॥ इत्थं नारकलेश्यानां स्थितिः प्रकटिता मया । अथ निर्जरलेश्यानां स्थिति वक्ष्ये यथाश्रुतम् ॥ ३४१ ॥ दशवर्षसहस्राणि कृष्णायाः स्याल्लघुः स्थितिः । एतस्याः पुनरुत्कृष्टा पल्यासंख्यांशसंमिता ॥ ३४२ ॥ इयमेवैकसमयाधिका नीलास्थितिलघुः । पल्यासंख्येयभागश्च नीलोत्कृष्टस्थितिर्भवेत् ॥ ३४३ ॥ पल्यासंख्येयभागोऽयं पूर्वोक्तासंख्यभागतः । बृहत्तरो भवेदेवं ज्ञेयमग्रेऽपि धीधनैः ॥ ३४४ ॥ નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ ઉપર કહી એટલી જ હોય; અને ઉત્કૃષ્ટ દશ સાગરપમ અને પાપમના અસંખ્યાતમા ભાગ જેટલી હોય. એટલી જ કૃષ્ણલેશ્યાની જઘન્ય स्थिति डाय. 33८. નીલેશ્યાની જઘન્ય સ્થિતિ શૈલા નારકીના પ્રથમ સ્તરમાં હોય અને ઉત્કૃષ્ટ “રિષ્ટા નારકીના પ્રથમ પ્રસ્તરમાં હાય. અહિ જ ક્લે શ્યાની જઘન્ય સ્થિતિ હોય. ૩૩૯. કલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની હોય અને એ સ્થિતિ “માઘવતી” ના નારકેના ઉત્કૃષ્ટ આયુની અપેક્ષાએ હોય. ૩૪૦, (२)वानीखेश्यानी स्थिति विष. उ४१. કૃષ્ણલેશ્યાની સ્થિતિ ઓછામાં ઓછી દશસહસ્ર વર્ષોની હોય, અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી હોય. ૩૪૨. નીલલેસ્થાની સ્થિતિ, ઓછામાં ઓછી, ઉપરની કરતાં એક સમય અધિક હોય, અને ઉત્કૃષ્ટપણે પાપમના અસંખ્યાતમા ભાગ જેટલી હોય. ૩૪૩. પલ્યોપમને આ અસંખ્યાતમો ભાગ પૂર્વોક્ત અસંખ્યાતમા ભાગથી માટે હોય. એવી शते आपण ५y any. 3४४. Page #158 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] देवोनी लेश्याओना स्थितिकाळ विषे । (१२३) या नीलायाः स्थितिज्येष्टा समयाभ्यधिका च सा । कापोत्या लघुरस्थाः स्यात्पल्यासंख्यलवो गुरुः ॥ ३४५ ॥ लेश्यानां तिसृणामासां स्थितिर्याऽदर्शि सा भवेत् । भवनेशव्यन्तरेषु नान्येषु तदसम्भवात् ॥ ३४६ ॥ एवं वक्ष्यमाणतेजोलेश्याया अप्यसौ स्थितिः। भवनव्यन्तरज्योतिराद्यकल्पद्वयावधि ॥ ३४७ ॥ पद्मायाश्च स्थितिब्रह्मावधीशानादनन्तरम् । लान्तकात्परतः शुक्ललेश्याया भाव्यतामिति ॥ ३४८॥ अथ प्रकृतम् । दशवर्षसहस्राणि तेजोलेश्यालघुस्थितिः । भवनेशव्यन्तराणां प्रज्ञप्ता ज्ञानभानुभिः ॥ ३४९ ॥ उत्कृष्टा भवनेशानां साधिकं सागरोपमम् । व्यन्तराणां समुत्कृष्टा पल्योपममुदीरिता ॥ ३५०॥ स्यात्पल्यस्याष्टमो भागो ज्योतिषां सा लघीयसी। उत्कृष्टा वर्षलक्षणाधिकं पल्योपमं भवेत् ॥ ३५१ ॥ નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય વધારે, કાપતલેશ્યાની જઘન્ય સ્થિતિ હોય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી હોય. ૩૪૫. ત્રણ લેફ્સાઓની આ સ્થિતિ કહી એ “ભવનપતિ” અને “ વ્યખ્તર” ના સંબંધમાં સમજવી. બીજા દેવામાં એ લેસ્યાઓનો સંભવ જ નથી એટલે પછી સ્થિતિ જ કોની ? ૩૪૬. જેના વિષે હવે કહેવામાં આવશે એવી તેજલેશ્યાની સ્થિતિ ભવનપતિ, વ્યન્તર, તિષી તથા પહેલા બે દેવલોક સંબંધી જ સમજવી. ૩૪૭. પદ્રલેશ્યાની સ્થિતિ ઇશાન દેવલોકથી તે બ્રહ્મદેવલ સુધીની જાણવી. અને “લાન્તક” पता४थी मानन्तर शुसासेश्यानी स्थिति पी. ३४८. હવે પાછા પ્રસ્તુત બાબત પર આવીએ. ભુવનપતિ અને વ્યન્તરદેવની તેજોલેસ્થાની સ્થિતિ ઓછામાં ઓછી દશસહસ્ત્ર વર્ષની કહી છે. ભુવનપતિની વધારેમાં વધારે એક સાગરોપમથી કંઈક અધિક છે. વ્યન્તરની વળી ? ઉત્કૃષ્ટપણે એક પોપમની હોય. ૩૪૯–૩૫૦. તિષીદેવની તેજોલેસ્થાની સ્થિતિ, જઘન્ય, પોપમના અષ્ટમાંશ જેટલી હોય, અને ઉત્કૃષ્ટત: એક પપમ ઉપર એક લક્ષ વર્ષની હોય. ૩૫૧. Page #159 -------------------------------------------------------------------------- ________________ (१२४) लोकप्रकाश। [सर्ग ३ सा लघुर्वैमानिकानामेकं पल्योपमं मता। उत्कृष्टा द्वौ पयोराशी पल्यासंख्यलवाधिकौ ॥ ३५२ ॥ समयाभ्यधिकैषैव पद्माया: स्याल्लघुः स्थितिः। उत्कृष्टा पुनरेतस्या स्थितिर्दशपयोधयः ॥ ३५३ ॥ इयमेव च शुक्लायाः स्थितिर्लध्वी क्षणाधिका । उत्कृष्टा पुनरेतस्यास्त्रयस्त्रिंशत्पयोधयः ॥ ३५४ ॥ __इत्थं नारकदेवानां लेश्यास्थितिरुदीरिता । अथ तिर्यग्मनुष्याणां लेश्यास्थितिरुदीर्यते ॥ ३५५ ।। या या लेश्या येषु येषु नृषु तिर्यक्षु वक्ष्यते । प्रान्तर्मुहूर्तिकी सा सा शुक्ललेश्यां विना नृषु ॥ ३५६ ॥ शुक्ललेश्यास्थितिर्नृणां जघन्यान्तर्मुहूर्तिकी । उत्कृष्टा नववर्षाना पूर्वकोटी प्रकीर्तिता ॥ ३५७ ॥ यद्यप्यष्टवर्षवयाः कश्चिदीक्षामवाप्नुयात् । तथापि तादृग्वयसः पर्यायं वार्षिकं विना ॥ ३५८ ॥ વૈમાનિક દેવની તેજોલેસ્થાની સ્થિતિ જઘન્યપણે પલ્યોપમની કહેલી છે, અને ઉત્કૃષ્ટત: બે સાગરોપમ ઉપર પલ્યોપમને અસંખ્યાતમે ભાગ હેય. ૩૫ર. પદ્રલેશ્યાની જઘન્ય સ્થિતિ, ઉપર કહેલા કરતાં એક સમય અદકી હોય; અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની હાય. ૩પ૩. એનાં કરતાં એક ક્ષણ અદકી, શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ હોય; અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની હેય. ૩૫૪. આ પ્રમાણે (૧) નારકો અને (૨) દેવ સંબંધી લેશ્યાઓની સ્થિતિ વિષે કહ્યું.. हुवे (3) मनुष्यनी अने (४)तिय यनी सेश्यागोनी स्थिति विष शु. 3५५. મનુષ્યોને વિષે રહેલી શુકલેશ્યા સિવાયના, જે જે, મનુષ્યની કે તિયચની, લેસ્થાની વાત કરશું તે સર્વ લેશ્યા અન્તર્મુહૂર્તની સમજવી. ૩૫૬. મનુષ્યની શુકલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની જાણવી; અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ (वर्ष ) थी नव वर्ष माछी ४ छ. उ५७ આઠવર્ષની વયનો કોઈ માણસ દીક્ષા લે તે પણ દિક્ષા લીધાને એક વર્ષ ન થયું હોય Page #160 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] मनुप्यनी लेश्याओना स्थितिकाळ विषे । (१२५) नोदेति केवलज्ञानमतो युक्तमुदीरिता । पूर्वकोटी नवाब्दोना शुक्ललेश्यागुरुस्थितिः ॥३५९॥ युग्मम् ॥ इति उत्तराध्ययनसूत्रवृत्तिप्रज्ञापनावृत्त्यभिप्रायः ।। तथैव संग्रहण्यामपि उक्तम्--चरमा नराण पुण नववासूणा पुव्वकोडीवि इति ॥ संग्रहणीवृत्तौ प्रवचनसारोद्धारवृत्तौ च नराणां पुनश्चरमा शुक्ललेश्या उत्कर्षतः किंचिन्न्यूननववर्षोनपूर्वकोटीप्रमाणापि ॥ इयं च पूर्वकोटेरूवं संयमावाप्तेरभावात्पूर्वकोट्यायुषः किंचित्समधिकवर्षाष्टकादूर्ध्वमुत्पादितकेवलज्ञानस्य केवलिनोऽवसेया इत्युक्तम् ॥ अत्र च पूर्वकोट्या नववर्षोनत्वं किंचिन्न्यूननववर्षोनत्वं किंचित्समधिकाष्टव. र्षानत्वं इति त्रयं मिथो यथा न विरुध्यते तथा बहुश्रुतेभ्यो भावनीयम् ॥ प्रत्येकं सर्वलेश्यानामनन्ता वर्गणाः स्मृताः । प्रत्येकं निखिला लेश्यास्तथानन्तप्रदेशिकाः ॥ ३६० ॥ असंख्यातप्रदेशावगाढाः सर्वा उदाहृताः। स्थानान्यध्यवसायस्य तासां संख्यातिगानि च ॥ ३६१ ॥ ત્યાં સુધી એટલા ન્હાનાને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. માટે શુકલેશ્યાની સ્થિતિ ઉત્કૃષ્ટપણે કોડપૂર્વથી નવ વર્ષ ઓછી કહી છે એ યુક્ત જ છે. ૩૫૮-૩૫૯ એ પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિને તથા પન્નવણા-પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિને અભિप्राय छे. સંગ્રહણી ” માં પણ કહ્યું છે કે ચરમશરીરી મનુષ્યની શુકલેશ્યાની સ્થિતિ કોડ પૂર્વ વર્ષમાંથી નવ વર્ષ ઓછા-એટલી છે. “ સંગ્રહણી’ ની વૃત્તિમાં અને પ્રવચન સારોદ્ધાર” ની વૃત્તિમાં કહ્યું છે કે મનુષ્યની છેલ્લી શુકલેશ્યા ઉત્કર્ષત: પૂર્વ કોટિ વર્ષથી લગભગ નવવર્ષ ઓછાની છે. આ પ્રમાણ પૂર્વકાટિ પછી સંયમપ્રાપ્તિ ન હોવાથી પૂર્વ કોટિના આયુષ્યવાળા, અને આઠવર્ષથી કંઇક અધિક કાળ વીત્યા પછી કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું હોય એવા, કેવળીસંબંધી છે. વળી અહિ, પૂર્વકોડમાં ( ૧ ) નવ વર્ષ ઓછાં, ( ૨ ) લગભગ નવ વર્ષ ઓછાં તથા ( ૩ ) આઠ ઉપરાંત વર્ષ ઓછાં—એમ ત્રણ વાત જણાવી એ પર, પરસ્પર વિરોધ ન આવે એમબહુશ્રુત-શાસ્ત્રજ્ઞ પાસે સમજી લેવું. वे, सर्व वेश्यासमा प्रत्ये:नी मनन्त 'वर्गा ' छ, अने व मनन्त प्रदेश' ४हा छ. ६०. “ी सर्व वेश्यामाने. २माडवाना 'मनन्त' प्रदेश ४ा छ तेभ ओभनां मयपसाय' मसन्य ' स्थान। ४ा छ. ३६१... .. .. .............. - Page #161 -------------------------------------------------------------------------- ________________ ( १२६ ) नोकप्रकाश । [ सर्ग ३ क्षेत्रतस्तान्यसंख्येयलोकाभ्रांशसमानि वै। कालतोऽसंख्येयकालचक्रक्षणमितानि च ॥ ३६२ ॥ पदुक्तम् असंखेजाण उस्सप्पिणीण ओसप्पिणीण जे समया । संखाइया लोगा लेस्साणं हुंति ठाणाई ॥१॥ अभिप्रायो यादृशः स्यात् सतीष्वेतासु देहिनाम् । स मया समयोक्ताभ्यां दृष्टान्ताभ्यां प्रदर्श्यते ॥३६३ ॥ यथा पथःपरिभ्रष्टाः पुरुषाः षण्महाटवीम् । प्राप्ताः समन्तादैक्षन्त भक्ष्यं दिक्षु बुभुक्षिताः ॥ ३६४ ॥ जम्बूवृक्षं क्वचित्तत्र ददृशुः फलभंगुरम् । श्राह्वयन्तमिवाध्वन्यान् मरुञ्चपलपल्लवैः ॥ ३६५ ॥ एकस्तत्राह वृक्षोऽयं मूलादुन्मूल्यते ततः । सुखासीनाः फलास्वादं कुर्मः श्रमविवर्जिताः ॥ ३६६ ॥ अन्यः प्राह किमेतावान् पात्यते प्रौढपादपः । शाखा महत्यश्छिद्यन्ते सन्ति तासु फलानि यत् ॥ ३६७ ॥ એ સ્થાન, “ક્ષેત્ર” પર અસંખ્યાત લોકાકાશના પ્રદેશો જેટલા છે, અને “કાળ” परत्वेभसय जयडीनारस। 'समय।' थाय मेरा छ. 3६२. અસંખ્ય ઉત્સર્પિણું અને અવસર્પિણીના જેટલા “સમયે ” થાય તેટલા, અને અસંभ्यात शन 20 प्रश' थाय मेटा, श्यामानां स्थान 'छ. १. પ્રાણીઓમાં આ વેશ્યાઓના સર્ભાવથી કેવી કેવી જાતને અભિપ્રાય થાય છે એ હું સિદ્ધાન્તમાં આપેલા બે રન્તાથી સમજાવું છું. ૩૬૩. (१) टान्त पडेयु-भूवृक्ष -40 प्रमाणे - કેઈ છ માણસો માર્ગ ભૂલ્યા એટલે કેઈ અટવીમાં જઈ ચઢ્યા, ત્યાં એમને ક્ષુધા લાગવાથી ચદિશ ખાવાનું શોધવા લાગ્યા. એવામાં એક સ્થળે કઈ રૂપ૬પ જંબૂવૃક્ષ હતું એ એમની દષ્ટિએ પડયું. એ જાણે પવનથી હાલમાં પલ્લવડે એમને પિતા તરફ આવવાનું કહેતું હોયની એમ જણાતું હતું. એ વૃક્ષ જોઈને છમાંથી એક માણસ કહેવા લાગ્યા-આ વૃક્ષને ઉમૂલન કરીએ અને સુખે વિનાશ્રમે એનાં ફળ–તંબુડાં ખાઈએ. વળી બીજે બોલ્યા-આવું પ્રઢ વૃક્ષ શા માટે પાડી નાખવું ? એની મોટી શાખાઓ છે એ કાપીએ–એમાં જ ફળે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] लेश्याविषये जम्बूवृक्ष वगेरेनां दृष्टान्त । (१२७) तृतीयोऽथावदत् शाखा भविष्यन्ति कदेशः। प्रशाखा एव पात्यन्ते यत एता: फलैर्भूताः ।। ३६८ ॥ उवाच वाचं तुर्योऽथ तिष्टन्त्वेता वराकिकाः । यथेच्छं गुच्छसंदोहं छिद्मो येषु फलोद्गमः ॥ ३६९ ॥ न नः प्रयोजनं गुच्छैः फलैः किन्तु प्रयोजनम् । तान्येव भुवि कीर्यन्ते पंचमः प्रोचिवानिति ॥ ३७० ॥ षष्टेन शिष्टमतिना समादिष्टमिदं ततः। पतितानि फलान्यो माभूत्पातनपातकम् ॥ ३७१ । भाव्याः षणामप्यमीषां लेश्याः कृष्णादिकाः क्रमात् । दर्श्यतेऽन्योऽपि दृष्टान्तो दृष्टः श्रीश्रुतसागरे ॥ ३७२ ॥ । केचन ग्रामघाताय चौराः क्रूरपराक्रमाः । क्रामन्तो मार्गमन्योऽन्यं विचारमिति चक्रिरे ॥ ३७३ ॥ एकस्तत्राह दुष्टात्मा यः कश्चिदृष्टिमेति नः । हन्तव्यः सोऽद्य सर्वोऽपि द्विपदो वा चतुष्पदः ॥ ३७४ ॥ એટલે વળી ત્રીજે કહેવા લાગ્ય–આવી મોટી ડાળીઓ ફરી નહિં થાય માટે નાની નાની છે તેજ નીચે પાડીએ. ફળે એમાં છે. વળી ચોથાએ સૂચવ્યું કે બધી શાખાઓનું આપણે શું કામ છે ? આપણે એનાં ગુચ્છા-લંબ છે એ જ તોડીએ. એમાં ફળ ભરેલાં છે. તે વખતે પાંચમાએ પોતાનો વિચાર જણાવ્ય—આપણે ગુચ્છાની શી આવશ્યક્તા છે ? ફળાને જ હેઠાં પાડીએ. છેવટ સુબુદ્ધિ છો કહેવા લાગ્ય—આપણે આ ભૂમિપર પડ્યાં છે એ જ ચાલેને पाय. पाडवानुपा५ मापणे शा भाटे वडार पडे. उ६४-३७१. આ દષ્ટાન્તમાં છ માણસો કહ્યાં એમાં છએની “જૂદી જૂદી લેશ્યા” હતી. પહેલાની 'g', यानी 'नील'-अम मनुउभे ४ानी शुबलेश्या' समावी. उ७२. हुवे (२) मा टान्त-यारी ४२१। नीता छ यार - કોઇક દષ્ટ ચાર લેક એકદા કેાઇ ગામ ભાંગવાને મનસુ કરતા કરતા જતા હતા. એમનામાંથી એક દષ્ટ ચાર આજે તો જે કોઈ પ્રાણી નજરે પડે એને મારવું– ભલે બે પડ્યું હોય કે ચારપણું હોય ( મનુષ્ય હોય કે ઢોર હોય છે, બીજો બાલ્યા–પગાંઓએ આપણે શે અપરાધ કર્યો છે? કંઈ નહિં–માટે આપણે તે જે મનુષ્ય હાથ આવે અને માર. ત્રીજાએ કહ્યું-એમ ઠીક ન કહેવાય. મનુષ્ય સર્વમાંથી આપણે સ્ત્રીઓને બાતલ કરવી; કેમકે શ્રીહત્યા નિન્દ્રિત છે. ચોથા વિશેષ ચતુર હતો એ બે --જેમની પાસે શસ્ત્રો ને Page #163 -------------------------------------------------------------------------- ________________ (१२८) लोकप्रकाश । सर्ग ३ अन्यः प्राह चतुष्पाद्भिरपराद्धं न किंचन। मनुष्या एव हन्तव्या विरोधो यैः सहात्मनाम् ॥ ३७५ ॥ तृतीयः प्राह न स्त्रीणां हत्या कार्यातिनिन्दिता । पुरुषा एव हन्तव्या यतस्ते करचेतसः ॥ ३७६ ॥ निरायुधैर्वराकैस्तैहतैः किं नः प्रयोजनम् । घात्याः सशस्त्रा एवेति तुर्यश्चातुर्यवान् जगौ ॥ ३७७॥ सशस्त्रैरपि नश्यद्भिहतैः किं नः फलं भवेत्। सायुधो युध्यते यः स वध्य इत्याह पंचमः ।। ३७८ ॥ परद्रव्यापहरणमेकं पापमिदं महत् । प्राणापहरणं चान्यच्चत्कुर्मस्तर्हि का गतिः ॥ ३७९ ॥ धनमेव तदादेयं मारणीयो न कश्चन । षष्टः स्पष्टमभाषिष्ट प्राग्वदत्रापि भावना ॥ ३८० ॥ सर्वस्तोकाः शुक्ललेश्या जीवास्तेभ्यो यथोत्तरम् । पद्मलेश्यास्तेजोलेश्या असंख्येयगुणाः क्रमात् ॥ ३८१ ॥ अनन्तघ्नास्ततो लेश्याः कापोत्याद्यास्ततस्तथा । तेभ्यो नीलकृष्णलेश्याः क्रमाद्विशेषतोऽधिकाः ॥ ३८२ ॥ હોય એવા બિચારા રાંકને મારવા નહિં. શસ્ત્રવાળા હોય એમને જ મારવા. એટલે પાંચમાએ પિતાને મત આ શસ્ત્રસજજ હોય પણ જે એઓ નાસી જતા હોય તે મારવા નહિ. આપણી સામે યુદ્ધમાં ઉતરે એમને જ મારવા. છેવટે બુદ્ધિમાન છઠ્ઠો બે -આપણે પારકું દ્રવ્ય ઉઠાવી લઈએ છીએ એ એક પાપ તે સદા કર્યા કરીએ છીએ. ત્યાં વળી પરના પ્રાણ શા માટે લેવાનો વિચાર સરખાએ મનમાં લાવ ? એમ કરવા જઈએ તો આપણી પછી શી अति थाय ? मोटे मापाणे ३४त धन से ना सेवा नडि ३७3-3८०. - જંબવૃક્ષના દષ્ટાન્તમાં જેમ છ જણની કૃષ્ણલેશ્યાથી માંડીને છેક શુકલેશ્યા સુધીની લેશ્યા બતાવી તેમ આ દષ્ટાંતમાં પણ એ ચિરની છ જાતિની ચઢતી ચઢતી વેશ્યા રામજવી. શુકલેશ્યાવાળા પ્રાણીઓ સર્વથી ઓછાં છે. એમનાથી ઉત્તરોત્તર અસંખ્યગણ અનુક્રમે પલેશ્યાવાળા અને તેલેશ્યાવાળા જ છે. એથી અનન્તગણું કાપતલેશ્યાવાળા જ છે અને આમનાથી પણ વિશેષતઃ અધિક અનુક્રમે નીલલેશ્યાવાળા અને કૃષ્ણલેશ્યાવાળા वा . ३८१-३८२. Page #164 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'आहारदिक् ' नामना द्वारनुं स्वरूप । (१२९) इति लेश्यास्वरूपम् ॥ १७ ॥ निर्व्याघातं प्रतीत्य स्यादाहारः षड्दिगुद्भवः । व्याघाते त्वेष जीवानां त्रिचतुष्पंचदिग्भवः ॥ ३८३ ॥ अलोकवियताहारद्रव्याणां स्खलनं हि यत्।। स व्याघातस्तदभावो निर्व्याघातमिहोच्यते ॥ ३८४ ॥ भावनात्वेवम् सर्वाधस्तादधोलोकनिष्कूटस्याग्निकोणके । स्थितो भवेद्यदैकाक्षस्तदासौ त्रिदिगुद्भवः ॥ ३८५ ॥ पूर्वस्यां च दक्षिणस्यामधस्तादिति दिक्त्रये । संस्थितत्वादलोकस्य ततो नाहारसम्भवः ॥ ३८६ ॥ अपरस्या उत्तरस्या ऊर्ध्वतश्चेति दिक्त्रयात् । पुद्गलानाहरत्येवं सूक्ष्माः पंचानिलोऽनणुः ॥ ३८७ ॥ तथोक्तम् આ પ્રમાણે “લેશ્યા” નામના સત્તરમા દ્વારનું સ્વરૂપ સંપૂર્ણ. હવે અઢારમા દ્વાર “આહારાદિ” એટલે આહારની દિશા વિષે. કોઈપણ પ્રકારને વ્યાઘાત ન થાય તો (સર્વ) છેને છ દિશાને આહાર હોય. અને વ્યાઘાત થાય તે ત્રણ, ચાર કે પાંચ દિશાને આહાર હોય. ૩૮૩. અલકાકારો કરીને આહારના દ્રવ્યો-વસ્તુઓની સ્કૂલના થાય એનું નામ વ્યાઘાત ” એવી કઈ ખેલનાને અભાવ હોય એ નિર્ચાઘાત-વ્યાઘાતનું ન હોવાપણું. ૩૮૪. એની ભાવના નીચે પ્રમાણે – સર્વથી નીચે આવેલા અધલકના નિકૂટના અગ્નિખુણામાં જે કોઈ એકેન્દ્રિય જીવ રહેલ હોય એ ત્રણ દિશાએથી આહાર લે. ૩૮૫. - કેમકે પૂર્વ દિશામાં, દક્ષિણ દિશામાં અને અધઃ એટલે નીચે–એમ ત્રણ દિશાઓમાં અલક હોવાથી, ત્યાંથી એને આહારનો સંભવ હોતો નથી. ૩૮૬. એટલે પશ્ચિમ દિશામાંથી, ઉત્તર દિશામાંથી અને ઉર્ધ્વ એટલે ઉંચેથી, સૂમ પાંચ એકેન્દ્રિય અને બાદર વાયુ પુગળાને આરે છે. ૩૮૭. १७ Page #165 -------------------------------------------------------------------------- ________________ ( १३०) लोकप्रकाश । [सर्ग ३ इहलोकचरमान्ते बादरपृथिवीकायिकाप्कायिकतेजोवनस्पतयो न सन्ति । सूक्ष्मास्तु पंचापि सन्ति बादरा वायुकायिकाश्चेति । पर्याप्तापर्याप्तकभेदेन द्वादशस्थानान्यनुसर्तव्यानीति भगवतीसूत्र शतक ३४ उद्देश १ वृत्तौ। द्वयोर्दिशोस्तथैकस्या अलोकव्याहतौ बुधैः । चतुःपंचदिगुत्पन्नोऽप्येषामेव विभाव्यताम् ॥ ३८८ ।। तथाहि- सर्वाधस्तादधोलोक एव चेत्पश्चिमां दिशम् । स्थितोऽनुसृत्यैकाक्ष: स्यात् प्राच्यां न व्याहतिस्तदा ॥३८९॥ अधस्तनी दक्षिणा च द्वे एव व्याहते इति । दिग्भ्योऽन्याभ्यश्चतस्मृभ्यः पुद्गलानाहरत्यसौ ॥३९०॥युग्मम्।। द्वितीयादिप्रतरेषु यदोर्ध्वं पश्चिमां दिशम् । स्थितोऽनुस्मृत्यैकाक्षः स्यान्न व्याहतिरधोऽपि तत् ॥ ३९१ ॥ व्याहता दक्षिणेवैका ततः पंच दिगागतान् । पुद्गलानाहरत्येष एवं सर्वत्र भावना ॥ ३९२ ॥ युग्मम् ॥ કહ્યું છે કે આ લોકના ચરમ એટલે છેલ્લા અતભાગમાં બાદર પૃથ્વીકાય—અપકાય-તેજસ્કાય અને વનસ્પતિકાય હોતાં નથી, સૂક્ષમ અસ્તિકા પાંચે છે, અને બાર વાયકાય છે. એ છના પાછા પર્યાય અને અપર્યાપ્ત એમ બે ભેદ કરતાં બાર સ્થાનકો થયા. (ભગવતી सूत्र शत: ३४-७देश १). વળી એમને પણ, જે બે દિશાઓમાં અલકનો વ્યાઘાત હોય તો (બાકીની) ચાર દિશાએથી, અને એક દિશામાં અલોકને વ્યાઘાત હોય તો (બાકીની) પાંચ દિશાએથી આહાર डाय. 3८८. તે આ રીતે –જે એકેન્દ્રિય જીવ એકદમ નીચે અધેલોકમાંજ પશ્ચિમ દિશાને અનુસરીને રહ્યો હોય તો પછી એને પૂર્વ દિશામાં વ્યાઘાત ન થાય, તેથી ફક્ત અદિશા અને દક્ષિણ દિશા-બે દિશાથી જ વ્યાઘાત થવો રહ્યો. એટલે બાકીની ચારે દિશાએથી એને (पुगणाना)आहार भणे. २८८-८० વળી જ્યારે એકેન્દ્રિય જીવ બીજા ત્રીજા વગેરે પ્રસ્તરમાં ઊર્ધ્વદિશા કે પશ્ચિમ દિશાને અનુસરીને રહ્યો હોય ત્યારે એને અદિશાએથી પણ વ્યાઘાત ન હોય; એટલે ફક્ત દક્ષિણ દિશાને જ વ્યાઘાત રહ્યો. તેથી બાકીની પાંચ દિશાઓમાંથી આવેલા યુગલોનો આહાર अन डाय. सेवीशत सर्वसभर.3८१-८२. Page #166 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] संहनन-संघयण-नुं स्वरूप । ( १३१) द्रव्यतश्च स आहारः स्यादनन्तप्रदेशकः । संख्यासंख्यप्रदेशो हि नात्मग्रहणगोचरः॥ ३९३ ॥ असंख्याध्रप्रदेशानां क्षेत्रतः सोऽवगाहकः । जघन्यमध्यमोत्कृष्टस्थितिकः कालतः पुनः ॥ ३९४ ॥ भावतः पंचधा वर्णरसैर्गन्धैर्द्विधाष्टधा । स्पर्शरेकगुणत्वादिभेदैः पुनरनेकधा ॥ ३९५ ॥ किंच- अनन्तरावगाढानि स्वगोचरगतानि च । द्रव्याण्यभ्यवहार्याण्यानि वा बादराणि च ॥३९६ ॥ श्राहरन्ति वर्णगन्धरसस्पर्शान्पुरातनान् । विनाश्यान्यांस्तथोत्पाद्यापूर्वान् जीवा: स्वभावतः॥३९७॥युग्मम्॥ इत्याहारदिक् । प्रसंगात् किंचिदाहारस्वरूपं च ॥ १८ ॥ ___ अस्थिसम्बन्धरूपाणि तत्र संहननानि तु । षोढा खलु विभिद्यन्ते दाढादितारतम्यतः ॥ ३९८ ॥ એ આહારના, દ્રવ્યની અપેક્ષાએ, અનન્ત પ્રદેશ હોય. કારણકે આત્માને સંખ્ય–અસંખ્ય પ્રદેશ પ્રહણગોચર નથી. ૩૯. ક્ષેત્રની અપેક્ષાએ વળી, એ (આહાર) અસંખ્ય આકાશપ્રદેશને અવગાહનારો છે. અને કાળની અપેક્ષાએ, એની સ્થિતિ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ છે. ૩૯૪. (छेवी ) मानी अपेक्षा, स ( माडा२ ) न पाय पाय वर्ण मने २स छे, मे Xxtરના ગંધ છે અને આઠ પ્રકારના સ્પર્શ છે. વળી એકગણ, બમણું, ત્રણગણો એમ ભેદ પાડીએ તો એના અનેક ભેદ પડે. ૩૯૫. વળી એ જીવો લેશ પણ અન્તર વિના અવગાહી રહેલા, આહારને ગ્ય, સૂકમ કે લ–સ્વગોચર પદાર્થોને, એમના “પુરાતન ” વર્ણ–રસ–ગંધ અને સ્પર્શ દૂર કરીને એની જગ્યાએ અપૂર્વ (બીજા)વર્ણ–રસ–સ્પર્શ અને ગંધ ઉત્પન્ન કરીને, આહાર કરે છે. ૩૯૬-૯૭. આ પ્રમાણે અઢારમા દ્વાર–આહારની દિશાઓનું સ્વરૂપ સંપૂર્ણ हुवे सोशमा द्वार सहनन' विष:સંહનન (સંઘયણ) એટલે અસ્થિઓના સંબંધથી સંયુક્ત એવું શરીર-અંગ. ન્યૂનાધિક દઢતા આદિ વિશિષ્ટતાને લઈને, “સંહનન” ના છ પ્રકાર કહેવાય છે. ૩૯૮, Page #167 -------------------------------------------------------------------------- ________________ ( १३२) लोकप्रकाश । [सर्ग ३ तथाहुः। वजरिसहनारायं पढमं बीयं च रिसहनारायं । नारायमद्धनारायकीलिया तहय छेवढं ॥ १॥ कीलिका वज्रमृषभ: पट्टोऽस्थिद्वयवेष्टकः। अस्थ्नोमर्कटबन्धो यः स नाराच इति स्मृतः ॥ ३९९ ॥ ततश्च- बद्धे मर्कटबन्धेन सन्धौ सन्धौ यदस्थिनी । अस्थ्ना च पट्टाकृतिना भवतः परिवेष्टिते ॥ ४०० ।। तदस्थित्रयमाविद्ध्य स्थितेनास्थ्ना दृढीकृतम् । कीलिकाकृतिना वज्रर्षभनाराचकं स्मृतम् ॥ ४०१ ॥ युग्मम् ॥ अन्यदृषभनाराचं कीलिकारहितं हि तत् । केचित्तु वज्रनाराचं पट्टोज्झितमिदं जगुः॥ ४०२॥ अस्थनोर्मर्कटबन्धेन केवलेन दृढीकृतम् । बाहः संहननं पूज्या नाराचाख्यं तृतीयकम् ॥ ४०३ ॥ बद्धं मर्कटबन्धेन यद्भवेदेकपार्श्वतः । अन्यत: कीलिकानद्धमर्धनाराचकं हि तत् ॥ ४०४ ॥ (१) 48षनाराय, (२) ऋषमनाराय, (3) नाराय, (४) अनाराय, (५) अलि अने (है) सेवात. on'गेटसमावी; 'प'मटवेअस्थि-डाउ५२ सपेटेसोपाटी 'नाराय' ोटो समस्थिसानो भईटमध.366. को ५२थी, (૧) સાંધે સાંધે મર્કટબંધે બાંધેલા હાડકા પર એક ત્રીજું પટ્ટાના આકારનું હાડકું વીંટાયેલું હોય અને એ ત્રણે હાડકા એક ખીલીના આકારવાળા હાડકા વડે વીંધાઈ દઢ થયેલા डाय-मा सङनन-शरी२-२ पमनाराय' वाय. ४००-४०१. (२) ५२ ४थु तेभाथी lal'नाय ते 4 .' मा मा ulla प्रहारमा ' स' नडिं, पण नाराय' ४ छ. 'त्यो वशनाराय सट ५२ व्याभाथी पट्टो' मेछ। थय। डायसवु. ४०२. - (3) मे ४ ५२२५२ मईटमधे ४८ ४२ डाय ( भाबी' 'पट्टो' न य) मे सहनन' 'नाराय' उपाय. ४०3. Page #168 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ‘સંઘયા ' ના છ વાર ! ( ૧૨ ) तत्कीलिताख्यं यत्रास्थ्नां केवलं कीलिकाबलम् । अस्थ्ना पर्यन्तसम्बन्धरूपं सेवार्त्तमुच्यते ॥ ४०५ ॥ सेवयाभ्यंगाद्यया वा रुतं व्याप्तं ततस्तथा । छेदैः खंडैमिथःस्पृष्टं छेदस्पृष्टमतोऽथवा ॥ ४०६ ॥ यद्यपि स्युरनस्थीनामेतान्यस्थ्यात्मकानि न । तद्गतः शक्तिविशेषस्तथाप्येषूपचर्यते ॥ ४०७ ॥ एकेन्द्रियाणां सेवा तमपेक्ष्यैव कथ्यते। जीवाभिगमानुसृतैः कैश्चिच्चाद्यं सुधाभुजाम् ॥ ४०८ ॥ संग्रणीकारैस्तु छ गभ्भतिरिनराणं समुच्छिमपणिदिविगलछेवठ्ठम् । सुरनेरइया एगिन्दियाय सव्वे असंघयणा ॥ १ ।। રૂતિ સંદનાનિ ૨૨ છે (૪) એક તરફ “મર્કટબંધ” હાય ને બીજી બાજુએ “ખીલી ”હાય એવી રીતે રહેલાં હાડકાંવાળું સંહનન “અર્ધનારાચ” કહેવાય. ૪૦૪. (૫) જે સંહનનમાં ફક્ત ખીલીઓથી હાડકાનું જોડાણ હોય એ “કીલિકા”સંહનન. (૬) જેમાં હાડકાઓના છેડે છેડા ફક્ત મેળવેલા હોય એને “સેવાર્ત’ સંહનન કહે છે. ૪૦૫. સેવા એટલે જેડાણ, લેપ આદિ વડે હાડકાનું જોડાણ. આ એટલે વ્યાસ. તેથી, સેવાર્ત” એટલે જેમાં હાડકાં ફક્ત ખાલી જોડાયેલાં હોય એવું. “સેવા ને બદલે છેદપૃષ્ટ” પણ કહે છે. એ વખતે એનો અર્થ, છેદ એટલે ખંડ એક બીજા પરસ્પર સ્પર્શ કરીને–ખાલી વળગીને જેમાં રહ્યા હોય એવું (સંહનન). ૪૦૬. ' અસ્થિરહિત છને સંહનન–શરીર–અંગમાં અસ્થિ નથી હોતાં–હાય જ નહિ. તોયે એમનામાં રહેલી અમુક વિશિષ્ટ શક્તિને લીધે, ઉપચારને ખાતર હાડકાં છે એમ કહેવાય. અને એ અપેક્ષાએ જ એકેન્દ્રિ જીવેનું સંહનન સેવાર્તા કહેવાય. કેટલાકએ જીવાભિગમસૂત્રને આધારે, દેવોને પણ પહેલા પ્રકારનું “સંહનન” કહ્યું છે એ પણ એ જ અપેક્ષાને લઈને. ૪૦૭–૮ સંગ્રહણી ગ્રંથ” ના કર્તા તો વળી એમ કહે છે કે ગર્ભજ તિર્યંચ-અને-મનુષ્યને છયે સંહનો હોય છે; સંમુષ્ઠિમ પંચેન્દ્રિ અને વિકલેન્દ્રિયોને “સેવા સંહનો હોય છે; અને દેવતા, નારકીના છે અને એકેન્દ્રિયો–આ ત્રણે–ને “સંહનન” હોતું જ નથી. ૧. આ પ્રમાણે ઓગણીશમા દ્વાર–સંહનન-સંઘયણનું સ્વરૂપ સંપૂર્ણ. Page #169 -------------------------------------------------------------------------- ________________ (१३४) लोकप्रकाश । सर्ग ३ कषं संसारकान्तारमयन्ते यान्ति यैर्जनाः। . ते कषायाः क्रोधमानमायालोमा इति श्रुताः ॥ ४०९ ॥ तत्र च क्रोधोऽप्रीत्यात्मको मानोन्येऽस्विोत्कर्षलक्षणः । मायान्यवंचनारूपा लोभस्तृष्णाभिगृध्नुता ॥ ४१० ॥ चत्वारोऽन्तर्भवन्त्येते उभयोझैषरागयोः। आदिमौ द्वौ भवेद्द्वेषो रागः स्यादन्तिमौ च तौ ॥ ४११ ।। केचिच्च स्वपक्षपातरूपत्वान्मानोऽपि राग एव यत् । ततस्त्रयात्मको रागो द्वेषः क्रोधस्तु केवलम् ॥ ४१२ ॥ चत्वारोऽपि चतुर्भेदाः स्युस्तेऽनन्तानुबन्धिनः । अप्रत्याख्यानकाः प्रत्याख्याना: संज्वलना इति ॥ ४१३ ॥ एतलक्षणानि च श्रीहेमचन्द्रसूरिभिरित्थमूचिरे पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् । अप्रत्याख्यानको वर्ष जन्मानन्तानुबन्धिकः ॥ ४११ ॥ हवे वीशमा २-४षाय' विषे. नवीधे, मनुष्यने ४५' सटोसिसाशवी'मा 'माय' भेटले 'वागमन' કરવું પડે–ભટકવું પડે-જન્મમરણના ફેરા ખાવા પડે, એનું નામ કષય, કષાય. એવા पाय यार छ-(१) डोध, (२) भान, (3) माया भने (४) सोला. ४०८. એમાં ક્રોધ નિહાત્મક છે. એટલે કે કોધ થાય એટલે નેહ-પ્રેમ જતો રહે છે. અન્યની ઈર્ષ્યા કરવી અને પોતાનો ઉત્કર્ષ બતાવવો એ માનનું લક્ષણ છે. અન્યજનોને છેતરવા એનું નામ માયા. અને તૃષ્ણાની અતિશયતા એ લેભ. ૪૧૦. એ ચારે કષાયોને વળી, દ્વેષ અને રાગ-એ બે કષામાં સમાવેશ કરાય: પહેલા બેને ष'भो भने छहाना शग'i.४११. seli.qी, पाताने विष पक्षपात मे भान, महाभान'ने ५५ 'राग' માં અસ્તગત કરે છે. અને તે પરથી માન-માયા-અને-લેરાની ત્રિપુટીને “રાગ” કહે છે. અને तजोध'ने 'द्वेष' मागणे छे. ४१२. सयारे ४ायोनी जी यार यार से छे:-(१) अनन्तानुसन्धी, (२) अप्रत्याध्यानी, (3) प्रत्याध्यानी मने (४) सपसन. ४१३. એમનાં લક્ષણ શ્રી હેમચંદ્ર આચાર્યો આ પ્રમાણે કહ્યાં છે–સંજ્વલન કષાય) એક પક્ષ Page #170 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો ] “વાય’નું સ્વહૃપ ! ( ૨૧ ) वीतरागयतिश्राद्धसम्यग्दृष्टित्वघातकाः । ते देवत्वमनुष्यत्वतिर्यक्त्वनरकप्रदाः ॥ ४१५ ॥ प्रज्ञापनावृत्तौ च अनन्तान्यनुबध्नन्ति यतो जन्मानि भूत्रये । तेनानन्तानुबन्ध्याख्या क्रोधायेषु नियोजिता ॥ ४१६ ॥ एषां संयोजना इति द्वितीयमपि नाम ॥ संयोजयन्ति यन्नरमनन्तसंख्यैर्भवैः कषायास्ते । संयोजनतानन्तानुबन्धिता वाप्यतस्तेषाम् ॥ ४१७ ॥ नाल्पमप्युल्लसेदेषां प्रत्याख्यानमिहोदयात् । अप्रत्याख्यानसंज्ञातो द्वितीयेषु नियोजिता ॥ ४१८ ॥ सर्वसावद्यविरतिः प्रत्याख्यानमिहोदितम् । तदावरणतः संज्ञा सा तृतीयेषु योजिता ॥ ४१९ ॥ પખવાડીયા સુધી રહે; પ્રત્યાખ્યાની ચાર માસ પર્યન્ત રહે; અપ્રત્યાખ્યાની એક વર્ષ સુધી ટકે અને અનન્તાનુબન્ધિ યાવાજીવ ટકે. ૪૧૪. પહેલે વીતરાગપણને, બીજે સાધુપણાને, ત્રીજે શ્રાવકપણાનો અને ચોથો સમ્યકત્વને નાશ કરે છે. વળી એ ચારે અનુક્રમે દેવત્વ, મનુષ્યત્વ, તિર્યચપણું, અને નરકવાસ–ને આપનારા છે. ૪૧૫. (૧) પ્રજ્ઞાપના–પન્નવણા સૂત્રની વૃત્તિમાં એમ કહ્યું છે કે ક્રોધ વગેરે ચારે કષાયો પ્રાણીને * અનન્ત ”જન્મ “ એક પછી એક બંધાવે છે માટે અનન્ત-અનુબધિ, અનન્તાનુબધિ નામ પડયું. “અનન્તાનુબન્ધિ” ને બદલે “સંયેજન” એવું બીજું નામ પણ છે; કારણકે એ માણસને “અનન્ત જન્મ-ભવો સાથે સંયોજે છે–જેડે છે. માટે એમને સંયેજનતા છે અથવા અનન્તાનુબન્ધિતા પણ છે. ૪૧૬-૪૧૭. (૨) બીજો પ્રકાર “અપ્રત્યાખ્યાની.”એ નામ એટલા પરથી પડયું કે એમના ઉદયથી આ જગતમાં લેશ પણ પ્રત્યાખ્યાન ઉલ્લસતું નથી. ૪૧૮ (૩) સર્વ પ્રકારના અનિષ્ટ-સિંધ-પાપમય કાર્યોથી વિરમવું–અટકી જવું–એનું નામ પ્રત્યાખ્યાન.” એવું “પ્રત્યાખ્યાન’ કરાવે એ ત્રીજો પ્રકાર–પ્રત્યાખ્યાની. ૪૧૯. + વિરામ-નિરાદર. Page #171 -------------------------------------------------------------------------- ________________ ( १३६) लोकप्रकाश। [सर्ग ३ सम् ज्वलयन्ति यतिं यत्संविग्नं सर्वपापविरतमपि । तस्मात् संज्वलना इत्यप्रशमकरा निरुच्यन्ते ॥ ४२० ॥ अन्यत्रापि उक्तम् शब्दादीन् विषयान्प्राप्य संज्वलन्ति यतो मुहुः । तत: संज्वलनाह्वानं चतुर्थानामिहोच्यते ॥ ४२१ ॥ स्युः प्रत्येकं चतुर्भेदा भेदाः संज्वलनादयः। एवं षोडशधैकैकश्चतुःषष्टिविधा इति ॥ ४२२ ॥ यथा कदाचिच्छिष्टोऽपि क्रोधादेर्याति दुष्टताम् । एवं संज्वलनोऽप्येति क्वाप्यनन्तानुबन्धिताम् ॥ ४२३ ॥ एवं सर्वेष्वपि भाव्यं ॥ तत एवोपपद्येतानन्तानुबन्धिभाविनी । कृष्णादेर्दुगतिर्नूनं क्षीणानन्तानुबन्धिनः ॥ ४२४ ॥ एवं च वर्षावस्थायिमानस्य श्रीबाहुबलिनो मुने । कैवल्यहेतुश्चारित्रं ज्ञेयं संज्वलनोचितम् ॥ ४२५ ॥ (૪) કેટલાક કષાય વળી સર્વ પાપકર્યોથી વિરકત સંવિગ્ન મુનિને પણ સમ” એટલે સારી રીતે “જળાવે છે”—ઉત્તેજિત કરે છે. એવા કષાયોને પ્રકાર તે “સંજવલન” वाय छे. ४२०. અન્યત્ર પણ કહ્યું છે કે શબ્દ” વગેરે વિષયોને લઈને જે વારંવાર સંજવલિત–ઉદ્દીપ્ત થાય છે એવા ચોથા प्रधान पायाने ' वसन' छ.४२१. એ ચારે પ્રકારમાંના પ્રત્યેક પ્રકારને વળી ચાર ચાર ઉપપ્રકાર છે. એટલે ચાર પ્રકારના से (७५) ४२ था. मने वणी पाय 'यार', मेटले सना (४ायना ) ४२ यास प्रहार थया. ४२२. જેવી રીતે કોઈ શિષ્ટ માણસ પણ કદાચિત ક્રોધને લઈને અશિષ્ટ-દુષ્ટ થઈ જાય છે તેવી રીતે સંજ્વલન કષાય) પણ કોઈ વખતે અનન્તાનુબન્ધિ થઈ પડે છે. ૪ર૩. (सेप्रमाणे सर्व पाये। विषे सभा.) અને એમ હોવાથી જ, અનન્તાનુબન્ધિ ક્ષીણ થઈ ગયેલાં છે જેનાં એવા કૃષ્ણ વગેરેની અનન્તાનુબધિથી થનારી દુર્ગતિ ઘટી શકે છે. ૪૨૪. Page #172 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] विविध प्रकारना कषायोनी दृष्टान्तपूर्वक समज । ( ૧૩૭ ) कर्मग्रन्थकारैश्च सदृष्टान्ता एवमेते जगदिरे जलरेणुपुढवीपव्वयराईसरिसो चउव्विहो कोहो । तिणिसलयाकठ्ठठियसेलत्थंभोवमो माणो ॥ ४२६ ॥ माया वलेहिगोमुत्तिमिंढसिंगघणवंसिमूलसमा । लोहो हलिदखंजणकद्दमकिमिरागसारित्थो ॥ ४२७ ॥ तथा प्रज्ञापनायां प्रज्ञप्ताः स्वान्योभयप्रतिष्ठिताः । પ્રતિષ્ઠિતવં વરવારોડ ચતુર્વિવાદ છે ક૨૮ છે तथाहि । स्वदश्चेष्ठिततः कश्चित् प्रत्यपायमवेक्ष्य यत । कुर्यादात्मोपरि क्रोधं स एषः स्वप्रतिष्ठितः ॥ ४२९ ॥ उदीरयेद्यदा क्रोधं परः सन्तर्जनादिभिः । तदा तद्विषयक्रोधो भवेदन्यप्रतिष्ठितः ॥ ४३०॥ બાહુબલિ મુનિને બારબાર માસ પર્યન્ત “માન રહ્યું તોયે છેવટે એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું–એ પણ “સંજ્વલન” ની એવી ઉચિતતાને લઈને સમજવું. રપ. કર્મગ્રંથ ના કર્તાએ આ કષાયને દષ્ટાન્તો આપીને સમજાવ્યા છે તે આ પ્રમાણે: ક્રોધ ચાર પ્રકારના હોય છે (પ્રત્યેક પ્રકાર પૂર્વાપર વિશેષ વિશેષ ટકાઉ છે. )-(૧) જળની ઉપર પડેલી રેખા સરખા (૨) ધૂળપર રેખા પડી હોય એવો. (૩) માટપર રેખા પડી હોય એ અને (૪) પત્થરપર રેખા પડી હોય એવો માન (૧) નેતરની શલાકા સમાન ( ૨ ) કાષ્ટસ્તંભ સમાન ( ૩ ) અસ્થિતંભ સમાન અને (૪) પત્થરના સ્તંભ જેવા (એમ ઉત્તરોત્તર વિશેષ વિશેષ દઢ ) છે. માયાને પણ પૂર્વાપર વિશેષ વિશેષ વક્ર એવી ચાર વસ્તુઓ સાથે સરખાવી છે-(૧) વાંસની છોઈ, (૨) ગોમૂત્ર (૩) ઘેટાના શૃંગ–શીંગડા અને (૪) વાંસના મૂળ. લોભ પણ (૧) હળદર, (૨) સરાવળાને મેલ (૩) ગાડાના પૈડાનો મેલ અને (૪) કરમજએ ચાર વસ્તુના રંગની જેવો છે એટલે કે પૂર્વાપર વિશેષ વિશેષ પાકો-દઢતાવાળો છે. ૪ર૬-૪ર૭. પ્રજ્ઞાપના સૂત્રમાં વળી એ ચારે કષાયોના એક બીજી રીતે ચાર પ્રકાર કહ્યા છે (૧) સ્વપ્રતિષ્ઠિત, (૨) અન્ય પ્રતિષ્ઠિત, (૩) ઉભયપ્રતિષ્ઠિત અને (૪) અપ્રતિષ્ઠિત. ૪૨૮. ચાર કષાયમાંથી એક “ક્રોધ” ની વાત કરીએ. તો (૧) એક માણસ પોતાને દોષ જાણી દુઃખ પામી પોતાની જાત પર ક્રોધ કરે એ સ્વપ્રતિષ્ઠિત કોઇ. ૪૨૯. (૨) કોઈ અન્ય માણસ આપણો તિરસ્કાર આદિ કરે તેથી આપણને જે કોધ ચઢે તે “ અન્યપ્રતિષ્ઠિત” કે. ૪૩૦. ૧૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ (१३८) लोकप्रकाश । [ सर्ग ३ एतच्च नैगमनयदर्शनं चिन्त्यतां यतः । स तद्विषयतामात्रान्मन्यते तत्प्रतिष्ठितम् ॥ ४३१ ॥ यश्चात्मपरयोस्तादृगपराधकृतो भवेत् । क्रोधः परस्मिन् स्वस्मिंश्च स स्यादुभयसंश्रितः ॥ ४३२ ॥ विना पराक्रोशनादि विना च स्वकुचेष्टितम् । निरालम्बन एव स्यात् केवलं क्रोधमोहतः ॥ ४३३ ॥ स चाप्रतिष्टितः क्रोधो दृश्यतेऽयं च कस्यचित् ।। क्रोधमोहोदयात्क्रोध: कर्हिचित्कारणं विना ॥ ४३४ ॥ युग्मम् ॥ अत एवोक्तं पूर्वमहर्षिभिःसापेक्षाणि च निरपेक्षाणि च कर्माणि फलविपाकेषु । सोपक्रमं च निरुपक्रमं च दृष्टं यथायुष्कम् ॥ ४३५॥ इत्यादि अर्थतः प्रज्ञापनातृतीयपदे ॥ एवमन्येऽपि त्रयः कषाया भाव्याः ॥ चतुर्भिः कारणैरेते प्रायः प्रादुर्भवन्ति च । क्षेत्रं वास्तु शरीरं च प्रतीत्योपधिमंगिनाम् ॥ ४३६ ॥ (આ વિચાર “નૈગમનય” ની અપેક્ષાએ છે. કારણ કે ક્રોધ તો આપણને થયે છે પણ એનું કારણ “અન્ય જન છે તેથી માત્ર અન્યવિષયતાને લઈને એને “અન્યપ્રતિષ્ઠિત કહ્યો છે.)૪૩૧ (૩) એવાજ દોષના સંબંધમાં, માણસને પરપ્રત્યે તેમજ પિતા પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય मे भयप्रतिष्ठित 'डोध. ४३२. (૪) અન્યજનના આકોશ વિના તેમજ પિતાનો પણ કંઇ દેષ ન હોવા છતાં—એમ આલંબન વિના જ, કોઈને કોધ ચઢે તે ૮ અપ્રતિષ્ઠિત ' ફોધ, એવો કોઇ કોઇને “કો भाहनीय' हयथा भने नाणे थाय छ.४33-3४. આમ હોવાથીજ પૂર્વાચાર્યોએ પ્રજ્ઞાપનાસૂત્રમાં ત્રીજા પદમાં કહ્યું છે કે આયુષ્ય જેમ “સોપકમી” અને “નિરૂપકમી છે તેમ કર્મફળવિપાક પણ “સાપેક્ષ, तेभ निरपेक्ष' छ. ४३५. આ “ક્રોધ વિષયક ચાર પ્રકાર સમજાવ્યા તેવી જ રીતે બીજા ત્રણ કષાયેના સંબંધમાં એવા જ ચાર પ્રકાર સમજી લેવા. માણસને આ ચાર કષાયો પ્રાયઃ ક્ષેત્ર, ઇમારત, શરીર અને માલેકીની વસ્તુ–એ ચાર राने सध्ने उत्पन्न थाय छ. ४३६. Page #174 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] नव नोकषाय ' नी समज । (१३९) सर्वस्तोका निष्कषाया मानिनोऽनन्तकास्ततः । क्रुद्धमायाविलुब्धाश्च स्युर्विशेषाधिकाः क्रमात् ॥ ४३७ ॥ एकेन्द्रियाणां चत्वारोऽप्यनाभोगाद्भवन्त्यमी । अदर्शितबहिर्देहविकारा अस्फुटात्मकाः ॥ ४३८ ॥ सर्वदा सहचारित्वात्कषायाऽव्यभिचारिणः । नोकषाया नव प्रोक्ताः स्तवनीयक्रमाम्बुजैः ॥ ४३९ ॥ तदुक्तं प्रज्ञापनावृत्ती कषायसहवर्तित्वात्कषायप्रेरणादपि । हास्यादिनवकस्योक्ता नोकषायकषायता ॥ ४४० ॥ हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च । पुंस्त्रीक्लीबाभिधा वेदा: नोकषाया अमी मताः ॥ ४४१ ॥ इति कषायाः ॥ २० ॥ संज्ञा स्यात् ज्ञानरूपैका द्वितीयानुभवात्मिका । तत्राद्या पंचधाज्ञानमन्या च स्यात् स्वरूपतः ॥ ४४२ ॥ સર્વથી ઓછા કષાયવિનાના પ્રાણીઓ છે. એથી અનન્ત ગણા “માની છે. એથી ઘણા વધારે ક્રોધી, એથી વિશેષ માયાકપટી, અને એથી યે વિશેષ લેભી છે. ૪૩૭. એકેન્દ્રિય જીવોને એ ચારે કષાયે વગરગે થાય છે. અને તેથી બહારથી એમના શરીરનો વિકાર ન દેખાતાં અપ્રકટ રહે છે. ૪૩૮. કષાયોની સાથે સર્વદા અવ્યભિચારપણે (જાથુકના અનુકુળ સંબંધથી) રહેનારા નવ नाषाया छ. ४36. मे संघमा प्रज्ञापनावृत्ति' माधुंछ કષાયનું સહચારિત્વ તેમજ એની પ્રેરણાને લીધે, હાસ્ય વગેરે. “નવ” ને “નોકपाय' युनाम मापे छ. ४४० _ (१) हास्य, (२) २ति, (3) A२ति, (४) मय, (५) गुस्सा, (६) 13, (७) युव४, (८) श्रीवे माने (८) नपुसवे-मानव नोपायोछे. ४४१. આ પ્રમાણે વશમા દ્વાર-કષાય–નું સ્વરૂપ સંપૂર્ણ. હવે એકવાશમાં દ્વાર–સંજ્ઞા વિષે. (१) शान३५ सने (२) मनुम१३५-सम मे प्रानी सा छे. पडसी ज्ञान३५-से Page #175 -------------------------------------------------------------------------- ________________ (१४०) लोकप्रकाश । [ सर्ग ३ असातवेदनीयादिकर्मोदयसमुद्भवा । आहारादिपरीणामभेदात्सा च चतुर्विधा ॥ ४४३ ॥ युग्मम् ॥ तथाहुः। चत्तारि सप्लायो पत्ते । आहारसमा भैयसमा मेहुसमा परिग्गहसाला । इति स्थानांगे ॥ श्राहारे योभिलाष: स्याजन्तोः क्षुद्वेदनीयतः । श्राहारसंज्ञा सा ज्ञेया शेषाः स्युर्मोहनीयजाः ॥ ४४४ ॥ भयसंज्ञा भयं त्रासरूपं यदनुभूयते । मैथुनेच्छात्मिका वेदोदयजा मैथुनाभिधा ॥ ४४५ ।। स्यात्परिग्रहसंज्ञा च लोभोदयसमुद्भवा । अनाभोगाव्यक्तरूपा एताश्चैकेन्द्रियांगिनाम् ॥ ४४६ ॥ भगवतीसप्तमशतकाष्टमोद्देशके तु आहारभयपरिग्गहमेहुण तह कोह माण माया च । लोभो लोगो ओहो सन्ना दस सव्वजीवाणं ॥ ४४७ ॥ इति ॥ एताश्च वृक्षोपलक्षणेन सर्वेकेन्द्रियाणां साक्षादेवं दर्शिताः। तद्यथाપાંચ પ્રકારના જ્ઞાનરૂપ છે. બીજી અનુભવરૂપ– “અસાતવેદનીય ” આદિ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલી છે અને આહાર વગેરે ભિન્નભિન્નરૂપે પરિણમવાને લીધે એના ચાર પ્રકાર थाय छे. ४४२-४४३. સ્થાનાંગ-ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે (૧) આહારસંજ્ઞા, (૨) ભય નસંજ્ઞા मने (४) परियडसशा-म (प्राणीमात्रने ) या२ संज्ञासा छे. (૧) ક્ષુધા લાગવાથી જીવને આહારની અભિલાષા થાય એ આહાર સંજ્ઞા. શેષ સંજ્ઞાઓ 'मोहनीय' (भ) नेसने थाय छे. ४४४. (२) त्रास३५ लायन। अनुभव थाय-समयसा . (3) · बेहोय'ने सीधे (७मात्रने સ્વાભાવિક એ જે હવસ-એને લઈને) મિથુનની ઈચ્છા થાય એ મૈથુન સંજ્ઞા. ૪૪૫. (૪) લેભના ઉદયથી ઉત્પન્ન થાય એ પરિગ્રહસંજ્ઞા. આ સંજ્ઞા એકેન્દ્રિય પ્રાણીઓમાં Sोगडितपणे अने म४८३पे डाय छे. ४४६. लावती सूत्रमा सातमा शतना उभा देशमा, सर्ववान (१) माडा२, (२)लाय, (3) परियड, (४) भैथुन, (५)ोध, (६) मान, (७) माया, (८) बम, (८) सो भने (१०) साध-सभ देश सज्ञासाडसी .४४७. Page #176 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો ] “સંજ્ઞા ' | ના પ્રશ્નર | શાશ્વર્યા રાતો | (૨૪) रुक्खाण जलाहारो संकोअणिश्रा भयेण संकुइयं । નિજતત્ત્વર્દિ વેઢ વટ્ટી વે રિટ્ટ ૪૮ इत्थिपरिरंभणेणं कुरुबगतरुणो फलति मेहुणे । तह कोनदस्स कंटे हुंकारे मुबइ कोहेणं ॥ ४४९ ॥ माणे झरइ रुअंती छायइ वल्ली फलाई मायाए । लोभे विल्लपलासा खिवंति मूले निहाणुवरिं ॥ ४५० ॥ रयणीए संकोश्रो कमलाणं होइ लोगसन्नाए । अोहे चइत्तु मग्गं चडंति रुख्खेसु वल्लीश्रो ॥ ४५१ ॥ अन्यैरपि वृक्षाणां मैथुनसंज्ञाभिधीयते । तथोक्तं शृंगारतिलके । सुभग कुरुबकस्त्वं नो किमालिंगनोत्कः किमु मुखमदिरेच्छुः केसरो नो हृदिस्थः । त्वयि नियतमशोके युज्यते पादघात: प्रियमितिपरिहासात्पेशलं काचिदूचे ॥ ४५२ ॥ અને એકેન્દ્રિય જીવોમાં પણ એ હોય છે એમ, વૃક્ષનાં દષ્ટાન્ડ આપીને, એ સિદ્ધ કર્યું છે. આ પ્રમાણે - ૧) વૃક્ષોને જલાહાર હોય છે. (૨) વૃક્ષોને ભય હોય છે કેમકે એઓ પણ સંકોચ પામે છે એ ભયવિના હોય નહિં. (૩) લતાઓ-વેલાઓ તંતુઓ વડે વૃક્ષોને વીટી વળે છે એ પરિગ્રહસંજ્ઞા નહિં તો બીજું શું? (૪) વળી સ્ત્રી આલિંગન દે છે એટલે કુરબકવૃક્ષ ફળે છે. એટલે વૃક્ષમાં થનસંજ્ઞા પણ સિદ્ધ થાય છે. (૫) કોકનદ એટલે ૨ક્ત જળકમળ હુંકાર શબ્દ કરે છે એ એનામાં ક્રોધસંજ્ઞા છે એમ પૂરવાર કરે છે. (૬) રૂદતી નામની વેલી ઝરે છે એ માન સૂચવે છે. (૭) લતા પિતાનાં કુળ ઢાંકી રાખે છે–એ માયા જ. (૮) પૃથ્વીમાં કોઈ સ્થળે નિધિ હોય છે એની ઉપર બિલપલાશ વૃક્ષ પિતાનાં મૂળ ઘાલે છે એ એનામાં લાભ પ્રકૃતિ છે એમ દેખાડી આપે છે. (૯) રાત્રી પડે છે ત્યારે સકળ કમળપુ સંકેચાઈ જાય છે એનું કારણ લોકસંજ્ઞાનો સદૂભાવ. અને (૧૦) વેલાએ સર્વ માર્ગ શોધતાં વૃક્ષ પર ચઢે છે એ એમનામાં ઘસંજ્ઞા પુરવાર કરે છે. ૪૪૮-૪૫૧. નીચેના “શુંગારતિલક ગ્રંથ ” ના ફકરા ઉપરથી વૃક્ષોમાં મૈથુનસંજ્ઞા છે એમ અન્યજનો પણ કહે છે – કોઈ સ્ત્રી પોતાના પતિને હાસ્યયુક્ત વચને કહે છે કે—હે સુંદર, તું તો મારો “કુરબક’ છે, છતાં મને કેમ આલિંગન કરતો નથી? તું મારો હદયસ્થ કેસર (વૃક્ષ) છે છતાં મારા Page #177 -------------------------------------------------------------------------- ________________ (१४२) लोकप्रकाश । ... [सर्ग ३ तथा पारदोऽपि स्फारशृंगारया स्त्रियावलोकितः कूपादुल्ललतीति लोके श्रूयते । इति ॥ ___ स्तोका मैथुनसंज्ञोपयुक्ता नैरयिका; क्रमात् । संख्येयघ्ना जग्धिपरिग्रहत्रासोपयुक्तकाः ॥ ४५३ ॥ स्युः परिग्रहसंज्ञाढ्यास्तिर्यंचोऽल्पास्तत: क्रमात् । ते मैथुनभयाहारसंज्ञाः संख्यगुणाधिकाः ॥ ४५४ ॥ भयसंज्ञान्विताः स्तोका मनुष्या स्युर्यथाक्रमम् । संख्येयध्ना भुक्तिपरिग्रहमैथुनसंज्ञकाः ॥ ४५५ ॥ श्राहारसंज्ञाः स्युः स्तोका देवा: संख्यगुणाधिकाः । संत्रासमैथुनपरिग्रहसंज्ञा यथाक्रमम् ॥ ४५६ ॥ प्रवचनसारोद्धारवृत्तौ तु एवं लिखितम् । तथा मतिज्ञानावरणकर्मक्षयोपशमात् शब्दार्थगोचरा सामान्यावबोधक्रिया ओघसंज्ञा । तद्विशेषावबोधक्रिया लोकसंज्ञा । एवं चेदमापतितम्-दर्शनोपयोगः ओघसंज्ञा મુખમદિરાની ઈચ્છા કેમ કરતો નથી? તું મારે મન અશોકવૃક્ષ છે તો તને તો હું પાદપ્રહાર ४रीश १. ४१२. વળી સુંદરગારમાં સજજ થયેલી સ્ત્રી દષ્ટિ કરે તો કુવામાંથી પાર ઉછાળા મારે છે એમ પણ લોકોક્તિ છે. નારકીના જીવોમાં મૈથુનસંજ્ઞાવાળા સવથી ઓછા છે; એથી આહાર સંજ્ઞાવાળા, પરિ ગ્રહસંજ્ઞાવાળા અને ભયસંજ્ઞાવાળા અનુક્રમે પૂર્વાપર સંખ્યાત સંખ્યાતગણુ છે. ૪૫૩. તિર્યમાં પરિગ્રહસંજ્ઞાવાળા સર્વથી ઓછા છે; એથી મિથુન સંજ્ઞાવાળા, ભયસંજ્ઞાવાળા અને આહારસંજ્ઞાવાળા અનુક્રમે પૂવાપર સંખ્યાત સંખ્યાલગણ છે. ૪૫૪. * મનુષ્યમાં ભયસંજ્ઞાવાળા સર્વથી ઓછા છે; એથી આહાર સંજ્ઞાવાળા, પરિગ્રહસંજ્ઞાવાળા અને મૈથુનસંજ્ઞાવાળા અનુક્રમે પૂર્વાપર સંખ્યાત સંખ્યાતગણા છે. ૪૫૫. દેવતાઓમાં આહાર સંજ્ઞાવાળા સર્વથી ઓછા છે; એથી ભયસંજ્ઞાવાળા, મૈથુન સંજ્ઞાવાળા અને પરિગ્રહસંજ્ઞાવાળા અનુક્રમે પૂર્વાપર સંખ્યાત સંખ્યાતગણુ છે. ૪૫૬. પ્રવચનસારે દ્વાર ગ્રંથ ” માં એમ લખ્યું છે કે મતિજ્ઞાનને આવરનારા કમેના ક્ષય પશમથી શબ્દને અને અર્થને ગેચર એવી સામાન્ય અવધક્રિયા-એનું નામ ઘસંજ્ઞા'. એ કરતાં સવિશેષ અવધ થાય એવી ક્રિયા-તે “લેકસંજ્ઞા'. આ પરથી એ સાર નીકળે Page #178 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] संज्ञाना अनेकविध भेद । ( १४३ ) ज्ञानोपयोगः लोकसंज्ञा । एषः स्थानांगटीकाभिप्रायः॥ आचारांगटीकायां पुनरभिहितं-अोघसंज्ञा तु अव्यक्तोपयोगरूपा वल्लीवितानारोहणादिसंज्ञा । लोकसंज्ञा स्वच्छन्दघटितविकल्परूपा लोकोपचरिता। यथा न सन्ति अनपत्यस्य लोकाः श्वानो यक्षाः विप्राः देवाः काकाः पितामहाः बर्हिणां पक्षवातेन गर्भ इत्यादिका । इति ॥ आचारांगे तु मोहधर्मसुखदुःखजुगुप्साशोकनामभिः । दश ता षड्भिरेताभिः सह षोडश वर्णिताः ॥ ४५७ ॥ ___ अथवा त्रिविधाः संज्ञा: प्रथमा दीर्घकालिकी। द्वितीया हेतुवादाख्या दृष्टिवादाभिधा परा ॥ ४५८ ॥ सुदीर्घमप्यतीतार्थं स्मरत्यथ विचिन्तयेत् । कथं नु नाम कर्त्तव्यमित्यागामिनमाद्यया ॥ ४५९ ॥ तथा विचिन्त्येष्टानिष्टच्छायातपादिवस्तुषु । द्वितीयया स्वसौख्यार्थं स्यात्प्रवृत्तिनिवृत्तिमान् ॥ ४६० ॥ કે દર્શનનો ઉપયોગ–એ “ઘસંજ્ઞા', અને જ્ઞાનનો ઉપગ–એ “લોકસંજ્ઞા. આવો જ સ્થાનાંગ સૂત્રપરની ટીકાને અભિપ્રાય છે. આચારાંગસૂત્રની ટીકામાં વળી એમ છે કે લતાઓની આરોહણાદિ સંજ્ઞાની જેમ જેનો ઉપગ અવ્યક્ત-અપ્રકટ હોય એવી જાતની સંજ્ઞા–તે ઘસંજ્ઞા અને લોકોએ પોતપોતાના છંદ પ્રમાણે વિક૯પ ઘડ્યા હોય એના જેવી તે લોકસંજ્ઞા. અપુત્રવાનની સદ્ગતિ નથી થતી, ધાનો યક્ષરૂપ છે, વિપ્રો સર્વે દેવસમાન છે, કાક સે પિતૃઓ છે, મયુરોમાં પાંખના વાયુથા गर्म २९ छ-मागधा 'सोसज्ञा' नहटान्त छ. આચારાંગસૂત્રમાં, અહિં આપણે ગણાવેલી દશ સંજ્ઞામાં અન્ય છ ઉમેરીને એકંદર सो संज्ञा छ. ये 'अन्य छ' मा प्रमाणे:-(१) भाड, (२) धर्म, (3) सुप, (४) हुम, (५) ४ अने (१) नुसा . ४५७. Aथा ( १ ) हालिी (२) तुपाहा भने ( 3 )ष्टिपाहा-५, संज्ञाना त्र] प्रा२ छ. ४५८. (૧) “દીર્ઘકાલિકી સંજ્ઞાથી માણસને બહુબહુ સમય પહેલા બની ગયેલા બનાવે સ્મરણમાં તાજા થાય છે, અને ભવિષ્યમાં શું કરવાનું છે એ વાતનું ચિન્તવન થાય છે. ૪૫૯. (૨) એ પ્રમાણે ચિન્તવન કર્યા પછી, બીજી “ હેતુવાદા’ સંજ્ઞાથી, માણસ પોતાના Page #179 -------------------------------------------------------------------------- ________________ (१४४) लोकप्रकाश । [ सर्ग ३ भवेत्सम्यग्दृशामेव दृष्टिवादोपदेशिकी । एतामपेक्ष्य सर्वेऽपि मिथ्यादृशो ह्यसंज्ञिनः ॥ ४६१ ॥ सुरनारकगर्भोत्थजीवानां दीर्घकालिकी । संमूच्छिमान्तद्वयक्षादिजीवानां हेतुवादिकी ॥ ४६२ ॥ छद्मस्थसम्यग्दृष्टीनां श्रुतज्ञानात्मिकान्तिमा । मतिव्यापारनिर्मुक्ता: संज्ञातीता जिनाः समे ॥ ४६३ ।। इति संज्ञाः ॥ २१ ॥ ___ इंदुः स्यात् परमैश्वर्ये धातोरस्य प्रयोगतः । इन्दनात्परमैश्वर्यादिन्द्र श्रात्माभिधीयते ॥ ४६४ ॥ तस्य लिगं तेन स्पृष्टमितीन्द्रियमुदीर्यते । श्रोत्रादि पंचधा तच्च तथाावाच भाष्यकृत् ॥ ४६५॥ ईदो जीवो सव्वोवलद्धिंभोगपरमेसरत्तणो। सोत्ताइभेयमिदियमिह तल्लिंगाइ भावाश्रो ॥ ४६६ ॥ સુખને અર્થે, છાયા તડકે આદિ પદાર્થોમાંથી પિતાને ઈષ્ટ હોય એમાં પ્રવૃત્ત થાય છે અને अनिष्ट डाय अनाथी निवृत्त २ छे. ४६०. (૩) ઉપદેશ દેનારી “દષ્ટિવાદા” સંજ્ઞા સમ્યષ્ટી જીવોને જ હોય છે. આ સંજ્ઞાને सन , सर्व मिथ्याष्टिय मसज्ञि'-उपाय. ४६१. देवता, ना२श्रीना वो भने योनेही सिटी' सा छे. अने 'मेन्द्रि' थी भासने संभूछिभ' सुधीना याने 'तुवाह।' संज्ञा छ. ४६२. છદ્મ સમ્યક્રષ્ટિ જીવોને શ્રુતજ્ઞાનરૂપ (ત્રીજી “દષ્ટિવાદા” સંજ્ઞા છે. મતિજ્ઞાનના વ્યાપારથી છુટી આગળ ગયેલા હોવાથી સર્વે જિનેશ્વર તો “સંજ્ઞાતીત” છે. આ પ્રમાણે એકવીશમાં દ્વાર–સંજ્ઞા-વિષયક સ્વરૂપ સંપૂર્ણ. 'इन्द्' धातु 'मैश्वर्यवान् डा' से अर्थभा १५२शय छे. से धातुनी प्रयोग ४२di इन्दन मेले मैश्वर्य' खेतi ' मैश्वर्यवान्' भाट 'इन्द्र' १५६ १५राय. मात्मा ये मैश्वर्यवान् छ भोट ‘मात्मा' ५ 'इन्द्र' उडवाय. ४६४. તે પરથી, આત્માએ બનાવેલું પોતાનું લિંગ-ચિન્હ “ઇન્દ્રિય” કહેવાય. આ ઇન્દ્રિય श्रोत्र वगेरे (श्रोत्र, मक्षि, प्राण, २सना, स्पर्शन) ने पांय छे. ४६५. ભાષ્યકારે કહ્યું છે કે “ઈન્દ્ર” એટલે “જીવ ”, (કેમકે એને સર્વ પ્રકારની ઉપલબ્ધિ अनमोगा भैश्वर्य छ ). अने श्रोत्र माहित होवाणी थन्द्रियो' ' 'भावसिगा-थिन्डा छ. ४९६. Page #180 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'इन्द्रिय ' नुं स्वरूप । (१४५) श्रोत्राक्षिघ्राणरसनस्पर्शनानीति पंचधा । तान्येकैकं द्विभेदं तद् द्रव्यभावविभेदतः ॥ ४६७ ॥ तत्र निवृत्तिरूपं स्यात्तथोपकरणात्मकम् । द्रव्येन्द्रियमिति द्वेधा तत्र निर्वृत्तिराकृतिः ॥ ४६८ ॥ सापि बाह्यान्तरंगा च बाह्या तु स्फुटमीक्ष्यते । प्रतिजाति पृथग्रूपा श्रोत्रपर्पटिकादिका ॥ ४६९ ॥ नानात्वान्नोपदेष्टुं सा शक्या नियतरूपतः । नानाकृतीनीन्द्रियाणि यतो वाजिनरादिषु ॥ ४७० ॥ अभ्यन्तरा तु निर्वृत्तिः समाना सर्वजातिषु। उक्तं संस्थाननैयत्यमेनामेवाधिकृत्य च ॥ ४७१ ॥ तथाहि । श्रोत्रं कदम्बपुष्पाभमांसैकगोलकात्मकम् । मसूरधान्यतूल्या स्याञ्चक्षुषोऽन्तर्गताकृतिः ॥ ४७२ ॥ अतिमुक्तकपुष्पाभ घ्राणं च काहलाकृति । जिव्हा तुरप्राकारा स्यात् स्पर्शनं विविधाकृति ॥ ४७३ ॥ पाये धन्द्रियामा प्रत्येछन। (१) द्रव्य अने. (२) माव-भोले छे. सभा qua 'द्रव्येन्द्रिय' ना पाछ। (१) निवृत्ति३५ अने (२) प्रवृत्ति३५-सेभ मे २ . ४९७-४६८. निवृत्ति भेटले'माति' समवी. मी आकृति ५९४ (१) पाह्य, मने (२) अन्तરંગ-એમ બે પ્રકારની છે. બાહ્ય આકૃતિનાં તો પ્રત્યેક જાતિએ (કર્ણાદિક) ભિન્નભિન્ન રૂપ ફુટપણે જણાય છે. પણ એમ હોવાથી, અર્થાત્ વિવિધરૂપ હોવાથી, એનું એક ચેકસ રૂપ કહી શકાતું નથી. દષ્ટાન્ત તરીકે જોશો તો માલમ પડશે કે મનુષ્યની અને અશ્વિની ઇન્દ્રિयोना मा२ हा हा छ. ४९८-४७०. (૨) અન્તરંગ આકૃતિ તો સર્વ જાતિઓની સરખી જ હોય છે. આ અન્તરંગ આકૃત્તિપરથી જ, એમનાં “સંસ્થાન” નીચે પ્રમાણે નિશ્ચયપૂર્વક કહીએ છીએ: કણેન્દ્રિય કદમ્બના પુષ્પ જેવા માંસના એક ગોળારૂપ છે. ચક્ષુરિન્દ્રિય મસુર નામના ધાન્ય જેવી છે. નાસિકા અતિમુક્તક પુષ્પ જેવી અને કાલ નામના વાજિત્રના આકારની છે. જીહા ક્ષર-અબ્રાના આકારની છે. અને સ્પર્શેન્દ્રિય અનેક આકારની છે. ४७१-७3. ૧૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ (१४६) लोकप्रकाश । [सर्ग ३ स्पर्शनेन्द्रियनिवृत्तौ बाह्याभ्यन्तरयोर्न भित् । तथैव प्रतिपत्तव्यमुक्तत्वात्पूर्वसूरिभिः ॥ ४७४ ॥ बाह्यनिर्वृत्तीन्द्रियस्य खड्गेनोपमितस्य या। धारोपमान्तर्निवृत्तिरत्यच्छपुद्गलात्मिका ॥ ४७५ ॥ तस्याः शक्तिविशेषो यः स्वीयस्वीयार्थबोधकः। उक्तं तदेवोपकरणेन्द्रियं तीर्थपार्थिवैः ॥ ४७६ ॥ युग्मम् ।। तदुक्तं प्रज्ञापनावृत्ती उपकरणम् । खड्गस्थानीयायाः बाह्यनिर्वृत्तेः या खड्गधारासमाना स्वच्छतरपुद्गलसमूहात्मिका अभ्यन्तरा निर्वृत्तिः तस्याः शक्तिविशेष इति ॥ आचारांगवृत्तौ तु नित्यते इति निर्वृत्तिः केन नित्यते । कर्मणा । तत्र उत्सेधांगुलासंख्येयभागप्रमितानां शुद्धानां आत्मप्रदेशानां प्रतिनियतचक्षुरादीन्द्रियसंस्थाने नावस्थितानां या वृत्तिः अभ्यन्तरा निर्वृत्तिः ॥ तेष्वेवास्मप्रदेशेष्विन्द्रियव्यपदेशभाग यः प्रतिनियतसंस्थानः निर्माणनाम्ना पुद्गलविपाकिना वर्द्धकीसंस्थानीयेन आरचितः कर्णशष्कुल्यादिविशेषः સ્પર્શેન્દ્રિયના બાહ્ય અને અભ્યન્તર આકારમાં કંઈ તફાવત નથી. પૂર્વાચાર્યોએ પણ ओम ४थु छ भोट ४ २ ४२. ४७४. ઈન્દ્રિયની બાહા આકૃત્તિને પગની ઉપમા અપાય, અને અંદરની આકૃત્તિને ખર્શની ધારની ઉપમા અપાય. એ અભ્યન્તર આકૃતિ અત્યન્ત નિર્મળ મુદ્દગળરૂપ છે. ૪૭૫. એની, નિજ નિજ કાર્યક્ષેત્રને જણાવનારી જે વિશિષ્ટ શક્તિ-એને જ તીર્થકરદેએ 6५४२४-न्द्रिय' ४९सी छे. ४७६. 8५४२९४ ' नमर्थ प्रज्ञापनासूत्रमा म प्रभारी डेस छ:-- ખજ્ઞસમાન બાહ્ય આકૃત્તિવાળી ઈન્દ્રિયની, ખધારાસમાન-અને–અત્યન્ત નિર્મળ પુગળસમૂહરૂપ–અભ્યન્તર આકૃતિ-ની વિશિષ્ટ શક્તિને ઉપકરણેન્દ્રિય કહે છે. આચારાંગસૂત્રની વૃત્તિમાં વળી એમ કહેવું છે કે– ઈન્દ્રિયની આકૃતિ કર્મ બનાવે છે. એમાં ઉત્સધાંગુલના અસંખ્યમાં ભાગ જેવડા, Page #182 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ( १४७ ) अंगोपांगनाम्ना तु निष्पादितः इति बाह्यनिर्वृत्तिः ॥ तस्या एव निर्वृत्तेः द्विरूपायाः येनोपकारः क्रियते तद् उपकरणम् ॥ तच्च इन्द्रियकार्य सत्यामपि निर्वृत्तौ अनुपहतायामपि मसूराद्याकृतिरूपायां निर्वृत्तौ तस्योपघातात् न पश्यति ॥ तदपि निर्वृत्तिवत् द्विधा इति ॥ एवं च प्रज्ञापनावृत्त्यभिप्रायेण स्वच्छतरपुदगलात्मिका अभ्यन्तरनिर्वृत्तिः । प्रथमांगवृत्त्यभिप्रायेण तु शुद्धात्मप्रदेशरूपा अभ्यन्तरनिर्वृत्तिः । इति ध्येयम् ॥ 6 ' द्रव्येन्द्रिय ' नी आकृति अने प्रवृत्ति । इदमान्तरनिर्वृत्तेर्न तूपकरणेन्द्रियम् । अर्थान्तरं शक्तिशक्तिमतोर्भेदात् कथंचन ॥ ४७७ ॥ कथंचित् भेदश्व - तस्यामान्तरनिर्वृत्तौ सत्यामपि पराहते । द्रव्यादिनोपकरणेन्द्रियेऽर्थाज्ञानदर्शनात् ॥ ४७८ ॥ इति द्रव्येन्द्रियम् ॥ 6 ચાક્કસ આકૃતિવાળી ચક્ષુઆદિઇન્દ્રિયારૂપ રહેલા, શુદ્ધ આત્મપ્રદેશેાની વૃત્તિ—એ · અભ્યન્તર निर्वृत्ति' छे से आत्मप्रदेशमां, 'इन्द्रिय ' सेवा नाभालिघानवाजा, युगजविपाडी अणुછિદ્ર વગેરે ચાક્કસ આકાર રચાયલા છે એ સૂત્રધાર સરખા નિર્માણુનામકર્મ વડે રચાયલા समन्न्वा भने संगोपांगनाभर्भवडे स्यायसा आहार - भारृति, ते 'माह्य निवृत्ति ' सभ नवी प्रमाणे 'माह्य' भने ' अभ्यन्तर 'ओम मे प्राश्नी निर्वृत्ति-३५ उपहारने કરનાર તે ઉપકરણ કહેવાય. એ ઇન્દ્રિયાનુ કાર્ય, મથુરાદિકરૂપવાળી નિવૃત્તીન્દ્રિય, પાતે અનુપહત છતાં પણુ, એના ઉપઘાતને લઇને, જોઇ શકતી નથી. એ ( ઇન્દ્રિયનુ કાર્ય ) પણ નિવૃત્તિની પેઠે એ પ્રકારનુ છે. આ પ્રમાણે અન્તરંગ આકૃતિ, પન્નવણા–પ્રજ્ઞાપના-સૂત્રના અભિપ્રાયે, અત્યન્ત સ્વચ્છ પુગળરૂપ છે; અને આચારાંગસૂત્રની વૃત્તિના અભિપ્રાયે શુદ્ધ આત્મપ્રદેશરૂપ છે. આ • ઉપકરણેન્દ્રિય ’ અન્તર ગત્તિથી કોઈ રીતે જૂદી નથી. શક્તિ અને શક્તિમાન भूहां होतां नथी सेभ ४७७. કંઇક ભેદ છે ખરો: અભ્યન્તર નિવૃત્તિના સદ્ભાવ હાય છે તે પણુ, ઉપકરણેન્દ્રિય द्रव्याहि वडे पराघात पाछे तो, 'अर्थ' नुं ज्ञान थतुं नथी. ४७८. એ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયનું સ્વરૂપ કહ્યુ, हवे भावेन्द्रिय विषेः- Page #183 -------------------------------------------------------------------------- ________________ (१४८) लोकप्रकाश। [ सर्ग ३ द्विधा भावेन्द्रियमपि लब्धितश्चोपयोगतः। यथाश्रुतमथो वच्मि स्वरूपमुभयोरपि ॥ ४७९ ॥ जन्तोः श्रोत्रादिविषयस्तत्तदावरणस्य यः । स्यात् क्षयोपशमो लब्धिरूपं भावेन्द्रियं हि तत् ॥ ४८० ॥ स्वस्वलब्ध्यनुसारेण विषयेषु य आत्मनः । व्यापार उपयोगाख्यं भवेद्भावेन्द्रियं च तत् ॥ ४८१ ॥ उपयोगेन्द्रियं चैकमेकदा नाधिकं भवेत् । एकदा झुपयोगः स्यादेक एव यदंगिनाम् ॥ ४८२ ॥ तथाहि । इन्द्रियेणेह येनैव मनः संयुज्यतेऽगिनः । तदेवैकं स्वविषयग्रहणाय प्रवर्त्तते ॥ ४८३ ॥ सशब्दां सुरभिं मृद्वी खादतो दीर्घशष्कुलीम् । पंचानामुपयोगानां योगपद्यस्य यो भ्रमः ॥ ४८४ ॥ स चेन्द्रियेषु सर्वेषु मनसः शीघ्रयोगतः। संम्भवेयुगपत्पत्रशतवेधाभिमानवत् ॥ ४८५ ॥ युग्मम् ॥ (१) ३५ मने (२) उपयो॥३५-सेभ, मावेन्द्रिय मे प्रा२नी छ. ये मे प्रार સિદ્ધાન્તમાં કહ્યા છે એમ હું કહું છું – ૪૭૯. પ્રાણીને કર્ણદિવિષયવાળે, તે તે આવરણનો જે ક્ષપશમ થાય, તે લબ્ધિરૂપ ભાવેન્દ્રિય કહેવાય. અને પિતાપિતાની લબ્ધિને અનુસાર, વિષયને વિષે જે આત્માનો વ્યાપાર-તે ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય. ૪૮૦-૪૮૧. ઉપયોગઇન્દ્રિય એકીવખતે એક જ હોય, અધિક ન હોય; કેમકે પ્રાણીઓને એકીવખતે उपयोग डाय छे. ४८२. કેમકે પ્રાણીનું મન જે ઈન્દ્રિય વડે જોડાય છે તે જ એક ઈન્દ્રિય પિતાનો વિષય ગ્રહણ ४२वा अवतमान थाय छे. ४८3. શબ્દાયમાન, સુગંધી, મૃદુ અને દીર્ધ એવી ચોળાફળી ખાતી વખતે એક સાથે પાંચે ઈન્દ્રિયો પિતાપિતાને વિષય ગ્રહણ કરે છે એમ લાગે છે, પણ તે, સર્વ ઈન્દ્રિયોને વિષે મનને શીધ્ર એગ હોવાથી માણસ એકસામટા સો પત્ર વીંધી આપવાનું અભિમાન કરે છે તેના गयो, ४ भ्रम छ. ४८४-४८५, Page #184 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'भावेन्द्रिय 'नी लब्धि अने उपयोग । अन्यथा तूपयोगौ द्वौ युगपन्नार्हतोऽपि चेत् । छद्मस्थानां पंच तर्हि सम्भवेयुः कथं सह ॥ ४८६ ॥ तदुक्तं प्रथमांगवृत्तौ — किंच यदुक्तम् श्रात्मा सहति मनसा मन इन्द्रियेण स्वार्थेन चेन्द्रियमिति क्रम एष शीघ्रः । योग्योऽयमेव मनसः किमगम्यमस्ति यस्मिन्मनो व्रजति तत्र गतोऽयमात्मा ॥ एकाक्षादिव्यवहारो भवेत् द्रव्येन्द्रियैः किल । अन्यथा बकुलः पंचाक्षः स्यात् पंचोपयोगतः ॥ ४८७ ॥ | पंचिन्दि उ बउलो नरोव्व सव्वोवलद्धिभावाओ । तहवि न भाइ पंचिन्दिसोत्ति दव्विन्दियाभावा ॥ ४८८ ॥ रणन्नूपुरशृंगारचारुलोलेक्षणा मुखात् । निर्यत्सुगन्धिमदिरागंडुषादेष पुष्यति ।। ४८९ ॥ ततः पंचाप्युपयोगा भाव्या इति ॥ ( १४९ ) એકીસાથે એ ઉપયેાગે શ્રીઅરિહંતપ્રભુને પણ નથી હાતા તેા છદ્મસ્થ એવા મનુષ્યને એક જ વખતે પાંચ ઉપયેાગા કેવી રીતે થઇ શકે ? ૪૮૬, પ્રથમ અંગ–આચારાંગ–ની વૃત્તિમાં કહ્યું છે કે— આત્મા મનસાથે જાય છે, મન ઇન્દ્રિય સાથે જાય છે અને ઇન્દ્રિય પોતાના અ—વિ ષય સાથે જાય છે—આમ શીઘ્ર ક્રમ છે. અને એજ ક્રમ યેાગ્ય છે, કેમકે મનને કઇ અગમ્ય નથી. જ્યાં મન જાય છે ત્યાં આત્મા પણ જાય છે. વળી ‘ એકેન્દ્રિય ’ આફ્રિ વ્યવહાર પણ દ્રવ્યેન્દ્રિયેાવડે જ થાય છે. અન્યથા, ખકુલવૃક્ષ पशु पांय उपयोगोने सीधे, यथेन्द्रिय लय. ४८७. કહ્યું છે કે:——અકુલવૃક્ષ પણ મનુષ્યની પેઠે સર્વ ઉપયાગાને લઇને પંચેન્દ્રિ જેવા વરતાય છે પણ એને દ્રવ્યેન્દ્રિયને અભાવ છે એથી પંચેન્દ્રિય કહેવાય નહિ. ૪૮૮, એ બકુલવૃક્ષ રણકાર કરતા ભૃપુરવાળી ચપળનયના સુંદરીના મુખના—સુગંધી મદિરાના કાગળાથી પુષ્પિત થાય છે. ૪૮૯. એ પ્રમાણે પાંચે ઉપયાગા ભાવી લેવા. Page #185 -------------------------------------------------------------------------- ________________ (१५०) लोकप्रकाश । [ सर्ग ३ अंगुलासंख्येयभागबाहल्यानि जिनेश्वराः । ऊचुः पंचापीन्द्रियाणि बाहल्यं स्थूलता किल ॥ ४९० ॥ नन्वंगुलासंख्यभागबहले स्पर्शनेन्द्रिये । खड्गादिघाते देहान्तर्वेदनानुभवः कथम् ॥ ४९१॥ अत्रोच्यते-त्वगिन्द्रियस्य विषयः स्पर्शाः शीतादयो यथा । चक्षुषो रूपमेवं तु विषयो नास्य वेदना ॥ ४९२ ॥ दुःखानुभवरूपा सा तां त्वात्मानुभवत्ययम् । सकलेनापि देहेन ज्वरादिवेदनामिव ॥ ४९३ ॥ अथ शीतलपानीयपानेऽन्तर्वेद्यते कथम् । शीतस्पोऽन्तरा कौतस्कुतं स्यात्स्पर्शनेन्द्रियम् ॥ ४९४ ॥ अनोच्यते सर्वत्रांगप्रदेशान्तर्वर्ति स्वगिन्द्रियं किल । भवेदेवेति मन्तव्यं पूर्वर्षिसम्प्रदायतः ॥ ४९५ ॥ यदाह प्रज्ञापनामूलटीकाकार: सर्वप्रदेशपर्यन्तवर्तित्वात्ततोऽभ्यन्तरतोऽपि शुषिरस्योपरि त्वगिन्द्रियस्य भावादुपपद्यतेऽन्तरपि शीतस्पर्शवेदनानुभव इति ॥ પાંચે ઈન્દ્રિયો એક આંગળના અસંખ્યાતમા ભાગ જેટલી બહુલ–સ્થલ છે એમ શ્રી જીનેશ્વરેનું વચન છે. અહિં કઈ એમ શંકા ઉપસ્થિત કરે કે જે એક આંગળના અસંખ્યાતમાં ભાગ જેટલી ઇન્દ્રિયની સ્થૂલતા હોય તો સ્પર્શેન્દ્રિય પર ખર્શ કે કઈ એવી વસ્તુનો પ્રહાર થાય છે તે વખતે શરીરમાં વેદનાનો અનુભવ કયાંથી થઈ શકે ? આ શંકાનું સમાધાન એમ કરાય કે–જેમ ચક્ષુનવિષય રૂપ છે તેમ સ્પર્શેન્દ્રિયનો વિષય શીત, ઉષ્ણ વગેરે સ્પર્શે છે. એનો વિષય વેદના નથી. વેદના તો દુઃખના અનુભવરૂપ છે. અને એ વેદનાને આ આત્મા જવર આદિ व्याधिनी वहनानी पेठे, मजिस्व३५मा यनुलवे छ. ४८०-४८3. વળી કઈ એવી પણ શંકા ઉઠાવે કે શીતળ જળ પીતી વખતે અંદર શીતળ સ્પર્શ કયાંથી થાય છે ? ત્યાં શું વચ્ચે સ્પર્શેન્દ્રિય આવીને ઉભી રહે છે ? એ શંકાનું સમાધાન પૂવચાર્યો એમ કહીને કરી ગયા છે કે શરીરપ્રદેશની અંદર સર્વત્ર સ્પર્શેન્દ્રિય રહેલી છે–તેથી शीतनो भनुभव थाय छे. ४८४-४८५. પ્રજ્ઞાપનાસૂત્રના મૂળ ટીકાકાર એ સંબંધમાં કહે છે કે સ્પર્શેન્દ્રિય સર્વપ્રદેશના પર્યન્ત સુધી રહેતી હોવાથી, શરીરની અંદરના પોકળભાગમાં પણ એનો સદ્દભાવ છે. એટલે અંદર પણ શીત સ્પર્શનો અનુભવ થવો જ જોઈએ. Page #186 -------------------------------------------------------------------------- ________________ दन्यलोक ] पांचे इन्द्रियोना पृथुत्व विषे । (१५१) ततोऽन्तरेऽपि शुषिरपर्यन्तेऽस्ति त्वगिन्द्रियम् । अतः संवेद्यते शैत्यं कर्णादिशुषिरेष्विव ॥ ४९६ ॥ प्रथुत्वमंगुलासंख्यभागोऽतीन्द्रियवेदिभिः । त्रयाणामपि निर्दिष्टः श्रवणघ्राणचक्षुषाम् ॥ ४९७ ॥ अंगुलानां पृथक्त्वं च पृथुत्वं रसनेन्द्रिये । स्वस्वदेहप्रमाणं च भवति स्पर्शनेन्द्रियम् ॥ ४९८ ॥ स्वगिन्द्रियं विनाऽन्येषां चतुर्णा पृथुता भवेत् । श्रात्मांगुलेन सोत्सेधांगुलेन स्पर्शनस्य तु ॥ ४९९ ॥ __ ननूत्सेधांगुलेनैव मितो देहो भवेत्ततः । मातुं तेनैव युज्यन्ते तद्गतानीन्द्रियाण्यपि ॥ ५०० ॥ आत्मांगुलेन चत्वार्योंत्सेधिकेनैकमिन्द्रियम् । तानीत्थं मीयमानानि कथमौचित्यमियति ॥ ५०१ ।। युग्मम् ॥ अत्रोच्यते-जिव्हादीनां पृथुलत्वे औत्सेधेनोररीकृते। त्रिगव्यूतनरादीनां न स्याद्विषयवेदिता ॥ ५०२ ॥ અને જ્યારે અંદર પણ પિોકળ ભાગમાં સર્વત: સ્પર્શેન્દ્રિય છે ત્યારે કાન વગેરે પોકળ વસ્તુઓમાં જણાય છે તેમ ત્યાં પણ શૈત્ય જણાય છે. ૪૯૬. હવે પાંચ ઇન્દ્રિયો પૈકી કર્ણ, નાસિકા અને ચક્ષુ-એ ત્રણની પહેળાઈ એક આગળના અસંખ્યાતમા ભાગની કહી છે; જી હાની પહોળાઈ પૃથર્વ અંગુળની ( એટલે બેથી નવ Hinी ) ही छ; च्यारे २५शेन्द्रिय पातपाताना देवी छ. ४८७-४८८. એક સ્પર્શેન્દ્રિયને મૂકીને શેષ ચારેની પહોળાઈનું આત્માગુલવડે માન કરવું અને સ્પર્શેન્દ્રિયનું ઉત્સધોગુણ વડે કરવું. ૪૯ અહિં એવી શંકા ઉઠાવાય કે જ્યારે શરીરનું માન ઉત્સધાંગુલ વડે થાય છે ત્યારે એ જ શરીરમાં રહેલી ઇન્દ્રિોનું માન પણ એજ અંગુલવડે કરવું જોઈએ તેને બદલે, ચારને આમાંગુલ વડે, અને એકને ઉત્સધાંગુલ વડે માપવી એ કયા પ્રકારની સમજણ? ૫૦૦-૫૦૧. એ વિવાદના ખંડનમાં એમ કહેવાનું કે જે જિલ્લાદિકની પહોળાઇનું માન તમે કહો છે એમ, ઉત્સ-અંગુલવડે કાઢીએ તો ત્રણ ગાઉના મનુષ્યને વિષયજ્ઞાન થાય નહિં. ૫૦૨. Page #187 -------------------------------------------------------------------------- ________________ ( १५२ ) लोकप्रकाश | तथाहि - त्रिगव्यूतादिमनुजाः षट्गव्यूतादिकुंजराः । स्वस्वदेहानुसारात्स्युः विस्तीर्णरसनेन्द्रियाः ॥ ५०३ ॥ तेषामान्तरनिर्वृत्तिरूपं चेद्रसनेन्द्रियम् । उत्सेधांगुलपृथक्त्वमितं स्यादल्पकं हि तत् ॥ ५०४ ॥ न व्याप्नुयात्सर्वजिव्हां ततोऽतिविदितोऽनया । सर्वात्मना रसज्ञानव्यवहारो न सिद्ध्यति ॥ ५०५ ॥ गन्धादिव्यवहारोऽपि भावनीयो दिशानया । तत श्रात्मगुलेनैव पृथुत्वं रसनादिषु ॥ ५०६ ॥ जघन्यतोऽक्षिवर्जाण्यंगुला संख्येयभागतः । गृह्णन्ति विषयं चक्षुस्त्वंगुल संख्यभागतः ॥ ५०७ ॥ श्रयं भावः - प्राप्यार्थावच्छेदकत्वात् श्रवणादीनि जानते । अंगुला संख्येयभागादपि शब्दादिमागतम् ॥ ५०८ ॥ કેમકે ત્રણ ગાઉના મનુષ્યા અને છ ગાઉના હસ્તીઆ, જેમને પાતપાતાના શરીરના વિસ્તારના પ્રમાણમાં જીવ્હાઇન્દ્રિય હાય છે—તેમની ‘અન્તરંગ નિવૃત્તિ’ રૂપ જીવ્હાઇન્દ્રિયની પહેાળાઇનુ માન ઉત્સેધ-અ ગુલપ્રમાણે કાઢવામાં આવે તે તે ( પહેાળાઇ ) ઘણી અપ यावे. ५०३ - ५०४. सर्ग ३ ] માટે આવી રીતના રસજ્ઞાનવ્યવહાર સર્વ ( પ્રાણીની ) બ્હાને લાગુ પડે નહિ અને એટલે જ એ સર્વાશે સિદ્ધ થતા નથી. ૫૦૫. ગંધ આદિના જ્ઞાનના વ્યવહાર પણ આજ રીતિએ ભાવવાના છે. માટે સિદ્ધ થાય છે કે જીન્હા વગેરે ઇન્દ્રિયાની પહેાળાઇ આત્માંશુલ શિવાય અન્ય કોઇ માપથી હાય नहिं. ५०६. ચક્ષુ શિવાયની શેષ ઇન્દ્રિયા જધન્યત: અગુલના અસ ંખ્યાતમા ભાગ જેટલે છેટેથી પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે. ચક્ષુ પાતે અંગુલના સંખ્યાતમા ભાગ જેટલે છેટેથી પેાતાના વિષય ગ્રહણ કરે છે. ૫૦૭, ભાવાર્થ આ પ્રમાણે:— શ્રવણ આદિ ઇન્દ્રિયા, પોતાને ‘ પ્રાપ્ય ’ અનુ જાણપણું હાવાથી, અંગુલના અસં ખ્યાતમા ભાગ જેટલે છેટેથી પણ આવેલા શબ્દ આદિ જાણી જાય છે. ૫૦૮, Page #188 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओनी पदार्थग्रहणशक्ति विषे । (१५३) चतुर्णामत एवैषां व्यंजनावग्रहो भवेत् । दृष्टान्तान्नव्यमृत्पात्रशयितोत्बोधनात्मकात् ॥ ५०९ ॥ यथा शरावकं नव्यं नैवेकेनोदबिन्दुना। क्लिद्यते किन्तु भूयोभिः पतद्भिस्तैर्निरन्तरम् ॥ ५१०॥ एवं सुप्तोऽपि नैकेन शब्देन प्रतिबुध्यते । किन्तु तैः पंचषैः कर्णे शब्दद्रव्यैर्भूते सति ॥ ५११ ॥ एवं व्यंजनावग्रहभावना नन्दीसूत्रे ॥ चक्षुस्त्वप्राप्यकारित्वादंगुलसंख्यभागतः । अर्थ जघन्याद्गृह्णाति ततोऽप्यक्तिरं न तु ॥ ५१२ ॥ तत एवातिपार्श्वस्थं नैवांजनमलादिकम् । चक्षुः परिच्छिनत्तीति प्रतीतं सर्वदेहिनाम् ॥ ५१३ ॥ तथा श्रुतिर्द्वादशयोजन्याः शृणोति शब्दमागतम् । रूपं पश्यति चक्षुः साधिकयोजनलक्षतः ॥ ५१४ ॥ એટલે જ એ ચારે ઈન્દ્રિયોને વ્યંગ્યાર્થનું જ્ઞાન થાય છે. આ ઉપર બે દષ્ટાન્ત છે: (૧) નવા કેરા મૃત્તિકાપાત્રનું, (૨) નિતિને જાગૃત કરવાનું. ( જેનાથી એ વાતની સત્યતાને निश्चय थशे ). ५०८. જેવી રીતે મૃત્તિકાનું એક નવું કરૂં પાત્ર હોય તે જળના એક બિંદુથી ભીંજવી શકાય નહિં, પણ એના પર પુષ્કળ જળ રેડવાથી જ ભીંજવી શકાય; અને વળી જેમ ઉંઘતા માણસને જાગૃત કરવાને એક શબ્દ બસ નથી, પણ એના કર્ણને વિષે પાંચ છ અર્થાત્ ઘણું શબ્દ પહાં थापाथीभ से छे. ५१०-५११. વ્યંગ્યાર્થીનું એવી જ રીતે જ્ઞાન થાય છે એમ નન્દીસૂત્રમાં પણ કહ્યું છે. હવે ચક્ષુઈન્દ્રિયના સંબંધમાં એટલું કહેવાનું છે કે, એને “અપ્રાપ્ય ” પદાર્થનું જાણ પણું છે એથી એ જઘન્યતઃ અંગુલના સંખ્યાતા ભાગ જેટલું છેટેથી પદાર્થને ગ્રહણ કરે છે, એ કરતાં વધારે નજીકના કેઈ પદાર્થને ગ્રહણ કરી શકતી નથી. દષ્ટાન્ત: જુઓ કે અત્યંત નજીક રહેલા–એને વિષે જ રહેલા–અંજન કે મેલ વગેરેને એ (ચક્ષુ ) જોઈ શકતી નથી એ આપણે સર્વ જાણીએ છીએ. ૫૧૨–૫૧૩. વળી ઉત્કૃષ્ટપણે, શ્રોત્રઈન્દ્રિય બાર એજન જેટલું છેટેથી આવેલા શબ્દને સાંભળે २. Page #189 -------------------------------------------------------------------------- ________________ (१५४) लोकप्रकाश । [ सर्ग ३ श्रागतं नवयोजन्या: शेषाणि त्रीणि गृह्णते। गन्धं रसमथ स्पर्शमुत्कृष्टो विषयो ह्ययम् ॥ ५१५ ॥ ननु च प्राप्यकारीणि श्रोत्रादीनीन्द्रियाणि चेत् । परतोऽप्यागतान् शब्दादीन् गृह्णन्ति कथं न तत् ॥ ५१६ ॥ द्वादशयोजनादिर्यो नियमः सोऽपि निष्फलः । गृह्णाति प्राप्तसम्बन्धं सर्वमित्येव यौक्तिकम् ॥ ५१७॥ अत्रोच्यते-शब्दादीनां पुद्गला ये परतः स्युः समागताः । तथा मन्दपरीणामास्ते जायन्ते स्वभावतः ॥ ५१८ ॥ यथा स्वविषयं ज्ञानं नोत्पादयितुमीशते । स्वभावान्नास्ति शक्तिश्चेन्द्रियाणामपि तद्महे ॥५१९॥ युग्मम्॥ ततो विषयनियमो युक्तोऽयं दर्शितः श्रुते। प्राप्यकारित्वे चतुर्णामिन्द्रियाणां स्थितेऽपि हि ॥ ५२० ॥ किंच। नास्ति शक्तिश्चक्षुषोऽपि विषयात्परतः स्थितम् । परिच्छेतुं द्रव्यजातं युक्तस्तस्याप्यसौ ततः ॥ ५२१ ॥ છે, જ્યારે ચક્ષુ તો એક લક્ષ એજનથી કંઈક અધિક છેટે રહેલા પદાર્થનું સ્વરૂપ જોઈ श: छ. ५१४. - શેષ ત્રણ ઈન્દ્રિય એટલે નાસિકા, જીલ્ડા અને સ્પર્શેન્દ્રિય ઉત્કૃષ્ટતઃ નવ યોજન જેટલે છેટેથી આવેલા ગંધ, રસ અને સ્પર્શ જે એમના વિષય છે—એને ગ્રહણ કરે છે. ૫૧૫. અહિં કઈ એવી શંકા ઉપસ્થિત કરે કે જ્યારે કર્ણ આદિ ઈન્દ્રિયે “પ્રાપ” પદાર્થને ગ્રહણ કરનારી છે ત્યારે એ રંગથી પણ દૂરથી આવેલા એમના શબ્દ આદિ વિષયોને શા માટે ન ગ્રહણ કરે ? એમને માટે ઉપર “ બાર એજન”ને નિયમ કહો એ પણ નિષ્ફળ-વૃથા છે. એમને માટે તો એમ કહેવું મુકત છે કે એઓ તો, એમને જેને જેનો સંબંધ પ્રાપ્ત થાય છે એ સર્વ ગ્રહણ કરે છે. પ૧૬-૫૧૭. એ શંકાના નિવારણાથે એમ કહેવાનું છે કે–શબ્દ વગેરેના મુદ્દગળો જે છેટેથી આવે એમનું સ્વાભાવિકપણે પણ મ એટલું મંદ થઈ જાય છે કે એ એમના એમના વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, સ્વભાવતઃ ઈન્દ્રિયોમાં પણ જે એમને ગ્રહણ કરવાની શકિત હોય નહિં તે. માટે આ ચારે ઈનિકોમાં “પ્રાપ્ય પદાર્થને ગ્રહણ કરવાનો ગુણ હતાં છતાં પણ, એમના એમના વિષય પરત્વે જે આ નિયમ શાસ્ત્રમાં દર્શાવ્યો છે એ યુકત જ છે. ૫૧૮-પર૦. Page #190 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો ] “e” અને “ વદ-E=' પાર્યો (૨૧) जिव्हाघ्राणस्पर्शनानि त्रीण्यप्येतानि गृह्णते। बद्धस्पृष्टं द्रव्यजातं स्पृष्टमेव परं श्रुतिः ॥ ५२२ ॥ यदक्तम्- पुढे सुणेइ सई रुवं पुण पासइ अपुठं तु । गंधं रसं च फासं च बद्धपुठं वियागरे ॥ ५२३ ॥ बद्धं तत्रात्मप्रदेशैरात्मीकृतमिहोच्यते । स्पृष्टमालिंगितमात्रं ज्ञेयं वपुषि रेणुवत् ॥ ५२४ ॥ षद्धमप्पीकयं पएसेहिं । पुठं रेणुं व तणुंमि । इति वचनात् ॥ समेऽपि प्राप्यकारित्वे चतुर्णामपि नन्वयम् । को विशेषः स्पृष्टवद्धस्पृष्टार्थग्रहणात्मकः ॥ ५२५ ।। अश्रोच्यते- स्पर्शगन्धरसद्रव्यौघानां शब्दव्यपेक्षया । अल्पत्वात् बादरत्वाच्चाभावकत्वाच्च सत्वरम् ॥ ५२६ ॥ વળી ચક્ષુમાં પણ, પિતાના વિષયથી પર એવા એક પણ પદાર્થને જાણવાની શકિત નથી, માટે એના પરત્વેને નિયમ પણ યુક્ત જ છે. પર૧. હવે જીહા, ઘાણ અને સ્પર્શ—એ ત્રણે ઇન્દ્રિય “બદ્ધપૃષ્ટ” પદાર્થને ગ્રહણ કરે છે. કણું ફકત “પૃષ્ટ' પદાર્થને ગ્રહણ કરે છે. પર૨. કહ્યું છે કે શબ્દ સંભળાય એ સ્પર્શ થયેથી; રૂપ દેખાય એ વગરસ્પર્શે અને ગંધ, રસ તથા સ્પર્શનો અનુભવ થાય એ “બદ્ધપૃષ્ટતા ”ને લીધે. પર૩. બદ્ધ” એટલે શું ? આત્મપ્રદેશોએ આત્મરૂપ કરેલું-એ “બદ્ધ'. “છ” કયું? શરીરપર ફકત રજની પેઠે ચાંટેલું હોય છે. પ૨૪. શાસ્ત્રમાં પણ કહેલું છે એ એજ અર્થનું કહેલું છે? આત્મપ્રદેશરૂપ થઈ ગયેલું એ “બદ્ધ'. શરીરપર રજ હોય એવું “પૃષ્ટ”. અહિં કોઈ એમ શંકા ઉઠાવે કે-જ્યારે પ્રાપ્ય અર્થને ગ્રહણ કરવાની લાયકાત ચારે ઈન્દ્રિમાં સરખી છે ત્યારે “અમુક ઈન્દ્રિયે “પૃષ્ટ” પદાર્થને ગ્રહણ કરે છે અને અમુક બદ્ધપૃષ્ટ”ને ગ્રહણ કરે છે ” એ ભેદ શાને ? પ૨૫. એનું સમાધાન આ રીતે– સ્પર્ધાત્મક, ગંધાત્મક અને રસાત્મક પદાર્થો, શબ્દાત્મક પદાર્થો કરતાં, અલ્પ છે, બાદર છે, અને વહેલા અભાવક થાય છે; વળી સ્પર્શેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને રસેન્દ્રિય–ત્રણેની, Page #191 -------------------------------------------------------------------------- ________________ (१५६) लोकप्रकाश । [ सर्ग ३ स्पर्शनघ्राणजिह्वानां मन्दशक्तितयापि च । बद्धस्पृष्टं वस्तुजातं गृह्णन्त्येतानि निश्चितम् ॥ ५२७ ।। युग्मम् ॥ स्पर्शादिद्रव्यसंघातापेक्षया शब्दसंहतिः । बह्वी सूक्ष्मासन्नशब्दयोग्यद्रव्याभिवासिका ॥ ५२८ ॥ तन्निवृत्तीन्द्रियस्यान्तर्गत्वोपकरणेन्द्रियम् । स्पृष्ट्रापि सद्यः कुरुतेऽभिव्यक्ति सा स्वगोचराम् ॥ ५२९ ॥ अन्येन्द्रियापेक्षया च श्रवणं पटुशक्तिकम् । ततः स्पृष्टानेव शब्दान् गृह्णातीत्युचितं जगुः ॥ ५३० ॥ श्रुतेर्यत्प्राप्यकारित्वे बौधोक्तं स्पर्शदूषणम् । चंडालशब्दश्रवणादिष्वयौक्तिकमेव तत् ॥ १ ॥ स्पृश्यास्पृश्यविचारो हि स्याल्लोकव्यवहारतः । नेन्द्रियाणां च विषयेष्वसौ कस्यापि सम्मतः ॥ २॥ .. स्पृष्टार्थग्राहकत्वं यत् परैरक्ष्णोऽपि कथ्यते । तदयुक्तं तथात्वे हि दाहः स्याद्वन्ह्यवेक्षणात् ॥ ५३१ ॥ કણેન્દ્રિય કરતાં, મંદ શકિત છે. માટે એ “બદ્ધપૃષ્ટ” પદાર્થોને જ ગ્રહણ કરે છે. ५२६-५२७. વળી સ્પર્ધાદિદ્રવ્યસમૂહની અપેક્ષાએ, શબ્દસમૂહ બહુ સૂક્ષમ છે અને આસન્ન શબ્દયોગ્ય પદાર્થોને જ અભિવાસિત કરે છે, માટે એ, નિવૃત્તિઈયિની અંદર પેસી ઉપકરણ छन्द्रियने ( मात्र ) २५शीन ५ सय स्वाय ज्ञान ४२ छ. ५२८-५२८. તેમ વળી અન્ય ઈન્દ્રિયોની અપેક્ષાએ, કણેન્દ્રિયમાં વિશેષ પટુત્વ એટલે સામર્થ્ય રહેલું છે. માટે એક શબ્દને સ્પર્શ થતાં જ એને (શબ્દને) ગ્રહણ કરી લે છે એમ કહ્યું એ युत ४ ४युं छे. ५३०. [ શ્રોન્દ્રિયનુ “પ્રાકારિત્વ” સ્થાપવામાં, બૈદ્ધ લોકો “ચંડાળ” શબ્દ શ્રવણે પડતાં સ્પર્શને દોષ આવે છે એમ ગણાવે છે તે કેવળ અયોગ્ય છે. કારણ કે “સ્પશાસ્પર્શ ” નો વિચાર લોકવ્યવહારને લઈને છે. ઈન્દ્રિયોના વિષયોમાં એ વિચારને કોઈપણ વજનદાર ગણુતું नथी. १-२.]. કે અન્યમતવાળાઓ ચક્ષઇન્દ્રિયને પણ “ સ્પષ્ટ ” પદાર્થને ગ્રહણ કરી લેનારી કહે છે-- અયુક્ત છે. કેમકે એમ હોય તો વલ્ડિ એટલે અગ્નિને જોતાંજ ચક્ષુ દગ્ધ થઈ જવાં જોઈએ, Page #192 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] इन्द्रिगोचर विषयोना — मान ' ना प्रकार । (१५७) तथा काचपात्राद्यन्तरस्थं दूरादेवेक्ष्यते जलम् । तद्भित्वान्तःप्रवेशे तु जलश्राव: प्रसज्यते ॥ ५३२ ॥ इत्यायधिकं रत्नावतारिकादिभ्योऽवसेयम् । विस्तारभयान्नेह प्रतन्यते ॥ ___ यच्च सिद्धान्ते चख्खुफासं हव्वमागच्छइ इति श्रूयते तत्र स्पर्शशब्देन इन्द्रियार्थसन्निकर्ष उच्यते । तथाहुः । सूरिए चख्खुफासं हव्वमागच्छइ इत्येतज्जम्बूद्वीपप्रज्ञप्तिप्रतीकवृत्तौ । अत्र च स्पर्शशब्द इन्द्रियार्थसन्निकर्षपरश्चक्षुषोऽप्राप्यकारित्वेन तदसम्भवादिति ॥ ___ मेया श्रात्मांगुलैरेव प्रागुक्तेन्द्रियगोचराः। प्रमाणांगुलमाने स्युर्महीयांसोऽधुना हि ते ॥ ५३३ ॥ उत्सेधांगुलमाने तु कथं भरतचक्रिणः । पुर्यादौ स्वांगुलमितनवद्वादशयोजने ॥ ५३४ ॥ एकत्र वादिता भम्भा सर्वत्र श्रूयते जनैः । तस्मादात्मांगुलोन्मेया विषया इति युक्तिमत्॥ ५३५ ॥ युग्मम्॥ વળી કાચના પાત્રમાં રહેલું જળ આપણે જોઈ શકીએ છીએ તે પણ દૂરથી જ દેખાય છે. એ કાંઈ પાત્રને ભેદીને બહાર આવીને ચક્ષુમાં પ્રવેશ કરતું નથી. જે એમ બનતું હોય તે તો से ढाणा oय. ५३१-५३२. આ બાબતમાં અધિક વિસ્તારથી “રત્નાવતારિકા ” માં જણાવેલું છે, ત્યાંથી જાણી લેવું. सिद्धान्तमा ‘चख्खुफासं हव्वं आगच्छइ ' सो पा छे. त्यां फास-मेटले स्पर्शએ શબ્દ ઇનિદ્રય અને પદાર્થના “સન્નિકર્ષ” નો વાચક છે. “જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ” ની “પ્રતીકवृत्ति'- मा ' सूरिप चख्खुफासं हव्वमागमछइ' मेम सा छे. त्या पाशु 'फासं' એટલે “સ્પર્શ' શબ્દનો ઉપર જણાવ્યો એ જ અર્થ છે. (પશે એટલે સન્નિકર્ષ અર્થાત્ ना ). भडे यक्षुने २५0 ' ने सभव छ; PAL"यरित्व छ माटे. હવે પૂર્વોકત ઈન્દ્રિયગોચર વિષને કઈ જાતના “માન વડે માપવા એ વિષે કહે છે – એમને “ આત્માંગુલ’ વડે જ માપવા. કેમકે બીજી રીતે, ધારો કે “ પ્રમાણગુલ’ વડે માપ લઈએ તો તે અત્યારે હાલને સમયે બહુ બહુ વ્હોટાં થઈ પડે. વળી ત્રીજી રીતે એટલે ૮ ઉત્સાંગલ’ થી માપ લઈએ તો એમાં પણ વાંધો આવે છે. એ રીતને કે એમ માપ લેવાથી, ભરતચક્રવતીના પિતાના ( ઉસેજ ) આગળ વડે માપતાં નવ જન પહોળી અને બાર એજન Page #193 -------------------------------------------------------------------------- ________________ (१५८) लोकप्रकाश । [ सर्ग ३. आह । प्रमाणांगुलजानेकल क्षयोजनसम्मिते। स्वर्विमाने कथं घंटा सर्वतः श्रूयते सुरैः ॥ ५३६ ॥ धैरप्यंगुलैर्नेष विषयो घटते श्रुतेः । द्वितीयोपांगटीकायामस्योत्तरमवेक्ष्यताम् ॥ ५३७ ।। तथाहि । तस्यां मेघौधरसितगम्भीरमधुरशब्दायां योजनपरिमंडलायां सुस्वराभिधानायां घंटायां त्रिस्ताडितायां सत्यां यत्सूर्याभं विमानं तत्प्रासादनिष्कुटेषु ये आपतिताः शब्दवर्गणाः पुद्गलास्तेभ्यः समुच्छलितानि यानि घंटाप्रतिश्रुतिशतसहस्त्राणि घंटाप्रतिशब्दलक्षास्तैः संकुलमपि जातमभूत् ॥किमुक्तं भवति । घंटायां महता प्रयत्नेन ताडितायां ये विनिर्गताः शब्दपुद्गलास्तत्प्रतिघाततः सर्वासु दिक्षु विदितु च दिव्यानुभावतः समुच्छलितैः प्रतिशब्दैः सकलमपि विमानमनेकयोजन. लक्षमानमपि बधिरितमुपजायते इति ॥ एतेन द्वादशभ्यो योजनेभ्यः समागतः शब्द श्रोत्रग्राह्यो भवति न परतः । ततः कथमेकत्र ताडितायां લાંબી થાય એવી નગરી આદિમાં એક સ્થળે વગાડેલી ભંભાને સર્વ સ્થળનાં લોકો શી રીતે સાંભળી શકે? માટે એ વિષયોને આત્માગુલને માપે માપવા એજ યુક્તિમત્ છે. પ૩૩–૫૩૫. પ્રમાણગુલ” ને માપે માપતાં અનેક લાખ જન થાય એવા દેવવિમાનમાં ઘટાનાદ કરવામાં આવે છે એ નાદ દેવ સર્વત્ર કેવી રીતે સાંભળે છે? પ૩૬. પ્રમાણ આંગળ, ઉત્સધ આંગળ અને આત્માગુલ–એ ત્રણે જાતિના આંગળને માપે માપ લેતાં, આ કર્ણને વિષય કોઈ રીતે ઘ એનો ઉત્તર બીજા ઉપાંગની નીચે પ્રમાણેની ટીકા પરથી સમજાશે. અનેક મેઘની ગર્જના સમાન મધુર ધ્વનિ કરતા, એક યોજન વિસ્તૃત “સુસ્વર' નામની ઘંટાને ત્રણ વખત વગાડતાં, સૂર્યાભ નામના વિમાનમાં આવી રહેલા મહેલોના શિખરોપર પડેલા શબ્દવર્ગણાના પુદગળામાંથી ઉછળી રહેલા લક્ષબદ્ધ પ્રતિધ્વનિ–પડછંદાઓથી એ વિમાન પૂરાઈ જાય છે. આને ભાવાર્થ એ કે-ઘંટાને બહ જોસથી વગાડીએ તો એમાંથી જે શબ્દપુગળ નીકળે એના પ્રતિધ્વનિથી, સર્વ દિશાઓ અને વિદિશાઓમાં, દિવ્ય પ્રભાવવડે એ અનેક લક્ષજનના માનવાળું વિમાન આખું બધિર-બહેરું થઈ જાય છે. આ ઉલ્લેખ પરથી “બાર યોજન છેટેથી આવેલ શબ્દ કાને સંભળાય છે પરંતુ વિશેષ દરનાં સંભળાતો નથી. તેથી એક સ્થળે વગાડેલી ઘંટાને શબ્દ સર્વત્ર કેમ સંભળાય ” એવી શંકા હતી એનું સમાધાન થઈ ગયું. સર્વત્ર દિવ્ય પ્રભાવને લઈને તથા પ્રકારના પ્રતિધ્વનિ– Page #194 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओना ' अवगाह ' अने ' प्रदेश। ( १५९) घंटायां सर्वत्र तच्छब्दश्रुतिरुपजायते इति यदुच्यते तदपाकृतमवसेयम् । सर्वत्र दिव्यानुभावतस्तथारूपप्रतिशब्दोच्छलने यथोक्तदोषासम्भवात्॥ अपरं च । इगवीसं खलु लखा चउत्तीसं एव तह सहस्साई । तह पंचसया भणिया सत्तत्तीसाय अइरित्ता ॥ इति नयणविसयमाणं पुखरदीवडवासिमणुप्राणं । पुव्वेण य अवरेण य पिहं पिहं होइ नायव्वं ॥ ५३८ ॥ स प्रागुक्तोऽतिविषयो न विसंवदते कथम् । अत्रैतत्सूत्रतात्पर्य व्याचचक्षे बुधैरिदम् ॥ ५३९ ॥ लक्षयोजनमानो दृग्विषयः परमस्तु यः । अभास्वरं पर्वतादिवस्त्वपेक्ष्य स निश्चित: ॥ ५४० ॥ स्याद्भास्वरं तु सूर्यादिवस्त्वपेक्ष्याधिकोऽपि यः। व्याख्यानतो विशेषार्थप्रतिपत्तिरियं किल ॥ ५४१ ॥ इदं विशेषावश्यकेऽर्थतः ॥ अनन्ताणूद्भवान्येतानीन्द्रियाण्यखिलान्यपि । असंख्येयप्रदेशावगाढानि निखिलानि च ॥ ५४२ ।। एवं च પડછંદાઓ ઉછળવાને લીધે એમાં પૂર્વોક્ત દોષને સંભવ રહ્યો નહિ. વળી ચક્ષુરિન્દ્રિયના વિષયના “મન” પરત્વે વિસંવાદિપણા વિષે. પુષ્પરાવર્તદ્વીપમાં રહેનારા મનુષ્યોની દષ્ટિના વિષયનું માન ૨૧૩૪પ૩૭ યોજન છે. એથી આગળ આગળના દ્વીપમાં પૂર્વ પૂર્વના દ્વીપ કરતાં અધિક છે. પણ આ કથન પૂર્વે કહી ગયા એની સાથે મળતું આવતું નથી એટલે જ્ઞાની પુરુષે એવો વિસંવાદ દૂર કરવાને નીચે પ્રમાણે સૂત્રનો ભાવાર્થ સમજાવે છે - પ૩૯. ચક્ષુના ઉત્કૃષ્ટ વિષયનું માપ અગાઉ એક લક્ષ જનનું કહ્યું છે એ પર્વત આદિ તેજરહિત વસ્તુને અપેક્ષીને કહ્યું છે. પરંતુ સૂર્ય આદિ તેજસ્વી વસ્તુની અપેક્ષાએ તે એ વિષયનું માન અધિક પણ હોય. વિશેષાવશ્યક સૂત્રમાં પણ આ ભાવાર્થનું કથન છે. ૫૪૦-૫૪૧ આ સર્વ ઈન્દ્રિયે અનન્ત પરમાણુઓની બનેલી છે, તેમ વળી અસંખ્યાત પ્રદેશને भाहीही छे. ५४२. Page #195 -------------------------------------------------------------------------- ________________ (१६०) लोकप्रकाश । [ सर्ग ३ स्तोकावगाहा दक् श्रोत्रघाणे संख्यगुणे क्रमात् । ततोऽसंख्यगुणा जिव्हा संख्यघ्नं स्पर्शनं ततः ॥ ५४३ ॥ स्तोकप्रदेशं नयनं श्रोत्रं संख्यगुणाधिकम् । ततोऽसंख्यगुणं घाणं जिव्हाऽसंख्यगुणा ततः ॥ ५४४ ॥ ततोऽप्यसंख्यगुणितप्रदेशं स्पर्शनेन्द्रियम् । इत्यल्पबहुतैषां स्यादवगाहप्रदेशयोः ॥ ५४५ ॥ तुर्योपांगे तु श्रोत्राक्षिनासिकं द्वे द्वे जिव्हैका स्पर्शनं तथा । एवं द्रव्येन्द्रियाण्यष्टौ भावेन्द्रियाणि पंच च ॥ ५४६ ॥ सर्वेषां सर्वजातित्वे द्रव्यतो भावतोऽपि च ।। अतीतानीन्द्रियाणि स्युरनन्तान्येव देहिनाम् ॥ ५४७ ॥ विनानादिनिगोदिभ्यो ज्ञेयमेतत्तु कोविदैः । स्वजातावेव तेषां तु तान्यतीतान्यनन्तशः ॥ ५४८॥ ચક્ષુઈન્દ્રિય, સર્વમાં, ઓછા અવગાહવાળી છે. અને કર્ણ તથા નાસિકા અનુક્રમે એનાથી સંખ્યાતસંખ્યાતગણું અવગાહુવાળી છે. ૫૪૩. પ્રદેશ પણ ચક્ષુના સર્વ થી ઓછા છે. કર્ણ ઇન્દ્રિયના એથી સંખ્યગણું છે. નાસિકાના વળી એથી અસંખ્યગણ છે. નાસિકા કરતાં જીલ્લાના અસંખ્યાતગણા, અને જીહા કરતાં સ્પર્શઇન્દ્રિયના અસંખ્ય ગણે છે. પ૪૪. २मावी रीते सर्व धन्द्रियान माई' मने 'प्रश' मेछापत्तो छ. ५४५, ચોથા ઉપાંગમાં તો એમ કહેવું છે કે બે કર્ણ, બે ચક્ષુ, બે નાસિકા (ના રંધ), એક જીહાઇન્દ્રિય, અને એક સ્પર્શ ઈન્દ્રિય એમ આઠ દ્રવ્યઈન્દ્રિયો છે. ભાવથી જે કે ઇન્દ્રિયે પાંચ છે. પ૪૬. સર્વ પ્રાણીઓને સર્વજાતિઓમાં અનન્ત દ્રવ્યઈનિદ્રા અને ભાવઈન્દ્રિય અતીત थयेकी छे. ५४७ પણ એમાં અનાદિ નિગોદજાતિ અપવાદરૂપે ગણવી. કેમકે એના જીની અનન્ત ઇન્દ્રિએ અતીત થયેલી હોય એ પોતાની જ જાતિમાં, સર્વ જાતિમાં નહિં. ૫૪૮, Page #196 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] चारे गतिना जीवोनी इन्द्रियोनी अल्पबहुता । (१६१) किंच। येषामनन्तः कालोऽभून्निर्गतानां निगोदतः । तेषामपेक्षया ज्ञेयमेतच्छ्रतविशारदैः ॥ ५४९ ॥ एवमन्यत्रापि यथासम्भवं भाव्यम् ।। एकादीनि सन्ति पंचान्तानि भावेन्द्रियाणि च । एकद्वित्रिचतु:पंचेन्द्रियाणां स्यु: यथाक्रमम् ॥ ५५० ।। भावीनि नैव केषांचिद्वर्त्तन्ते मुक्तियायिनाम् । केषांचित् पंच षट् सप्त संख्यासंख्यान्यनन्तशः ॥ ५५१ ॥ सिद्ध्यतां भाविनि भवे नरनारकनाकिनाम् । पंचाक्षतिर्यक्पृथ्व्यम्बुद्रूणां पंच जघन्यतः ॥ ५५२ ॥ पृथ्व्यादिजन्मान्तरितमुक्तीनां तु मनीषिभिः । षट्सप्तप्रमुखाण्येवं भाव्यानि प्रोक्तदेहिनाम् ॥ ५५३ ॥ संख्येयानि च तानि स्युः संख्यातभवकारिणाम्। असंख्येयान्यनन्तान्यसंख्येयानन्तजन्मनाम् ॥ ५५४ ॥ વળી એ પણ જે જીવોને નિગોદમાંથી નીકળ્યાને અનન્ત કાળ થયે હોય છે એમના જ વિષે સમજવું. ૫૪૯. એવી રીતે અન્યત્ર પણ યથાયોગ્ય સમજી લેવું. વળી ભાવઈન્દ્રિય એકેન્દ્રિયજીવને એક, બેઈન્દ્રિયને બે, એમ અનુક્રમે પંચેન્દ્રિયજીવને पांच डाय छे. ५५०. કેટલાક મોક્ષગામી જીને એ ઇન્દ્રિયો ભવિષ્યકાળમાં થવાની હોતી નથી; જ્યારે કેટલાકને તો પાંચ, છ, સાત, સંખ્ય, અસંખ્ય અને અનન્ત પણ થવાની હોય છે. ૫૫૧. ભવિષ્યમાં થનારા ભવ-જન્મ-માં મોક્ષ જવાના હોય એવા મનુષ્ય, નારકીના જી, દેવ, પંચેન્દ્રિ તિર્યચ, પૃથ્વીકાય, અકાય તથા વનસ્પતિકાયને જઘન્યત: પાંચ ઇન્દ્રિ याय. ५५२. આ ગણાવ્યા એમાંથી જેઓ “પૃથ્વીકાય આદિમાં જન્મ લીધા પછી જ “મુક્ત” થવાના હોય છે એમને જઘન્યતઃ છ, સાત આદિ ઇન્દ્રિય થાય છે એમ સમજવું. ૫૫૩. સંખ્યાત ભવ કરનારાઓને એ ઇન્દ્રિય સંગ્યાત થાય છે. તેમજ અસંખ્ય ભકરનારા એને અસંખ્યાત, અને અનન્ત ભવ કરનારાઓને અનન્ત ( ઇન્દ્રિયો ) થાય છે. ૫૫૪, For Private & Personal use only Page #197 -------------------------------------------------------------------------- ________________ (१६२) लोकप्रकाश । [ सर्ग ३ रिष्टामघामाघवतीनारकाणां च युग्मिनाम् । नृणां तिरश्चां भावीनि दश तानि जघन्यत: ॥ ५५५ ॥ पंचाक्षेभ्योऽन्यत्र नैषामुत्पत्ति प्यनन्तरे । भवे मुक्तिस्तत एषां दशोक्तानि जघन्यतः ॥ ५५६ ॥ वाय्वग्निविकलाक्षाणां जघन्यतो भवन्ति षट् । क्ष्मादिजन्मान्तरितैषां मुक्तिर्नानन्तरं यतः॥ ५५७ ॥ ___ एकद्वित्रिचतुःपंचेन्द्रियाणां स्युरनुक्रमात् । द्रव्येन्द्रियाणि सन्त्येकं द्वे चत्वारि षडष्ट च ॥ ५५८ ॥ भविष्यन्ति न केषांचित्केषांचिदष्ट वा नव ।। दश षोडश केषांचित्संख्यासंख्यान्यनन्तश: ॥ ५५९ ॥ भावना प्राग्वत् ॥ नारकस्य नारकत्वे भावतो द्रव्यतोऽपि च । तान्यतीतान्यनन्तानि सन्ति पंचाष्ट च स्फुटम् ॥ ५६० ।। રિષ્ટા, મઘા, તથા માઘવતી નારકીના જીને, યુગલ જન્મેલાને, મનુષ્યને, અને તિયાને જાન્યત: દશ ઇન્દ્રિયો થવાની હોય છે. ૫૫૫. એ સર્વ ને વળી, પંચેન્દ્રિય વિના અન્ય ગતિમાં ઉત્પન્ન થવાપણું હોતું નથી. તેમ એમને અનન્તર ભવમાં મોક્ષપ્રાપ્ત પણ નથી. તેથી એમની જઘન્ય દશ ઈન્દ્રિ ४ीछे. ५५६. વાયુકાય, અગ્નિકાય અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, રેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને જઘન્ય છ ઇન્દ્રિય થાય છે. કેમકે એમની પૃથ્વીકાય આદિમાં જન્મ લીધા પછી જ, મેક્ષપ્રાતિ કહેલી છે. આંતરા વિના એમને મુક્તિ પ્રાપ્ત થતી નથી. પપ૭. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીમાં પાંચ પ્રકારના છાને અનુક્રમે એક, બે, ચાર, છ અને આઠ દ્રવ્યેન્દ્રિયે હોય છે. પ૫૮. વળી કેટલાકને તો એ (ઈન્દ્રિય) થવાની હોતી જ નથી. જ્યારે કેટલાકને આઠ નવ, દશ કે સેળ અને ઘણને વળી સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત પણ થવાની હોય છે. ૫૫૯. આમાં ભાવના પૂર્વની પેઠે સમજવી. નારકીના જાને નારકીપણામાં પાંચ ભાવેન્દ્રિો અને આઠ દ્રવ્યેન્દ્રિયે અનન્તવાર અનીત થયેલી હોય છે, જ્યારે એકવાર નરકમાં જનારા કેટલાક પ્રાણીઓને એ ઈન્દ્રિય થવાની Page #198 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] जीवोनी अतीत-अनागत-वर्तमान इन्द्रियो । (१६३) भविष्यन्ति न केषांचित्केषांचित्पंच चाष्ट च । शेयानि तान्येकवारं नरकं यास्यतोंगिनः ॥ ५६१ ॥ संख्ययान्येतानि संख्यवारं नरकयायिनः । असंख्येयान्यप्यनन्तान्येवं भाव्यानि धीधनैः॥ ५६२ ।। अतिक्रान्तान्यनन्तानि सुरत्वे नारकस्य च । वर्तमानानि नैव स्युर्भावीनि पुनरुक्तवत् ॥ ५६३ ॥ विजयादिविमानित्वे यदि स्युः नारकांगिनाम् । नातीतानि भविष्यन्ति पंचाष्ट दश षोडश ॥ ५६४ ॥ एवं सर्वगतित्वेन सर्वेषामपि देहिनाम् । भावनीयान्यतीतानि सन्ति भावीनि च स्वयम् ॥ ५६५ ॥ नृत्वे नृणामतीतान्यनन्तान्यष्ट च पंच च । सन्ति तद्भवमुक्तीनां तानि भावीनि नैव च ॥ ५६६ ॥ अन्येषां तु मनुष्यत्वे भावीनि पंच चाष्ट च । जघन्यतोऽपि स्युः मुक्तिर्यन्न मानुष्यमन्तरा ॥ ५६७ ॥ डाती नथी, अनेटाने (साथी) पाय भने (व्यथा ) मा थवानी खाय छे. ५६०-५६१. નરકમાં સંખ્યાતવાર જનારાઓને એ સંખ્યાત થવાની હોય છે, અસંખ્યાતવાર જનારાઓને અસંખ્ય, અને અનન્તવાર જનારાઓને અનન્ત થવાની હોય છે એમ સમજવું. પ૬૨. વળી નરકના જીવને દેવના ભવમાં અનન્ત ઈન્દ્રિયો અતીત થયેલી હોય છે, વર્તમાન डातील नथी, (भविष्यमा ) अनन्त थवानी डाय छे. ५१३. વિજયવિમાન વગેરેના દેવતાના ભવમાં, નારકીના જીવોને, ઈન્દ્રિય, અતીત થયેલી ન डाय; भविष्यमा पांय, मा, शसण थाय. ५६४. એમ સર્વ જીવોની સર્વ ભવની અતીત, વર્તમાન અને ભવિષ્યત્ ( ભાવી ) ઈન્દ્રિયો સ્વયમેવ ભાવવી. પપ. મનુષ્યોને મનુષ્યભવમાં, અતીત થઈ ગયેલી ઈન્દ્રિયે અનન્ત હોય છે, વર્તમાન આઠને પાંચ હોય છે અને તદ્દભવગામી (મનુષ્ય)ને ભાવી (ભવિષ્યમાં) થવાની નથી હોતી. ૫૬૬. અન્ય પ્રાણીઓને મનુષ્યભવમા જઘન્યત: પણ પાંચ અને આઠ ઈન્દ્રિય થવાની હોય છે, કેમકે મનુષ્યભવમાં આવ્યા વિના એમને મોક્ષ નથી થતું. પ૬૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (१६४) लोकप्रकाश। [ सर्ग ३ अनुत्तरामराणां च स्वत्वे सन्त्यष्ट पंच च। यदि स्युर्भूतभावीनि तावन्त्येव तदा खलु ॥ ५६८ ॥ विजयादिविमानेषु द्विरुत्पन्नो ह्यनन्तरे । भवे विमुक्तिमाप्नोति ततो युक्तं यथोदितम् ॥ ५६९ ॥ अन्यजातित्वे त्वनन्तान्यतीतान्यथ सन्ति न । भावीनि संख्यान्यवैषां नृत्ववैमानिकत्वयोः ॥ ५७० ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ इह विजयादिषु चतुर्यु गतो जीवो नियमात् तत: उध्धृतो न जातुचिदपि नैरयिकादिषु पंचेन्द्रितिर्यपर्यवसानेषु तथा व्यन्तरेषु ज्योतिष्के षु च मध्ये समागमिष्यति । मनुष्येषु सौधर्मादिषु वा गमिष्यति।इति ॥ सर्वार्थसिद्धदेवत्वे सर्वार्थसिद्धनाकिनाम् । न स्युः भूतभविष्यन्ति सन्ति पंचाष्ट च स्फुटम् ॥ ५७१ ॥ तेषामन्यगतित्वे चातीतानि स्युरनन्तशः । नैव सन्ति भविष्यन्ति नृगतावष्ट पंच च ॥ ५७२ ॥ વળી અનુત્તર વિમાનના દેવને પોતાના ભવમાં “વર્તમાન’ આઠ અને પાંચ ઇન્દ્રિય હોય છે. અને “અતીત” અને “ભાવિ” જે હોય તો એ પણ એટલી જ હાય કેમકે વિજય આદિ વિમાનમાં બે વાર જન્મ લીધો હોય એવો પ્રાણ પછીના ભવમાંજ મેક્ષ પામે છે. પ૬૮–પદ૯. એ અનુત્તર વિમાનના દેને વળી, અન્યભવમાં “અતીત” ઈન્દ્રિયે અનન્ત” હોય છે; ૮ વર્તમાન બીલકલ હોતી નથી; અને, મનુષ્યભવ તથા વિમાનિક દેવના ભવમાં “ભાવી” (मविष्यमा थवानी)'ज्याती' हाय छे. ५७०. પ્રજ્ઞાપના-પન્નવણા-સૂત્રની વૃત્તિમાં એમ કહ્યું છે કે – વિજય આદિ ચાર અનુત્તર વિમાનમાં રહેલો જીવ ત્યાંથી નીકળ્યા પછી નિશ્ચયે કઈ પણ વખતે નારકી વગેરેમાં કે પંચેન્દ્રિ તિર્યચ—સુધીમાં, કે વ્યંતર કે જ્યોતિષીઓમાં પણ આવતો નથી. કાં તે મનુષ્ય ભવ પામે છે, કાં તો સધર્મ આદિ દેવલોકમાં જાય છે. साथ सिद्ध' नावाने सर्वार्थ सिद्धनासभा छन्द्रियो 'मतीत 'खाता नथी, तम 'सावी' थवानी नहि. ३४त पाय ने 18 वर्तमान' साय छे. ५७१. એઓ અન્ય ભવ કરે ત્યારે અનન્તી ઇન્દ્રિયો “અતીત થઈ ગઈ હોય છે; “વર્તમાન” भासस सोती नथी; ३४त 'वी' भनुष्यप्रतिभा, 18 ने पांच थवानी. ५७२. Page #200 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] नोइन्द्रिय' । द्रव्यमन अने भावमन । (१६५) संज्ञिपंचेन्द्रियाणां यत् स्मृत्यादिज्ञानसाधनम् । मनो नोइद्रियं तच्च द्विविधं द्रव्यभावतः ॥ ५७३ ॥ तत्र च मनःपर्याप्त्यभिधाननामकर्मोदयादिह । मनोयोग्यवर्गणानामादाय दलिकान्यलम् ॥ ५७४ ।। मनस्त्वेनापादितानि जन्तुना द्रव्यमानसम् । जिनरुचे तथा चाह नन्यध्ययनचूर्णिकृत् ॥ ५७५ ॥ युग्मम् ।। मणपज्जत्तिनामकर्मोदयतो जोग्गे मणोदवे घेत्तुं मणत्तेण परिणामिया दवा दवमणो भन्नइ । इति ॥ . मनोद्रव्यावलम्बेन मन:परिणतिस्तु या।। जन्तो; भावमनस्तत्स्यात्तथोक्तं पूर्वसूरिभिः ॥ ५७६ ॥ जीवो पुण मणपरिणाम किरियावंतो भावमणो॥ किं भणियं होइ.। मणदव्वालंबणो जीवस्स मणणवावारो भावमणो भन्नइ । इति नन्द्यध्ययनचूर्णौ ॥ अत एव च द्रव्यचित्तं विना भावचित्तं न स्यादसंज्ञिवत । विनापि भावचित्तं तु द्रव्यतो जिनवद्भवेत् ॥ ५७७ ।। સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીઓને, સ્મૃતિ આદિ જ્ઞાનનું સાધનરૂપ એવું જે-મન-તે “નોઈन्द्रिय' वाय छे. से. (१) द्रव्यथी अने (२) माथी, सभ मे प्रा२नु छ:- ५७3. મનપતિ નામના નામકર્મના ઉદય થકી મનોગ્ય વર્ગણાના દળો લઈને પરિણુમાવેલું મન તે દ્રવ્યમના અને મને દ્રવ્યના અવલંબન વડે મનની પરિણતિ કે પરિણામ થાય તે 'भापमन' वाय. નંદીસૂત્રની ચણિ–ટીકા-માં કહ્યું છે કે મનપર્યામિનામકર્મના ઉદયથી, યોગ્ય મનદ્રવ્ય લઈને જે પરિણુમાવ્યું તે દ્રવ્યમન” કહેવાય; અને જીવને કિયાવંત મનપરિણામ–તે “ભાવમન. એને અર્થ એ કે જીવને મનદ્રવ્યના અવલંબનવાળે મનનવ્યાપાર તે ભાવમન. ૫૭૪–૧૭૬. એટલા માટે જ અસંસીની જેમ દ્રવ્યચિત્ત વિના ભાવચિત્ત ન હોય; પણ જિનભગવાનની જેમ ભાવચિત્ત વિના દ્રવ્યચિત્ત તો હોય. પ૭૭. Page #201 -------------------------------------------------------------------------- ________________ लोकैच (१६६) लोकप्रकाश । [सर्ग ३ तथोक्तं प्रज्ञापनावृत्तौ-भावमनो विनापि च द्रव्यमनो भवति। यथा भवस्थकेवलिन: । इति ॥ ___ स्तोका मनस्विनोऽसंख्यगुणाः श्रोत्रान्वितास्ततः । चक्षुर्घाणरसज्ञाढ्याः स्युः क्रमेणाधिकाधिकाः ॥ ५७८ ॥ अनिन्द्रियाश्च निर्दिष्टा एभ्योऽनन्तगुणाधिकाः । स्पर्शनेन्द्रियवन्तस्तु तेभ्योऽनन्तगुणाधिकाः ॥ ५७९ ॥ चतुःश्रोत्रघ्राणरसनत्वक्मनोवाक्पाणिपादपायूपस्थलषणानि एकादश इन्द्रियाणि सुश्रुतादौ उक्तानि ।। नाममालायामपि बुद्धीन्द्रियं स्पर्शनादि पाण्यादि तु क्रियेन्द्रियम् । इति अभिहितम्। इति इन्द्रियाणि ॥ २२ ॥ __संज्ञा येषां सन्ति ते स्युः संज्ञिनोऽन्ये त्वसंज्ञिनः। संज्ञिनस्ते च पंचाक्षा मन:पर्याप्तिशालिनः ॥ ५८०॥ પન્નવણુસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે ભવસ્થ કેવળીની પેઠે ભાવમન વિના પણ દ્રવ્ય હવે તે તે ઈન્દ્રિયોવાળાની સંખ્યા કેટકેટલી છે તે કહે છે:–મનઈન્દ્રિયવાળા સર્વથી અ૫ છે. તેથી અસંખ્યગણા કર્ણ ઇન્દ્રિયવાળા છે. એથી ચક્ષઇન્દ્રિયવાળા, ધ્રાઈન્દ્રિયવાળા, અને રસેન્દ્રિયવાળા અનુક્રમે અધિક અધિક છે. એથી પણ અનન્તગણી અનિંદ્રિય-ઈન્દ્રિયરહિત मेवा-सिद्धना वा छ, भने मेथी अनन्त स्पशेन्द्रिा ( 1) छ. ५७८-५७८. વળી લોકોએ તે य, ४, नासिt, Crol, स्पया, मन, वाणी, रत, पा४, शुहा अने लिंग-से પ્રમાણે અગ્યાર ઈન્દ્રિયો “સુકૃત” વગેરેમાં ગણાવી છે. 'नाममाणा' भ प धुंछ, સ્પર્શ ઈન્દ્રિય વગેરે બુદ્ધિઈન્દ્રિયો છે; અને હસ્ત, પાદ વગેરે ક્રિયાઈન્દ્રિય છે. આ પ્રમાણે બાવીશમું દ્વાર જે “ઈન્દ્રિય –તેનું સંપૂર્ણ સ્વરૂપ કહ્યું. હવે “સંજ્ઞિત” નામના ત્રેવીસમા દ્વાર વિષે. જેમને સંજ્ઞા છે તે સંક્ષિત–સંજ્ઞી (સંજ્ઞાવાળા) કહેવાય. શેષ સવે અસંસી કહેવાય. મનપર્યાપ્તિ અને પાંચ ઈન્દ્રિએ છ વાનાંને સદભાવ-એનું નામ સંજ્ઞા. માટે એ છ वानोभनाभा खाय याज्ञी ' वाय. ५८०. મન થાય. Page #202 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'संज्ञी' नुं स्वरूप । (१६७) ननु संमूछिमपंचाक्षान्तेष्वेकेन्द्रियादिषु । आहाराद्याः संन्ति संज्ञास्ततस्ते किं न संज्ञिनः ॥ ५८१ ॥ पत्रोच्यते-मोघरूपा दशाप्यतास्तीव्रमोहोदयेन च । अशोभना अव्यक्ताश्च तन्नाभि: संज्ञिता मताः ॥ ५८२ ॥ निद्राव्याप्तोऽसुमान् कंड्रयनादि कुरुते यथा । मोहाच्छादितचैतन्यास्तथाहाराद्यमी अपि ॥ ५८३ ॥ ततश्च संज्ञासम्बन्धमात्रेण न संज्ञित्वमुरीकृतम् । न टेकेनैव निष्केण धनवानुच्यते जनैः ॥ ५८४ ॥ अतादृग्रूपयुक्तोऽपि रूपवान्नाभिधीयते । धनी किन्तु बहुद्रव्यरूपवान् रम्यरूपतः ॥ ५८५ ॥ महत्या व्यक्तया कर्मक्षयोपशमजातया । संज्ञया शस्तयैवांग लभते संज्ञितां तथा ॥ ५८६ ॥ विशेषकर ॥ इदमर्थतो विशेषावश्यके। અહિં કોઈ એ પ્રશ્ન ઉઠાવે કે, એકેન્દ્રિય આદિથી તે સંમૂર્ણિમ પંચેન્દ્રિય સુધીના છાને “આહાર’ આદિ સંજ્ઞા તે છે, ત્યારે એઓ પણ “સંસી” કહેવાવા જોઈએ, છતાં કેમ નથી કહેવાતા ? ૫૮૧. આ શંકાનું સમાધાન એટલું કે, એઓને આ દશે સંજ્ઞાઓ એઘરૂપ છે અને તીવ્ર મહિના ઉદયને લીધે અશોભન અને અવ્યક્ત છે માટે એવી સંજ્ઞાઓને સંજ્ઞા માની નથી. એટલે એમને “સંસી” માં નથી गया. ५८२. જેવી રીતે માણસ નિદ્રાવશ અવસ્થામાં ખરજ વગેરે કરે છે તેવી રીતે એ પ્રાણુઓ મેહ વશ અને અપ્રકટ ચૈતન્યાવસ્થામાં આહારાદિ કરે છે. આમ એમને સંજ્ઞાનો સમ્બન્ધ માત્ર છે. એટલેથીજ એમને સંક્ષિપણું ન કહેવાય. જેમ એકજ સેનામહોરવાળો ધનવાન નથી કહે વાત અને ઉત્તમ રૂપવિનાને રૂપવાન નથી કહેવાત, પણ પુષ્કળ સેનામહોરવાળાજ ધનવ અને ઉત્તમ સુંદર રૂપવાળા જ રૂપવાન-રૂપાળા કહેવાય છે એમ માટી, વ્યક્ત અને કર્મોના ક્ષય-ઉપશમથી થયેલી–આમ સર્વ વાતે પ્રશસ્ત હોય એવી સંજ્ઞા વડે જ જીવ સંજ્ઞાવાનસંજ્ઞી કહેવાય. એમ વિશેષાવશ્યક સૂત્રમાં કહેલું છે. ૫૮૩-૫૮૬. Page #203 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૮) જોwwાસ [ ૨ ततश्च येषामाहारादिसंज्ञा व्यक्तचैतन्यलक्षणाः । વર્મજ્ઞોપશનના: સંજ્ઞનો પરેડન્યથા પ૮૭ दीर्घकालिक्यादिका वा संज्ञा येषां भवन्ति ते। . - સંજ્ઞિનઃ સ્પર્યથાયોગમસંક્સિનતકુશિતા . ૫૮૮ . રૂતિ રંજ્ઞિતાર રરૂ वेदस्त्रिधा स्यात्पुंवेदः स्त्रीवेदश्च तथा परः । क्लीबवेदश्च तेषां स्युर्लक्षणानि यथाक्रमम् ॥ ५८९ ॥ पुंसां यतो योषिदिच्छा स पुंवेदोऽभिधीयते । पुरुषेच्छा यतः स्त्रीणां स स्त्रीवेद इति स्मृतः ॥ ५९० ॥ यतो द्वयाभिलाषः स्यात् क्लीबवेदः स उच्यते । तृणफुफमकद्रंगज्वलनोपमिता इमे ॥ ५९१ ॥ पुरुषादिलक्षणानि चैवं प्रज्ञापनावृत्तौ स्थानांगवृत्तौ च । એટલે એ પરથી એમ સમજવાનું કે “પ્રકટચૈતન્યલક્ષણવાળી અને કર્મોના ક્ષપશમથી થયેલી આહાર વગેરે સંજ્ઞાઓ જે પ્રાણીઓને હોય એ જ સંજ્ઞી કહેવાય, શેષ સર્વે અસંજ્ઞી કહેવાય.” ૫૮૭. અથવા, જેમને “દીર્ઘકાલિકી” આદિ સંજ્ઞાઓ હોય એજ ખરી રીતે “સંસી કહેવાય. અવર સર્વ “અસંસી” સમજવા. ૫૮૮. આ પ્રમાણે વશમા દ્વાર ‘સંક્ષિત-સંજ્ઞી’ નું સ્વરૂપ સમજાવ્યું. હવે ચોવીશમાં દ્વાર “વેદ” વિષે. પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એમ “વેદ” ના ત્રણ પ્રકાર છે. પ૮૯ એમનાં લક્ષણ આ પ્રમાણે : જેને લઈને પુરૂષને સ્ત્રીની ઈચ્છા થાય એ (૧) પુરૂષદ; જેને લઈને સ્ત્રીને પુરુષની ઈચ્છા થાય એ (૨) સ્ત્રીવેદ; જેને લઈને પુરૂષ અને સ્ત્રી–બેઉની ઈચ્છા થાય એ (૩) નપુંસક વેદ કહેવાય. ૫૦-૫૯૧. પુરૂષદ તૃણના અગ્નિસમાન, સ્ત્રીવેદ છાણાના અગ્નિ સમાન, અને નપુંસકવેદ નગરદાહના અગ્નિસમાન કહેવાય છે. પન્નવણાસ્ત્રની અને સ્થાનાંગસૂત્રની વૃત્તિઓમાં પુરૂષ, સ્ત્રી અને નપુંસકના આ પ્રમાણે લક્ષણા કદમાં છે:---- Page #204 -------------------------------------------------------------------------- ________________ त्रण ' वेद ' । एनां लक्षणो इत्यादि । योनिमृदुत्वमस्थैर्यं मुग्धता क्लीवता स्तनौ । पुंस्कामितेति लिंगानि सप्त स्त्रीत्वे प्रचक्षते ॥ ५९२ ॥ मेहनं खरता दाढर्थं शौण्डीर्यं श्मश्रु धृष्टता । स्त्रीकमिति लिंगानि सप्त पुंस्त्वे प्रचक्षते ॥ ५९३ ॥ स्तनादिश्मधुकेशादिभावाभावसमन्वितम् । नपुंसकं बुधाः प्राहुर्मोहानलसुदीपितम् ॥ ५९४ ॥ अभिलाषात्मकं देहाकारात्मकमथापरम् । नेपथ्यात्मकमेकैकमिति लिंगं त्रिधा विदुः ॥ ५९५ ॥ द्रव्यलोक ] पुमांसोऽल्पाः स्त्रियः संख्यगुणाः क्रमादनन्तकाः । वेदाः क्लीववेदाश्च सवेदा अधिकास्ततः ॥ ५९६ ॥ पुंस्त्वसंज्ञित्वयोः कार्यस्थितिरान्तर्मुहूर्तिकी । लघ्वी गुर्वी चाब्धिशतपृथक्त्वं किंचनाधिकम् ॥ १ ॥ स्त्रीत्वकायस्थिति: प्रज्ञापनायां समयो लघुः । उक्ताथास्यां गरीयस्यामादेशाः पंच दर्शिताः ॥ २ ॥ ( १६९ ) योनी, अभणता, अस्थिरता, भुग्धता, अयरता, स्तन भने ३षनी छामे सात स्त्रीत्वनां लक्षण ५८-२. भेडुन ( यु३ष थिन्डु ), उठोरता, दृढता, पशुम्भ, घृष्टता, श्मश्रु भने स्त्रीनी रिछासात पु३षत्वनां दक्ष प८-3. સ્તન આદિના સદ્ભાવ હાય, મચ્છુ આદિના અભાવ હાય તથા મેહાગ્નિના પ્રદિપણે સદ્ભાવ હાય-એ નપુંસકત્વનાં લક્ષણે. ૫૯૪. वजी प्रत्येक सिंग ( १ ) अलिसाष३य, ( २ ) हेहाअ२३५ भने ( 3 ) ( ३४ ) वेशइय-भत्राशुत्र अरे छे. पक्ष्य સખ્યા પરત્વે; પુરૂષા સર્વથી ઘેાડા છે, સ્ત્રીઓ પુરૂષાથી સંખ્યાતગણી છે, એથી અનन्तगणा ' भवेही ' सिद्धूना लवो, मेथी पशु अनन्तगणा सीमवेही नपुंसो, भने नपुंस डोना करतां याशु अधि ' सवेही 'छे. प८६. [ પુરૂષષણાની અને સંજ્ઞીપણાની કાયસ્થિતિ જઘન્યત: અન્તર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટપણે ખસા સાગરાપમથી લઇને નવસે। ઉપરાંત સુધીની છે. સ્ત્રીત્વની કાયસ્થિતિ પરત્વે પન્નવણા સૂત્રમાં એમ કહ્યું છે કે એ જઘન્યત: એક સમયની છે અને ઉત્કૃષ્ટપણે ( ૧ ) ચાદ પડ્યેાપમ, २२ Page #205 -------------------------------------------------------------------------- ________________ (१७०) लोकप्रकाश । [ सर्ग ३ चतुर्दशाष्टादश वा शतं वाथ दशोत्तरम् । पूर्णं शतं वा पल्यानि पल्यानां वा पृथक्त्वकम् ॥ ३ ॥ पूर्वकोटिपृथक्त्वाढ्याः पंचाप्येते विकल्पकाः । पंचसंग्रहवृत्त्यादेयैतेषां च विस्तृतिः ॥ ४ ॥ आये द्वितीये स्वर्गे द्विः पूर्वकोव्यायुषः स्त्रियाः । सभर्तृकान्यदेवीत्वेनोत्पत्त्यैषां च भावना ॥ ५॥ इति वेदः ॥ २४॥ जिनोक्तादविपर्यस्ता सम्यग्दृष्टिनिंगद्यते । सम्यक्त्वशालिनां सा स्यात्तच्चैवं जायतेंगिनाम् ॥ ५९७ ॥ ___ चतुर्गतिकसंसारे पर्यटन्ति शरीरिणः । वशीकृता विपाकेन गुरुस्थितिककर्मणाम् ॥ ५९८ ।। अर्थतेषु कश्चिदंगी कर्माणि निखिलान्यपि । कुर्याद्यथाप्रवृत्ताख्यकरणेन स्वभावतः ॥ ५९९ ॥ पल्यासंख्यलवोनैककोट्यब्धिस्थितिकानि वै । परिणामविशेषोऽत्र करणं प्राणिनां मतम् ॥ ६०० ॥ युग्मम् ।। अथव। (२) मा ५८यापम, अथवा (3) सो ४० पक्ष्या५म, अथवा (४) मेसो पक्ष्यापम અથવા (૫) બેથી લઈને નવ સુધીના પલ્યોપમ છે. આ પાંચે “વિકલ” માં પલ્યોપમની સંખ્યા જુદી જુદી છે. એના સંબંધમાં વિસ્તારપૂર્વક જાણવા માટે, “પંચ સંગ્રહ” ગ્રંથની વૃત્તિ-ટીકા જેવી. પહેલા અને બીજા સ્વર્ગમાં બે ‘ક્રોડપૂર્વના આયુષ્યવાળી સ્ત્રી, ભર્તાર સહિત અન્ય દેવીપણે ઉત્પન્ન થાય છે–એ પરથી આ “વિકલ્પ” ની ભાવના જાણવી. ૧–૫]. આ પ્રમાણે વશમા દ્વાર-વેદ-નું સ્વરૂપ છે. वे पयवीशमा बार-१ष्टि' विषे. જિનપ્રભુના વચનને અનુસરીને જ (એથી વિપરીતપણે નહિ), વર્તન કરવું–એનું નામ સમ્યક્ દષ્ટિ. એ સમ્યક્ દષ્ટિ સમ્યકત્વધારી પ્રાણીઓને હોય છે. એ સમ્યકત્વ વળી કેવી રીતે થાય છે તે નીચે સમજાવ્યું છે. ૫૯૭. આ ગતિ સંસારને વિષે પ્રાણીઓ ઉગ્ર કર્મના વિપાકને વશ હાઈ ચિરકાળ પરિભ્રમણ કર્યા કરે છે. એમાં કોઈ પ્રાણુ સ્વભાવથી “યથાપ્રવૃત્ત' નામના કરણ વડે, સર્વ કર્મોને Page #206 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] ‘दृष्टि' नुं स्वरूप । विविध मनपरिणाम । (१७१) तत्रिधा तत्र चायं स्याधथाप्रवृत्तनामकम् । अपूर्वकरणं नामानिवृत्तिकरणं तथा ॥ ६०१ ॥ वक्ष्यमाणग्रन्थिदेशावधि प्रथममीरितम् । द्वितीयं भिद्यमानेऽस्मिन् भिन्ने ग्रन्थौ तृतीयकम् ॥ ६०२ ॥ त्रीण्यप्यमूनि भव्यानां करणानि यथोचितम् । सम्भवन्त्येकमेवाद्यभव्यानां तु सम्भवेत् ॥ ६०३ ॥ श्राद्येन करणेनांगी करोति कर्मलाघवम् । धान्यपल्यगिरिसरिदृषदादिनिदर्शनेः ॥ ६०४ ॥ यथा धान्यं भूरिनूरि कश्चिद्गृह्णाति पल्यतः । क्षिपत्यत्राल्पमल्पं च कालेन कियताप्यथ ॥ ६०५ ॥ धान्यपल्यः सोऽल्पधान्यशेष एवावतिष्ठते । एवं बहूनि कर्माणि जरयन्नसुमानपि ॥ ६०६ ॥ बध्नंश्चाल्पाल्पानि तानि कालेन कियतापि हि । स्यादल्पकर्मानाभोगात्मकायकरणेन सः ॥६०७॥ विशेषकम् ॥ એક કટિ સાગરેપમથી કંઈક ઓછા સ્થિતિકાળવાળ કરે. (અહિં કરણ એટલે પ્રાણીના भनपरिणाम) ५८८-१००. ___ ४२७४' a अानां छः (१) यथाप्रवृत्त, (२) अपूर्व ४२५१ मने (3) अनिवृत्ति४२५४. १०१. એ ત્રણ પ્રકારમાંનું પહેલું ગ્રંથિદેશ પર્યત હોય છે. બીજું ગ્રન્થિ ભેદાતી હોય એ અરસામાં થાય છે અને ત્રીજું ગ્રન્થિને ભેદ થયા પછી થાય છે. ( ગ્રંથિ એટલે શું એ भाग ५२ आवशे.) १०२. ભવ્યજનમાં એ ત્રણે “કરણ” એટલે મન:પરિણામ યથોચિત સંભવે છે. જ્યારે मशव्यभा मे पड सलवे छे. १०3. - પહેલા પ્રકારનું મન:પરિણામ હોય તો પ્રાણીનાં કર્મ ધાન્યનાં પાલાના દષ્ટાન્ત અથવા पर्वतनदीपाषा न्याये सधु वधु थतionय छे. ६०४. જેમ કઈ માણસ એક ધાન્યના ઢગલામાંથી ઝાણું ધાન્ય લેતો જાય અને થોડું પાછું અલક કાળે એ ધાન્યને ઢગલો અ૯પ પ્રાય થઈ જાય છે તેવી રીતે પ્રાણીના કર્મ પણ, અધિક છોડાતાં અને અ૫ બંધાતાં, આખરે અનાગરૂપી પહેલા પ્રકારના મન:૫રિણામ વડે લઘુ થતા જાય છે-ક્ષીણ થતા જાય છે. ૬૦૫-૬૦૭, Page #207 -------------------------------------------------------------------------- ________________ ( १७२ ) लोकप्रकाश । [सर्ग ३ __ यथाप्रवृत्तकरणं नन्वनाभोगरूपकं । भवत्यनाभोगतश्च कथं कर्मक्षयोऽङ्गिनाम् ॥ ६०८ ॥ अत्रोच्यते । यथा मिथो घर्षणेन ग्रावाणोऽदिनदीगताः । स्युश्चित्राकृतयो ज्ञानशून्या अपि स्वभावतः ॥ ६०९ ॥ तथा यथाप्रवृत्तात्स्युरप्यनाभोगलक्षणात् । लघुस्थितिककर्माणो जन्तवोऽत्रान्तरेऽथ च ॥ ६१०॥ युग्मम् ॥ __ रागद्वेषपरिणामरूपोऽस्ति ग्रन्थिरुत्कटः। दुर्भेदो दृढकाष्टादिग्रन्थिवद्गाढचिक्कणः ॥ ६११ ॥ मिथ्यात्वं नोकषायाश्च कषायाश्चेति कीर्तितः। जिनैश्चतुर्दशविधोऽभ्यन्तरग्रन्थिरागमे ॥ प्रागुक्तरूपस्थितिककर्माणः केऽपि देहिनः । यथाप्रवृत्तकरणाद्ग्रन्थेरभ्यर्णमिति ॥ ६१२ ।। एतावच्च प्राप्तपूर्वा अभव्या अप्यनन्तशः । न त्वीशन्ते ग्रन्थिमेनमेते भेत्तुं कदापि हि ॥ ६१३ ॥ અહિં કોઈ વ્યક્તિ એવી શંકા લાવે કે જ્યારે “યથાપ્રવૃત્ત ” કરણ તો અનાગ રૂપ છે ત્યારે એનાથી પ્રાણીઓનાં કમેન वी शते क्षय थाय ? ६०८. તે એના સમાધાનમાં એમ કહેવાનું કે – સ્વભાવથી જ્ઞાનશૂન્ય એવા પણ ગિરિનદીના પાષાણે એક બીજાના ઘર્ષણથી નાના પ્રકા૨ની આકૃતિઓ ધારણ કરે છે તેમ અનાભોગ લક્ષણવાળા યથાપ્રવૃત્તકરણથી પ્રાણીનાં કર્મ सधु- वां थाय छे; पाता ५ छ. १०६-६१०. પણ હવે (ત્યારપછી) વચ્ચે રાગદ્વેષના પરિણામરૂપ એક કઠિન ગ્રન્થિ (એટલે ગાંઠ) આવે છે એ દુર્ભેદ્ય છે તથા દઢ કાષ્ટ આદિની ગાંઠના જેવી અત્યન્ત ચીકણું છે. ૬૧૧. [भिथ्यात्व, (14) नोपायो तथा (या२ ) षाय-सेवी शतनी या प्रा२नी અભ્યન્તર ગ્રંથિ જિનપ્રભુએ આગમમાં વર્ણવી છે. ] એ ગ્રંથિની સમીપમાં, પૂર્વોક્ત સ્થિતિના કર્મવાળા કેટલાક પ્રાણીઓ “યથાપ્રવૃત્ત” મન:પરિણામવડે આવે છે તથા અભવ્ય પ્રાણીઓ પણ ત્યાં અનન્તવાર આવે છે. પણ કોઈ એ ગ્રથિને ભેદી શકતા નથી. ૬૧૨-૬૧૩. Page #208 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'ग्रन्थिप्रदेश ' । ग्रन्थिभेद पर सुन्दर दृष्टान्त । (१७३ ) श्रुतसामायिकस्य स्याल्लाभः केषांचिदत्र च । शेषाणां सामायिकानां लाभस्तेषां न सम्भवेत् ॥ ६१४ ॥ तथोक्तम् । तित्थंकराइ पूअं द्छु णोण वा वि कज्जेण । सुअसामाइलाभो होइ अभव्वस्स गंठिमि ॥ ६१५ ॥ अर्हदादिविभूति अतिशयवतीं दृष्टा धर्मादेवंविधः सत्कारः देवत्वराज्यादयः वा प्राप्यन्ते इत्येवमुत्पन्नबुद्धेः अभव्यस्य अपि ग्रन्थिस्थान प्राप्तस्य तद्विभूतिनिमित्तमिति शेषः देवत्वनरेन्द्रत्वसोभाग्यबलादिलक्षणेन अन्येन वा प्रयोजनेन सर्वथा निर्वाणश्रद्धानरहितस्य अभव्यस्यापि कष्टानुष्ठानं किंचित् अंगीकुर्वत: अज्ञानरूपस्य श्रुतसामायिकमात्रस्य लाभो भवेत् । तस्यापि एकादशांगपाठानुज्ञानात् ॥ इति विशेषावश्यकसूत्रवृत्तौ ॥ ___ भव्या अपि वलन्तेऽत्रागत्य रागादिभिर्जिताः । केचित्कर्माणि बध्नन्ति प्राग्वदीर्घस्थितीनि ते ॥ ६१६ ॥ केचित्तत्रैव तिष्ठन्ति तत्परीणामशालिनः । न स्थितीः कर्मणामेते वर्धयन्त्यल्पयन्ति वा ॥ ६१७ ॥ ત્યાં કોઈકોઈને “શ્રુતસામાયિક” ની પ્રાપ્તિ થાય છે. શેષ (બાકીની) સામાયિકને લાભ थता नथी. ६१४. એ વિષે કહ્યું છે કે સ્થિસુધી પહોંચેલા અભવ્ય પ્રાણીને, તીર્થકર વગેરેની પૂજા થતી જોઈને તથા કોઈ અન્ય કારણે પણ, શ્રુતસામાયિકને લાભ થાય છે. ૬૧૫. વિશેષાવશ્યકસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે જિનેશ્વર વગેરેની અસામાન્ય સમૃદ્ધિને જોઈને “ધર્મને લીધે આ આદરસત્કાર તથા દેવત્વ રાજ્ય આદિ પ્રાપ્ત થાય છે” એમ સમજાવાથી, ગ્રથિપર્યન્ત પહોંચેલા અભવ્યને પણ દેવત્વ, નૃત્વ, સિભાગ્ય, બળ આદિની પ્રાપ્તિને માટે અથવા કોઈ અન્ય હેતુ માટે કષ્ટાનુષ્ઠાન કરતાં, મોક્ષની શ્રદ્ધા લેશમાત્ર ન હોય છતાંપણ, અજ્ઞાનરૂપ ધૃતસામાયિક પ્રાપ્ત થાય છે. કેમકે એવાઓને પણ અગ્યાર અંગના પાઠની અનુજ્ઞા છે. ભવ્ય જીવો પણ અહીં સુધી પહોંચી રાગ આદિથી પરાજય પામે તો પાછા પડે છે. કેટલાક તે વળી, પૂર્વની પેઠે ચિરસ્થાયી કર્મો બાંધે છે. ૬૧૬. કેટલાક તો એવા મનપરિણામ થયા પછી ત્યાં જ સ્થિત રહે છે; નથી કર્મસ્થિતિને વધારતા કે નથી ઓછી કરતા. ૬૧૭, Page #209 -------------------------------------------------------------------------- ________________ ( १७४ लोकप्रकाश । चतुर्गतिभवा भव्या संज्ञिपर्याप्तपंचखाः । अपार्द्धपुद्गलपरावर्त्तान्तर्भाविमुक्तयः ॥ ६१८ ॥ तीत्रधारपशुकल्पापूर्वाख्यकरणेन हि । आविष्कृत्य परं वीर्यं ग्रन्थिं भिन्दन्ति केचन ॥ ६१९ ॥ युग्मम् ॥ यथा जनास्त्रयः केऽपि महापुरं यियासवः । प्राप्ताः क्वचन कान्तारे स्थानं चौरभयंकरम् ॥ ६२० ॥ तत्र द्रुतं तं यान्तो ददृशुस्तस्करद्वयम् । तद्दृष्ट्वा त्वरितं पश्चादेको भीतः पलायितः ॥ ६२१ ॥ गृहीतश्चापरस्ताभ्यामन्त्यस्त्ववगणय्य तौ । भयस्थानमतिक्रम्य पुरं प्राप पराक्रमी ॥ ६२२ ॥ दृष्टान्तोपनयश्चात्र जना जीवा भवोऽटवी । पन्थाः कर्मस्थितिर्मन्थिदेशस्त्विह भयास्पदम् ॥ ६२३ ॥ रागद्वेषौ तस्करौ द्वौ तद्भीतो वलितस्तु सः । ग्रन्थि प्राप्यापि दुर्भावाद्यो ज्येष्ठस्थितिबन्धकः ॥ ६२४ ॥ [ सर्ग ३ ચારે ગતિમાં રહેલા ભવ્ય જીવેા, તથા પર્યાક્ષસ'ની પ ંચેન્દ્રિય જીવેા, તથા અ પુગળ પરાવર્તનની અંદર જેમના મેાક્ષ થવાના છે એવા કેટલાક જીવા પેાતાનુ પ્રબળ વીર્ય પ્રકટ કરીને તીક્ષ્ણ પરશુ સમાન અપૂર્વ - કરણ ’( મન:પરિણામ ) વડે એ ગ્રન્થિને ભેદી નાખે છે. C ६१८-११८. આ ઉપર એક દૃષ્ટાન્ત છે તે જુઓ— કોઇ મહાન નગરે જવા નીકળેલા ત્રણ માણસાને માર્ગમાં ચાર લેાકેાના ભયવાળું એક અરણ્ય આવ્યું ત્યાં એમને બે ચાર મળ્યા. એમને જોઇને પેલા ત્રણ માણસામાંના એક તે ભયભીત થઈ પલાયન કરી ગયા. બીજો ચારના હાથમાં પકડાઇ ગયા. પણ ત્રીજો પરાક્રમી હતા એ બેઉ ચારાના પરાજય કરીને એ ભયસ્થાનક એળંગીને ઇચ્છિત સ્થળે નગરે પહોંચી गये. १२०-१२२. એ દૃષ્ટાન્તના ઉપનય આ પ્રમાણે:— ત્રણ માણસે તે સંસારી પ્રાણીએ સમજવા. અટવી એ સંસાર સમજવા. માર્ગ એટલે કની સ્થિતિ, અને ભયસ્થાનક એ ગ્રન્થિપ્રદેશ સમજવા. એ ચાર એ રાગ તથા દ્વેષ, ભયભીત થઈને પલાયન કરી ગયે-પાછા વળી ગયાએ ગ્રન્થિ દેશ સુધી આવી પાછો વળે Page #210 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'सम्यक्त्व' अने एना सहचारिओ। (१७५) चौररुद्धस्तु स ज्ञेयस्तादृग्रागादिबाधितः । ग्रन्थि भिनत्ति यो नैव न चापि वलते ततः ॥ ६२५ ॥ स त्वभीष्टपुरं प्राप्तो योऽपूर्वकरणाद्रुतम् । रागद्वेषावपाकृत्य सम्यग्दर्शनमाप्तवान् ॥ ६२६ ॥ ___ सम्यक्त्वमौपशमिकं ग्रन्थि भित्वाश्नुतेऽसुमान् । महानन्दं भट इव जितदुर्जयशात्रवः ॥ ६२७ ॥ तच्चैवम् -अथानिवृत्तिकरणेनातिखच्छाशयात्मना।। करोत्यन्तरकरणमन्तमुहूर्तसम्मितम् ॥ ६२८ ॥ कृते च तस्मिन्मिथ्यात्वमोहस्थितिविधाभवेत् । तत्रायान्तरकरणादधस्तन्यपरोर्ध्वगा ॥ ६२९ ॥ तत्राद्यायां स्थितौ मिथ्यादृक् स तदलवेदनात् । अतीतायामथैतस्यां स्थितावन्तर्मुहूर्त्ततः ॥ ६३० ॥ प्राप्नोत्यन्तरकरणं तस्याद्यक्षण एव सः। सम्यक्त्वमौपशमिकमपौद्गलिकमाप्नुयात् ॥६३१॥ युग्मम् ॥ એ ઉત્કૃષ્ટસ્થિતિબંધવાળો દુર્ભવ્ય (પ્રાણું) સમજ. એ પકડી રોકી રાખે એ રાગદ્વેષપરાજિત પ્રાણી સમજવો કે જે નથી ગ્રન્થિને ભેદી શકતા કે નથી પાછો વળી શકતે. જે ત્રીજે પિતાને ઈષ્ટ સ્થાને પહોચી ગયે એ અપૂર્વકરણ વડે રાગદ્વેષ દૂર કરી સમ્યક્ शिनने प्राप्त ४२नारे। (प्राणी) समभव. १२३-६२१. દુર્જય શત્રુને પરાભવ કરીને જેમ કેઈ સુભટ હર્ષ પામે છે એમ ગ્રન્થિનો ભેદ કરીને પ્રાણું ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. દર૭. तमाशते પ્રાણી, આરંભમાં નિર્મળ આશયરૂપ અનિવૃત્તિકરણ વડે અન્તર્મુહૂર્તના પ્રમાણુવાળું सन्त२४२५४ छे. ६२८. ત્યારપછી, બે પ્રકારની મિથ્યાત્વમેહનીય કર્મની સ્થિતિ થાય છે. એમાં પહેલી અન્તરકરણથી હેઠળની અને બીજી એથી ઉપરની. ૨૯ એમાં વળી પહેલી સ્થિતિમાં રહેલો (પ્રાણી) મિથ્યાષ્ટિ હોય છે કેમકે એ મિથ્યાત્વનાં દળ વેદે છે અને પછી અન્તર્મુહૂર્ત બાદ એ સ્થિતિ અતીત થયા પછી અન્ડરકરણને પામે છે; અને એના પ્રથમ ક્ષણમાં જ અપુગલિક ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ૩૦-૬૩૧. Page #211 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (१७६) [सर्ग ३ यथा वनदवो दग्धेन्धनः प्राप्यातृणं स्थलम् । स्वयं विध्यायति तथा मिथ्यात्वोग्रदवानलः ॥६३२ ॥ अवाप्यान्तरकरणं क्षिप्रं विध्यायति स्वयम् । तदौपशमिकं नाम सम्यक्त्वं लभतेऽसुमान् ॥ ६३३ ॥ युग्मम् ॥ अत्रायमौपशमिकसम्यक्त्वेन सहाप्नुयात् । देशतो विरतिं सर्वविरतिं वापि कश्चन ॥ ६३४ ।। तथोक्तं शतकचूर्णो उवसमसम्मदिछी अन्तरकरणे ठिओ कोइ देसविरइयं पि लभेइ कोइ पमत्तअपमत्तभावं पि । सासायणो पुण न किंपि लभेइत्ति ॥ कर्मप्रकृतिवृत्तावपि इत्यर्थतः ॥ किंच बद्धयते त्यक्तसम्यक्त्वैरुत्कृष्टा कर्मणां स्थितिः । भिन्नग्रन्थिभिरप्युग्रो नानुभागस्तु तादृशः ॥ १॥ इत्येतत्कार्मग्रन्थिकमतम् ॥ જેવી રીતે દાવાનળ ઈશ્વનને બાળી નાખ્યા પછી તરણ વિનાના સ્થળે પહોંચી પોતાની મેળે શાન્ત થઈ જાય છે તેવી રીતે મિથ્યાત્વરૂપી ઉગ્ર દાવાનળ પણ અન્ડરકરણને પામીને સ્વયમેવ નષ્ટ થઈ જાય છે. એ જ સમયે પ્રાણી પશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ६३२-६33. વળી અહિં કઈ પ્રાણું એ આપશમિક સભ્યત્વની સાથોસાથ દેશવિરતિપણું અને मने 5 वी सर्ववितिया ५५ पामे छ. १३४. 'शतयण' भने ४ह्यु छे ઉપશમસમ્યકત્વવાન્ જીવે અન્ડરકરણને વિષે સ્થિત થઈ દેશવિરતિને પામે છે; કોઈ વળી કદાચ પ્રમત્તાપ્રમત્ત ભાવને પણ પામે છે. નથી કંઈ પામતો ફક્ત સાસ્વાદન સમ્યકત્વવાળે. ' प्रकृति'नी वृत्तिभ ५५ सेम अर्थ युछे. વળી સમ્યકત્વને ત્યજી બેઠેલા ગ્રન્થિભેદ કરી રહેલા પ્રાણીઓ પણ કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, કોઈ ઉગ્ર અનુભાગ નથી બાંધતા. (૧). કર્મગ્રંથનો એ અભિપ્રાય છે. સિદ્ધાન્તવાદીઓનો એવો મત છે કે– Page #212 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'मिथ्यात्वमोहनीय ' ना त्रण प्रकार । (१७७) भवेद्भिन्नग्रन्थिकस्य मिथ्यादृष्टेरपि स्फुटम् । सैद्धान्तिकमते ज्येष्टः स्थितिबन्धो न कर्मणाम् ॥ २॥ अथ प्रकृतम्--- इदं चोपशमश्रेण्यामपि दर्शनसप्तके । उपशान्ते भवेच्छ्रेणिपर्यन्तावधि देहिनाम् ॥ ६३५ ॥ तथा - यथौषधविशेषेण जनैर्मदनकोद्रवाः । त्रिधा क्रियन्ते शुद्धार्धविशुद्धाशुद्धभेदतः ॥ ६३६ ॥ तथानेनौपशमिकसम्यक्त्वेन पटीयसा । विशोध्य क्रियते त्रेधा मिथ्यात्वमोहनीयकम् ॥६३७॥ युग्मम् ॥ तत्राशुद्धस्य पुंजस्योदये मिथ्यात्ववान् भवेत् । पुंजस्यार्धविशुद्धस्योदये भवति मिश्रदृग् ॥ ६३८ ॥ उदये शुद्धपुंजस्य क्षायोपशमिकं भवेत् । मिथ्यात्वस्योदितस्यान्तादन्यस्योपशमाच्च तत् ॥ ६३९ ॥ પ્રન્થિભેદ કર્યો હોય એવા મિથ્યાદ્રષ્ટિને પણ પ્રકટપણે કમેને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ पडतो नथी. (२). હવે પ્રસ્તુત વિષય લઈએ દર્શન મેહનીય કર્મની સાતે પ્રકૃતિઓ ઉપશમભાવ પામે, ઉપશમશ્રેણિને વિષે પણ છેક શ્રેણિના પર્યન્તસુધી, પ્રાણીઓને આ ઉપશમ સમકિત હોય છે. ૬૩પ. વળી જેમ કઈ એવી આષધીવડે માણસ કોદરાના (૧) શુદ્ધ, (૨) અર્ધશુદ્ધ અને (૩) અશુદ્ધ-એમ ત્રણ ભાગ-ઢગલા કરે છે તેમ આવા ઉત્તમ ઉપશમસમ્યકત્વવડે શોધાઈને मिथ्यात्वभानीयनात्र प्रा२ थाय छे. ६३६-६३७. તે આવી રીતે– અશુદ્ધ પુંજ ઉદયમાં હોય તો પ્રાણી મિથ્યાત્વી થાય. અર્ધશુદ્ધ પુંજ ઉદયમાં હોય તે એ મિશ્રષ્ટિ થાય અને શુદ્ધપુંજને ઉદય હોય તે ક્ષાપશમિકસમ્યકત્વવાળો થાય. આ વળી ઉદયે આવેલા મિથ્યાત્વના અંતથી અને અનુદિત મિથ્યાત્વના ઉપશમથી થાય છે. १३८-१3८. Page #213 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭= ) लोकप्रकाश | श्रारब्धक्षपकश्रेणेः प्रक्षीणे सप्त के भवेत् । ક્ષાવિજ તદ્ધતિન્નેાિતુનમનોઽથવા ॥ ૪૦ ॥ तत्वार्थभाष्ये चैतेषां स्वरूपमेवमुक्तम् चयादि त्रिविधं सम्यग्दर्शनम् तदावरणीयस्य कर्मणो दर्शन मोहस्य च चयादिभ्य इति ॥ अस्य वृत्ति: मत्याद्यावरणीयदर्शनमोहसप्तकक्षयात् उपजातं क्षयसम्यग्दर्शनमभिधीयते । तेषामेवोपशमाज्जातं उपशमसम्यग्दर्शनमुच्यते । तेषामेव क्षयोपशमाभ्यां जातं क्षयोपशमसम्यग्दर्शनमभिदधति प्रवचनाभिज्ञाः ॥ ननु च तत्त्वश्रद्धानजनकं क्षायोपशमिकं यदि । सम्यक्त्वस्य क्षायिकस्य कथमावारकं तदा ॥ ६४१ ॥ यदि मिथ्यात्स्वजातीयतया तदपवारकम् । तदात्मधर्मश्रद्धानं कथमस्मात् प्रवर्त्तते ॥ ६४२ ॥ - [ સફ્ળ રૂ દન મેાહનીય ની સાતે પ્રકૃતિએ ક્ષીણ થાય છે ત્યારે, આરંભી છે ક્ષપકશ્રણ જેણે એવા તદ્ભવમાક્ષગામી જીવા અથવા ત્રણચાર ભવ થયા પછી મેાક્ષે જવાના હોય છે એવા પ્રાણીઓને ક્ષાયિક સમ્યવ થાય છે. ૬૪૦. ‘તત્ત્વા ભાષ્ય’ માં એ ત્રણે પ્રકારના સમ્યકત્વનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે— ક્ષય આદિ ત્રણ પ્રકારનું સમ્યકત્વ છે. એ એને આવરનારા કર્મના ક્ષય આદિથી તેમ દનમાહનીયના ક્ષય આદિથી થાય છે. એના પર વિવેચન આ પ્રમાણે— મતિ આદિને આવરનારાં એવાં દનમેાહનીયકર્મની સાતે પ્રકૃતિના ‘ ક્ષય ’ થી ઉત્પન્ન થાય-એ ક્ષાયિક સમ્યક્ દર્શન. એમનાં • ઉપશમ ’ થી થાય—એ ઉપશમસમ્યક્ દન. અને એમનાં ‘ ક્ષય અને ઉપશમ ’ એઉથી થાય—એ ક્ષાયેાપશમસમ્યકૃદર્શન કહેવાય છે. ( એ તત્ત્વાના પહેલા અધ્યયનમાં કહેલું છે ). અહિ કાઈ એવા પ્રશ્ન ઉઠાવે છે કે ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ જ્યારે તત્ત્તશ્રદ્ધાને ઉત્પન્ન કરનારૂં છે ત્યારે ક્ષાયિક સમ્યકત્વને એ આવરે છે કેમ ? ૬૪૧. જો એમ કહેશે કે એ એક જાતનું મિથ્યાત્વ હાવાથી એને આવરે છે–તા એનાથી આત્મધર્મ રૂપ તત્વ-શ્રદ્ધા કેમ પ્રકટ થાય છે ? ૬૪૨. Page #214 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'सम्यक्त्व ' ना त्रण प्रकार । ( १७९) भत्रोच्यते--यथा श्लक्ष्णाभ्रकान्तःस्था दीपादेर्योतते युतिः। तस्मिन् दूरीकृते सर्वात्मना संजृम्भतेऽधिकम् ।। ६४३ ॥ यथा वा मलिनं वस्त्रं भवत्यावारकं मणेः । निर्मिज्योज्वलिते तस्मिन् भाति काचन तत्प्रभा ॥ ६४४ ॥ मूलादुरीकृते चास्मिन् सा स्फुटा स्यात्स्वरूपतः । मिथ्यात्वपुद्गलेष्वेवं रसापवर्तनादिभिः ॥ ६४५ ॥ क्षायोपशमिकत्वं द्राक् प्राप्तेषु प्रकटीभवेत् । श्रात्मधर्मात्मकं तत्त्वश्रद्धानं किंचिदस्फुटम् ॥ ६४६॥ युग्मम् ॥ क्षायोपशमिके क्षीणे स्फुटं सर्वात्मना भवेत् । आत्मस्वरूपं सम्यक्त्वं तच्च क्षायिकमुच्यते ॥ ६४७॥ एवं च तत्त्वश्रद्धानजनकसम्यक्त्वपुद्गलक्षये। कथं श्रद्धा भवेत्तत्त्वे शंकषापि निराकृता ॥ ६४८॥ तथाहुर्भाष्यकार: सो तस्स विसुद्धयरो जायइ सम्मत्तपोग्गलख्खयो। दिहिव्वसामसुद्धस्स पडलविगमे मणूसस्त ॥ ६४९ ॥ એ પ્રશ્નનું સમાધાન આવી રીતે– જેવી રીતે એકદમ સૂક્ષમ અબરખની અંદર રહેલા દીપકની કાન્તિ ઝળકે છે અને અબરખ દૂર કર્યાથી વળી વિશેષ ઝળકે છે; અથવા જેમ મલિન વસ્ત્ર મણિને આવરે છે, ઉજવળ વસ્ત્રમાંથી એની કાન્તિ કંઈક ચળકી ઉઠે છે અને વસ્ત્ર બીલકુલ લઈ લેવાથી એની વરૂપવાન કાન્તિ પૂર્ણપણે પ્રકટ થાય છે. એવી જ રીતે રસના અપવતન આદિથી મિથ્યાત્વના મુદ્દગલે ક્ષાપશમિકપણાને તુરત પ્રાપ્ત થતા હોવાથી કંઈક અસ્કુટ આત્મધર્મરૂપ श्रद्धा ४ थाय छे. ६४३-१४६. “ક્ષાપશમિક” પણ જ્યારે ક્ષીણ થાય છે ત્યારે આત્મસ્વરૂપ પૂર્ણ સકુટ થાય છે से क्षायि सभ्य वाय. १४७. અને એવી રીતે તત્વને વિષે શ્રદ્ધા ઉત્પન્ન કરનારા સમ્યકત્વના મુદ્દગળોનો ક્ષય થયે 'तपन विष वी शते श्रद्धा थाय' से शानु ५ नि२।४२२५ २६ आयु. १४८. ભાષ્યકાર પણ કહે છે કે પડળ નીકળી જવાથી જેમ મનુષ્યની દષ્ટિ વિશુદ્ધ થાય છે તેમ સમ્યકત્વના પુગनाना क्षयथी सभ्यत्व अत्यन्त शुद्ध प्राप्त थाय छे.” ६४८, Page #215 -------------------------------------------------------------------------- ________________ (१८०) लोकप्रकाश । [सर्ग ३ इदं कर्मग्रन्थमतम् ॥ सिद्धान्तस्य मते पुनः अपूर्वकरणेनैव मिथ्यात्वं कुरुते त्रिधा ॥ . सम्यक्त्वावारकरसंक्षपयित्वा विशोधिताः। मिथ्यात्वपुद्गलास्ते स्युः सम्यक्त्वमुपचारतः ॥ ६५० ॥ अर्धशुद्धा अशुद्धाश्च मिश्रमिथ्यात्वसंज्ञकाः। एवं कोद्रवदृष्टान्तात् त्रिषु पुंजेषु सत्स्वपि ॥ ६५१ ॥ यदानिवृत्तिकरणात् सम्यक्त्वमेव गच्छति । मिश्रमिथ्यात्वपुंजौ तु तदा जीवो न गच्छति॥६५२॥ विशेषकम् ॥ पुनः पतितसम्यक्त्वो यदा सम्यक्त्वमश्नुते । तदाप्यपूर्वकरणेनैव पुंजत्रयं सृजन् ॥ ६५३ ॥ करणेनानिवृत्ताख्येनैव प्राप्नोति पूर्ववत् । नन्वत्रापूर्वकरणे प्राग्लब्धेऽन्वर्थता कथम् ॥६५४॥ युग्मम् ॥ એ કર્મગ્રંથનો અભિપ્રાય છે. સિદ્ધાન્ત પ્રમાણે તે અપૂર્વકરણ”થી જ ત્રણ પ્રકારનું મિથ્યાત્વ થાય છે. સમ્યકત્વને આવરનારા રસને ખપાવી નાખી શુદ્ધ થયેલા મિથ્યાત્વના પુગળને અહિં — रुपयार' थी सभ्यत्वना पुल ह्या छ. ६५०. વળી એવાજ અર્ધશુદ્ધ થયેલાને “મિશ્ર” અને તદ્દન અશુદ્ધ રહેલાને “મિથ્યાત્વ” નામથી ઓળખાવ્યા છે. એ રીતે કોદરાના દાન્તની પ્રમાણે અહિં શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ-એમ त्रण २ थया. ६५१. જ્યારે “અનિવૃત્તિકરણ” થી જીવ સમ્યકત્વ પામે છે ત્યારે એ મિશ્ર અને મિથ્યાત્વએ બે પ્રકારને પામતો નથી. પર, વળી એકવાર સમ્યકત્વને બ્રશ થયા પછી પુન: એની પ્રાપ્તિ થાય છે ત્યારે પણ જીવ 'अपूर्व ४२५३' थी०४ ( दादा-४२) नीवतो, 'अनिवृत्त' ४२४१३४ पूर्ववत से सभ्यत्व प्राप्त छ. १५३-५४. અહિં એવી શંકા ઉઠાવાય કે “અપૂર્વકરણ” તો પૂર્વે થયેલું હતું ત્યારે આ બીજા અપૂર્વકરણનું શું સાર્થક ? ૫૪, Page #216 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] सम्यक्त्वना वे त्रण चार पांच प्रकार । अत्रोच्यते - अपूर्ववदपूर्वं स्यात् स्तोकवारोपलम्भतः । । पूर्वत्वव्यपदेशो भवेोकेऽपि दुर्लभे ॥ ६५५ ।। इदमर्थतो विशेषावश्यकवृत्तौ ॥ सम्यग्दृष्टिव्यपदेशनिबन्धनमितीरितम् । सम्यक्त्वं त्रिविधं शुद्धश्रद्धारूपं मनीषिभिः ॥ ६५६ ॥ यदि वैकद्वित्रिचतुः पंचभेदं भवेदिदम् । जिनोक्ततत्त्वश्रद्धानरूपमेकविधं भवेत् ॥ ६५७ ॥ द्विधा नैसर्गिकं चौपदेशिकं चेति भेदतः । भवेन्नैश्चयिकं व्यावहारिकं चेति वा द्विधा ॥ ६५८ ॥ द्रव्यतो भावतश्चेति द्विधा वा परिकीर्तितम् । तत्र नैसर्गिकं स्वाभाविकमन्यद्गुरोर्गिरा ॥ ६५९ ॥ यथा पथ युतः कश्चिदुपदेशं विना भ्रमन् । मार्ग प्राप्नोति कश्चित्तु मार्गविज्ञोपदेशतः ॥ ६६० ॥ એ શંકાનુ નિવારણ:-~~ અપૂર્વકરણ અશ્પસમય મળતુ હાવાથી, એ · અપૂર્વ ’કહેવાય છે; આ જગતમાં દુલભ વસ્તુ ‘ અપૂર્વ ’ એ નામથી ઓળખાય છે એમ. ૬૫૫. ܕ ( १८१ ) એવા ભાવા વિશેષાવશ્યક સૂત્રની વૃત્તિમાં કહ્યો છે. એવી રીતે સમ્યકષ્ટિના નામના નિબન્ધનરૂપ, અને શુદ્ધ શ્રદ્ધારૂપ, એવા સમ્યકત્વના ऋशु प्रहार थ्या. ६५६. અથવા તો સમ્યકત્વ એક પ્રકારનુ, એ પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું અને પાંચ प्रहार पशु छे. ६५७. ( ૧ ) જિનપ્રભુએ કહેલાં તત્વાપર શ્રદ્ધા કરવી તે રૂપ એક પ્રકારનુ . ( ૨ ) નૈસગિક અને ઉપદેશક-એમ બે પ્રકારનું. અથવા નૈૠયિક અને વ્યવહારિકએમ એ પ્રકારનુ. અથવા દ્રવ્યથી અને ભાવથી એમ પણ બે પ્રકારનું. ૬૫૭-૫૮-૫૯. નૈસર્ગિક એટલે સ્વાભાવિક. ઉપદેશિક એટલે ગુરૂના ઉપદેશથી થયેલું. એ બે પ્રકાર યથાર્થ સમજાવવા માટે કેટલાક દષ્ટાન્ત આપે છે: જેમ માર્ગમાં ભૂલા પડેલે કોઇ માણસ ભમતાં ભમતાં પોતાની મેળે જ માર્ગે ચડી Page #217 -------------------------------------------------------------------------- ________________ (१८२) लोकप्रकाश । [सर्ग ३ यथा वा कोद्रयाः केचित्स्युः कालपरिपाकतः । स्वयं निर्मदनाः केचित् गोमयादिप्रयत्नतः ॥ ६६१ ॥ कश्चिज्ज्वरो यथा दोषपरिपाकाद् व्रजेत् स्वयम् । कश्चित्पुनर्भेषजादिप्रयत्नेनोपशाम्यति ॥ ६६२॥ स्वभावादथवोपायायथा शुद्धं भवेत्पयः । यथोज्वलं स्याद्वस्त्रं वा स्वभावाद्यत्नतोऽपि वा ॥ ६६३ ॥ सम्यक्त्वमेवं केषांचिदङ्गिनां स्यान्निसर्गतः । .. गुरूणामुपदेशेन केषांचित्तु भवेदिदम् ॥ ६६४ ॥ नेश्चयिकं सम्यक्त्वं ज्ञानादिमयात्मशुद्धपरिणामः॥ ... स्याद्व्यावहारिकं तद्धेतुसमुत्थं च सम्यक्त्वम् ॥ ६६५ ।। जिनवचनं तत्त्वमिति श्रद्दधतोऽकलयतश्च परमार्थम् । तद्व्यतो भवेद्भावतस्तु परमार्थविज्ञस्य ॥ ६६६ ॥ क्षायोपशमिकमुत पौद्गलिकतया द्रव्यतस्तदुपदिष्टम् । आत्मपरिणामरूपे च भावतः क्षायिकोपशमिके ते ॥ ६६७ ॥ જાય છે, અને કેઈ ભમી આના બતાવ્યાથી માર્ગે ચઢી જાય છે અથવા કોદરામાં કેટલાકના કાળના પરિપાકથી ફોતરાં નીકળી જાય છે અને કેટલાકના ગેમ-છાણા આદિના પ્રયોગથી ફેતરાં કાઢવામાં આવે છે; અથવા કોઈ પ્રકારનો તાવ ના પરિપાકથી પિતાની મેળે ઉતરી જાય છે અને કોઈ ઔષધી આદિના પ્રયોગથી જાય છે અથવા જળ ક્યાંક સ્વભાવથી, કુદ્રતી રીતે શુદ્ધ થાય છે અને કયાંક ઉપાય યે શુદ્ધ થાય છે; અથવા વસ્ત્રમાં પણ કોઈ સ્વભાવથી અને કોઈ પ્રગથી ઉજવળ થાય છે–તેમ સમ્યકત્વ પણ કેટલાક જીવોને સ્વભાવથી थाय छ भने साने गु३ना पशथी थाय छे. ११०-११४. આત્માને જ્ઞાનાદિમય શુદ્ધ પરિણામ-એ નૈશ્ચાયક સમ્યકત્વ અને એના હેતુથી ઉત્પન્ન થયેલુંએ વ્યાવહારિક સમ્યકત્વ કહેવાય છે. દ૬પ. અમુક વાત જીનેશ્વરે કહી છે માટે સત્ય છે એમ માને, પણ પરમાર્થ જાણે નહિ–એવા માણસનું સમ્યકત્વ “ દ્રવ્યથી” કહેવાય; અને પરમાર્થને જાણે એવાનું સમ્યકત્વ ભાવથી” उवाय. ६६६. जी 'क्षायोपशभिसभ्य हासिडोबाथी द्रव्य सभ्यत्व' वाय, अने, 'क्षायि' तथा पशभि' मामपरिणाम३५ पाथी 'लासभ्यत्व' वाय. ६६७ Page #218 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ए विविध प्रकारना भिन्नभिन्न स्थितिकाळ वगेरे । (१८३) कारकरोचकदीपकभेदादेतत् त्रिधाथवा त्रिविधम् । ख्यातं क्षायोपशमिकमुपशमजं क्षायिकं चेति । ॥ ६६८ ॥ जिनप्रणीताचारस्य करणे कारकं भवेत् । रुचिमात्रकरं तस्य रोचकं परिकीर्तितम् ॥ ६६९ ॥ स्वयं मिथ्यादृष्टिरपि परस्य देशनादिभिः । यः सम्यक्त्वं दीपयति सम्यक्त्वं तस्य दीपकम् ॥ ६७० ॥ क्षायोपशमिकादीनां स्वरूपं तूदितं पुरा । सास्वादनयुते तस्मिस्त्रये तत्स्याच्चतुर्विधम् ॥ ६७१ ॥ वेदकेनान्विते तस्मिश्चतुष्के पंचधापि तत् । सास्वादनं च स्यादौपशमिकं वमतोऽङ्गिनः ॥ ६७२ । त्रयाणामुक्तपुंजानां मध्ये प्रक्षीणयोईयोः । शुद्धस्य पुंजस्यान्त्याणुवेदने वेदकं भवेत् ।। ६७३ ॥ ( 3 ) ४१२४, शय भने ही५४-मेम त्रप्रा२नु'; 424शायोपशभिर, ५शभित्र अने क्षायि-सम त प्रा२नु. १६८. જિનપ્રભુએ ઉપદેશ્યા પ્રમાણે આચરણ-વર્તન રાખે એવાનું સમતિ “કારક” કહેવાય; એવા આચાર પ્રત્યે ફક્ત રૂચિજ હોય એવાનું સમકિત “રેચક” કહેવાય; અને તે મિથ્યાદષ્ટિ છતાં બીજાઓને ઉપદેશ આદિ આપીને નિજ સમકિતને દીપાવે એવાનું સમકિત “દીપક उपाय. १६६-६७० (४) 'क्षायो५भि' साहित्र प्रधानानु स्१३५ २५0 ४ा आयुछे-से ત્રણ પ્રકારમાં એક ચા “સાસ્વાદન” પ્રકાર ભેળવવાથી (સમ્યકત્વ) ચાર પ્રકા२नु वाय. १७१. (५) से यारभi vी मे पायभव' ५४२ ( समलित ) पांच प्री२नु ( थाय) ९७२. પ્રાણુ ઉપશમ સમકતને વમે ત્યારે એને સાસ્વાદન સમકીત થયું કહેવાય. ઉપર શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ-એમ ત્રણ પુંજ (ઢગલા ) કહ્યા એમાંથી બે પંજ ક્ષીણ થયે, શુદ્ધ પુજને છેવટને પરમાણ વેદતાં પ્રાણીને “વેદક” સમકત थाय. ६७3. હવે તે તે પ્રકારના સમકતની સ્થિતિ વિષે. Page #219 -------------------------------------------------------------------------- ________________ (१८४) लोकप्रकाश । [ सर्ग ३ षट्षष्टिः साधिकाब्धीनां क्षायोपशमिकस्थितिः । उत्कृष्टा सा जघन्या चान्तर्मुहर्त्तमिता मता ॥ ६७४ ॥ ज्येष्टान्या चौपशमिकस्थितिरान्तर्मुहूर्तिकी । क्षायिकस्य स्थितिः सादिरनन्ता वस्तुतः स्मृता ॥ ६७५ ॥ साधिकाः स्युर्भवस्थत्वे सा त्रयस्त्रिंशदब्धयः । उत्कर्षतो जघन्या च सा स्यादान्तर्मुहूर्तिकी ॥ ६७६ ॥ सास्वादनस्यावल्यः षट् ज्येष्टा लघ्वी क्षणात्मिका । एकः क्षणो वेदकस्योत्कर्षाजघन्यतोऽपि च ।। ६७७ ॥ उत्कर्षादौपशमिकं सास्वादनं च पंचशः।। वेदकं क्षायिकं चैकवारं जीवस्य सम्भवेत् ॥ ६७८ ॥ वारान् भवत्यसंख्येयान् क्षायोपशमिकं पुनः । अथैतेषां गुणस्थाननियमः प्रतिपाद्यते ॥ ६७९ ॥ सास्वादनं स्यात्सम्यक्त्वं गुणस्थाने द्वितीयके । तुर्यादिषु चतुर्थेषु क्षायोपशमिकं भवेत् ॥ ६८० ॥ ક્ષાપશમ સમકતની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમથી કંઇક વિશેષ છે અને જઘન્ય सन्तभुतनी ४९दी छे. १७४. ઉપશમ સમકતની સ્થિતિ, ઉત્કૃષ્ટ કે જઘન્ય બેઉ અન્તમુહૂર્તની છે; ક્ષાયિક સમકતની મુખ્યત્વે કરીને સાદિઅનન્ત છે. ૬૭૫. ભવસ્થપણામાં એની સ્થિતિ ઉત્કૃષ્ટતઃ તેત્રીશ સાગરોપમથી અધિક છે, અને જઘન્યપણે सन्तभूतनी छ. ६७६. સાસ્વાદન સમકતની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવળની છે, અને જઘન્ય એક સમયની છે. વેદસમકતની ઉત્કૃષ્ટ અને જઘન્ય બેઉ સ્થિતિ એક એક ક્ષણની છે. ૬૭૭. જીવને ઉપશમ અને સાસ્વાદન સમકત ઉત્કૃષ્ટતઃ પાંચ વાર થાય; વેદક એક જ વાર थाय; मने पाया५शभ स य वार थाय. १७८-७८८. હવે એમના ગુણસ્થાનના નિયમ વિષે. સાસ્વાદન સમકત બીજ ગુણસ્થાને હોય; ક્ષાપશમિક ચોથે, આઠમે અને બારમે Page #220 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एना भिन्नभिन्न ' गुणस्थान ' वगेरे । (१८५) अष्टासु तुर्यादिष्वौपशमिकं परिकीर्तितम् । तुर्यादिष्वेकादशसु सम्यक्त्वं क्षायिकं भवेत् ॥ ६८१ ॥ तुर्यादिषु चतुर्वेषु वेदकं कीर्तितं जिनैः। गुणस्थानप्रकरणाद्विशेषः शेष उह्यताम् ॥ ६८२ ॥ सम्यक्त्वं लभते जीवो यावत्यां कर्मणां स्थितौ । क्षपितायां तत: पल्यपृथक्त्वप्रमितस्थितौ ॥ ६८३ ॥ लभेत देशविरतिं क्षपितेषु ततोऽपि च । संख्येयेषु सागरेषु चारित्रं लभतेऽसुमान् ॥ ६८४ ॥ युग्मम् ॥ एवं चोपशमश्रेणिं क्षपकश्रेणिमप्यथ । क्रमात्संख्येयपाथोधिस्थितिहासादवाप्नुयात् ॥ ६८५ ॥ एतानभ्रष्टसम्यक्त्वोऽन्यान्यदेवनृजन्मसु । लभेतान्यतरश्रेणिवर्जान् कोऽप्येकजन्मनि ॥ ६८६ ॥ श्रेणिद्वयं चैकभवे सिद्धान्ताभिप्रायेण न स्यादेव ॥ आहुश्च सम्मत्तंमि उ लद्धे पलिअपुहत्तेण सावत्रो हुज्जा । चरणोवसमखयाणं सागरसंखंतरा हुँति ॥ १ ॥ ગુણસ્થાને હોય. ચોથાથી અગ્યારમા સુધી ઉપશમ સમકત, અને ચોથાથી ચિદમા સુધી ક્ષાયિક સમીકીત હોય. ચોથાથી સાતમાં સુધી વળી વેદસમીકીત હોય. ૬૮૦-૮૨. એ સંબંધી વિશેષ વિવરણ “ગુણસ્થાનક પ્રકરણ” માંથી જાણી લેવું. કર્મોની જેટલી સ્થિતિ ખખ્યા પછી પ્રાણી સમકત પામ્યો હોય તેમાંથી પૃથકત્વ પપમ જેટલી સ્થિતિ ઓછી થયે તે દેશવિરતિ” (શ્રાવકપણું) પામે છે. અને તેમાંથી પણ સંખ્યાત સાગરેપમ ઓછા થયે, સર્વવિરતિ અર્થાત્ ચારિત્ર પામે છે. ૬૮૩–૨૮૪. એમાંથી પણ સંખ્યાત સાગરેપમ જેટલી સ્થિતિ એછી થયે, પ્રાણ અનુક્રમે ઉપશમશ્રેણિએ અને ક્ષપકશ્રેણિએ પહોંચે છે. જે પ્રાણીનું સમકીત ભ્રષ્ટ ન થયું હોય તે (પ્રાણી), અન્ય અન્ય-દેવ અને મનુષ્યના ભામાં, એક ભવમાં બેમાંથી એક શ્રેણિએ પહોચે છે-બેમાંથી એક શ્રેણિ પામે છે. કારણ કે સિદ્ધાન્તને મતે એક ભવમાં બે શ્રેણિ થાય નહિં. ૬૮૫-૮૬. એના સંબંધમાં એવું વચન છે કે, સમકિત પામ્યા પછી પૃથકત્વપલ્યોપમ જેટલી સ્થિતિ Page #221 -------------------------------------------------------------------------- ________________ (૨૬) સ્ટોરા । सर्ग ३ एवं अप्परिवडिए सम्मत्ते देवमणुअजम्मेसु । अन्नयरसेढिवजं एगभवेणं च सव्वाइं ॥ ६८७ ॥ इति महाभास्यसूत्रवृत्त्यादिषु ॥ सम्यक्त्वं च श्रुतं चेति देशतः सर्वतोऽपि च । विरती इति निर्दिष्टं सामायिकचतुष्टयम् ॥ १ ॥ चारित्रस्याष्ट समयान् प्रतिपत्तिनिरन्तरम् । शेषत्रयस्य चावल्यसंख्येयांशमितान् क्षणान् ॥ २ ॥ उत्कर्षेण प्रतिपत्तिकाल एष निरन्तरः। जघन्यतो द्वौ समयौ चतुर्णामपि कीर्तितः ॥ ३॥ द्वादशपंचदशाहोरात्रास्तृतीयतुर्ययोः । श्राद्ययोः सप्त विरहो ज्येष्टोऽन्यश्च क्षणत्रयम् ॥ ४ ॥ सम्यक्त्वं देशविरतिं चाप्नोत्युत्कर्षतोऽसुमान् । क्षेत्रपल्योपमासंख्यभागक्षणमितान् भवान् ॥ ५॥ ઓછી થયે, પ્રાણી, શ્રાવક એટલે દેશવિરતિ થાય અને તેમાંથી, ચારિત્ર, ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ–એ પ્રત્યેક, અનુક્રમે સંખ્યાત સાગરોપમ જેટલી સ્થિતિ ઓછી થયે, પ્રાપ્ત થાય છે. (૧). એવી રીતે દેવ અને મનુષ્યના ભવોમાં, સમ્યકત્વથી જીવ ભ્રષ્ટ ન થયો હોય તો, બેમાંથી એક શ્રેણ વિના, એક ભવમાં, સર્વ પામે છે. ૬૮૭. એવી રીતનો મહાભાષ્યસૂત્રની વૃત્તિ વગેરેમાં ઉલ્લેખ છે. હવે સમ્યકત્વસામાયિક વિષે કંઈક – સમ્યત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકઆ પ્રમાણે સામાયિકના ચાર ભેદ કહ્યા છે. (૧). - ચારિત્ર એટલે સર્વ વિરતિ સામાયિકનો નિરન્તર પ્રતિપત્તિકાળ આઠ સમયનો છે. શેષ ત્રણ સામાયિકન, એક આવળને અસંખ્યાત ભાગ છે. એ કાળ ઉત્કૃષ્ટપણે જાણ. જઘન્યપણે તો ચારે સામાયિકાનો (પ્રતિપત્તિકાળ) બે સમાને કહ્યો છે. (૨-૩). ત્રીજા અને ચોથા સામાયિકનો વિરહકાળ ઉત્કૃષ્ટપણે બાર અને પંદર અહોરાત્રીને છે; અને પહેલા બે સામાયિકને સાત અહોરાત્રી છે. જઘન્ય ત્રણ સમાન છે. (૪). પ્રાણી, ઉત્કૃષ્ટપણે સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય જેટલા ભવસુધી પ્રાપ્ત કરે છે, સર્વવિરતિસામાયિક એટલે ચારિત્ર Page #222 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] मिथ्यादृष्टि के मिथ्यात्व । एना पांच प्रकार । (१८७) चारित्रं च भवानष्टौ श्रुतसामायिकं पुनः।। भवाननन्तान् सर्वाणि भवमेकं जघन्यतः ॥ ६ ॥ आकर्षाणां खलु शतपृथक्त्वं सर्वसंवरे । स्यात्सहस्रपृथक्त्वं च त्रयाणामेकजन्मनि ॥ ७॥ नानाभवेषु चाकर्षा असंख्येयाः सहस्रकाः । अाद्यत्रये तुरीये च स्यात्सहस्रपृथक्त्वकम् ॥ ८॥ यत् त्रयाणां प्रतिभवं स्युः सहस्रपृथक्त्वकम् । असंख्येया भवाश्चेति युक्तास्तेऽमी यथोदिताः ॥९॥ चारित्रे यत्प्रतिभवं तेषां शतपृथक्त्वकम् । भवाश्चाष्टौ ततो युक्तं तत्सहस्रपृथक्त्वकम् ॥ १०॥ आकर्षः प्रथमतया ग्रहणं मुक्तस्य वा ग्रहणम् इति । इदमर्थतः आवश्यकसूत्रवृत्त्यादिषु ॥ मिथ्यादृष्टिविपर्यस्ता जिनोक्ताद्वस्तुतत्वतः । सा स्यान्मिथ्यात्विनां तच्च मिथ्यात्वं पंचधा मतम् ॥ ६८८॥ આઠભવ સુધી પ્રાપ્ત કરે છે, અને શ્રુતસામાયિક અનન્ત ભવ સુધી પ્રાપ્ત કરે છે; જ્યારે જઘન્યપણે સર્વ સામાયિક એક જ ભવમાં પ્રાપ્ત કરે છે. (પ-૬). એક ભવમાં, સર્વ સંવરને વિષે એટલે સર્વવિરતિ સામાયિકને વિષે બસોથી નવસો सुधा २४' डाय छे, शेषत्र सामायिटीने विर्ष मे २था नव ॥२ सुधा डाय छे. (७.) અનેક નાના-વિધ ભવોમાં પ્રથમના ત્રણ સામાયિકાને વિષે અસંખ્ય સહસ્ત્ર આ હોય છે અને છેલ્લા એટલે ચેથા સામાયિકમાં બે હજારથી નવ હજાર સુધી હોય છે. કેમકે ત્રણ સામાયિકાને વિષે પ્રત્યેક બે સહસ્ત્રથી નવસહસ સુધી આષી થાય ત્યારે અસંખ્ય ભવને વિષે અસંખ્ય સહસ્ત્ર કહ્યા એ યુદ્ધજ છે; અને સર્વવિરતિ સામાયિકને વિષે. પ્રત્યેક ભવમાં બસોથી નવસો સુધી “ આકર્ષ' કહ્યા છે તે પરથી “ આઠ” ભવમાં બે હજારથી નવજારસુધી युक्त छ. (८-१०). આકર્ષ=પહેલા ગ્રહણ કરવું તે, અથવા, એકવાર છોડીને પુન: ગ્રહણ કરવું તે. (આ અર્થ આવશ્યકસૂત્રની વૃત્તિ વગેરેમાં કહ્યો છે.) હવે કંઇક મિથ્યાષ્ટિ વિષે. જિનપ્રભુએ કહેલ વસ્તુસ્વરૂપથી વિપરીત રીતે વર્તવું એનું નામ મિથ્યાષ્ટિ. આવી દ્રષ્ટિ मिथ्यात्वीयानी डाय. १८८. Page #223 -------------------------------------------------------------------------- ________________ (१८८) लोकप्रकाश । [सर्ग ३ आभिग्रहिकमाचं स्यादनाभिग्रहिकं परम् । तृतीयं किल मिथ्यात्वमुक्तमाभिनिवेशिकम् ॥ ६८९ ॥ तुर्य सांशयिकाख्यं स्यादनाभोगिकमन्तिमम् । अभिग्रहेण निवृत्तं तत्राभिग्रहिकं स्मृतम् ॥ ६९० ॥ नानाकुदर्शनेष्वेकमस्मात्प्राणी कुदर्शनम् । इदमेव शुभं नान्यदित्येवं प्रतिपद्यते ॥ ६९१ ॥ मन्यतेऽङ्गी दर्शनानि यद्वशादखिलान्यपि । शुभानि माध्यस्थ्यहेतुरनाभिग्रहिकं हि तत् ॥ ६९२ ॥ यतो गोष्टामाहिलादिवदात्मीयकुदर्शने । भवत्यभिनिवेशस्तं प्रोक्तमाभिनिवेशिकम् ॥ ६९३ ॥ यतो जिनप्रणीतेषु देशतः सर्वतोऽपि वा । पदार्थेषु संशयः स्यात्तत्सांशयिकमीरितम् ॥ ६९४ ॥ अनाभोगेन निवृत्तमनाभोगिकसंज्ञिकम् । यत्स्यादेकेन्द्रियादीनां मिथ्यात्वं पंचमं तु तत् ॥ ६९५ ॥ એ મિથ્યાદષ્ટિ અથવા મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે – (१) मालिडि, (२) अनामिॐि, (3) मालिनिवेशि४, ( ४ ) सशयि भने (५) मनालागि ६८५-८०. (૧) અભિગ્રહવડે જે નિવૃત્ત થયેલું હોય તે આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. એ મિથ્યાત્વવાળો પ્રાણી અનેક કુદર્શનોમાંના એક કુદર્શનને, “એજ સારું છે, અન્ય નહિ” એમ ગણીને અંગીકાર કરે છે. ૬૯૧. (૨) જેને લીધે પ્રાણી સર્વ દર્શનને સારાં માને છે અને એમ કરીને પિતાનું મધ્યસ્થપણું બતાવે છે, એ અનાભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. ૬૯૨. (3) शाटामाडी भथा पाताना (8) शनमा मालिनिवेश-मासहित થાય તે અભિનિવેશિક મિથ્યાત્વ. ૬૯૩. (૪) જેને લીધે જિનેશ્વર પ્રત તને વિષે અલ્પ કે પૂર્ણપણે સંશય ઉત્પન્ન थायमेसांशयि भिथ्यात्व. ९८४. (૫) અનાભાગથી એટલે ઉપગ વિના થયેલું હોય એનું નામ અનાગિક મિથ્યાત્વ. આ મિથ્યાત્વ એકેન્દ્રિય આદિ જીવેને હોય. દ૫. Page #224 -------------------------------------------------------------------------- ________________ द्रब्यलोक ] ' मिश्रदृष्टि ' नुं स्वरूप । (१८९) यस्यां जिनोक्ततत्त्वेषु न रागो नापि मत्सरः। सम्यग्मिथ्यात्वसंज्ञा सा मिश्रदृष्टिः प्रकीर्तिता ॥ ६९६ ॥ धान्येष्विव नरा नालिकेरद्वीपनिवासिनः । जिनोक्तेषु मिश्रदृशो न द्विष्टा नापि रागिणः ॥ ६९७ ॥ यदाहुः कर्मग्रन्थकारा: जिअश्रजिअपुणपावासवसंवरबंधमुरुखनिजरणा । जिणं सद्दहइ तं सम्मं खइगाइबहुभेयं ॥ ६९८ ॥ मीसा न रागदोसो जिणधम्मे अंतमुहुत्तं जहा अन्ने । नालीअरदीवमणुणो मिच्छं जिणधम्मविवरीयं ॥ ६९९ ।। गुणस्थानक्रमारोहे त्वेवमुक्तम् ज्यात्यन्तरसमुद्भतिर्वडवाखरयोर्यथा । गुडदध्नो: समायोगे रसभेदान्तरं यथा ॥ १ ॥ तथा धर्मद्वये श्रद्धा जायते समबुद्धितः । मिश्रोऽसौ जायते तस्माद्भावो जात्यन्तरात्मकः ॥ २॥ વળી જિોક્ત તત્વોને વિષે રાગ પણ ન હોય તેમ દ્વેષ પણ ન હોય એ “સમ્યક મિથ્યાત્વ' નામની મિશ્રદષ્ટિ કહેવાય છે. એવી મિશ્રદષ્ટિવાળાએ શ્રી જિનેશ્વરના વચનો પર નથી ધરાવતા રાગ કે નથી રાખતા કેષ; નાળી એરદ્વીપમાં વસનારાઓ જેમ ધાન્યના રાગી કે देषी नथी डातासम.६५१-१८७. એ વિષે “કર્મગ્રંથ” ના કર્તાનાં નીચે પ્રમાણે વચન છે – व, २०१, पुण्य, पा५, माश्रय, सव२, मन्य, मोक्ष मने निश- नव तत्वाપર શ્રદ્ધા હોવી એનું નામ “ સમ્યકરષ્ટિ ?; જેના “ ક્ષાયિક' વગેરે અન્ય અન્ય પ્રકાર છે. નાળીએરદ્વીપના મનુષ્યને અન્નપર રાગ કે દ્વેષ હોતો નથી એમ જિનધર્મને વિષે અન્તર્મુહૂર્તપર્યન્ત રાગ પણ ન હોય એમ દ્વેષ પણ ન હોય એનું નામ “મિશ્રદષ્ટિ ”. અને निर्भधी विपरीत पनि भिथ्याष्टि.'६५८-१८९. “ગુણસ્થાનક ક્રમાહિ” માં વળી એમ કહ્યું છે કે – જેમ વડવા એટલે ઘોડીનો ખર સાથે સંગ થવાથી એક અન્ય ત્રીજી જ જાતિની ઉત્પત્તિ થાય છે; તથા ગોળ અને દહીંના સંગથી વળી એક અન્ય રસની ઉત્પત્તિ થાય છે–તેમ બે ધર્મ ५२ समान श्रद्धा थवाथी माथी अन्य ति३५ भिमा उत्पन्न थाय छे. (१-२). Page #225 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । सम्यग्मिथ्यादृशः स्तोकास्तेभ्यो ऽनन्तगुणाधिकाः । सम्यग्शस्ततो मिथ्यादृशोऽनन्तगुणाधिकाः ॥ ७०० ॥ इति दृष्टिः ॥ २५ ॥ ( १९० ) मतिश्रुतावधिमन: पर्यायाण्यथ केवलम् । ज्ञानानि पंच तत्राद्यमष्टाविंशतिधा स्मृतम् ॥ ७०१ ॥ तथाहि-- वग्रहावयाख्या धारणा चेति तीर्थपैः । मतिज्ञानस्य चत्वारो मूलभेदाः प्रकीर्तिताः ॥ ७०२ ॥ शब्दादीनां पदार्थानां प्रथमग्रहणं हि तत् । अवग्रहः स्यात्स द्वेधा व्यंजनार्थविभेदतः ॥ ७०३ ॥ व्यज्यते येन सद्भावा दीपेनेव घटादयः । व्यंजनं ज्ञानजनकं तच्चौपकरणेन्द्रियम् ॥ ७०४ ॥ शब्दादिभावमापन्नो द्रव्यसंघात एव वा । व्यज्यते यद् व्यंजनं तदितिव्युत्पत्त्यपेक्षया ॥ ७०५ ॥ व्यंजन व्यंजनानां यः सम्बन्धः प्रथमः स हि । व्यंजनावग्रहो ऽस्पष्टतरावबोधलक्षणः ॥ ७०६ ॥ ततश्च -- સમ્યફમિથ્યાદ્રષ્ટિવાળા જીવાની સખ્યા સાથી આછી છે. સમ્યષ્ટિવાળાઓની સંખ્યા એથી અનન્ત ગણી છે. આ કરતાં અનન્ત ગણી વળી મિથ્યાદષ્ટિ જીવાની સંખ્યા છે. ૭૦૦, આ પ્રમાણે પચવીશમા દ્વાર-દષ્ટિ-નું સ્વરૂપ સંપૂર્ણ पांय प्राश्नां ज्ञान छे: ( १ ) भतिज्ञान, ( २ ) श्रुतज्ञान, ( 3 ) अवधिज्ञान, ( ४ ) भनः पर्यवज्ञान, अने ( ५ ) वणज्ञान. ७०१. એમાં પહેલુ જે મતિજ્ઞાન-એના અઠ્યાવીશ ભેદ છે. [ सर्ग ३ प्रथम तो सेना यार भूग लेहो छे: अवग्रह, घडा, सवाय अने धारणा. ७०२. શબ્દાદિ પદાર્થોનુ જે પ્રથમ ગ્રહણુ–એનુ નામ ‘ અવગ્રહ ’, આ અવગ્રહ બે જાતના छेः व्यननावग्रह भने अर्थावग्रह ७०३. દીપક જેમ ઘટાદિને તેમ જે છતા પદાર્થને પ્રકટ કરે છે એ વ્યંજન ’, ( આ વ્યંજન ઉપકરણેન્દ્રિયની સાથે જોડાઇને જ્ઞાન ઉત્પન્ન કરે છે ). અથવા શબ્દાદિ પુદ્ગળાને જે समृद्ध-मेनु नाम 'व्यंजन' भ व्यज्यते तद् व्यंजनम् श्रेवी मेनी व्युत्पत्ति छे. अने Page #226 -------------------------------------------------------------------------- ________________ થોઝ ]. જ્ઞાન મતિજ્ઞાન “' નું ચક્ષણ | अस्य च स्वरूपमेवं तत्वार्थवृत्तौ यदोपकरणेन्द्रियस्य स्पर्शनादिपुद्गलैः स्पर्शाद्याकारपरिणतः सम्बन्ध उपजातो भवति तदा किमप्येतदिति गृह्णाति । किन्त्वव्यक्तज्ञानोऽसौ सुप्तमत्तादिसूक्ष्मावबोधसहितपुरुषवदिति । तदा तैः स्पर्शाद्युपकरणेन्द्रि. यसंश्लिष्टैः या च यावती च विज्ञानशक्तिः आविरस्ति सा एवंविधा ज्ञानशक्तिः अवग्रहाख्या ॥ तस्य स्पर्शनाद्युपकरणेन्द्रियसंश्लिष्टस्पर्शाद्याकारपरिणतपुद्गलराशेः व्यंजनाख्यस्य ग्राहिका अवग्रह इति भण्यते ॥ तेनैतदुक्तं भवति । स्पर्शनाद्युपकरणेन्द्रियसंश्लिष्टाः स्पर्शाद्याकारपरिणताः पुद्गलाः भण्यन्ते व्यंजनम् । विशिष्टार्थावग्रहकारित्वात्तस्य व्यंजनस्य परिच्छेदको व्यक्तोऽवग्रहो भण्यते अपरोऽपि । तस्मान्मनानिश्चिततरः किमप्येतदित्येवंविधसामान्यपरिच्छेदोऽवग्रहो भण्यते। ततः परमीहादयः प्रवर्तन्ते इति ॥ એમ હોવાને લીધે, વ્યંજનોનો વ્યંજનોની સાથે પ્રથમ સમ્બન્ધ-એનું નામ “ વ્યંજનાવગ્રહ.” “અત્યન્ત અકુટ જ્ઞાન’ એ એનું લક્ષણ-વ્યાખ્યા છે. ૭૦૪–૭૦૬. એનું સ્વરૂપ તત્વાર્થવૃત્તિ ” માં આ પ્રમાણે છે – જ્યારે ઉપકરણ ઈન્દ્રિયનો સ્પર્શાદિ આકાર પામેલા સ્પર્શનઆદિ પુગલોની સાથે સમ્બન્ધ થાય છે ત્યારે “આ કંઈક છે ” એવું જ્ઞાન થાય છે, પણ એ જ્ઞાન, નિદ્રામાં પડેલા અને મત્ત–પધેલા પુરૂષને થાય છે એવું સૂક્રમ–અવ્યક્ત થાય છે. સ્પર્શન આદિ ગુગળનો સ્પર્શ આદિ ઉપકરણ ઇન્દ્રિયોની સાથે આમ સંલેષ થવાથી જે અને જેટલી જ્ઞાનશક્તિ, આવિર્ભાવ પામે છે એ જ્ઞાનશક્તિ તે “અવગ્રહ.” અથવા સ્પર્શ આદિ ઉપકરણ ઇન્દ્રિયોની સાથે સંલેષ થવાથી જેને સ્પર્શ આદિ આકાર થાય છે એવા વ્યંજન નામના પુગળસમૂહને ગ્રહણ કરનારી જે શક્તિ એનું નામ અવગ્રહ. ભાવાર્થ એવો છે કે આવી રીતે સ્પર્શન આદિ ઉપકરણ ઇન્દ્રિયની સાથે સંશ્લિષ્ટ થઈ પરિણામે પશ આદિ આકાર પામેલા હોય એવા પદુગળાનું નામ વ્યંજન છે. વળી એક બીજો “ અવગ્રહ” છે, જે એ વ્યંજનને પરિ છેદક છે એટલે એની સવિશેષ ચોક્કસ વ્યાખ્યા–અર્થ સમજાવનારો છે એપરથી વ્યક્ત અવગ્રહ કહેવાય છે. તે પરથી “ આ કંઈક છે” એટલું જ દર્શાવી શકે એવા અ૮૫ નિશ્ચયવાળો સામાન્યપણેજ ઓળખાવી શકે એવે છે તે ખાલી અવગ્રહ કહેવાય. આટલા અવગ્રહ પછી જ ‘ઇહા” આદિ પ્રવર્તે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ (१९२) लोकप्रकाश । [ सर्ग ३ रत्नावकारिकायां च अवग्रहलक्षणमेवमुक्तम् विषयविषयिसन्निपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचरदर्शनात् जातम् श्राद्यम् अवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणम् अवग्रह इति ॥ विषय: सामान्यविशेषात्मकः अर्थः । विषयी चक्षुरादिः। तयोः समीचीनः भ्रान्त्याद्यजनकत्वेनानुकूलो निपातः योग्यदेशाद्यवस्थानम् । तस्मादनन्तरं समुद्भूतम् उत्पन्नं यत्सत्तामात्रगोचरं निःशेषविशेषवैमुख्येन सन्मात्रविषयं दर्शनं निराकारो बोधः तस्माज्जातम् श्राद्यम् सत्त्वसामान्यादवान्तरैः सामान्याकारैः मनुष्यत्वादिभिः जातिविशेषैः विशिष्टस्य वस्तुनः यद्ग्रह णम् ज्ञानम् तद् अवग्रह इति नाम्ना अभिधीयते इति ॥ अत्र च प्राच्यमते दर्शनस्य अवकाशं न पश्यामः । द्वितीयमते च व्यंजनावग्रहावकाशं न पश्यामः ॥ तदत्र तत्वं बहुश्रुतेभ्यः अवसेयम् ॥ वक्ष्यमाणो वा महाभाष्याभिमतो व्यंजनावग्रहादीनां दर्शनस्य वा भेद: अनुकरणीयः । इत्यलं प्रसंगेन ॥ રત્નાવારિકામાં “અવગ્રહ” નું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે વિષય” અને વિષયીનો યોગ થયે ઉત્પન્ન થયેલ સત્તામાત્રગેચરદર્શનથી थये', अवान्तर सामान्या४२ विशिष्ट वस्तुनु प्रथम अड ते 'मह' मडि विषय' એટલે સામાન્ય વિશેષાત્મક પદાર્થ; અને વિષયી એટલે ચક્ષુ વગેરે. એ ઉભયને, લેશમાત્ર પણ સંશય ન રહે એ અનુકુળ સન્નિપાત એટલે યેગ્ય દેશમાં એકત્ર સ્થાનની પ્રાપ્તિત્યારબાદ ઉત્પન્ન થયેલ સત્તામાત્ર વિચારદશન એટલે, સર્વ વિષયોથી પરામુખ હોવાથી માત્ર ૬ સત્તા પૂરતું દશન એટલે બધ;-એ બધથી થયેલ, આદ્ય એટલે પહેલું, સમાનપણાના આકારવાળી મનુષ્યત્વ આદિ જાતિથી વિશિષ્ટ વસ્તુનું ગ્રહણ, એટલે જ્ઞાન--એનું નામ અવગ્રહ. અહિં પહેલે મત સ્વીકારીએ તે “દર્શન” નો અવકાશ દેખાતો નથી, અને બીજે મત અંગીકાર કરીએ તે વ્યંજનાવગ્રહને અવકાશ નજરે પડતું નથી. માટે સત્ય શું છે એ બહુશ્રુત-જ્ઞાની પાસેથી સમજી-જાણી લેવું. અથવા વ્યંજન, અવગ્રહ, દર્શન આદિ વિષે મહાભાષ્યમાં જે મત દર્શાવ્યો છે તે પ્રમાણે માનવું. અહિ તે અમે પ્રસંગને લઈને આટલું કહ્યું છે. ( વિશેષ કંઇ કહેવું નથી ). Page #228 -------------------------------------------------------------------------- ________________ ' व्यंजनावग्रह ' अने ' अर्थावग्रह । श्रावल्यसंख्येयभागो व्यंजनावग्रहे भवेत् । कालमानं लघु ज्येष्टमानं प्राणपृथक्त्वकम् ॥ ७०७ ॥ स चतुर्धा श्रोत्रजिव्हाघ्राणस्पर्शनसम्भवः । श्रप्राप्यकारिभावात्स्यान्न चतुर्मनसोरसौ ॥ ७०८ ॥ शब्दादेर्यः परिच्छेदो मनावस्पष्टतरो भवेत् । किंचिदित्यात्मकः सोऽयमर्थावग्रह उच्यते ॥ ७०९ ॥ कालतोऽर्थावग्रहस्तु स्यादेकसमयात्मकः । निश्चयाद्वयवहारात्तु स स्यादान्तर्मुहूर्तिकः ॥ ७१० ॥ तस्यैवावगृहीतस्य धर्मान्वेषणरूपिका । ईहा भवेत्कालमानमस्या अन्तर्मुहूर्त्तकम् ।। ७११ ॥ प्रहितस्य तस्येदमिदमेवेति निश्चयः । अवायो मानमस्यापि स्मृतमन्तर्मुहूर्त्तकम् ॥ ७१२ ॥ निर्णीतार्थस्य मनसा धरणं धारणा स्मृता । कालः संख्य उतासंख्यस्तस्या मानमवस्थितेः ॥ ७१३ ॥ द्रव्यलोक ] આ ‘ વ્યંજનાવગ્રહુ ' માં જઘન્ય એક ‘ આવળી ' ના અસંખ્યમા ભાગ જેટલેા કાળ थाय ने उत्ष्ट मेथी नव प्राणु सुधीनो आज लागे. ७०७. ( १९३ ) व्यंनावग्रह यार अक्षरे थाय छे: ( १ ) श्रोत्री, (२) नव्हाथी, ( 3 ) प्राशु એટલે નાસિકાથી અને ( ૪ ) સ્પર્શથી, ચક્ષુ કે મનથી નથી થતુ કારણ કે બેઉ પ્રાપ્યકારી नथी- अप्राप्यारी छे. ७०८. આ કઇક છે’ એ પ્રકારે શબ્દ વગેરે વધારે સ્પષ્ટતાથી સમજાય એ ‘અર્થાવગ્રહ' કહે થાય છે. એના કાળ નિશ્ચયનયે એકસમયના છે, અને વ્યવહારનયે અન્તર્મુહૂત્તના છે. ૭૦૯-૭૧૦. એ અવગૃહીત થયુ કે તરત જ અના ધર્મની ખેાજ કરવી એનુ` નામ · ઈહા. ’ અનુ अजमान अन्तर्भुत छे. ७११. 'ड' पछी' सा मे छे' येवो निश्चय याय मेनु नाम ' अवाय. 'मेनु' કાળમાન પણ અન્તર્મુહૂત્ત છે. ૭૧૨. એ પ્રમાણે નિશ્ચિત કરેલા પદાર્થને અન્તઃકરણને વિષે ધારણ કરવા એનુ નામ ધારણા, २५ Page #229 -------------------------------------------------------------------------- ________________ (१९४) लोकप्रकाश । [ सर्ग ३ बाल्ये दृष्टं स्मरत्येव पर्यन्तेऽसंख्यजीविनः ।. ततः स्याद्धारणामानमसंख्यकालसम्मितम् ।। ७१४ ॥ यथा हि सज्यते पूर्व श्रोत्रेण शब्दसंहतिः । ततश्च किंचिदश्रोषमित्यर्थावग्रहो भवेत् ॥ ७१५॥ ततः स्यादिशब्दनिष्टं माधुर्यादि विचिन्तयेत् । इयमीहा ततोऽवायो निश्चयात्मा धृतिस्ततः ॥ ७१६ ॥ एवं गन्धरसस्पर्शेष्वपि भाव्या मनीषिभिः । घाणजिव्हास्पर्शनानां व्यंजनावग्रहादयः ॥ ७१७ ॥ व्यंजनावग्रहाभावाच्चतुर्मानसयोः पुनः । चत्वारोऽर्थावग्रहाद्या धारणान्ता भवन्ति हि ॥ ७१८ ॥ यथा प्रथमतो वृक्षे चक्षुगोचरमागते । किंचिदेतदिति ज्ञानं स्यादर्थावग्रहो ह्ययम् ॥ ७१९ ॥ એનું કાળમાન સંખ્યાત પણ છે, અને અસંખ્યાત પણ છે. કારણ કે અસંખ્ય આયુષ્યવાળાને, બાલ્યાવસ્થામાં જોયેલી વસ્તુ અન્તકાલ પર્યન્ત સ્મૃતિમાં રહે છે માટે ધારણાની સ્થિતિ मस या सुधी छ. ७१३-१४. આ બધાનાં દષ્ટાન્ત આ પ્રમાણે કાન વડે શબ્દ સમૂહ ગ્રહણ કરાય અને પછી મેં કંઈક સાંભળ્યું એવી રીતનું ભાન થાય એ “અર્થાવગ્રહ’. ૭૧૫. પછી સ્ત્રી વગેરેના શબ્દનું અને એમાં રહેલા માધુર્યાદિનું ભાન થાય એ “ઈહિ. પછી निश्चय थाय से 'सवाय'. प्रान्त ' धार' थाय. ७१६. એવી જ રીતે ઘાણ, જીહા અને ત્વચાના પણ, ગવ, રસ અને સ્પર્શને વિષે વ્યંજના વગ્રહ આદિ ભાવી લેવા. ૭૧૭. ચહ્યું અને મનને વ્યંજનાવગ્રહનો અભાવ હોવાથી એમને અર્થાવગ્રહથી માંડીને ધારણુસુધીના ચારવાનાં હોય છે. ૭૧૮. દષ્ટાન્ત આ પ્રમાણે – એકાદ કઈ વૃક્ષ નજરે પડે ત્યારે પ્રથમ, આ કંઈક છે એવું જ્ઞાન થાય છે એનું નામ अर्याव. ७१९. Page #230 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ' मतिज्ञान ' ना चार मूळ प्रकार । (१९५) ततस्तद्गतधर्माणां समीक्षहा प्रजायते । निश्चयस्तरुरेवायमित्यवायस्ततो भवेत् ॥ ७२० ॥ ततस्तथानिश्चितस्य धारणं धारणा भवेत् । भाव्यते मनसोऽप्येवमथार्थावग्रहादयः ॥ ७२१ ॥ यथा हि विस्मृतं वस्तु पूर्व किंचिदिति स्मरेत् । ततश्च तद्गता धर्माः स्मर्यन्ते लीनचेतसा ॥ ७२२ ॥ ततश्च तत्तद्धर्माणां स्मरणात्तदिनिश्चयः। ततः स्मृत्या निश्चितस्य पुनस्तस्यैवधारणम् ॥ ७२३ ॥ अनिन्द्रियमिनित्तं च मतिज्ञानमिदं भवेत् । अत एव त्रिधैतत्स्यादायमिन्द्रियहेतुकम् ॥ ७२४ ॥ अनिन्द्रियसमुत्थं चेन्द्रियानिन्द्रियहेतुकम् । तत्राद्यमेकाक्षादीनां मनोविरहिणां हि यत् ॥ ७२५ ॥ केवलं हीन्द्रियनिमित्तकमेव भवेदिदम् । अभावान्मनसो नास्ति व्यापारोऽत्र मनागपि ॥ ७२६ ॥ પછી એ વૃક્ષના ધર્મોનું ચિન્તવન થાય છે એનું નામ “ઈહા.” અને પછી આ વૃક્ષ छे सेम निश्चय थाय ' अवाय.' ७२०. પછી એવી રીતે નિશ્ચિત થયેલાને ધારણ કરી રાખવું એનું નામ “ધારણા.” 'मन' नाम वह वगेरे ५७४ माशते भावी देवा. ७२१. જેમકે, કેઈ વિસ્મૃત થયેલી વસ્તુ વિષે “કંઈક હતું ખરું' એમ સ્મરણ થાય છે અને પછી ચિનની એકાગ્રતાએ તથ્થત ધર્મોનું સ્મરણ થાય છે. ધર્મોના સ્મરણથી એનો નિશ્ચય थार छ भने निश्चय यया पछी मे निश्चय यम थाय छे. ७२२-७२3. આવા પ્રકારનું જે મતિજ્ઞાન તેને ઈન્દ્રિય નિમિત્તરૂપ છે જ એમ નથી. તેથી જ તેના ત્રણ પ્રકાર છે. પહેલે પ્રકાર: ઇન્દ્રિયના હેતુવાળું. બીજે પ્રકાર: ઈન્દ્રિયોના હેતુવિનાનું. त्रीj: भित्र. ७२४-७२५. એ ત્રણ પ્રકારમાંના પહેલા પ્રકારનું મનવિનાના એકેન્દ્રિય વગેરે જીવોને હોય છે કેમકે એઓને ઈન્દ્રિયે જ નિમિત્તરૂપ છે; એમને મનનો અભાવ હોવાથી એનો (મનનો) એમાં લેશ पण व्यापार नथी. ७२६. Page #231 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [ सर्ग १ अनिन्द्रियनिमित्तं च स्मृतिज्ञानं निरुपितम् । व्यापाराभावतोऽक्षाणां तदक्षनिरपेक्षकम् ॥ ७२७ ॥ अोघज्ञानभविभक्तरूपं यदपि लक्ष्यते । वल्ल्यादीनां वृतिनीत्वायभिसर्पणलक्षणम् ॥ ७२८ ॥ तदप्यनिन्द्रियनिमित्तकमेव प्रकीर्त्यते । हेतुभावं भजन्तीह नाक्षाणि न मनोऽपि यत् ॥७२९॥ युग्मम् ।। मत्यज्ञानावरणीयक्षयोपशम एव हि । केवलं हेतुतामोघज्ञानेऽस्मिन्नश्नुते च यत् ॥ ७३०॥ यत्त जाग्रदवस्थायामुपयुक्तस्य चेतसा । स्पर्शादिज्ञानमेतञ्चेन्द्रियानिन्द्रियहेतुकम् ॥ ७३१ ॥ इदमर्थतस्तत्वार्थवृत्तौ ॥ अथ प्रकृतम् । एवमर्थावग्रहेहे अवायधारणे इह । . स्युश्चतुर्विशतिः षड्भिर्हता इन्द्रियमानसैः ॥ ७३२ ॥ व्यंजनावग्रहैः पूर्वोदितैश्चतुभिरन्विताः। स्युस्तेऽष्टाविंशतिर्भदा मतिज्ञानस्य निश्चिताः ॥ ७३३ ॥ બીજું: ઇન્દ્રિયે જેમાં નિમિત્તરૂપ નથી એવુ–મૃતિજ્ઞાન છે. એમાં ઈન્દ્રિયોના વ્યાપા૨નો અભાવ હોવાથી એને એની અપેક્ષા નથી. ૭૨૭. છે . વલી–વેલા આદિને વિષે જોકે વીંટાઈ જવું વગેરે અભિસર્ષણ લક્ષણવાળું અને અવિભક્તરૂપવાળું ઘજ્ઞાન દેખાય છે તો પણ એમાં કંઈ ઇન્દ્રિય નિમિત્તરૂપ નથી. એમાં તો ઇન્દ્રિયો કે મને કોઈ પણ હેતુરૂપ નથી. ૭૨૮-૨૯. - આ ઓઘજ્ઞાનમાં તો કેવળ મતિજ્ઞાનાવરાવીયનો ક્ષયપશમ જ હેતુભૂત છે. ૭૦. ( ત્રીજું: મિશ્ર. જાગ્રત અવસ્થામાં, ઉપયુક્ત ચિત્તવાળાને જે સ્પર્શ આદિનું જ્ઞાન થાય છે તેમાં ઈન્દ્રિય અને અનિન્દ્રિય બેઉ નિમિત્તરૂપ છે માટે એ મિશ્ર કહેવાય. ૭૩૧. (७५२नी सर्व पात तत्वार्थ नी वृत्तिभ पीछे ). હવે ચાલતી બાબત પર આવીએ.. અર્થાવગ્રહ, ઈહા અવાય અને ધારણાને, પાંચ ઈન્દ્રિયો અને છઠું મન-એ છએ ગુણ Page #232 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] मतिज्ञानना अठ्यावीश भेद | ( १९७) भगवतीवृत्तौ तु षोढा श्रोत्रादिभेदेनावायश्च धारणापि च । इत्येवं द्वादशविधं मतिज्ञानमुदाहृतम् ॥ ७३४ ॥ द्वादशेहावग्रहयोश्चत्वारो व्यंजनस्य च । उक्ता भेदाः षोडशैते दर्शने चतुरादिके ॥ ७३५ ॥ यदाह भाष्यकार: नाणम् अवायधिइओ दंसणमिटुं जहोनहेहाओ ॥ । नन्वष्टाविंशतिविधं मतिज्ञानं यदागमे । जेगीयते तन्न कथमेवमुक्ते विरुध्यते ॥ ७३६ ॥ भत्रोच्यते । मतिज्ञानचक्षुरादिदर्शनानां मिथो भिदम् । . अविवक्षित्वैव मतिमष्टाविंशतिधा विदुः ॥ ७३७ ॥ किंच। एकैकश्च प्रकारोयं द्वादशधा विभिद्यते। ज्ञानस्यास्य ततो भेदाः स्युः षट्त्रिंशं शतत्रयम् ॥ ७३८ ॥ વાથી મતિજ્ઞાનના એવી ભેદે થાય છે અને એમાં પૂર્વોકત વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર ઉમેરવાથી અઠ્ઠાવીશ પ્રકાર થાય છે. ૭૩૨-૭૩૩. ભગવતીસૂત્રની વૃત્તિમાં તો,-શ્રોત્ર વગેરે પાંચ ઇન્દ્રિયો અને છઠું મન એમ છ લઈને, प्रत्येउना 'अवाय' भने धारणा'भो प्रहार गशतi, मारमेह थया-ये मारले મતિજ્ઞાનના કહ્યા છે. ૭૩૪. અને ચક્ષુઆદિ દર્શનના સેળ ભેદ કહ્યા છે: “હા” અને “અવગ્રહ ના થઈને બાર, અને વ્યંજનના ચાર–એમ કુલે સળ. ૭૩૫. ભાગકારનું પણ કહેવું છે કે “અવાય” અને “ધારણા એ જ્ઞાન છે અને અવગ્રહ તથા उदा-सेशन . અહિં શિષ્ય શંકા ઉપસ્થિત કરે છે કે શાસ્ત્રને વિષે તો મતિજ્ઞાનના અઠ્યાવીશ ભેદ કહ્યા છે અને તમે તો આમ કહા છે, એ તો વિરોધી વાત કહેવાય. ૭૩૬. शानुसमाधान माप्रमाणे-(१) भतिज्ञान, अने (२) यक्षुमाहिशन-से मे વચ્ચે ભેદ નહિં સમજીને જ મતિજ્ઞાન અઠયાવીશ પ્રકારનું ગણ્યું છે. ૭૩૭. વળી આ અઠયાવીશ ભેદ કહ્યા તેમના દરેકના બાર બાર ઉપભેદ કહ્યા છે. એ ગણત્રીએ મતિજ્ઞાનના એકંદર ત્રણને છત્રીસ પ્રકાર પણ કહેવાય. ૭૩૮. Page #233 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। ( १९८) [ सर्ग ३ तथोक्तं तस्वार्थभाष्ये एवमेतन्मतिज्ञानं द्विविधं चतुर्विधं अष्टाविंशतिविधं अष्टषष्टयुत्तरशतविधं षट्त्रिंशत्रिशतविधं च भवति इति ॥ ते चैवम्-बहुबहुविधान्यक्षिप्राक्षिप्राख्यनिश्रिततदन्याः । संदिग्धासंदिग्धध्रुवाध्रुवाख्या मतेर्भेदाः ॥ ७३९ ॥ तथाहि --- आस्फालिते तूर्यवृन्दे कश्चिद्यथैकहेलया। भेरीशब्दा इयन्तोऽथैतावन्त: शंखनि:खनाः।। ७४० ।। इत्थं पृथक्पृथक् गृह्णन् बहुग्राही भवेदथ । अोघतोऽन्यस्तूर्यशब्दं गृह्णन्नबहुविद्भवेत् ॥७४१॥ युग्मम् ॥ माधुर्यादिविविधबहुधर्मयुक्तं वेत्ति यः स बहुविधवित् । अबहुविधवित्तु शब्दं वेत्त्येकद्वयादिधर्मयुतम् ॥ ७४२ ॥ वेत्ति कश्चिदचिरेण चिरेणान्यो विमृश्य च। क्षिप्राक्षिप्रग्राहिणौ तौ निर्दिष्टव्यौ यथाक्रमम् ॥ ७४३ ॥ આ તત્વાર્થભાષ્યમાં સુદ્ધાં મતિજ્ઞાન બે પ્રકારનું, ચાર પ્રકારનું, અયાવીશ પ્રકારનું, એકસેને અડસઠ પ્રકારનું અને ત્રણસો ને છત્રીસ પ્રકારનું કહ્યું છે. બાર ઉપભેદ કહ્યા તે આ પ્રમાણે – म, दुविध, २५, २५विध, विप्र, अक्षिण, निश्रित, अनिश्रित, सन्धि , अनधि , ध्रुव मने मधुव. ७३८. शान्तरी: અનેક વાજિ વાગતાં હોય તે વખતે કોઈ માણસ આટલા ભેરી” ના શબ્દો છે અને આટલા “શંખ” ના શદે છે એમ છુટા છુટા ગ્રહણ કરીને કહે એ “બહુગ્રાહીજ્ઞાન કહેવાય. પણ કોઈ એમ ન કરી શકે, પણ એકંદર વાજિત્રનો) શબ્દ ગ્રહણ કરીને એની સંખ્યા કહે એ 'माडी' ज्ञान. ७४०-७४१. વળી તે વાજિત્રોના શબ્દોના મધુરતા વગેરે નાનાપ્રકારના અનેક ધર્મોને જાણનાર વ્યક્તિ બહુવિધગ્રાહી કહેવાય છે. પણ તે શબ્દના અમુક એક કે બેજ ધર્મ જાણનાર “અબહુविधाही' वाय. ७४२. એમાં પણ જે વ્યક્તિ એ સર્વ તુરત જ સમજી જાય એ “ક્ષિપ્રગ્રાહીં કહેવાય છે અને જે વખત વિચાર કરે ત્યારે જ સમજી શકે છે એ “અક્ષિપ્રશાહી’ કહેવાય છે. ૭૪૩. Page #234 -------------------------------------------------------------------------- ________________ दव्यलोक ] एना अनेक भेदोपभेद । लिंगापेक्षं वेत्ति कश्चिद् ध्वजेनैव सुरालयम्। स भवेन्निधितग्राही परो लिंगानपेक्षया ॥ ७४४ ।। निःसंशयं यस्तु वेत्ति सोऽसंदिग्धविदाहितः। ससंशयं यस्तु वेत्ति संदिग्धग्राहको हि सः ।। ७४५ ॥ ज्ञाते य एकदा भूयो नोपदेशमपेक्षते । ध्रुवग्राही भवेदेष तदन्योऽध्रुवविद् भवेत् ॥ ७४६ ॥ __ नन्वेकसमयस्थायी प्रोक्तः प्राच्यैरवग्रहः । संभवन्ति कथं तत्र प्रकारा बहुतादयः ॥ ७४७॥ . सत्यमेतन्मतः किन्तु द्विविधोऽवग्रहः श्रुते । निश्चयात्क्षणिको व्यावहारिकश्चामितक्षणः ॥ ७४८ ॥ अपेक्ष्यावग्रहं भाव्यास्ततश्च व्यावहारिकम् । भेदा यथोक्ता बहतादयो नैश्चयिके तु न ॥ ७४९ ॥ ... વળી જે વ્યક્તિ ધ્વજ કે એવી કંઇ નિશાની પરથી જ આ દેવાલય છે એમ સમજી શકે એ “નિશ્રિતગ્રાહી' કહેવાય; અને જે એવી કંઈ પણ નિશાન વિના એવી વસ્તુ કે સ્થળ माणभी 'मनिविताही पाय . ७४४. વળી જે માણસ અમુક વસ્તુને નિ:સંશય એટલે લેશ પણ સંદેહ વિના જાણે કે સમજી એ “અસંદિગ્ધગ્રાહી, અને જે સસંશય એટલે અચોકકસપણે (સંદેહ રહે એમ ) જાણી શકે से 'सहिपाही' ४डवाय छे. ७४५. અમુક વસ્તુનું એકવાર જ્ઞાન મેળવ્યા પછી એ વિષે ફરીવાર પુછવા કરવાની જેને જરૂર રહેતી નથી એ “ધ્રુવગ્રાહી” કહેવાય; અને જેને પુન: પુન: ઉપદેશની જરૂર પડે છે એ “અધ્રુવ श्राडी' वाय. ७४६. અહિં એ પ્રશ્ન ઉઠાવી શકાય કે પૂર્વપુરૂએ આ “અવગ્રહ ને “એકસમયસ્થાયી” કહ્યો છે તો પછી એના “બહુતા વગેરે પ્રકારે કેવી રીતે સંભવી શકે? ૭૪૭. એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે તમારો પ્રશ્ન વ્યાજબી છે, પરંતુ એ “અવગ્રહ’.નિશ્ચયનયથી ‘એકસમયસ્થાયી” અને વ્યવહારની અપેક્ષાએ “અનેકસમયસ્થાયી” કહ્યો છે. એમ એના બે ભેદ છે. એટલે બીજા ભેદ પ્રમાણે અનેકસમયસ્થાયી” લઈએ એટલે એના બહતા આદિ પ્રકાર સંભવે. (પહેલા નિશ્ચયનયના महप्रमाणे तो न समवे.) ७४८-७४६. Page #235 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । ( २०० ) तथोक्तं तत्वार्थवृत्तौ - ननु च श्रवग्रहः एकसामायिकः शास्त्रे निरूपितः । न च एकस्मिन् समये चैव एकोऽवग्रह एवंविधः युक्त: श्रल्पकालत्वात् इति ॥ उच्यते । सत्यमेव तत् । किन्तु श्रवग्रहः द्विधा नैभ्वयिकः व्यावहारिकश्च । तंत्र नैश्चयिको नाम सामान्यपरिच्छेदः स च एकसामायिकः शास्त्रेऽभिहितः । ततः नैश्चयिकादनन्तरं ईहा एवमात्मिका प्रवर्तते किमेषः स्पर्शः उत अस्पर्शः इति । ततश्च अनन्तरः अवाय: स्पर्शोऽयमिति । श्रयं च श्रवायः श्रवग्रहः इति उपचर्यते ॥ यस्मात् एतेन श्रगामिनः भेदान् अंगीकृत्य सामान्यं अवच्छिद्यते । यतः पुनः एतस्मात् ईहा प्रवर्त्तिष्यते कस्यायं स्पर्शः ततश्च अवायो भविष्यति श्रस्यायमिति । श्रयमपि चावायः पुनः श्रवग्रहः इति उपचर्यते ॥ श्रतः श्रन्तरवर्त्तिनीम् ईहाम् अवायं च श्राश्रित्य एवं यावत् श्रस्यान्ते निश्चयः उपजातः भवति ( यत्र अपरं विशेषं न आकांक्षति इत्यर्थः ) अवाय एव भवति न तत्र उपचारः इति । श्रतः य एष औपचारिकः श्रवग्रहः तम् अंगीकृत्य बहु श्रवग्रह्णाति इत्येतदुच्यते । न तु एकसमयवर्तिनं नैश्चयिकं ( अंगीकृत्य ) इति । एवं सर्वत्र औपचारिकाश्रयणात् व्याख्येयमिति ॥ [ सर्ग ३ એ સબંધમાં ‘તત્વાર્થવૃત્તિ' માં આ પ્રમાણે કહ્યું છે: < “शास्त्रमां ‘अवग्रह' ने 'समयस्थायी ' उद्योछे तो भेटला समागमां 'महुता' આદિ ગુણ એનામાં સંભવવાનુ અશકય છે ” આવા પ્રશ્ન કાઇ વ્યક્તિ ઉડાવે તા એના ઉત્તર આ પ્રમાણે:-તમારા પ્રશ્ન વ્યાજબી છે. પરંતુ ‘ અવગ્રહ ’ના બે પ્રકાર છે: ( ૧ ) નૈૠયિક અને (૨) વ્યાવહારિક, એમાં નૅશ્ચયિક એટલે સામાન્ય પરિચ્છેદ્રરૂપ; અને તે એક સમયસ્થાયી છે. આ “ નૈૠયિક ' ની પછી આ તે સ્પર્શે છે કે અસ્પ છે એવી ‘ઇહા' થાય છે. પછી (સંદેહ ટળતાં) આ તો સ્પર્શ જ છે એમ જ્ઞાન થાય એનુ નામ ‘ અવાય. ’આ અવાયનુ ઉપચારિક નામ જ અવગ્રહ. કેમકે એનાથી, સામાન્યના પરિચ્છેદ આગામી પ્રકારાને સ્વીકારીને કરાય છે. કેમકે ‘સ્પર્શ ” ની ખાત્રી થયા પછી આ કાના સ્પર્શ છે એવું જાણવાની ‘ઇહા’ થશે. અને પછી જ આ અમુકના સ્પર્શી છે એવા ચાક્કસ · અવાય ' થશે. આ અવાય પણ उपव्यारथी अवश्रद्ध हेवाय छे भेटले ४ वस्थे रडेल 'हा' अ ' अवाय ' ने खाश्रयीने, એવી રીતે અન્તે યાવત નિશ્ચય થાય છે અર્થાત બીન્ત વિશેષની જ્યારે આકાંક્ષા રહેતી નથી અને ફકત અવાય જ રહે છે ત્યારે ઉપચાર હોતા નથી. આથી કરીને જે આ ઐપચારિક 7 Page #236 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો ] चार प्रकारनी मति-बुद्धि । (૨૦૨) औत्पत्तिकी वेनयिकी कार्मिकी पारिणामिकी। प्राभिः सहामी भेदा: स्युः चत्वारिंशं शतत्रयम् ॥७५० ॥ न दृष्टो न श्रुतश्च प्राग् मनसापि न चिन्तितः । यथार्थस्तत्क्षणादेव ययार्थी गृह्यते धिया ॥ ७५१ ॥ लोकद्वयाविरुद्धा सा फलेनाव्यभिचारिणी। बुद्धिरौत्पत्तिकी नाम निर्दिष्टा रोहकादिवत् ॥ ७५२ ॥ युग्मम्॥ गुरूणां विनयात्प्राप्ता फलदात्र परत्र च । धर्मार्थकामशास्त्रार्थपटुः वैनयिकी मतिः ॥ ७५३ ॥ निमित्तिकस्य शिष्येण विनीतेन यथोदितः।। स्थविरायाः घटध्वंसे सद्यः सुतसमागमः ॥ ७५४ ॥ शिल्पमाचार्योपदेशाल्लब्धं स्यात्कर्म च स्वतः । नित्यव्यापारश्च शिल्पं कादाचित्कं तु कर्म वा ॥ ७५५ ॥ અવગ્રહ હોય છે તેને સ્વીકારીને “બહુ અવગ્રહ કરે છે” એમ કહેવાય છે, એકસમયસ્થાયી નેશ્ચયિકને આશ્રયીને એમ નથી કહેવાતું. એ પ્રમાણે સર્વત્ર ઉપચારના આશ્રયથી સમજવું. ઉત્પત્તિકી, વિનચિકી, કાર્તિકી અને પરિણુમિકી–આ ચાર પ્રકાર ભેળવતાં મતિજ્ઞાનના ત્રણસેને ચાલીશ કાર થાય છે. ૭૫૦. પૂર્વે જોયેલ કે સાંભળેલ પણ ન હોય, મનને વિષે ચિંતવેલ પણ ન હોય એયે કોઈ પણ પદાર્થ જે (બુદ્ધિ) થી એકદમ ગ્રહણ કરી શકાય એવી, ઉભયકલેકને અ-વિરોધી, નિર્ણત ફળ આપનારી, રેહક વગેરેના જેવી બુદ્ધિ ‘ઉત્પત્તિકી બુદ્ધિ કહેવાય છે. ૭પ૧-૭૫૨. ગુરૂજનના વિનયથી થયેલી, ઉભયલોકને સફળ કરનારી અને ધર્મ, અર્થ, કામ તથા શાસ્ત્રાર્થને વિષે તીવ્રતાવાળી બુદ્ધિ “વિનચિકી” કહેવાય છે. ૭૫૩. એક સ્થવિર ડોસીનો ઘડો ફુટી ગયો તે પરથી એક નિમિત્તિયાના વિનયવંત શિષ્ય કહેલું કે એને સદ્ય એના પુત્રને મેળાપ થશે.-એ આ વિનચિકી બુદ્ધિનું દષ્ટાન્ત સમજવું. ૭૫૪. આચાર્યના ઉપદેશથી પ્રાપ્ત થયેલ હોય એ શિલ્પ, અને સ્વત: પ્રાપ્ત કરેલ હોય એ કર્મ. અથવા નિત્યનો વ્યાપાર એ શિલ્પ, અને કેઈક જ દિવસે કરીએ એ કર્મ. કર્મને વિષે ૧. ૭૩૮ મા લેકમાં ત્રણને ત્રીશ ગણાવ્યા છે એમાં આ ચાર ઉમેરતાં ત્રણસોને ચાલીસ થાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (२०२) [ सर्ग ३ या कर्माभिनिवेशोत्थलब्धतत्परमार्थिका । कर्माभ्यासविचाराभ्यां विस्तीर्णा तद्यशःफला ॥ ७५६ ॥ तत्तत्कर्मविशेषेसु समर्था कार्मिकी मतिः। केषुचिद् दृश्यते सा च चित्रकारादिकारुषु ॥ ७५७ ॥ युग्मम् ॥ सुदीर्घकालं यः पूर्वापरालोचनादिजः। प्रात्मधर्मः सोऽत्र परिणामस्तत्प्रभवा तु या ॥ ७५८ ॥ अनुमानहेतुमात्रदृष्टान्तैः साध्यसाधिका । वयोविपाकेन पुष्टीभूताभ्युदयमोक्षदा ॥ ७५९ ॥ अभयादेरिव ज्ञेया तुर्या सा पारिणामिकी। श्राभ्योऽधिका पंचमी तु नार्हताप्युपलभ्यते ॥ ७६० ॥ विशेषकम् ॥ यद् द्वेधैव मतिर्लोके प्रथमा श्रुतनिश्रिता । शास्त्रसंस्कृतबुद्धेः सा शास्त्रार्थालोचनोद्भवा ॥ ७६१ ॥ सर्वथा शास्त्रसंस्पर्शरहितस्य तथाविधात् । क्षयोपशमतो जाता भवेदश्रुतनिश्रिता ॥ ७६२ ।। ( અમુક કાર્યને વિષે) અત્યંત ખંત રાખવાથી આવેલી, એના પરમરહસ્યને મેળવી આપનારી, એના અભ્યાસ અને વિચારથી વિસ્તાર પામેલી, એના યશરૂપી ફળવાળી અને એવાં અનેક નાનાવિધ કાર્યો કરવાનું સામર્થ્ય આપનારી બુદ્ધિ “કાર્મિકી” બુદ્ધિ કહેવાય છે. અને એ ચિત્રકાર આદિ કારીગરોમાં દેખાય છે. ૭૫૫–૭૫૭. - ચિરકાળપર્યન્ત પદાર્થોનો ઉહાપોહ કરવાથી પરિણમેલા આત્મધર્મથી ઉત્પન્ન થયેલી, ફક્ત અનુમાનહેતુરૂપ દષ્ટાન્તોથી જ સાધ્યને સિદ્ધ કરનારી, વયની વૃદ્ધિની સાથે પુષ્ટ થતી, અભ્યદય થયે મોક્ષ આપનારી, અભયકુમાર વગેરેના જેવી બુદ્ધિ ચોથી પરિણામિકી” નામની કહેવાય છે. આથી અધિક (પાંચમી) તીર્થંકર પ્રભુને પણ ઉપલબ્ધ હોતી નથી. ૭૫૦–૭૬૦. ने विर्ष मात्र में प्रा२नी मुद्धि उपाय छे. (१) श्रुतनिश्रित अने. (२) -4-श्रुतनिશ્રિત. એમાં પહેલી શાસ્ત્રાર્થ વિચારવાથી ઉત્પન્ન થાય છે, અને તે શાસ્ત્રને સંસ્કાર પામેલાએમાં હોય છે. બીજી અ-મૃતનિશ્રિત નામની છે એ શાસ્ત્રને લેશમાત્ર પણ સંસ્કાર જેમનામાં નથી એવાઓની હોય છે અને એ કઈ એવા પ્રકારના ક્ષપશમથી થાય છે. ૭૬૧-૭૬૨, Page #238 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलो ] श्रुतज्ञान । एनी व्याख्या । (२०३) सर्वाप्यन्तर्भवत्यस्मिन् मतिरश्रुतनिश्रिता। यथोक्तधीचतुष्केऽत: पंचभ्या नास्ति सम्भवः ॥ ७६३ ।। इदमर्थतो नन्दीसूत्रवृत्तिस्थानांगसूत्रवृत्त्यादिषु ।। जातिस्मृतिरप्यतीतसंख्यातभवबोधिका । मतिज्ञानस्यैव भेदः स्मृतिरूपतया किल ॥ ७६४ ॥ यदाहाचारांगटीकाजातिस्मरण तु श्राभिनिबोधिकविशेष इति । इति मतिज्ञानम् ॥ श्रूयते तत्श्रुतं शब्दः स श्रुतज्ञानमुच्यते । भावश्रुतस्य हेतुत्वाद्वेतौ कार्योपचारतः ॥ ७६५॥ श्रुताच्छब्दादुत ज्ञानं श्रुतज्ञानं तदुच्यते । श्रुतग्रंथानुसारी यो बोधः श्रोत्रमन:कृतः ॥ ७६६ ॥ સવે “અ-કૃતનિશ્રિત” બુદ્ધિનો ઉપર કહી ગયા એ ચાર પ્રકારની બુદ્ધિમાં સમાવેશ થઈ જાય છે. માટે એ ચાર ઉપરાંત કે પાંચમાં પ્રકારનો સંભવ રહેતો નથી. ૭૬૩. નંદીસૂત્રનવૃત્તિ, સ્થાનાંગસૂત્રની વૃત્તિ વગેરેમાં પણ એ પ્રકારે જ કહેલું છે. નિર્ગમન કરેલા સંખ્યાતા ભવનું સ્મરણ કરાવનારૂં “જાતિ મરણ” જ્ઞાન છે એ સ્મરણરૂપ હોઈને મતિજ્ઞાનનો જ એક ભેદ છે. ૭૬૪. આચારાંગસૂત્રની ટીકામાં કહેવું છે કે— જાતિસ્મરણ” એક જાતનું અભિનિધન એટલે મતિજ્ઞાન છે. એવી રીતે મતિજ્ઞાનનું સ્વરૂપ સમજવું. હવે પાંચ પ્રકારના જ્ઞાનમાંના બીજા પ્રકાર–શ્રુતજ્ઞાન વિષે. श्रूयते तत् श्रुतम् मेवी श्रुतनी व्युत्पत्ति छ. श्रुत मेट श६. २०४ मेश्रुतજ્ઞાન. અથવા એ શ્રુતજ્ઞાન ભાવથુતન હેતુ હોવાથી જે હેતુને વિષે કાર્યનો ઉપચાર કરીએ તો श्रुतात् (शब्दात् ) ज्ञानम् श्रुतज्ञानम् सेम ५ अर्थ ४२॥य. श्रुतग्रंथ सटवे शासना अंश-सनसनुसरतामोध-ते श्रोत्र भने मन-मयथी थाय छ.७६५-७९६. Page #239 -------------------------------------------------------------------------- ________________ (२०४) लोकप्रकाश । [ सर्ग ३ ननु श्रुतज्ञानमपि श्रोत्रेन्द्रियनिमित्तकम्। । तन्मतिज्ञानतः कोऽस्य भेदो यत्कथ्यते पृथक् ॥ ७६७ ॥ अत्रोच्यते-वर्तमानार्थविषयं मतिज्ञानं परं ततः। गरीयोविषयं त्रैकालिकार्थविषयं श्रुतम् ॥ ७६८ ॥ विशुद्धं च व्यवहितानेकसूक्ष्मार्थदर्शनात्। छद्मस्थोऽपि श्रुतवलादुच्यते श्रुतकेवली ॥ ७६९ ॥ तदुक्तम्-नाणं अण्णाइसेसी वियाणइ एस छउमत्थोत्ति ॥ जीवस्य ज्ञस्वभावत्वान्मतिज्ञानं हि शाश्वतम् । संसारे भ्रमतोऽनादौ पतितं न कदापि यत् ॥ ७७० ॥ अक्षरस्यानन्तभागो नित्योदघाटित एव हि। निगोदिनामपि भवेदित्येतत्पारिणामिकम् ॥ ७७१ ॥ यदागमः-सव्वजीवाणंपि अणं अख्खरस्स अणंतभागो निच्चुग्घाडियो चिइ । जइ सोपि पावरेज्जा ता जीवो अजीवत्तणं पावेजा ।। इति ॥ અહિં કોઈ એવી શંકા કરે કે શ્રુતજ્ઞાનને પણ જયારે કણેન્દ્રિય નિમિત્તરૂપ છે ત્યારે પછી એને મતિજ્ઞાનથી પૃથ ભેદ પાડવાનું કારણ શું? ૭૬૭. से प्रश्नने सुसास:- . - મતિજ્ઞાનનો વિષય વર્તમાનપદાર્થો છે; પણ શ્રુતજ્ઞાન તો ત્રણેકાળના પદાર્થોને જણાવનારૂં છે અને એને વિષય અતિ વિસ્તારવાળો છે. વળી એ અનેક સૂમ પદાથોને દેખાડનારૂં હોવાથી વિશુદ્ધ છે. (શ્રુતજ્ઞાનના બળથી છઘર્થ પ્રાણી પણ શ્રુતકેવળી કહેવાય છે. ૭૬૮-૬૯. ४युं छे-अनतिशाया जानने लगे ये ७६भस्थ' ४उवाय. જાણવું” એ જીવને સ્વભાવ હોવાથી, મતિજ્ઞાન શાશ્વત કહેવાય. કેમકે અનાદિ સંસારમાં ભ્રમણ કરતા એ જીવનું જ્ઞાન કદાપિ જતું રહ્યું નથી. અક્ષરને मन तभी तो सर्वहा मुसा छ पटव निगाहनावाने ५७ मे परिणभे छ.७७०-७७१. આગમમાં કહ્યું છે કે— સર્વ જીવોને માટે અક્ષરને અને તમે ભાગ નિત્ય ઉધાડો રહે છે. એ જે આચ્છાદિત થઈ જાય તો જીવમાં જીવત્વ કહેવાય નહિ એ અ-જીવત્વ પામી જાય.. १. भतिजान सने अतवान-ये 'अनतिशायी' ज्ञान वाय छे. शेषत्रण अतिशायी' अवाय छे, Page #240 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ) श्रुतज्ञानना चौद प्रकार । (२०५) श्रुतज्ञानं पुन, भवेज्जीवस्य सर्वदा । प्राप्तोपदेशापेक्षं यत्स्यादेतन्मतिपूर्वकम् ॥ ७७२ ॥ मतिज्ञानं स्पर्शनादीन्द्रियानिन्द्रियहेतुकम् । श्रुतं तु स्याल्लब्धितोऽपि पदानुसारिणामिव ॥ ७७३ ।। इत्यादि । अधिकं तत्वार्थवृत्यादिभ्यः अवसेयम् ॥ चतुर्दशविधं तच्च यद्वा विंशतिधा भवेत् । चतुर्दशविधत्वं तु तत्रैवं परिभाव्यते ॥ ७७४ ॥ अक्षरश्रुतमित्येकं स्याद् द्वितीयमनक्षरम् । तार्तीयिक संज्ञिश्रुतं तुर्यं श्रुतमसंज्ञिनः ॥ ७७५॥ सम्यक् श्रुतं पंचमं स्यात् षष्टं मिथ्याश्रुतं भवेत् । सादिश्रुतं सप्तमं स्यादनादिश्रुतमष्टमम् ॥ ७७६ ॥ सान्तश्रुतं तु नवममनन्तं दशमं श्रुतम् । एकादशं गमरूपमगमं द्वादशं पुनः ॥ ७७७ ॥ त्रयोदशं त्वंगरूपमंगबाह्यं चतुर्दशम् । प्रायो व्यक्ता अमी भेदास्तथापि किंचिदुच्यते ॥ ७७८ ॥ પણ આ શ્રુતજ્ઞાન જીવને સર્વદા હોતું નથી કેમકે એને તો બુદ્ધિપૂર્વક આસપુરૂષના उपदेशनी अपेक्षा २९ . ७७२. વળી મતિજ્ઞાનને સ્પર્શન આદિ ઈન્દ્રિય અને મન એ બેઊ કારણ—હેતુભૂત છે અને શ્રુતજ્ઞાન તે પદાનુસારી લબ્ધિવાળાઓની જેમ લબ્ધિથી પણ સંભવે છે. ૭૭૩. (આ કારણેને લઈને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન-એમ બે પૃથફ ભેદ ગણ્યા છે એ યુક્ત છે) વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ તવાર્થવૃત્તિ આદિ ગ્રંથમાંથી જાણું લેવું. આ શ્રુતજ્ઞાન ચંદ પ્રકારનું છે અથવા એના વિશે ભેદ પણ કહે છે. જે ચાર પ્રકાર કહેपाय छे ते या प्रमाणे छ:-- ७७४. (१) ११२, ( २ ) मनक्ष२, ( 3 ) सज्ञि, ( ४ ) असज्ञि, (५) सभ्य, (६) मिथ्या, (७) साहि, (८) मनाहि, (८) सान्त, (१०) मनन्त, (११) गम, (१२) अगभ, (१३) भग३५ भने (१४) मजसाहा७७५-७७८. Page #241 -------------------------------------------------------------------------- ________________ [ सर्ग ३ ( २०६) लोकप्रकाश। तत्राक्षरं त्रिधा संज्ञाव्यंजनलब्धिभेदतः। तत्र संज्ञाक्षरमेता लिपयोऽष्टादशोदिताः ॥ ७७९ ॥ तथाहि हंसलिवी भूअलिवी जख्खा तह रख्खसीय बोधव्वा। उड्डी जवणी तुरकी कीरा दविडी य सिंधविश्रा ॥ १ ॥ मालविणी नडि नागरी लाडलिवी पारसीय बोधव्वा । तह अनिमित्तीअलिवी चाणक्की मूलदेवी य ॥२॥ अकारादिहकारान्तं भवति व्यंजनाक्षरम् । अज्ञानात्मकमप्येतद् द्वयं स्यात् श्रुतकारणम् ॥ ७८० ॥ ततः श्रुतज्ञानतया प्रज्ञप्तं परमर्षिभिः । लब्ध्यक्षरं त्वक्षरोपलब्धिरर्थावबोधिका ॥ ७८१ ॥ तच लब्ध्यक्षरं षोढा यत् श्रोत्रादिभिरिन्द्रियैः । बोधोऽक्षरानुविद्धं स्याच्छब्दार्थालोचनात्मकः ॥ ७८२ ॥ આ ઐદ ભેદ પ્રાય: વ્યક્ત છે તથાપિ એમના સંબંધમાં કંઈક કહીએ. પહેલું અક્ષરદ્યુત ત્રણ પ્રકારનું છે. સંજ્ઞા, વ્યંજન અને લબ્ધિ. એમાં સંજ્ઞાક્ષર છે એ આ અઢાર લિપિરૂપ છે – (१) सलिपि, (२) भूतलिपि, ( 3 ) यक्षसिपि, (४) राक्षसीलिपि, (५) 6डीलिपि, (६) यवनीलिपि, (७) तुविपि, (८) 8लिपि, (८) द्राविलिपि, (१०) सिंधीसिपि, (११) भावीसिपि, (१२) नापि, ( १3) नागरीलिपि, (१४) दाटलिपि, (१५) पासीसिपि, (१६) अनियभितलिपि, (१७) यायलिपि अने ( १८ ) भूnalaपि. ( १-२ ) આ કારથી તે હું કાર સુધી વ્યંજનાક્ષર છે. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર બેઊ છે તો અજ્ઞાનાત્મક, તોયે શ્રુતજ્ઞાનના કારણરૂપ છે. અને એટલા માટે પૂર્વાચાર્યોએ એમને શ્રુતજ્ઞાન तरी माव्या छ. ७८०. હવે અર્થને બોધ કરાવનારી જે અક્ષરોની ઉપલબ્ધિ એ ત્રીજું લધ્યક્ષર (श्रुतज्ञान) ७८१. આ લબેધ્યક્ષ શ્રુતજ્ઞાન છ પ્રકારનું છે; કેમકે અક્ષરને અનુબદ્ધપણે શબ્દાર્થ સમજવા રૂપ બોધ શ્રોત્ર આદિ પાંચ ઇન્દ્રિય અને છઠું મન એમ છવાનાં વડે થાય છે. જેમકે દેવદત્તનો Page #242 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ) 'अक्षरश्रुत' अने 'अनक्षरश्रुत'। (२०७) यथा शब्दश्रवणतो रूपदर्शनतोऽथवा । देवदत्तोयमित्येवंरूपो बोधो भवेदिह ॥ ७८३ ॥ एवं शेषेन्द्रियभावना कार्या ॥ तैरक्षरैरभिलाप्यभावानां प्रतिपादकम् । अक्षरश्रुतमुद्दिष्टमनक्षरश्रुतं परम् ॥ ७८४ ।। तथोक्तम्-ऊससि नीससि निच्छुटं खासियं च छीअं च । निस्संघियमणुसारं अणख्खरं छेलियाइयं ॥ ७८५ ॥ अयं भावः-कामितवेडितायं यन्मामाव्हयति वक्ति वा । इत्याद्यन्याशयग्राहि तत्स्यात् श्रुतमनक्षरम् ॥ ७८६ ॥ इह च शिरःकम्पनादिचेष्टानां पराभिप्रायज्ञानहेतुत्वे सत्यपि श्रव. णाभावान्न श्रुतत्वम् । तदुक्तं विशेषावश्यकसूत्रवृत्तौ रुटीइतं सुअं सुच्चइत्ति । चेठा न सुच्चइ कयावित्ति ॥ શબ્દ સાંભળવાથી અથવા એનું રૂપ જેવાથી ‘એ દેવદત્ત છે” એમ બોધ-જ્ઞાન થાય છે. ७८२-७८3. આ પ્રમાણે બીજી ઇન્દ્રિયની પણ ભાવના કરવી. આમ સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર એ ત્રણે અક્ષરેવડે વાણીગણ્ય પદાથોને प्रतिपादन ४२ना३ ज्ञान-ये अक्षरश्रुत वाय छे; मातीनुसनक्षरश्रुत उपाय छे. ७८४. એ વિષયે એમ કહ્યું છે કે श्वास सेवा, नि:श्वास भूयो, उघ२ मावी, थु, ना छी४, २१ ४२वी, यपटरी गावी-बगेरे मनक्षश्रुतज्ञान छ. ७८५. એનો ભાવાર્થ આ પ્રમાણે છે – કોઈ વ્યક્તિ મને બોલાવે છે અથવા મને કંઈ કહે છે ઈત્યાદિ અન્યના આશય સમજાबना३, मारामावा-सपास ४२॥ त्याहिज्ञान मनक्षश्रुतज्ञान उडवाय. ७८६. અહિં મસ્તક ધુણાવવું આદિ ચેષ્ટાઓ જો કે પારકા અભિપ્રાય જાણવામાં હેતુભૂત છે તો પણ એ ચેષ્ટાઓ કંઈ શ્રવણે પડતી નથી–સંભળાતી નથી. એથી એમનામાં શ્રુતત્વ નથી. વિશેષાવશ્યક સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે – રૂટિત એટલે શબ્દ-અવાજ, તે શ્રુતત્વનો સૂચક છે; ચેષ્ટા કદાપિ એ સૂચવતી નથી. Page #243 -------------------------------------------------------------------------- ________________ (२०८) लोकप्रकाश । [ सर्ग ३ उक्तन्यायेन श्रुतत्वप्राप्तौ समानीतायामपि तदेवोच्छसितादि श्रुतं न शिरोधूननकरचलनादि चेष्टा । यतः शास्त्रज्ञलोकप्रसिद्धा रूढिरियमिति ॥ कर्मग्रंथवृत्तौ तु शिरःकम्पनादीनामपि अनक्षरश्रुतत्वमुक्तम् । । तथा च तद्ग्रन्थः अनक्षरश्रुतं वेडितशिरःकम्पनादिनिमित्तं मामाह्वयति वारयति वा इत्यादिरूपं अभिप्रायपरिज्ञानमिति ॥ स्याद्दीर्घकालिकी संज्ञा येषां ते संज्ञिनो मताः। श्रुतं संज्ञिश्रुतं तेषां परं त्वसंज्ञिकश्रुतम् ॥ ७८७ ॥ .. सम्यक्श्रुतं जिनप्रोक्तं भवेदावश्यकादिकम् । तथा मिथ्याश्रुतमपि स्यात्सम्यक्परिग्रहात् ॥ ७८८ ॥ आवश्यकं तदपरमिति सम्यक्श्रुतं द्विधा । षोढा चावश्यकं तत्र सामायिकादिभेदतः ॥ ७८९ ॥ तथाहि- सामाइयं चउवीसत्थो वंदणयं पडिकमणं काउसग्गो पच्चरूखाणं इति ॥ - ઉક્તન્યાયે શ્રુતત્વની પ્રાપ્તિ લાવતાં છતાં એ જ ઉચ્છવાસ, નિશ્વાસ આદિ શ્રુત કહેવાશે. મસ્તક ધુણાવવું, હાથ હલાવવા વગેરે ચેષ્ટા શ્રત કહેવાશે નહિં. કારણકે શાસ્ત્રકોની એ પ્રસિદ્ધ રૂઢિ છે. કર્મગ્રંથની વૃત્તિમાં તો શિરડકંપ આદિને પણ “અક્ષરદ્યુત” માં ગણ્યા છે. જુઓ ત્યાં શું કહેવું છે – ખારે, શિરડકંપ આદિ નિમિત્તવાળું–અથવા મને બોલાવે છે, મને નિષેધ કરે છે ઇત્યાદિરૂપ-અભિપ્રાયનું પરિજ્ઞાન એ અનક્ષકૃત છે. - જેમને દીર્ધકાળની સંજ્ઞા હોય એઓને સંસિ કહેલા છે. અને એમનું શ્રુત સંક્ષિશ્રુત કહેવાય છે. એથી ઉલટું હોય એ અસંન્નિશ્રત કહેવાય છે. જિનેશ્વરભાષિત આવશ્યક આદિક સમ્યક્રુત કહેવાય છે અને મિથ્યાત્વીનાં શાસ્ત્ર પણ સમ્યગ્દષ્ટિ વડે ગ્રહણ કર્યા હોય એ પણ સભ્યશ્રુત કહેવાય. આમ ( ૧ ) આવશ્યક અને (૨) આવશ્યકથી અપર-બીજું, એમ સભ્યશ્રુત બે પ્રકારનું છે. એમાં પણ આવશ્યકના છ ભેદ છે. ૭૮૭–૭૮૯. मे छ मेहमा प्रमाणे (१) सामायि, (२) यअक्सित्या, (3) Riajl, (४) प्रतिभY, (५) GA अने. (६) ५न्य . Page #244 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] अग्यार — अंग ' अने चौद ' पूर्व'। ( २०९) श्रावश्यकेतरच्चांगानंगात्मकतया द्विधा । अंगान्येकादश दृष्टिवादश्चांगात्मकं भवेत् ॥ ७९० ॥ श्राचारांगं सूत्रकृतं स्थानांगं समवाययुग् । पंचमं भगवत्यंगं ज्ञाताधर्मकथापि च ॥ ७९१ ॥ उपासकान्तकृदनुत्तरोपपातिकादशाः । प्रश्नव्याकरणं चैव विपाकश्रुतमेव च ॥ ७९२ ॥ परिकर्मसूत्रपूर्वानुयोगपूर्वगतचूलिकाः पंच । स्युर्दृष्टिवादभेदाः पूर्वाणि चतुर्दशापि पूर्वगते ॥ ७९३ ॥ तानि चैवम् उत्पादपूर्वमग्रायणीयमथ वीर्यत: प्रवादं स्यात् । अस्तेर्ज्ञानात्सत्त्वासदात्मनः कर्मणश्च परम् ७९४ ॥ प्रत्याख्यानं विद्याप्रवादकल्याणनामधेये च । प्राणावायं च क्रियाविशालमथ लोकबिन्दसारमिति । ७९५ ॥ दृष्टिवादः पंचधायमंगं द्वादशमुच्यते । उपांगमूलसूत्रादि स्यादनंगात्मकं च तत् ॥ ७९६ ॥ सभ्यश्रुतना भान २ 'मावश्यथा अ५२' को छ. गेना (१) मने (२) मन -समय छे.सभा मच्या२ मग मने ष्टियाह-मेटायगात्म छ. ७८०. (१) मायाराम, (२) सूयाउit, (3) sujion, (४) सभवायांग, (५) भगवती, (६) शाताधर्म था, (७) पास शांत, (८) सन्त४in, (८) अनुत्तरीया, (१०) प्रश्नव्या४२६५ मन (११) विपासूत्र-से अश्या२ मा छे. ७८१-८२. (१) परिभ, (२) सूत्र, (3) पूर्वानुयोग, (४) पूर्वत भने (५) युक्षिा -मम पांय प्रारष्टिया छे. 'पूर्वगत' मा यो पूर्वाना समावेश थाय छे. ७८3. એ ચાદ પૂર્વ આ પ્રમાણે છે – (१) त्या प्रवाह, (१) सयायाय प्रवाह, (3) वाय प्रवाह, (४) मस्तिप्रवाह, (५) ज्ञानप्रवाह, (6) सत्यप्रवाह, (७) यात्मप्रवाह, (८) भप्रवाह, (6) प्रत्यायानप्रवाह, (१० विधाप्रवाह, (११) उध्यायुप्रवाह, (१२) प्राणवायप्रवाह, (१३)याविशाराप्रवाह सन (१४ समिसार प्रवाह. ७८४-७८५. આ પાંચ પ્રકારનો દષ્ટિવાદ કહે એ બારમું અંગ કહેવાય છે. ઉપાંગ તથા મૂળ સૂત્ર આદિક અનંગાત્મક છે. ૭૯૬. २७ Page #245 -------------------------------------------------------------------------- ________________ (२१०) लोकप्रकाश । [ सर्ग ३ एवं च यदुक्तमर्थतोऽर्हद्भिः संदृब्धं सूत्रतश्च यत् । महाधीभिर्गणधरैस्तत्स्यादंगात्मकं श्रुतम् ॥ ७९७ ।। ततो गणधराणां यत्पारंपर्याप्तवाङ्मयः । शिष्यप्रशिष्यैराचार्यैः प्राज्यवाङ्मतिशक्तिभिः ॥ ७९८ ।। कालसंहननायुर्दोषादल्पशक्तिधीस्पृशाम् । अनुग्रहाय संदृब्धं तदनंगात्मकं श्रुतम् ॥ ७९९ ॥ युग्मम् ॥ स्पृष्टान्यज्ञोपकाराय तेभ्योऽप्यक्तिनर्षिभिः । शास्त्रैकदेशसंबद्धान्येवं प्रकरणान्यपि ॥ ८००॥ एतक्षणं चैवम् शास्त्रैकदेशसम्बद्धं शास्त्रकार्यान्तरे स्थितम् । बाहुः प्रकरणं नाम ग्रन्थभेदं विपश्चितः ॥ ८०१॥ एवं च वक्तृवैशिष्टयादस्य द्वैविध्यमीरितम् । वस्तुतोऽहत्प्रणीतार्थमेकमेवाखिलं श्रुतम् ॥ ८०२ ॥ तथोक्तं तत्वार्थभाष्ये એવી રીતે શ્રીજિનપ્રભુએ “અર્થથી” કહેલું અને બુદ્ધિશાળી ગણધરેએ “સૂત્રથી” ગુંથેલું છે એ (૧) અંગાત્મકશ્રુત. પછી પરંપરાએ વાડમય મેળવીને ઉત્કૃષ્ટ વચનબુદ્ધિની શક્તિવાળા ગણધરના શિષ્ય-પ્રશિષ્ય-આચાર્યોએ કાળ, સંઘયણ અને આયુષ્યની ખામીને લીધે બુદ્ધિમાં ઉતરી ગયેલા જીવોના કલ્યાણને માટે જે રચેલું એ (૨) અનંગાત્મક શ્રુત એટલે साश्रुत.७८७-७८८. એજ પ્રમાણે અજ્ઞાની જીના ઉપકારાર્થે અર્વાચીન આચાર્યોએ શાસ્ત્રોના અમુક विभागथी ४ स म्मेवा' ५४२७।' ५७ २-यां छ. ८००. 'प्र४२७४'नुसक्ष नीय प्रमाणे छ: શાસ્ત્રના અમુક એકાદ વિભાગની જેમાં ચર્ચા કરેલી હોય અને જે શાસ્ત્રના કાર્યને વિષે થિત હોય એવા ગ્રંથને વિદ્વાને “પ્રકરણ” કહે છે. ૮૦૧. એવી રીતે વક્તાના વિશિષ્ટપણને લઈને એના (શ્રુતના) બે ભેદ કહ્યા છે, પરંતુ વસ્તુત: તો એ “અર્થથી ” અહંતુપ્રભુનું રચેલું હોઈ આખું સકળ એક જ છે. ૮૦૨. એના સંબંધમાં તત્વાર્થભાષ્યમાં સૂત્ર છે કે – Page #246 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] सम्यक्श्रुत अने मिथ्याश्रुत । (२११) वक्तृविशेषात् द्वैविध्यमिति ॥ किं च-व्याकरणच्छन्दोऽलंकृतिकाव्यनाव्यतर्कगणितादि । सम्यग्दृष्टिपरिग्रहपूतं सम्यक्श्रुतं जयति ॥ ८०३ ॥ मिथ्याश्रुतं तु मिथ्यात्विलोकैः स्वमतिकल्पितम् । - रामायणभारतादि वेदवेदांगकादि च ॥ ८०४ ॥ उक्तं च भाष्यकता-- सदसदविसेसणाओ भवहेउजहित्थिरोवलंभालो। नाणफलाभावाओ मिस्थदिहिस्स अन्नाणम् ॥ १॥ (पूर्वान्तर्गतेयं गाथा) ऋग्यजुःसामाथर्वाणो वेदा अंगानि षट् पुनः। शिक्षा कल्पौ व्याकरणं छन्दो ज्योतिर्निरुक्तियः ॥ ८०५ ॥ षडंगी वेदाश्चत्वारो मीमांसान्विक्षिकी तथा । धर्मशास्त्रं पुराणं च विद्या एताश्चतुर्दश ॥ ८०६ ॥ ततश्च " agता हा हा (2) मेट १२नु." વળી વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કાવ્ય, નાટક, તર્કશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વગેરે જે સમ્યક્રસ્ટિના પ્રહણથી શુદ્ધ થયું છે એ સર્વ સમ્યકકૃત છે અને એજ જયવંતું पते छ. ८०3. મિથ્યાત્વી લોકોએ સ્વમતિ અનુસાર ક૯યું એ મિથ્યાશ્રુત. જેમકે રામાયણ, ભારત वगेरे; तथा वे, वेगवगेरे. ८०४. ભાગ્યકાર પણ એ સંબંધમાં કહે છે કે સત્ અસત્ ”નો તફાવત નથી માટે, ભવનો હેતુ એટ૭પણે કહ્યો છે માટે, અને જ્ઞાનના ફળને અભાવ છે માટે મિથ્યાદષ્ટિનું શ્રુત સર્વ અજ્ઞાન જ છે. આ ગાથા પૂર્વાન્તર્ગત છે. વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ–એમ ચાર વેદ છે. એના વળી છ અંગે કહ્યા છેઃ (१)शिक्षा, (२) ४६५, (3) व्य।४२५४, (४) , (५) ज्योति मने (६) नि३ति. 4vी मा ७ અંગ, ચાર વેદ, મીમાંસા, આન્વિક્ષિકી, ધર્મશાસ્ત્ર અને પુરાણું મળીને ચંદ વિદ્યાએ કહેવાય Page #247 -------------------------------------------------------------------------- ________________ ( २१२) लोकप्रकाश । [सर्ग ३ तथा आयुर्वेदो धनुर्वेदो गान्धवं चार्थशास्त्रकम् । चतुर्भिरेतैः संयुक्ताः स्युरष्टादश ताः पुनः॥ ८०७ ॥ अपूर्णदशपूर्वान्तमपि सम्यकश्रुतं भवेत् । मिथ्यात्विभिः संगृहीतं मिथ्याश्रुतं विपर्ययात् ॥ ८०८ ॥ द्रव्यक्षेत्रकालभावैः सायन्तं भवति श्रुतम् । अनाद्यपर्यवसितमपि ज्ञेयं तथैव च ॥ ८०९ ॥ एकं पुरुषमाश्रित्य साद्यन्तं भवति श्रुतम् । अनाद्यपर्यवसितं भूयसस्तान् प्रतीत्य च ॥ ८१० ॥ भवान्तरं गतस्याशु पुंसो यन्नश्यति श्रुतम् । कस्यचित्तद्भव एव मिथ्यात्वगमनादिभिः ॥ ८११ ॥ तदुक्तं विशेषावश्यके चउदसपुवी मणुप्रो देवत्ते तं न संभरइ सव्वम् ॥ देसंमि होइ भयणा सहाणभावे वि भयणाओ॥१॥ देशे पुनरेकादशांगलक्षणे इति कल्पचूर्णिः ॥ स्वस्थानभावे इति मनुष्यभवेऽपि तिष्टतः भजना ॥ છે. તથા આયુર્વેદ, ધનુર્વેદ,ગાન્ધર્વ અને અર્થશાસ્ત્ર-આ ચાર એની ભેગી ગણીએ તો અઢાર विद्यासाडवाय. ८०५-८०७. દશ પૂર્વ” સંપૂર્ણ ન કર્યા હોય એવું સમ્યકુશ્રુત પણ જે “મિચ્યદષ્ટિ'ને હોય તો તે विपर्ययन सीधे मिथ्याश्रुत थाय छ-उवाय. ८०८. શ્રત “સાદિસાંત” પણ હોય, તેમ અનાદિઅનંત પણ હોય. જેવા દ્રવ્ય ક્ષેત્રકાળભાવ. એક ५३पने माश्रयीने 'साहिसान्त' (सायन्त) ४उपाय-डाय छ; अनेने माश्रयाने 'मानामिन' (मनायन्त) डाय छे. ८०८-८१०. એનું કારણ એમ કે કઈ કઈ પુરૂષ અન્ય જન્મ ધારણ કરે છે ત્યારે એનું શ્રુત મિથ્યાત્વપ્રાપ્તિ વગેરે કારણોને લઈને તે જ ભવમાં નષ્ટ થાય છે. ૮૧૧ વિશેષ આવશ્યકસૂત્રમાં એના માટે એમ કહ્યું છે કે ચાદપૂર્વધારીને દેવતાના જન્મમાં એ સર્વ (ચિદ પૂર્વે ) સ્મરણમાં રહેતાં નથી, એની વિસ્મૃતિ થઈ જાય છે. અપભાગનું સ્વસ્થાનભાવમાં કંઈક સ્મરણ રહે અથવા ન પણ રહે. “અ૫ ભાગ એટલે અગ્યાર અંગ જ, બીજું નહિ.” એમ કપચુર્ણિમાં કહ્યું છે. स्वस्थानलावभाटभनुष्यना सभांडवा छतi.' Page #248 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] श्रुतना — सादि, ' ' अनादि ' वगेरे चार प्रकार । (२१३) तत्र श्रुतज्ञाननाशकारणानि अमूनिमिच्छभवंतरकेवलगेलन्नपमायमाइणा नासोत्ति ॥ षष्टांगचतुर्दशाध्ययने तु तेतलिमन्त्रिणः पूर्वाधीतचतुर्दशपूर्वस्मरण मुक्तमस्तीति ज्ञेयम् ॥ साद्यन्तं क्षेत्रतो ज्ञेयं भरतैरवताश्रयात् । अनाद्यपर्यवसितं विदेहापेक्षया पुनः ॥ ८१२ ।। कालतश्चावसर्पिण्युत्सर्पिण्योः सादिसान्तकम् । महाविदेहकालस्यापेक्षयायन्तवर्जितम् ॥ ८१३ ॥ भवसिद्धिकमाश्रित्य साद्यन्तं भावतो भवेत् । छाद्मस्थिकज्ञाननाशो यदस्य केवलक्षणे ॥ ८१४ ॥ नईमिय छाउमथिए नाणे इति वचनात् ।। अनाद्यनन्तं चाभव्यमाश्रित्य श्रुतमुच्यते । श्रुतज्ञानश्रुताज्ञानभेदस्यात्राविवक्षणात् ॥ ८१५॥ क्षायोपशमिकभावे यद्वानाद्यन्तमीहितम् । एवं सायनादिसान्तमनन्तं श्रुतमूह्यताम् ॥ ८१६ ॥ શ્રુતજ્ઞાનનો નાશ થવાનાં કારણોઃ મિથ્યાત્વ, ભવાન્તર, કેવળજ્ઞાન, પાઠ કરવો નહિં તે, અને પ્રમાદ આદિક છે. છઠ્ઠા “અંગ” ના ચાદમા “અધ્યયન માં તો એમ કહ્યું છે કે પૂર્વે શીખેલા ચોદે પૂર્વનું 'ततलि' भत्रीने भरए २छु तु. या श्रुत छे ते क्षेत्रथा ' ' मरत' मने ‘भैरवत' नी अपेक्षा साधन्त छ; अने 'भावि' नी अपेक्षा अनामित छ. ८१२. વળી “કાળથી” અવસર્પિણકાળ અને ઉત્સર્પિણુકાળની અપેક્ષાએ મૃત સાદિસાન્ત છે, અને મહાવિદેહના કાળની અપેક્ષાએ અનાદિ અનન્ત છે. ૮૧૩. 'माथी' (Qत ) सवसिद्धिपन माश्रयाने साहिसान्त छ भन्यारे - જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે છદ્મસ્થજ્ઞાન નષ્ટ થાય છે. કેમકે શાસ્ત્રને વિષે કહ્યું છે કે “ છઠસ્થ’ ज्ञान नष्ट थये छते 'त्पन्न थाय छे. ८१४. અને “અભવી ” જીવને આશ્રયીને શ્રુત અનાદિ અનન્ત છે કેમકે ત્યાં શ્રુતજ્ઞાન અને Page #249 -------------------------------------------------------------------------- ________________ (૨૨૪) ઢોવામી | [ સર્ષ ૨ गमाः सदृशपाठाः स्युर्यत्र तद्गमिकं श्रुतम् । तत्प्रायो दृष्टिवादे स्यादन्यच्चागमिकं भवेत् ॥ ८१७ ॥ अंगाविष्टं द्वादशांगान्यन्यदावश्यकादिकम् । इत्थं प्ररूपिताः प्राज्ञैः श्रुतभेदाश्चतुर्दश ।। ८१८ ॥ ये भेदा विंशतिस्तेऽपि कथ्यन्ते लेशमात्रतः । न ग्रन्थविस्तरभयादिह सम्यक्प्रपंचिताः ॥ ८१९ ।। તથાકુ पजयअख्खरपयसंघाया पडिवत्ति तह य अणुशोगो । पाहुडपाहुडपाहुडवत्थुपुव्वा य ससमासा ॥ ८२० ॥ तत्र च अविभागः परिच्छेदो यो ज्ञानस्य प्रकल्पितः। स पर्यायो यादयस्ते स्यात्पर्यायसमासकः ॥ ८२१ ॥ लब्ध्यपर्याप्तस्य सूक्ष्मनिगोदस्थशरीरिणः । यदाद्यक्षणजातस्य श्रुतं सर्वजघन्यतः॥ ८२२ ॥ શ્રુતજ્ઞાન એવા ભેદ ગણ્યા નથી. અથવાતે ક્ષાપશમિક ભાવની અપેક્ષાએ એ અનાદિ અનન્ત છે. ૮૧૫-૮૧૬ આમ જોતાં શ્રુત સાદિ છે તેમ અનાદિ પણ છે; સાન્ત છે તેમ અનન્ત પણ છે. જ્યાં “ ગમ” એટલે સદશ પાઠ હોય તે “ગમિકશ્રત” કહેવાય છે. એ પ્રાય: દષ્ટિવાદને વિષે હેય. “ગમિક’ શિવાયનું સર્વ “અગમિક”. તે “અંગપ્રવિણ” દ્વાદશાંગી તથા “અંગ. બાહા” આવશ્યકાદિ છે. ૮૧૭-૮૧૮. આ પ્રમાણે પ્રાજ્ઞપુરૂષએ શ્રુતના ચાર ભેદ સમજાવ્યા છે. શ્રુત” ના વીશ ભેદ પણ કહેવાય છે અને એ વિષે પણ અમે અત્ર કિંચિત્ કહેશું. ગ્રંથ વિસ્તારના ભયને લીધે વિસ્તારપૂર્વક વિવેચન કરશું નહિ. ૮૧૯. એ વીશ ભેદ આ પ્રમાણે – પર્યાય, અક્ષર, પદ, સંઘાત, પ્રતિપત્તિ, અનુગ, પ્રાભૃતુ પ્રાભૃત, પ્રાકૃત, વસ્તુ અને પૂર્વ—એ દશ અને એ પ્રત્યેકની સાથે “સમસ” એટલું જોડવાથી બીજા દશ થાય. એમ સર્વ મળી વીશ. ૮૨૦. જ્ઞાનના અવિભાજ્ય પરિચ્છેદ-એનું નામ “પર્યાય” અને એવા બે કે વધારે પરિચ્છેદ (ભાગ)–એનું નામ પર્યાયસમાસ. ૮૨૧. ઉત્પત્તિને પહેલે જ ક્ષણે લબ્ધિઅપર્યાપ્ત સૂક્ષમનિદના જીવને સર્વથી જઘન્ય Page #250 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] श्रुतज्ञानना वीश भेद । (२१५) तस्मादन्यत्र यो जीवान्तरे ज्ञानस्य वर्धते । अविभागपरिच्छेदः स पर्याय इति स्मृतः ॥ ८२३ ॥ युग्मम् ॥ येऽविभागपरिच्छेदा द्वयादयोऽन्येषु देहिषु । वृद्धिंगतास्ते पर्यायसमास इति कीर्तिताः ॥ ८२४ ॥ तथोक्तमाचारांगवृत्ती सर्वनिकृष्टो जीवस्य दृष्ट उपयोग एव वीरेण । सूक्ष्मनिगोदापर्याप्तानां स च भवति विज्ञेयः ॥ ८२५ ॥ तस्मात्प्रभृतिज्ञानविवृद्धिदृष्टा जिनेन जीवानाम् ।। लब्धिनिमित्तैः करणैः कायेन्द्रियवाङ्मनोदग्भिः ॥ ८२६ ।। मध्ये लब्ध्यक्षराणां स्याद्यदन्यतरदक्षरम् । तदक्षरं तत्संदोहोऽक्षरसमास इष्यते ॥ ८२७ ॥ पदानां यादृशानां स्यादाचारांगादिषु ध्रुवम् । अष्टादशसहस्रादिप्रमाणं तत्पदं भवेत् ॥ ८२८ ॥ द्वयादीनि तत्समासः स्यादेवं सर्वत्र भाव्यताम् । संघातप्रतिपत्त्यादौ समासो ह्यनया दिशा ॥ ८२९ ॥ જ્ઞાન હોય છે તેથી અન્યત્ર જીવાન્તરમાં જ્ઞાનનો જે અવિભાજ્ય પરિચ્છેદ વૃદ્ધિ પામે છે તે પર્યાય” કહેવાય છે, અને અન્ય જેમાં બે કે વિશેષ અવિભાજ્ય પરિચ્છેદ વૃદ્ધિ પામેલા હોય છે એને “પર્યાયસમાસ” કહેલા છે. ૮૨૨-૮૨૪ આચારાંગસૂત્રની વૃત્તિમાં કહેલું છે કે – શ્રી વીરપ્રભુએ જીવન સર્વથી જઘન્ય ઉપયોગ જોયેલો છે અને તે સૂફમનિગોદ અપર્યાપ્ત જીવોને હોય છે. વળી એમણે લબ્ધિના નિમિત્તરૂપ એવા કાયા-ઈન્દ્રિય–વાચા-મન અને દષ્ટિરૂપી કરણે વડે એમ પણ જોયું છે કે જીવનું જ્ઞાન ત્યાંથી જ શરૂ થઈને વૃદ્ધિ पामे छे. ८२५-८२६. - લધ્યક્ષ મધેને પ્રત્યેકે પ્રત્યેક અક્ષર “અક્ષર” કહેવાય છે; અને એવા અક્ષરોને સમૂહ “અક્ષરસમાસ’ કહેવાય છે. ૮૨૭. આચારાંગ વગેરે સૂત્રને વિષે જેવાં પદોનું અઢાર હજાર વગેરે પ્રમાણ આપેલું છે તેવા પ્રત્યેકને “પટ” કહે છે. અને બે કે વિશેષ પદનો સમાહાર હોય એ “પદસમાસ' કહેવાય. “ સંઘાત ', પ્રતિપત્તિ” વગેરે ભેદોમાં “ સમાસ' નું સ્વરૂપ આ જ પ્રમાણે સમજી खे. ८२८-८२६. Page #251 -------------------------------------------------------------------------- ________________ (२१६) लोकप्रकाश । [सर्ग ३ गतीन्द्रियादिद्वाराणां द्वाषष्टेरेकदेशकः । गत्यादिरेकदेशोऽस्याः स्वर्गतिस्तत्र मार्गणा ॥ ८३०॥ जीवादेः क्रियते सोऽयं संघात इति कीर्त्यते । गत्यादिद्वयाद्यवयवमार्गणा तत्समासकः ॥ ८३१॥ युग्मम् ॥ संपूर्णगत्यादिद्वारे जीवादेर्मार्गणा तु या। प्रतिपत्तिरियं जीवाभिगमे दृश्यतेऽधुना ॥ ८३२॥ सत्पदप्ररूपणाद्यनुयोगद्वारमुच्यते। प्राभृतान्तःस्थोऽधिकारः प्राभृतप्राभृतं भवेत् ॥ ८३३ ॥ वस्त्वन्तर्वर्त्यधिकारः प्राभृतं परिकीर्तितम् । पूर्वान्तर्वर्त्यधिकारो वस्तुनाम्ना प्रचक्षते ॥ ८३४ ॥ पूर्वमुत्पादपूर्वादि ससमासाः समेऽप्यमी । श्रुतस्य विंशतिर्भेदा इत्थं संक्षेपतः स्मृताः ॥ ८३५॥ इति श्रुतज्ञानम् ॥ ગતિ, ઈન્દ્રિય આદિ બાસઠ કારોના એક દેશરૂપ ગતિ આદિ અને એના વળી એક પ્રકારરૂપ દેવગતિએ દેવગતિમાં જીવ વગેરેની માગણી કરવામાં આવે એનું નામ સંઘાત” જ્ઞાનઅને એવા જ ગતિ વગેરે બે કે વિશેષ કારાદિ અવયવોની માર્ગણ એ 'संघातसमास 'ज्ञान उपाय छे. ८3०-८3१. વળી સંપૂર્ણ ગતિ આદિક દ્વારને વિષે જવ વગેરેના જે માર્ગણ એનું નામ “પ્રતિપત્તિ –એમ જીવાભિગમસૂત્રને વિષે કહ્યું છે. ૮૩ર. સત્પદાર્થોની પ્રરૂપણ વગેરે કરવું એ “અનુગાર.” વળી પ્રભુતની અંદર રહેલો અધિકાર–એ પ્રાભૂત પ્રાભૂત કહેવાય છે. અને વસ્તુની અંદર રહેલ અધિકાર–એનું नाम ' प्रामृत.' वणी पूर्वमा २९सा अधिकार-से 'वस्तु' नामयी माय छे. वणी Gपाहपूर्व माह पूर्व'छ. ८33-८3५. આ પ્રમાણે સંક્ષિપ્તપણે શ્રુતજ્ઞાનના વિશ ભેદ સમજાવ્યા. એ રીતે શ્રુતજ્ઞાનનું વિવેચન સંપૂર્ણ. वे (जीon ) अवधिज्ञान विषे. Page #252 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] ' अवधिज्ञान' अने एना छ प्रकार । (२१७) अवधानं स्यादवधिः साक्षादर्थविनिश्चयः । अवशब्दोऽव्ययं यद्वा सोऽधःशब्दार्थवाचकः ॥ ८३६ ॥ अधोऽधो विस्तृतं वस्तु धीयते परिबुध्यते । अनेनेत्यवधिर्यद्वा मर्यादावाचकोऽवधिः ॥ ८३७ ॥ मर्यादा रूपिद्रव्येषु प्रवृत्ति त्वरूपिषु । तयोपलक्षितं ज्ञानमवधिज्ञानमुच्यते ॥ ८३८ ॥ अनुगाम्यननुगामी वर्धमानस्तथा क्षयी। प्रतिपात्यप्रतिपातीत्यवधिः षड्विधो भवेत् ॥ ८३९ ॥ यद्विदेशान्तरगतमप्यन्वेति स्वधारिणम् । अनुगाम्यवधिज्ञानं तद्विज्ञेयं स्वनेत्रवत् ॥ ८४० ॥ यत्र क्षेत्रे समुत्पन्नं यत्तत्रैवावबोधकृत् । द्वितीयमवधिज्ञानं तच्छृखलितदीपवत् ।। ८४१ ॥ यदंगुलस्यासंख्येयभागादिविषयं पुरा । समुत्पद्यानुविषयविस्तारेण विवर्धते ॥ ८४२॥ मर्थना साक्षात निश्चय३५ अवधान-सनु नाम 'भवधि'. मथवा भीशत, 'म' શબ્દ “ નીચે ના અર્થમાં “ અવ્યય તરીકે ગણીએ તો નીચે નીચે વિસ્તરેલી વસ્તુ જેના बसपाय से (ज्ञान)नाम भवधि. अथवा त्रीशत, 'म' श६ ‘भयोहा'न। અર્થમાં લઈએ. મયદા એટલે રૂપી પદાર્થોને વિષે પ્રવૃત્તિ, અરૂપી (પદાર્થો) ને વિષે નહિં. એવી પ્રવૃત્તિથી જે જ્ઞાન થાય છે એનું નામ અવધિજ્ઞાન. ૮૩૬-૮૩૮. એ અવધિજ્ઞાન છ પ્રકારનું છે?— (१) अनुभाभी, (२) अननुभाभी, (3) वर्धमान, (४) क्षयी, (५) प्रतिपाती भने (६)म-प्रतिपाती. ८3८. કઈ (અવધિ) જ્ઞાની જીવ પ્રવાસે ગયેલો હોય ત્યાંયે, એના નેત્રની જેમ જે જ્ઞાન એની 41001 पाछ अनुगमन रेते अनुभाभी' अवधिज्ञान. ८४०. જે જ્ઞાન જે ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયું હોય ત્યાંજ શંખલાબદ્ધ–સાંકળ સાથે બાંધેલાખેડી રાખેલા દીપકની જેમ પ્રકાશ-બોધ કરે, ( આગળ કે પાછળ, આઘે પાછો પ્રકાશ ન पाडी श)ते ' मननु॥भी' अवधिज्ञान. ८४१. એક આગળનો અસંખ્યાતમા ભાગ જ જેને વિષય થઈ શકે એવું જે જ્ઞાન ઉત્પન્ન થયા ૨૮ For Private & Personal use only Page #253 -------------------------------------------------------------------------- ________________ ( २१८ ) लोकप्रकाश । लोके लोकमात्राणि यावत्खंडान्यसंख्यशः । स्यात्प्रकाशयितुं शक्तं वर्धमानं तदीरितम् ॥ ८४३ ॥ युग्मम् ॥ अप्रशस्ताद्वयवसायात् हीयते यत्प्रतिक्षणम् । हुस्तदवधिज्ञानं हीयमानं मुनीश्वराः ॥ ८४४ ॥ स्याद्वर्धमानं शुष्कोपचीयमानेन्धनाग्निवत् । हीयमानं परिमितातादृगिन्धनवह्निवत् ॥ ८४५ ॥ योजनानां सहस्राणि संख्येयान्यप्यसंख्यशः । यावलोकमपि दृष्ट्वा पतति प्रतिपाति तत् ॥ ८४६ ॥ प्रमादेन पतत्येतद्भवान्तराश्रयेण वा । यथाश्रुतं स्वरूपं च वक्ष्येऽथाप्रतिपातिनः ॥ ८४७ ॥ यत्प्रदेशम लोकस्य दृष्टुमेकमपि चमम् । तत्स्यादप्रतिपात्येव केवलं तदनन्तरम् ॥ ८४८ ॥ हीयमानप्रतिपातिनोश्च श्रयं विशेष: કેડે પાછળથી વિષયના વિસ્તાર પ્રમાણે વૃદ્ધિ પામે છે, અને અલાકને વિષે પણ લેાકાકાશ જેવડા અસંખ્ય ગાળાને પ્રકાશિત કરવાની જેનામાં શક્તિ છે એ જ્ઞાન વમાન अवधिज्ञान. ८४२-८४३. [ सर्ग ३ અપ્રશસ્ત વ્યવસાયને લીધે જે પ્રતિક્ષણ ક્ષીણ થતુ જાય છે એને મુનીશ્વરા ‘ ક્ષીણુ અવિશ્વજ્ઞાન કહે છે. ૮૪૪ જેમાં વારંવાર સુકાં ઈન્ધન ઉમેર ઉમેર કરાતાં હેાય એવા અગ્નિ જેવું વધુ માન અવધિજ્ઞાન છે; અને જેમાં અલ્પપ્રમાણમાં અને લીલાં કાષ્ટો નાખેલા હાય એવા અગ્નિ સમાન ક્ષીણુ अवधिज्ञान छे. ८४५. સખ્યઅસખ્ય સહસ્ત્રબદ્ધ ચેાજના પર્યન્ત અને ઠેઠ લેાકાકાશ સુધી પણ જોઈને જે પુન: પાછું પડે છે તે ‘પ્રતિપાતિ’ અવધિજ્ઞાન. ( આ પ્રતિપાતી અવધિજ્ઞાન પ્રમાદને લીધે અથવા અન્ય જન્મ ધારણ કર્યાથી પડે છે ). ૮૪૬–૮૪૭. હવે અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું શાસ્ત્રોકત સ્વરૂપ કહીએ છીએ. જેનામાં અલાકના એક પણ પ્રદેશ જોવાનું સામર્થ્ય છે તે અપ્રતિપાતિ' અવધિજ્ઞાન. આ જ્ઞાન વિદ્યમાન હોય છે એવામાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૮૪૮, Page #254 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एनी विशेष समज । (२१९) प्रतिपाति हि निर्मूलं विध्यायत्येकहेलया । हीयमानं पुनः हासमुपयाति शनेःशनेः ॥ ८४९ ॥ इदं कर्मग्रन्थवृत्यभिप्रायेण ॥ तत्वार्थभाष्ये तु अनवस्थितावस्थिताख्ययोः अन्त्यभेदयोः एवं स्वरूपम् उक्तम् अनवस्थितं हीयते वर्धते च वर्धते हीयते च प्रतिपतति च उत्पद्यते च इति पुनः पुनः उर्मिवत॥ अवस्थितं यावति क्षेत्रे उत्पन्नं भवति ततो न प्रतिपतति आकेवलप्राप्तेरवतिष्ठते । अाभवक्षयाद्वा ज्यात्यन्तरस्थायि वा भवति लिंगवत् । यथा लिंगं पुरुषादिवेदं इह जन्मनि उपादाय जन्मान्तरं याति जन्तुः तथा अवधिज्ञानमपि इति भावः॥ नृतिरश्चामयं षोढा क्षायोपशमिकोऽवधिः। भवेद्भवप्रत्ययश्च देवनारकयोरिह ॥ १ ॥ तदुक्तम्- द्विविधः अवधिः । भवप्रत्ययः क्षयोपशमनिमित्तश्च ॥ इति तत्वार्थसूत्रे ॥ स्याद्भवप्रत्ययोऽप्येष न क्षयोपशमं विना। अन्वयव्यतिरेकाभ्यां हेतुत्वादस्य किन्विह ॥ २॥ हीयभान' (=क्षी) भने प्रतिपाति' पथ्ये तापतछे ते मा प्रमाणे:- प्रतिपाति' એકદમ નિર્મળ થઇ શમી જાય છે. જ્યારે “હીયમાન ધીમેધીમે ક્ષીણ થતું જાય છે. ૮૪૯. એ અભિપ્રાય કર્મગ્રંથની વૃત્તિને અનુસરીને છે. જ્યારે તત્વાર્થભાષ્યમાં બીજી રીતે કહ્યું છે. એમાં તો “અનવસ્થિત અને “અવસ્થિત” એમ બે પ્રકાર કહ્યા છે. ઘટે અને વધે, વળી પાછુ ઘટે; તથા જળનાં કલ્લોલની પેઠે પડે, ચઢે ને વળી પાછું પડે એવા સ્વભાવવાળું અનવસ્થિત’. જેટલા ક્ષેત્રમાં ઉત્પન થયું હોય ત્યાંથી પાછું પડે નહિં પરંતુ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ટકી જ રહે એ “અવસ્થિત’. એ, ભવક્ષય થયે જાત્યતરને વિષે પણ રહે છે, લિંગની પેઠે. જેવી રીતે પ્રાણ આ જન્મમાં લિંગ એટલે પુરૂષાદિવેદ પ્રાપ્ત કરી અન્ય ભવમાં જાય છે તેમ અવધિજ્ઞાન પણ અન્ય જન્મમાં જાય છે–રહે છે. આ છ એ પ્રકારનું અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચાને ક્ષાયોપથમિક હોય છે, અને દેવ તથા નારકીના જીને ભવપ્રત્યયિક હોય છે. (૧). तत्वाथ सूत्रमा ५४थुछ द्विविधः अवधिः । भवप्रत्ययः क्षायोंपशमिकश्च ॥ વળી આ “ભવપ્રત્યય ” પણ ક્ષયોપશમ વિના હોતું નથી. કેમકે અન્વયે અને વ્યતિરેક Page #255 -------------------------------------------------------------------------- ________________ (२२०) लोकप्रकाश। [ सर्ग ३ स्यात्क्षयोपशमे हेतुर्भवोऽयं तदसौ तथा । उपचारा तुहेतुरपि हेतुरिहोदितः ॥ ३ ॥ इति अवधिज्ञानम् ।। ___ मनस्त्वेन परिणतद्रव्याणां यस्तु पर्यवः । परिच्छेदः स हि मनःपर्यवज्ञानमुच्यते ॥ ८५० ॥ यद्वा मनोद्रव्यस्य पर्याया नानावस्थात्मका हि ये।। तेषां ज्ञानं खलु मन:पर्यायज्ञानमुच्यते ॥ ८५१ ॥ स्यादृजुधीविपुलधीलक्षणस्वामिभेदतः। तद् द्विभेदं संयतस्याप्रमत्तस्यद्धिशालिनः ॥ ८५२ ॥ __ अनेन चिन्तितः कुम्भा इति सामान्यग्राहिणी। मनोद्रव्यपरिच्छित्तिर्यस्यासावृजुधीः श्रुतः ॥ ८५३ ॥ अनेन चिन्तितः कुम्भ स सौवर्णः स माथुरः। इयत्प्रमाणोऽद्यतन: पीतवर्णः सदाकृतिः॥ ८५४ ॥ एवं विशेषविज्ञाने मतिर्यस्य पटीयसी। ज्ञेयोऽयं विपुलमतिर्मनःपर्यायलब्धिमान् ॥ ८५५ ।। युग्मम् ॥ થી ભવપ્રત્યય એને હેતુ છે–કારણભૂત છે. જોકે ક્ષયપશમમાં તો આ ભવ હેતુભૂત છે તે પણ तुन तु ५ ड ४उवाय मे उपया२ छ. (२-3). આ પ્રમાણે અવધિજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. वे (याथा) मनापर्यवज्ञान विषे. મનસ્વપડે પરિણત થયેલા દ્રવ્યના પર્યવ, પર્યાય કે પરિચછેદ–એનું નામ મન:પર્યવ જ્ઞાન. અથવા નાના પ્રકારની અવસ્થાવાળા મનેદ્રવ્યના પર્યાનું જે જ્ઞાન–એ મન:પર્યવ ज्ञान. ८५०-८५१. ભિન્ન લક્ષણ અને ભિન્ન સ્વામીને લઈને એના ત્રહમતિ અને વિપુલમતિ એમ બે ભેદ પાડયા છે. અને એ અપ્રમત્ત અને લબ્ધિશાળી સંયમી (મુનિ)ને હોય છે. ૮૫૨. આણે કુંભ ધાર્યો છે એટલું સામાન્ય જ્ઞાન ગ્રહણ કરનારૂં મનેદ્રવ્ય જેને હોય એ જીમતિ કહેવાય. આણે કુંભ ધાર્યો છે અને એ કુંભસુવર્ણને, મથુરાને, આવો, આજનો બનાવેલું, પીતવર્ણ અને સુંદર આકૃતિ વાળો ધાર્યો છે એમ વિશેષજ્ઞાન ગ્રહણ કરનારી બુદ્ધિ જેને હોય એ વિપુલમતિ, ૮૫૩-૮૫૪. Page #256 -------------------------------------------------------------------------- ________________ द्रब्यलोक ] मनःपर्यज्ञान । एना बे प्रकार । (२२१) ननु च अवधिश्च मनःपर्यवश्चोभे अप्यतीन्द्रिये । रूपिद्रव्यविषये च भेदस्तदिह कोऽनयोः ॥ ८५६ ॥ ___ अत्रोच्यतेऽवधिज्ञानमुत्कर्षात्सर्वलोकवित् । संयतासंयतनरतिर्यक्स्वामिकमीरितम् ॥ ८५७ ॥ अन्यद्विशदमेतस्मादबहुपर्यायवेदनात् । अप्रमत्तसंयतिकलभ्यं नृक्षेत्रगोचरम् ॥ ८५८ ॥ उक्तं च तत्वार्थभाष्ये विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्यवयोर्विशेषः । इति ॥ सामान्यग्राहि ननु यन्मन:पर्यायमादिमम् । तदस्य दर्शनं किं न सामान्यग्रहणात्मकम् । ॥ ८५९ ॥ अत्रोच्यते-विशेषमेकं द्वौ त्रीन्वा गृह्णात्य॒जुमतिः किल । ईष्टे बहून् विशेषांश्च परिच्छेत्तुमयं न यत् ॥ ८६० ॥ सामान्यग्राह्यसौ तस्मात् स्तोकग्राहितया भवेत्। सामान्यशब्दः स्तोकार्थो न त्वत्र दर्शनार्थकः ॥ ८६१ ॥ અહિં કેઈએમ શંકા લાવે કે અવધિ અને મન:પર્યવ બેઉ જ્ઞાન અતીન્દ્રિયજ્ઞાન છે અને એમને ઉભયને વિષય પણ એક જ રૂપી દ્રવ્ય છે, તો પછી એમના વચ્ચે ભેદ કર્યો રહ્યો? शाभाटे मे हा पूह ? ८५६. એ શંકાનું સમાધાન આ પ્રમાણે-અવધિજ્ઞાન ઉત્કૃષ્ટપણે સર્વલેકને જાણનારૂં છે. તથા એ સંયમીઓને, અસંયમી એવા મનુષ્યોને અને તિર્યને પણ હોય છે. પણ મન:પર્યવજ્ઞાન અનેક પર્યાને જાણનારૂં હાઈ પેલા કરતાં નિર્મળ છે, અપ્રમત સંયમી–મુનિ–ને જ હોય છે અને મનુષ્યક્ષેત્રને જ ગેચર છે. ૮૫૭-૮૫૮. - તત્વાર્થભાષ્યમાં પણ કહ્યું છે કે–અવધિ અને મન:પર્યવ જ્ઞાનમાં વિશુદ્ધિપરત્વે, ક્ષેત્રપરત્વે અને સ્વામી પરત્વે ભિન્નતા છે. વળી કોઈ એ પ્રશ્ન ઉઠાવે કે જ્યારે “બાજુમતિ મન:પર્યવજ્ઞાન” સામાન્યગ્રાહિ છે ત્યારે સામાન્યગ્રહણાત્મક દર્શન” એનું કેમ નહિં ? ૮૫૯ એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે–ત્ર જુમતિ એક બે કે ત્રણ વિષયોને બહુમાં બહુ ગ્રહણ કરી શકે. ઘણા વિષયોને ગ્રહણ કરી લેવાનું એનામાં સામર્થ્ય ન હોય. આમ અ૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । कर्मक्षयोपशमजोत्कर्षाद्विपुलधीः पुनः । વજૂન વિશેષાવૈશ્યત્ર વજ્ઞો વિપુલનિઃ ॥ ૮॥ न चाभ्यधायि सिद्धान्ते कुत्राप्येतस्य दर्शनम् । યૂશનામ સામાન્યમાહિતા નૈતસ્તતઃ ॥ ૮૩ II विशेषरूपग्राहित्वे प्राप्ते नन्वेवमेतयोः । ઢોર્મનો વિષયો વિષે વિં નિવનમ્ ॥ ૮૪ ॥ अत्रोच्यते - श्रल्पपर्यायवेद्याद्यं घटादिवस्तुगोचरम् । नानाविधविशेषावच्छेदि शुद्धतरं परम् ॥ ८६५ ॥ कस्यचिन्न पतत्याद्यं कस्यचिच्च पतत्यपि । अन्त्यं चाकेवलप्राप्तेर्न पतत्येव तिष्टति ॥ ८६६ ॥ तथोक्तं तत्वार्थवृत्तौ -- ( ૨૨૨ ) यस्य पुनः विपुलमतेः मनःपर्यायज्ञानं समजनि तस्य न पतति આવરાતેઃ । કૃતિ ॥ [ સર્વેશ્ ગ્રાહિ હાવાથી એને સામાન્યગ્રાહિ કહ્યો. ( અહિં · સામાન્ય ’ શબ્દ ‘ અલ્પ ’ ના અર્થ માં સમજવેા, ‘ દર્શીન ’ ના અર્થમાં નહિ ) ૮૬૦૮૬૧. પરન્તુ વિપુલમતિ તે કર્મના ક્ષયાપશમના ઉત્કર્ષને લીધે ઘણા વિષયને ગ્રહણ કરી શકે છે. ( અહિં વિપુલ ’ શબ્દ મહુવાયી છે ). વળી શાસ્ત્રમાં પણ ક્યાંઈ એનું દર્શનરૂપ કહ્યું નથી માટે એ બેઉને દનાત્મક સામાન્યગ્રાહિતા નથી. ૮૬૨-૮૬૩ ' આમ જોઇ વળી કેાઈ એમ પ્રશ્ન કરે કે—જ્યારે આ પ્રમાણે બેઉના વિષય ‘ મન ’ છે અને બેઉને વિશેષરૂપ ગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત થઇ છે ત્યારે બેઉના એકમાં સમાસ કરવા જોઇએ. એ ભિન્ન પ્રકાર કેમ રાખ્યા ? ૮૬૪. એ શ’કાનુ સમાધાન આ પ્રમાણે:—પહેલાના ઘટાદિ વસ્તુ માત્ર વિષય છે અને એ અલ્પપર્યાયને જ ગ્રહણુ કરનારૂ છે. અને ખીજું ( વિપુલમતિ ) અનેક નાનાપ્રકારના વિષયા– પર્યાચાને ગ્રહણ કરી શકે છે અને પહેલાં કરતાં વિશેષ નિર્મળશુદ્ધ છે. વળી પહેલુ કેટલાક પ્રાણીઓને પડી જાય એવું ' અને કેટલાકને · ન પડી જાય ( ટકી રહે ) એવું ” હાય છે, જ્યારે ખીજું પરંતુ જ નથી પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી ટકી રહેનારૂ છે. ૮૬૫–૮૬૬. તત્વા વૃત્તિમાં કહ્યું છે કે— વિપુલમતિને મન:પર્ય વજ્ઞાન થાય છે તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી પડતુ નથી. Page #258 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] • केवलज्ञान ' नुं स्वरूप । (२२३) तत्वार्थस्त्रेऽपि विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेष इत्युक्तम् ॥ योगशास्त्रप्रथमप्रकाशवृत्तौ अपि ऋजुश्च विपुलश्चेति स्यान्मनःपर्यवो द्विधा । विशुद्ध्यप्रतिपाताभ्यां विपुलस्तु विशिष्यते ॥ १ ॥ इत्युक्तम् ॥ इति मनःपर्यायज्ञानम् ॥ केवलं यन्मतिज्ञानाद्यन्यज्ञानानपेक्षणात् । ज्ञेयानन्त्यादनन्तं वा शुद्धं चावरणक्षयात् ॥ ८६७ ॥ सकलं वादित एव निःशेषावरणक्षयात् । अनन्यसदृशत्वेनाथवासाधारणं भवेत् ॥ ८६८ ॥ भूतभाविभवद्भावस्वरूपोद्दीपकं स्वतः । तद्ज्ञानं केवलज्ञानं केवलज्ञानिभिर्मतम् ।। ८६९॥ विशेषकम्॥ इति केवलज्ञानम् ॥ તત્વાર્થસૂત્રમાં પણ કહ્યું છે કેબેઉ વચ્ચે ભેદ છે તે વિશુદ્ધિપરત્વે અને પતનપર છે. યેગશાસ્ત્રમાં પ્રથમ પ્રકાશની વૃત્તિમાં પણ કહ્યું છે કે – મન:પર્યવજ્ઞાનના (૧) કાજુ અને (૨) વિપુલ એમ બે પ્રકાર છે. “વિપુલ’ વિશેષ વિશુદ્ધ છે અને પડતું નથી એટલે “ જુ” કરતાં ચઢીયાતું છે. આ પ્રમાણે મન:પર્યવ જ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું. डवे (पांयमा ) उवज्ञान विष. મતિ, કૃત આદિ અન્ય ચારે જ્ઞાનની જેને લેશ પણ અપેક્ષા ન હોઈ જે એકલું જ છે, અનન્ત પદાર્થો અને રેય છે એથી જે ૮ અનન્ત” છે, આવરણોનો ક્ષય થઈ જવાથી જે વિશુદ્ધ છે; પહેલેથી જ સર્વ આવરણને ક્ષય થઈ જવાથી જે “સંપૂર્ણ છે; એના સમાન કઈ ન હોવાથી જે “અસાધારણ છે; અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન પદાર્થોના સ્વરૂપને જે 'स्वत: प्रहीत ४२नाई 'छ;-मेवा ज्ञानने वशानीमा ' ज्ञान' छ. ८९७-८९८ એ પ્રમાણે કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજવું. Page #259 -------------------------------------------------------------------------- ________________ ( २२४) लोकप्रकाश । [ सर्ग ३ कुत्सितज्ञानमज्ञानं कुत्सार्थस्य नोऽन्वयात् । कुत्सितत्वं तु मिथ्यात्वयोगात्तत्रिविधं पुनः ॥ ८७० ॥ मत्यज्ञानं श्रुताज्ञानं विभंगज्ञानमित्यपि । अथ स्वरूपमेतेषां दर्शयामि यथाश्रुतम् ॥ ८७१ ॥ मतिज्ञानश्रुतज्ञाने एव मिथ्यात्वयोगतः । अज्ञानसंज्ञां भजतो नीचसंगादिवोत्तमः ॥ ८७२ ॥ तथोक्तम् अविसेसिया मइ च्चिइ समदिहिस्स सा मइनाणं । मइअनाणं मित्थादिहिस्स सुअंपि एमेव ॥१॥ भंगा विकल्पा विरुद्धाः स्युस्तेऽत्रेति विभंगकम् । विरूपो वावधेभंगो भेदोऽयं तद्विभंगकम् ॥ ८७३ ॥ एतच्च ग्रामनगरसन्निवेशादिसंस्थितम् । समुद्रद्वीपवृक्षादिनानासंस्थानसंस्थितम् ॥ ८७४ ॥ હવે અજ્ઞાન વિષે. अज्ञान सेट हुत्सित ज्ञान. भ. ' ' अनि २ ताछेते हुत्सित' અર્થમાં લેવાનું છે. આ કુત્સિતપણું મિથ્યાત્વના યોગથી છે. અજ્ઞાન ત્રણ પ્રકારનું છેઃ (१) भतिज्ञान, (२) श्रुतमज्ञान सने (3) विज्ञान. येत्रणेनु २१३५ भागमभा xse छे से प्रभाणे मताछु. ८७०-८७१. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બેઉ મિથ્યાત્વના ચોગથી જ “અજ્ઞાન” સંજ્ઞા પામ્યા છે, ઉત્તમ પુરૂષ નીચના સંગથી નીચ ગણાય છે એમ. ૮૭૨. એ વિષયમાં કહેલ છે કે મતિ તો ભેદ વગરની–એજ જાતની છે. પરંતુ સમ્યદૃષ્ટિની મતિ મતિજ્ઞાનરૂપ છે, જ્યારે મિથ્યાષ્ટિની મતિ મતિઅજ્ઞાનરૂપ છે. એ જ પ્રમાણે “શ્રુત” નું પણ સમજવું. (૧) ભંગ એટલે વિકલ્પ. વિરૂદ્ધ ભંગ–એ વિભંગ. વિભેગો એટલે વિપરીત વિકલ્પ જેમાં હોય એવું જ્ઞાન તે “વિર્ભાગજ્ઞાન.” અથવા અવધિજ્ઞાનનો વિપરીત ભેદ એ વિર્ભાગજ્ઞાનसेभ ५ वाय. ८७3. વળી આ વિર્ભાગજ્ઞાન ગામ, નગર અને સન્નિવેશ વગેરેના તથા સમુદ્ર, દ્વિીપ અને વૃક્ષ વગેરેના નાના પ્રકારના સંસ્થાન જેવું હોય છે. ૮૭૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] मतिज्ञानना — विषय '। (२२५) अष्टानामप्यथैतेषां विषयान्वर्णयाम्यहम् । द्रव्यक्षेत्रकालभावैः द्रव्यतस्तत्र कथ्यते ॥ ८७५ ॥ सामान्यतो मतिज्ञानी सर्वद्रव्याणि बुध्यते । विशेषतोऽपि देशादिभेदैस्तानवगच्छति ॥ ८७६ ॥ किन्तु तद्गतनि:शेषविशेषापेक्षयास्फुटान् । एष धर्मास्तिकायादीन् पश्येत्सर्वात्मना तु न ॥ ८७७ ॥ योग्यदेशस्थितान् शब्दादींस्तु जानाति पश्यति । श्रुतभावितया बुद्धया सर्वद्रव्याणि वेत्ति वा ॥ ८७८ ॥ लोकालोको क्षेत्रतश्च कालतस्त्रिविधं च तम् । सर्वाद्वा वा भावतस्तु भावानौदयिकादिकान् ॥ ८७९ ॥ आह च भाष्यकार: आएसोत्ति पगारो ओघादेसेण सव्व दव्वाइं। धम्मत्थिकाइयाइं जाणइ न उ सव्वभावेणं ॥ ८८०॥ ५०वाई। હવે એ પાંચે “જ્ઞાન” તથા ત્રયે “અજ્ઞાન મળી આઠેનું દ્રવ્યપર, ક્ષેત્ર પરત્વે, કાળપરત્વે અને ભાવપરત્વે વર્ણન કરશું. ૮૭૫. એમાં પહેલું “ દ્રવ્યપરત્વે” આ પ્રમાણે મતિજ્ઞાની સામાન્યતઃ સર્વ પદાર્થોને જાણે છે અને વિશેષત: એમના દેશ આદિક ભેદો પણ જાણે છે. પરન્તુ એ એ પદાર્થો (દ્રવ્યો) ના સર્વ વિશેની અપેક્ષાએ ધમસ્તિકાય વગેરેને અકુટપણે સમજે છે, સર્વથા-પરિપૂર્ણ ઈ– સમજી શકતા નથી. જોકે એગ્ય દેશમાં રહેલા શબ્દાદિને જાણે છે અને જુએ પણ છે, અથવા तो मे ( भतिज्ञानी) श्रुतसावित-मुद्धिनी अपेक्षा सर्व द्रव्याने त छ. ८७१-८७८. વળી “ક્ષેત્રથી” (એટલે એના વિસ્તારની વાત કરીએ તો ) એનો વિષય લેક અને અલેક સુધી છે. “કાળથી ” એને વિષય ભૂત, ભવિષ્ય અને વર્તમાન–એમ સર્વકાળ સુધી छ; मने माथी' मोहयि वगेरे नावाने anjan सुधीन छ. ८७८. એ વિષે ભાષ્યકારના શબ્દો નીચે પ્રમાણે છે: • (20) हेश' से प्रार'. साधादेश 'सट माथी' धस्तिकाय माहि સર્વ દ્રવ્યને જાણે ખરો પણ સર્વભાવથી અથાત્ પર્યાય સહિત ન જાણે. મતિજ્ઞાની લેક Page #261 -------------------------------------------------------------------------- ________________ ( २२६) लोकप्रकाश । [सर्ग ३ खेत्तं लोगालोगं कालं सव्वद्धमहव तिविहंपि। पंचोदइयाईए भावे जन्नेयमेवइयं ॥१॥ श्राएसोत्ति व सुत्तं सुओवलद्धे सुतस्स मइनाणं । पसरइ तज्झावणया विणावि सुत्ताणुसारेणं ॥ ८८१ ॥ तत्वार्थवृत्ताप्युक्तम् मतिज्ञानी तावत् श्रुतज्ञानोपलब्धेषु अर्थेषु यदाक्षरपरिपाटीमन्तरेण स्वभ्यस्तविद्यः द्रव्याणि ध्यायति तदा मतिज्ञानविषयः सर्वद्रव्याणि न तु सर्वे पर्यायाः । अल्पकालविषयत्वान्मनसश्चासक्तेः ॥ इति ॥ इति मतिज्ञानविषयः॥ भावश्रुतोपयुक्तः सन् जानाति श्रुतकेवली। दशपूर्वादिभृद्व्याण्यभिलाप्यानि केवलम् ॥ ८८२ ॥ यद्यप्यभिलाप्यार्थानन्तांशोऽस्ति श्रुते तथाप्येते । सर्वे स्युः श्रुतविषयः प्रसंगतोऽनुप्रसंगाच्च ॥ ८८३ ॥ यथाहुः-पन्नवणिज्जा भावा अणंतभागो उ अणभिलप्पाणं । पन्नवणिजाणं पुण अणंतभागो सुअनिबद्धो ॥ १ ॥ અલોક બધું જાણે, સર્વ એટલે કે ત્રણે કાળ જાણે અને ઉદયિક વગેરે પાંચે ભાવ જાણે. अथवा ' (हेश)' भेटले 'श्रुत' से. तेथी, श्रुत प्रात. थयु डायमेट यार्या વિના પણ, શ્રતનું મતિજ્ઞાન શ્રતને અનુસાર પ્રસરે જ છે. ૮૮૦-૮૮૧. તત્વાર્થવૃત્તિમાં પણ કહ્યું છે કે સારી રીતે વિદ્યાભ્યાસ કરેલો હોય એવો મતિજ્ઞાની જ્યારે શ્રુતજ્ઞાનથી ઉપલબ્ધ એવા પદાર્થોમાં અક્ષરની પરિપાટી વિના પણ દ્રવ્યાનું મનન કરે છે ત્યારે સર્વ દ્રવ્ય-પદાર્થો એના મતિજ્ઞાનનો વિષય થાય છે અર્થાત્ સર્વ દ્રવ્યોને તે જાણે છે પરન્તુ સર્વ પર્યાને જાણતા નથી કેમકે મન બહુ અલ્પકાળ જ આસક્ત રહી શકે છે. એવી રીતે મતિજ્ઞાનના વિષય” નું સ્વરૂપ છે. શ્રુતકેવળી હોય એ ભાવથુતથી ઉપયુક્ત થાય ત્યારે દશપૂર્વ આદિકમાં રહેલા કેવળ અભિલાખ દ્રવ્યોને જ જાણી શકે છે. યદ્યપિ શ્રતને વિષે અભિલા અર્થોના અનન્ત અંશે છે તે પણ એ સર્વે યે પ્રસંગથી અને અનુપ્રસંગથી શ્રુતના વિષયરૂપ છે. ૯૮૨-૮૮૩. કહ્યું છે કે પ્રરૂપવાલાયક પદાર્થોને અનન્ત ભાગ અનભિલાય છે અને અનન્તમે ભાગ કૃતનિબદ્ધ અર્થાત શ્રતને વિષે ગુંથેલો છે. (૧) Page #262 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] श्रुतज्ञानना विषय । (२२७) तथा श्रुतानुवर्तिमनसा ह्यचक्षुर्दर्शनात्मना । दशपूर्वादिभृद्व्याण्यभिलाप्यानि पश्यति ॥ ८८४ ॥ तदारतस्तु भजना विज्ञेया धीविशेषतः। वृद्वैस्तु पश्यतीत्यत्र तत्वमेतन्निरूपितम् ॥ ८८५॥ सर्वात्मना दर्शनेऽपि पश्यत्येव कथंचन । ग्रैवेयकानुत्तरादिविमानालेख्यनिर्मितेः ॥ ८८६ ।। नोचेत्स्यात्सर्वथादृष्टस्यालेख्यकरणं कुतः । तुर्योपांगे श्रुतज्ञानपश्यत्तापि प्ररूपिता ॥ ८८७ ॥ क्षेत्रतः कालतोऽप्येवं भावतो वेत्ति सश्रुतः। भावानौदयिकादीन वा पर्यायान् वाभिलाप्यगान् ॥ ८८८ ॥ इति श्रुतज्ञानविषयः॥ द्रव्यतोथावधिज्ञानी रूपिद्रव्याणि पश्यति । भाषातैजसयोरन्तःस्थानि तानि जघन्यतः॥ ८८९ ॥ उत्कर्षतस्तु सर्वाणि सूक्ष्माणि बादराणि च । विशेषाकारतो वेत्ति ज्ञानत्वादस्य निश्चितम् ॥ ८९० ॥ વળી અચક્ષુદર્શનાત્મકશ્રુતાનુવતિ–મન વડે દશપૂર્વેને વિષે રહેલા અભિલા દ્રવ્યોને દેખે છે–તે શિવાયનાઓના સંબંધમાં બુદ્ધિવિશેષને લઈને ભજના જાણવી. ૮૮૪-૮૮૫. ઉપરના લોકમાં “મનવડે દેખે છે” એમ કહ્યું તે સંબંધમાં વૃદ્ધ-અનુભવીઓનું કહેવું છે કે-કથંચિત્ એ સર્વ દશનરૂપે પણ જુએ છે, કેમકે એ રૈવેયક અને અનુત્તર આદિ વિમાનના ચિત્ર પણ આળેખી આપી શકે છે. ૮૮૬. જે એમ ન હોત તે બીલકુલ નહીં જોયેલાને આળેખ કેમ કરી શકત ? વળી ચોથા अपामा ४थुछे श्रुतमानमा हेमवाना गु' ५५ छ. ८८७. थी' भने था' ५ श्रतज्ञाननी विषय सवीशतना छे. मन 'साथी' એ ઉદયિક આદિ ભાવોને અથવા અભિલા પર્યાને જાણે છે. ૮૮૮. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના વિષયનું સ્વરૂપ છે. वे भवधिज्ञानना · विषय' विषे. અવધિજ્ઞાની જઘન્યતઃ “દ્રવ્યથી” ભાષા અને તેજના રૂપી દ્રવ્યોને જુએ છે અને ઉત્કછપણે તો સર્વ સૂક્ષ્મ-આદર પદાર્થોને વિશેષાકારમાં જુએ છે, એને એનું જ્ઞાન છે માટે ૮૯૦. Page #263 -------------------------------------------------------------------------- ________________ ( २२८ ) लोकप्रकाश । क्षेत्रतोऽथावधिज्ञानी जघन्याद्वेत्ति पश्यति । असंख्येयतमं भागमंगुलस्योपयोगतः ॥ ८९१ ॥ विशेषश्च अत्र - जावइया तिसमयाहारगस्स सुहुमस्स पणगजीवस्स । ओगाहणा जहमा ओहिखित्तं जहन्नं तु ॥ ८९२ ॥ इति नन्दी सूत्रादिषु नन्दीवृत्तौ च ॥ योजन सहस्रमानो मत्स्यो मृत्वा स्वकायदेशे यः । उत्पद्यते हि पनकः सूक्ष्मत्वेनेह स ग्राह्यः ॥ ८९३ ॥ संहृत्य चाद्यसमये स ह्यायामं करोति च प्रतरम् । संख्यातीताख्यांगुलविभागबाहल्यमानं तु ॥ ८९४ ॥ स्वतनूप्रथुत्वमात्रं दीर्घत्वेनापि जीवसामर्थ्यात् । तमपि द्वितीयसमये संहृत्य करोत्यसौ सूचिम् ॥ ८९५ ॥ संख्यातीताख्यां गुल विभागविष्कम्भमाननिर्दिष्टम् । निजतनु प्रथुत्वदीर्घ तृतीयसमये तु संहृत्य ॥ ८९६ ॥ [ सर्ग ३ અવધિજ્ઞાની વળી · ક્ષેત્રથી ’( એટલે વિસ્તારમાં ) આંગળના અસંખ્યાતમા ભાગને પણ જઘન્યપણે ઉપયાગથી જાણી શકે છે-જોઇ શકે છે. ૮૯૧. અહિ’ વિશેષ એટલુ કે— ત્રણ સમયના આહારવાળા સૂક્ષ્મ પેનક”ના જીવની જેટલી જઘન્ય અવગાહના છે તેટલેા અવધિજ્ઞાનના ક્ષેત્રથી ’ જઘન્ય વિષય છે. એમ નન્દીસૂત્ર આદિ તથા ન ંદીસૂત્રની વૃત્તિમાં धुं छे. ८८२. એક હજાર યેાજનના મત્સ્ય મૃત્યુ પામીને પાતાના કાયદેશની અંદર સૂક્ષ્મપનકપણે उत्पन्न थाय छे से अहिं 'न' समन्वो ८८3. પ્રથમસમયે એ પેાતાના વિસ્તારને સહરી લઇને આંગળના અસંખ્યાતમા ભાગ જેવડુ ' प्रतर ' रे छे. ८८४. પછી ખીજે સમયે જીવના સામર્થ્યથી એ પ્રતરને પણ સહરીને પેાતાના શરીરની महागाई भेटसी संगाधनी 'सूथि ' १रे छे. ८स्य ત્રીજે સમયે આંગળના અસંખ્યાતમા ભાગ જેટલા વિષ્ણુભવાળુ, અને જેટલુ પહાળુ એટલુ જ દીધું એવું પેાતાનું શરીર સહુરીને પોતાના ફાયદેશમાં અત્યન્તસૂક્ષ્મ 'पन ' Page #264 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] अवधिज्ञानना ' विषय । ( २२९) उत्पद्यते च पनकः स्वदेहदेशे सुसूक्ष्मपरिणामः । समयत्रयेण तस्यावगाहना यावती भवति ॥ ८९७ ॥ तावजघन्यमवधेरालम्बनवस्तुमाजनं क्षेत्रम् । इदमित्थमेव मुनिगणसुसम्प्रदायात्समवसेयम् ॥ ८९८ ॥ त्रिभिः विशेषकम् ॥ तथा मच्छो महल्लकाओ संखित्तो जोउ तीहिं समएहिं । स किरपयत्तविसेसेण सण्हमोगाहणं कृणइ ॥ १ ॥ सण्हयरासण्हयरो सुहुमो पणओ जहन्नदेहो य । स बहु विसेसविसिट्टो सण्हयरो सव्वदेहेसु ॥ ८९९ ॥ पढमवितीये सणहो जायइ थूलो चउत्थयाइसु । तइयसमयंमि जुग्गो गहिओ तो तिसमयाहारो ॥ ९०० ॥ अलोके लोकमात्राणि पश्येत् खंडान्यसंख्यशः। उत्कृष्टतोऽवधिज्ञानविषयः शक्त्यपेक्षया ॥ ९०१ ॥ નીપજે છે. આમ ત્રણ સમયમાં તેની જેટલી અવગાહના થાય છે તેટલું અવધિજ્ઞાનનું, આલઅનના ભાજનરૂપ જઘન્ય ક્ષેત્ર છે. આ વાત આજ છે એમ મુનિગણના સંપ્રદાયને લઈને सभा: ८८४-८५८. से या प्रमाणे छ: અત્યંત મોટી અવગાહનાવાળો મર્ચી મરણ પામતી વખતે ત્યાંજ ઉપજવાનું હોય તે પ્રયત્નવિશેષવડે ત્રણ સમય વડે સંક્ષિપ્ત કરીને પિતાની અવગાહના અત્યંત સૂક્ષ્મ કરે છે. ૧. સૂકમ કરતાં પણ સૂક્ષમ એવો જઘન્યદેહવાળો સૂમ પનક (સૂક્ષ્મવનસ્પતિકાય) હોય છે–તે બહુ વિશેષણવડે વિશિષ્ટ એ સર્વ દેહમાં સૂક્ષ્મ પિતાને દેહ કરે છે. તે જીવ ઉપજ્યા પછી પહેલે ને બીજે સમયે સૂમ હોય છે, અને એથે વગેરે સમયે સ્થૂળ થઈ જાય છે; તેથી અહિં અવધિજ્ઞાનના જઘન્ય ઉપયોગમાં ત્રણસમયવાળે એગ્ય છે. માટે “ત્રણ સમયને આહાર લીધેલ સૂકમ પનક” લેવો. તેની જેટલી અવગાહના હોય તેટલે “અવધિ ज्ञान'नो धन्य विषय jal. ८८८-८००. અવધિજ્ઞાની નિજશક્તિઅનુસાર ઉત્કૃષ્ટ પણે અલકને વિષે લોકાકાશ જેવા અસંખ્ય शि .८०१. Page #265 -------------------------------------------------------------------------- ________________ ( २३० ) लोकप्रकाश । असंख्य भागमावल्या जघन्यादेष पश्यति । उत्सर्पिण्यवसर्पिणीः उत्कर्षेण त्वसंख्यकाः ॥ २०२ ॥ अतीता श्रपि तावत्यस्तावत्योऽनागता श्रपि । तावत्काले भूतभाविरूपिद्रव्यावबोधत ॥ ९०३ ॥ पर्यायान् भावतोऽनन्तानेष वेत्ति जघन्यतः । धारद्रव्यानन्त्येन प्रतिद्रव्यं तु नेयतः ॥ ९०४॥ उत्कर्षतोऽपि पर्यायाननन्तान् वेत्ति पश्यति । सर्वेषां पर्यवाणां चानन्तेऽशे तेऽपि पर्यवाः ॥ ९०५ ॥ अथावधेर्विषययोर्नियमः क्षेत्रकालयोः । मिथो विभाव्यते वृद्धिमाश्रित्य श्रुतवतिः ॥ ९०६ ॥ अंगुलस्यासंख्यभागं क्षेत्रतो यो निरीक्षते । श्रावल्यसंख्येयभागं कालतः स निरीक्षते ॥ ९०७ ॥ प्रमाणांगुलमत्राहुः केचित् क्षेत्राधिकारतः । अवधेरधिकाराच्च केचनात्रोच्छ्रयांगुलम् ॥ ९०८ ॥ [ सर्ग ३ વળી ‘ કાળથી ’ એ જઘન્યપણે એક આવળીનો અસંખ્યમા ભાગ જાણી શકે છે, અને એટલાજ સમયમાં ઉત્કૃષ્ટપણે અસંખ્યાત ભૂત તેમજ ભાવિ અવસર્પિણી–ઉત્સર્પિણી જાણી શકે છે. કેમકે એટલા સમયમાં તા અને ભૂત અને ભાવિ રૂપી દ્રવ્યાનો બાધ થઇ જાય છે. ૯૦૨-૯૦૩. અવધિજ્ઞાની વળી · ભાવથી ’જઘન્યપણે આધારરૂપ–અનન્તા દ્રવ્યાના ( આધેય ) અનન્તા પર્યાયે જાણે છે, પર ંતુ દરેક દ્રવ્યના એટલા પર્યાય જાણે નહિં, ૯૦૪, ઉત્કૃષ્ટપણે પણ એ અનન્ત પર્યાયે જાણે છે અને જીવે છે. જોકે આ ( અનન્ત ) પર્યાયે પણ સર્વ પર્યાયાને અનન્તમે હિસ્સે છે. ૯૦૫. હવે અવધિજ્ઞાનના ક્ષેત્ર અને કાળરૂપવિષયાનો, પરસ્પર વૃદ્ધિસંબંધી નિયમ શાસ્ત્રમાં વર્ણવ્યા છે તે કહીએ છીએ. ૯૦૬. આંગળનો અસંખ્યાતમા ભાગ ‘ ક્ષેત્રથી ’ ( એટલે વિસ્તારમાં કેટલા હાય એ ) જે જાણી શકે તે ‘ કાળથી ’ એક આવળીનો અસંખ્યાતમા ભાગ ( કેટલા હાય એ ) જાણી શકે. ૯૦. આ આંગળને કેટલાકેા, અહિં ક્ષેત્રનો અધિકાર હાવાથી, પ્રમાણુ–મંગુલ કહે છે; જ્યારે કેટલાકે વળી, અહિં અવધિજ્ઞાનનો અધિકાર છે એમ કહીને, ઉત્સેધાંગુલ કહે છે. ૯૦૮, Page #266 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો ] एना — विषयो' नी परस्पर वृद्धि विषे । (૨૩) यश्चांगुलस्य संख्येयं क्षेत्रतो भागमीक्षते। श्रावल्या अपि संख्येयं कालतोंऽशं स वीक्षते ॥ ९०९ ॥ सम्पूर्णमंगुलं यस्तु क्षेत्रतो वीक्षते जनः ।। पश्येदावलिकान्तः स कालतोऽवधिचक्षुषा ।। ९१० ॥ पश्यन्नावलिकां पश्येदंगुलानां पृथक्त्वकम् । क्षेत्रतो हस्तदर्शी च मुहूर्तान्तः प्रपश्यति ॥ ९११ ॥ कालतो भिन्नदिनहक् गव्यूतं क्षेत्रमीक्षते। योजनक्षेत्रदर्शी च भवेदिनपृथक्त्वदृक् ॥ ९१२ ॥ कालतो भिन्नपक्षी पंचविंशतियोजनीम् । क्षेत्रतो चेत्ति भरतदर्शी पक्षमनूनकम् ॥ ९१३ ॥ जानाति जम्बूद्वीपं च कालतोऽधिकमासवित् । कालतो वर्षवेदी स्यात् क्षेत्रतो नरलोकवित् ॥ ९१४ ॥ વળી જે માણસ “ક્ષેત્રથી” આંગળને સંખ્યામાં ભાગ જુએ છે તે “કાળથી ” આવળીને પણ સંખ્યામાં ભાગ જોઈ શકે છે. ૯૦૯. જે વ્યક્તિ ક્ષેત્રથી એક સંપૂર્ણ આંગળપ્રમાણ જુએ છે તે અવધિજ્ઞાનરૂપી ચક્ષુવડે “કાળથી” આવળનો અન્તભંગ પણ જોઈ શકે છે. ૧૦. કાળથી ” આવળી પર્યન્ત જેનાર વ્યક્તિ વળી ‘ક્ષેત્રથી” આંગળના પૃથકત્વને પણ જોઈ શકે છે. અને વળી ક્ષેત્રથી” એક હસ્તપ્રમાણ જેનાર “કાળથી ” એક મુહૂર્તપર્યન્ત જુએ છે. ૯૧૧. એક છૂટાછવાયા દિવસના અન્તભંગને જેનારો એક ગભૂતના વિસ્તાર સુધી જોઈ શકે છે. અને એક યોજન પ્રમાણ ક્ષેત્ર–વિસ્તાર જુએ છે એ (કાળપરત્વે ) બે થી નવ દિવસ દિવસો સુધીનો સમય જોઈ શકે છે. ૧૨. વળી પક્ષ દિવસ સુધીમાં બનનારા બનાવો નજરે જુએ છે એ વ્યક્તિ પચવીશ યોજન સુધીના વિસ્તારમાં જોઈ શકે છે. અને આખું ભરતક્ષેત્ર જેનાર ધણ આખા પખવાડીઆ જેટલે કાળ નજરે જોઈ શકે છે. ૯૧૩. એક માસથી અધિક કાળ સુધીનું જાણનાર માણસ વળી જમ્બુદ્વીપ સુધીના વિસ્તાર પર્યક્ત જોઈ શકે છે. અને અખિલ મનુષ્યલકને નજર આગળ જેનાર આખા વર્ષમાં બનનારી સર્વ વાત જાણી શકે છે. ૯૧૪. Page #267 -------------------------------------------------------------------------- ________________ ( २३२ ) लोकप्रकाश । रुचकद्वीपदर्शी च पश्येत् वर्षपृथक्त्वकम् । संख्येयकालदर्शी च संख्येयान् द्वीपवारिधीन् ॥ ९९५ ॥ सामान्यतोऽत्र प्रोक्तोऽपि काल: संख्येयसंज्ञकः । विज्ञेयः परतो वर्षसहस्रादिह धीधनैः ॥ ९१६॥ श्रसंख्य कालविषयेऽवधौ च द्वीपवार्धयः । भजनीया असंख्येया: संख्येया अपि कुत्रचित् ॥ ९९७ ॥ [ सर्ग ३ विज्ञेया भजना चैवं महान्तो द्वीपवार्धयः । संख्येया एव किं चैकोऽप्येकदेशोऽपि सम्भवेत् ॥ ९९८ ॥ तत्र स्वयम्भूरमणतिरश्चोऽसंख्यकालिके । वध विषयस्तस्याम्भोधेः स्यादेकदेशकः ॥ ९९९ ॥ योजनापेक्षयासंख्यमेव क्षेत्रं भवेदिह । असंख्य कालविषयेऽवधाविति तु भाव्यताम् ॥ ९२० ॥ कालवृद्ध द्रव्यभावक्षेत्रवृद्धिरसंशयम् । क्षेत्रवृद्धौ तु कालस्य भजना क्षेत्रसौक्ष्म्यतः ॥ ९२१ ॥ વળી જે ધણી રૂચકદ્વીપસુધીનુ સર્વ જાણે છે એ એથી નવ વર્ષ સુધીનુ બધું જાણી શકે છે. અને સંખ્યાત વર્ષની વાત જાણનારા સંખ્યાત દ્વીપ સમુદ્ર સુધીનુ જોઇ શકે છે. ૯૧૫. અહિં કળ સામાન્યથી જોકે સખ્યાતવષ ના કહ્યો છે તાપણ એ એક હજારવર્ષ થી તા अधि भगवो. ८१६. વળી જ્યાં અવધિજ્ઞાનના વિષય કાળપરત્વે અસંખ્યાત વર્ષ ના હૈય ત્યાં ક્ષેત્રપરત્વે અસખ્યદ્વીપસમુદ્રોના હાય કે કયાંક વળી સંખ્યાત દ્વીપસમુદ્રોના પણ હાય. ૯૧૭. એ ‘ ભજના ’ નું સ્પષ્ટીકરણ આ પ્રમાણે:—મહાન દ્વીપસમુદ્રો તા સખ્યાત જ છે. એટલે એમનામાંના એક ( દ્વીપ કે સમુદ્ર ) પણ હાય અથવા એ ( દ્વીપ કે સમુદ્ર ) ના मेऽहेशभात्र पाशु होय. ( मेमांथी गंभे से होय ). ८-१८. અસંખ્યકાલિક અવધિજ્ઞાન એનું કારણ એ કે સ્વયંભૂરમણસમુદ્ર અને તીછોલેાકનુ હાતાં છતાં એને વિષય સમુદ્રના એક દેશમાત્ર હાય. ૯૧૯. અહિ' ચેાજનની અપેક્ષાએ, ક્ષેત્ર અસંખ્યાત હોય અને તે અસંખ્ય કાળનું અવધિજ્ઞાન होय त्यारे होय. ८२०. કાળમાં વૃદ્ધિ થાય ત્યારે દ્રવ્ય, ભાવ અને ક્ષેત્રમાં નિશ્ચય વૃદ્ધિ થાય જ. પણ ક્ષેત્રમાં Page #268 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો] મન:ચૈવજ્ઞાનના “ વિષય ' (૨૨) द्रव्यपर्याययोवृद्धिरवश्यं क्षेत्रवृद्धितः । अत्राशेषो विशेषश्च ज्ञेयः श्रावश्यकादितः ॥ ९२२ ॥ अवध्यविषयत्वेनामूर्तयोः क्षेत्रकालयोः । उक्तक्षेत्रकालवर्तिद्रव्ये कार्यात्र लक्षणा ॥ ९२३ ॥ इत्यवधिज्ञानविषयः ॥ स्कन्धाननन्तानृजुधीरुपयुक्तो हि पश्यति । नृक्षेत्रे संज्ञिपर्याप्तैर्मनस्त्वेनोररीकृतान् ॥ ९२४ ॥ मनोज्ञानस्य नितरां क्षयोपशमपाटवात् ।। विशेषयुक्तमेवासौ वेत्ति वस्तु घटादिकम् ॥ ९२५ ॥ स्कन्धान् जानाति विपुलधीश्च तानेव साधिकान् । अपेक्ष्य द्रव्यपर्यायान् तथा स्पष्टतरानपि ॥ ९२६ ॥ વૃદ્ધિ થાય ત્યારે કાળમાં વૃદ્ધિ થાયે ખરી ને વખતે ન પણ થાય. કેમકે ક્ષેત્ર (કાળ કરતાં) સૂક્ષમ છે માટે. ૯૨૧. ક્ષેત્ર વધ્યું એટલે દ્રવ્ય અને પર્યાય વધે જ એમાં કંઈ કહેવાનું જ નથી. (આ સંબંધમાં વિશેષ આવશ્યક વગેરે સૂત્રોમાંથી જાણી લેવું.) ૯૨૨. અરૂપી ક્ષેત્ર અને કાળ અવધિજ્ઞાનનો વિષય ન હોવાથી, એમને, ઉપર કહેલા ક્ષેત્રકાળને વિષે રહેલા દ્રવ્યમાં સમાવેશ કરી લે. ૯૨૩. આ પ્રમાણે અવધિજ્ઞાનના વિષયનું સ્વરૂપ છે. હવે મન:પર્યવજ્ઞાનના વિષય વિષે. જુમતિ” મન:પર્યવજ્ઞાની મનુષ્ય ઉપગ દે તો મનુષ્યક્ષેત્રમાં સંજ્ઞીપર્યાપ્ત જીએ મનપણુએ સ્વીકારેલા અનન્ત સ્કંધોને જુએ છે. ૨૪. એટલું નહિ પણ મન:પર્યવજ્ઞાનના અતિ ક્ષપશમને લીધે, એ ઘટાદિક વસ્તુ જુએ છે–એ એના હરકોઈ વિશેષણ સહિત જ જુએ છે. ૯૨૫. વળી વિપુલમતિવાળે મન:પર્યવજ્ઞાની તેજ સ્કંધને દ્રવ્યપર્યાયની અપેક્ષાએ વિશેષ સ્પષ્ટપણે અને અધિકપણે જાણે છે. ૯૨૬. Page #269 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । द्विधा मनः पर्यवस्य द्रव्यतो विषयो ह्ययम् । विषयं क्षेत्रतोऽथास्य ब्रवीमि ऋजुधीरिह ॥ ९२७ ॥ अधस्तिर्यग्लोकमध्याद्वेत्ति रत्नप्रभाक्षितौ । ऋजुधीर्योजन सहस्रान्तं संज्ञिमनांस्य सौ ॥ ९२८ ॥ ज्योतिश्चक्रोपरितलं यावदूर्ध्वं स वीक्षते । तिर्यक् क्षेत्रं द्विपाथोधिसार्धद्वीपद्वयात्मकम् ॥ ९२९ ॥ उक्त क्षेत्रं विपुलधीनिर्मलं वीक्षते तथा । विष्कम्भायामबाहल्यैः सार्धद्वयंगुलसाधिकम् ॥ ९३० ॥ अयं भगवती सूत्रवृत्तिराजप्रश्नीयवृत्तिनन्दी सूत्र नन्दीमलयगिरीयवृत्तिविशेषावश्यक वृत्तिकर्मग्रन्थवृत्त्याद्यभिप्रायः ॥ सामान्यं घटादिवस्तुमात्रचिन्तनपरिणामग्राहि किंचिदविशुद्धतरं अर्ध तृतीयांगुलहीनमनुष्यक्षेत्रविषयं ज्ञानं ऋजुमतिलब्धिः । संपूर्णमनुष्यक्षेत्रविषयं विपुलमतिलब्धिः ॥ इति प्रवचनसारोद्धारवृत्त्यौपपातिकवृत्त्योः लिखितम् । ( २३४ ) આમ મન:પર્ય વજ્ઞાનના વિષયના, ‘ દ્રવ્યથી ’ એ પ્રકાર કહ્યા.. હવે એના વિષયની ' क्षेत्र' परत्वे वात दुरी ८२७. ઋન્નુમતિ મન:પર્ય વજ્ઞાની નીચે તિય ગ્લાકના મધ્યભાગથી રત્નપ્રભા નામની નરકપૃથ્વી ( નારકી ) માં સહસ્રચેાજનપયન્ત સન્નીજીવાનાં મન જાણે છે; ઉંચે જ્યાતિમંડળ ઉપરના તળભાગ સુધી જોઇ શકે છે; અને તી, એ સમુદ્ર અને અઢીદ્વીપ સુધીના વિસ્તાર જોઇ शडे छे. ८२८-८२८. [ सर्ग ३ પણ વિપુલમતિ તા એ ઉક્ત વિસ્તાર (ક્ષેત્ર ) લખાઇ–પહેાળાઇ-જાડાઈમાં અહીં આંગળ અધિક હાય ને છતાં પણ નિર્મળપણે જોઇ શકે છે. ૯૩૦. આ ભગવતીસૂત્રવૃત્તિ, રાજપ્રશ્નીયવૃત્તિ, નદીસૂત્ર, નંદીસૂત્ર ઉપરની મલયગિરિની વૃત્તિ, વિશેષાવશ્યકવૃત્તિ અને કર્મગ્રથવૃત્તિ વગેરેના અભિપ્રાય છે. પ્રવચનસારાદ્ધાર તથા ઉજ્વાઇ–ની વૃત્તિમાં આ સંબંધમાં એમ કહ્યું છે કે: ઘટાદ વસ્તુના ફક્ત ચિન્તવનના પરિણામને ગ્રહણ કરનારૂ, કંઈક વિશેષ-અશુદ્ધ, અઢી આંગળ ખાદ કરતાં રહે એટલુ મનુષ્યક્ષેત્ર જેને વિષય છે એવુ, સામાન્ય જ્ઞાન ‘ ઋજુમતિ ’ નુ છે.-જ્યારે વિપુલમતિ ’ ના જ્ઞાનનેા વિષય તે સ ́પૂર્ણ મનુષ્યક્ષેત્ર છે. 2 Page #270 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] केवळज्ञानना ' विषय । ( २३५) अर्धतृतीयद्वीपसमुद्रेषु अर्धतृतीयांगुलहीनेषु संज्ञिमनांसि ऋजुमतिः जानाति । विपुलमतिः अर्धतृतीयः अंगुलैः अभ्यधिकेषु ॥ इति चार्थतः श्रीज्ञानसूरिकृतावश्यकाचूर्णौ ॥ ऋजुधीः कालत: पल्यासंख्यभागं जघन्यतः। अतीतानागतं जानात्युत्कर्षादपि तन्मितम् ॥ ९३१ ॥ तावत्कालभूतभाविमनःपर्यायबोधतः । तावन्तमेव विपुलधीस्तु पश्यति निर्मलम् ॥ ९३२ ॥ सर्वभावानन्तभागवर्तिनोऽनन्तपर्यवान् । ऋजुधीर्भावतो वेत्ति विपुलस्तांश्च निर्मलान् ॥ ९३३ ॥ इति मनःपर्यायविषयः॥ __ केवली द्रव्यत: सर्व द्रव्यं मूर्त्तममूर्त्तकम् । क्षेत्रतः सकलं क्षेत्रं सर्वं कालं च कालतः॥ ९३४ ॥ भावतः सर्वपर्यायान् प्रतिद्रव्यमनन्तकान् । भावतो भाविनो भूतान् सम्यग् जानाति पश्यति ॥९३५॥युग्मम्।। વળી જ્ઞાનસૂરિકૃત આવશ્યકસૂત્રની ટીકામાં નીચેની મતલબના શબ્દો છે – અઢીદ્વિપસમુદ્રમાંથી અઢી આગળ બાદ કરતાં રહે એટલા ક્ષેત્રમાં રહેલા સંસી જીવોના મન “જુમતિ ” જાણે છે. અને “વિપુલમતિ” એનાથી અઢી આંગળ અધિક ક્ષેત્રના સંસી જીવોનાં મન જાણે છે. જુમતિ” જઘન્યપણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલે અતીત-અનાગત કાળ જાણે છે. ઉત્કૃષ્ટપણે પણ એટલો જ. ૯૩૧. વિપુલમતિ ” મન:પર્યવજ્ઞાની પણ તેટલાજ ભૂત-ભાવિકાળ વિષે તેટલું જ જાણે छ, ५ को मे नि छ. ८३२. “ત્રાજુમતિ ” “ભાવથી” સર્વ પદાર્થોના અનન્તમા ભાગે રહેલા અનન્ત પર્યા જાણે છે. “વિપુલમતિ” એ પર્યાય નિર્મળપણે જાણે છે. ૯૦૩. આ પ્રમાણે મન:પર્યવજ્ઞાનના વિષયનું સ્વરૂપ છે. डवे वणज्ञानना · विषय' विष. કેવળજ્ઞાન રૂપીઅરૂપી સર્વ દ્રવ્યને સર્વ કાળે સર્વ ક્ષેત્રે જુએ છે. પ્રત્યેક દ્રવ્યના Page #271 -------------------------------------------------------------------------- ________________ (२३६) लोकप्रकाश । [सर्ग ३ विहायःकालयोः सर्वद्रव्येषु संगतावपि । पृथगुक्तिः पुनः क्षेत्रकालरूढयेति चिन्त्यताम् ॥ ९३६ ॥ इति केवलज्ञानविषयः॥ ___ मत्यज्ञानी तु मिथ्यात्वमिश्रेणावग्रहादिना । औत्पत्तिक्यादिना यद्वा पदार्थान् विषयीकृतान् ॥ ९३७ ॥ वेत्त्यवायादिना तांश्च पश्यत्यवग्रहादिना । मत्यज्ञानेन विशेषसामान्यावगमात्मना ॥ ९३८ ॥ युग्मम् ॥ मत्यज्ञानपरिगतं क्षेत्रं कालं च वेत्त्यसौ । मत्यज्ञानपरिगतान् स वेत्ति पर्यवानपि ॥ ९३९ ॥ श्रुताज्ञानी पुनर्मिथ्याश्रुतसन्दर्भगर्भितान् । द्रव्यक्षेत्रकालभावान् वेत्ति प्रज्ञापयत्यपि ॥ ९४० ॥ एवं विभंगानुगतान् विभंगज्ञानवानपि । द्रव्यक्षेत्रकालभावान् कथंचिद्वेत्ति पश्यति ॥ ९४१ ॥ અનન્ત પર્યા, ભૂત-ભવિષ્ય અને વર્તમાન એમ સર્વ કાળના, સભ્ય પ્રકારે જાણે છે-જુએ છે. ( આકાશ અને કાળને “સર્વદ્ર ” માં સમાવેશ થઈ જાય છે છતાં જૂદાં કહ્યાં એ એટલા भाटे क्षेत्रमने आणनी ३दि मेवी छ). ८३४-८३६. આ પ્રમાણે કેવળજ્ઞાનના વિષયનું સ્વરૂપ છે. हवे त्र ज्ञानना' विषय 'विषे. (१.) भतिमज्ञानी मनुष्य मिथ्यात्वभित्र सवड पोरे अथवा उत्पत्तिकी (भुद्धि) વગેરેના વિષયરૂપ પદાર્થોને, મતિઅજ્ઞાનને લીધે, વિશેષ સામાન્ય બોધાત્મક અવાય વગેરેવડે જાણે છે અને અવગ્રહ વગેરેવડે જુએ છે. ૯૩૭–૩૮. વળી એ મતિઅજ્ઞાનથી પરિગત એવા ક્ષેત્ર તથા કાળને જાણે છે, તથા એવા જ પર્યાએને પણ જાણે છે. ૯૯. (૨). કૃતજ્ઞાની મનુષ્ય મિથ્યાશ્રુતયુક્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવને જાણે છે અને અન્યને પ્રરૂપણ પણ કરે છે. ૯૪૦. (3). मेवी शत विज्ञानी पY, विज्ञानानुगत द्रव्य, क्षेत्र, सने भावने કથંચિત જાણે છે અને જુએ છે. જેમકે, દિશાઓને જાણે પવિત્ર કરવા જળ ઉડાડતે શિવરાજર્ષિ Page #272 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ' प्रत्यक्ष' अने ' परोक्ष' प्रमाण । यथा स शिवराजर्षिर्दिशाप्रोक्षकतापसः । विभंगज्ञानतोऽपश्यत् सप्तद्वीपपयोनिधीन् ॥ ९४२ ॥ निशम्य तानसंख्येयान् जगद्गुरुनिरूपितान् । संदिहानो वीरपार्श्वे प्रव्रज्य स ययौ शिवम् ॥ ९४३ ॥ इदं पंचविधं ज्ञानं जिनैर्यत्परिकीर्त्तितम् । तद् द्वे प्रमाणे भवतः प्रत्यक्षं च परोक्षकम् ॥ ९४४ ॥ स्वस्य ज्ञानस्वरूपस्य घटादेर्यत्परस्य च । निश्चायकं ज्ञानमिह तत्प्रमाणमिति स्मृतम् ॥ ९४५ ॥ यदाहुः - स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् । इति ॥ तत्रेन्द्रियानपेक्षं यज्जीवस्यैवोपजायते । तत्प्रत्यक्षं प्रमाणं स्यादन्त्यज्ञानत्रयात्मकम् ॥ ९४६ ॥ इन्द्रियैर्हेतुभिः ज्ञानं यदात्मन्युपजायते । तत्परोक्षमिति ज्ञेयमाद्यज्ञानद्वयात्मकम् ॥ ९४७ ॥ प्रत्यक्षे च परोक्षे चावायांशो निश्चयात्मकः । यः स एवात्र साकार: प्रमाणव्यपदेशभाक् ॥ ९४८ ॥ ( २३७ ) વિભગજ્ઞાનને લીધે સાત દ્વીપસમુદ્રો જાણતા હતા. પણ પછી સ ંદેહમાં પડી અને શ્રીવીરપ્રભુ પાસે અસંખ્ય દ્વીપસમુદ્રની વાત સાંભળી દીક્ષા લઇ માક્ષે ગયા. ૯૪૧–૯૪૩. જિનપ્રભુએ જે આ પાંચ પ્રકારનું જ્ઞાન કહ્યું છે તે એ પ્રમાણરૂપ છે: (१) प्रत्यक्ष प्रभाणु अने (२) परोक्षप्रभाणु. ८-४४. જ્ઞાનરૂપ એવા પેાતાના આત્માને, અને ઘટાદિકરૂપ એવા પરને નિશ્ચય કરાવનારૂ જે ज्ञान-ते अहिं प्रभाणु३प समन्वानुं छे. उभ स्वपरव्यवसायि ज्ञानम् प्रमाणम् सेवी ति छे. ८४. ઇન્દ્રિઆની અપેક્ષાવિના જે જીવને જ ઉત્પન્ન થાય છે એ (૧) પ્રત્યક્ષ પ્રમાણ છે. છેલ્લાં त्रशु ज्ञान से प्रत्यक्ष प्रभाणु छे. ८४६. ઇન્દ્રિયારૂપ હતુવડે આત્માને વિષે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ (૨) પરાક્ષપ્રમાણુ, પહેલાં એ જ્ઞાન પરાક્ષપ્રમાણ છે. ૯૪૭. ८ પ્રત્યક્ષપ્રમાણ અને પરાક્ષપ્રમાણમાં જે નિશ્ચયાત્મક · અવાય ’ ના અંશ છે એજ અહિં प्रभाणु नाम सा४२ छे, ८४८. Page #273 -------------------------------------------------------------------------- ________________ (२३८) लोकप्रकाश । [सर्ग ३ यथाभिहितम् साकारः प्रत्ययः सर्वो विमुक्तः संशयादिना। साकारार्थपरिच्छेदात्प्रमाणं तन्मनीषिणाम् ॥ ९४९ ॥ सामान्यैकगोचरस्य दर्शनस्यात एव च । न प्रामाण्यं संशयादेरप्येवं न प्रमाणता ॥ ९५० ॥ अत एव मतिज्ञाने सम्यक्त्वदलिकान्वितः । योऽवायांशः स प्रमाणं स्यात्पौदलिकसदृशाम् ॥ ९५१ ॥ प्रक्षीणसप्तकानां चावायांश एव केवलः।। प्रमाणमप्रमाणं चावग्रहाद्या अनिर्णयात् ॥ ९५२ ॥ अयं च तत्वार्थवृत्यायभिप्रायः ॥ रत्नावतारिकादौ च मतिज्ञानस्य तद्भेदानां अवग्रहादीनां च सांव्यवहारिकप्रत्यक्षप्रमाणत्वमुक्तम् । तथा च तद्ग्रन्थः-अवग्रहश्च ईहा च अवायश्च धारणा च ताभिः भेदः विशेषः तस्मात् प्रत्येकं इन्द्रियानिन्द्रियनिबन्धनं प्रत्यक्षं चतुर्भेदम् । इति ॥ સાકાર પ્રત્યય સર્વ સંશયરહિત છે, અને સાકાર પદાર્થના પરિચછેદથી બુદ્ધિમાને એને પ્રમાણરૂપ માને છે. અને એને લીધે જ, ફક્ત એક સામાન્યને જ ગેચર એવું દર્શન પ્રમાણરૂપ ગણાતું નથી તેમ સંશય આદિ પણ પ્રમાણરૂપ ગણાતા નથી. એથી જ વળી મતિજ્ઞાનને વિષે સમ્યકત્વના દળવાળે જે અવાયાંશ છે તે પુગલિક નિર્મળ દષ્ટિવાળાઓને પ્રમાણરૂપ છે. વળી જેઓની સર્વે–સાતે પ્રકૃતિએ ક્ષીણ થયેલી છે એઓને કેવળ અવાયાંશ જ પ્રમાણભૂત છે, પણ અવગ્રહ આદિ તે અનિર્ણયને લીધે અપ્રમાણભૂત છે. ૯૪–૯૫૨. આ પ્રમાણેને “તત્વાર્થવૃત્તિ” વગેરેને અભિપ્રાય છે. રત્નાવતારિકા ” માં તે મતિજ્ઞાનને અને એના અવગ્રહ આદિ ભેદને વ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણુ ગણ્યાં છે. એ ગ્રંથમાં કહ્યું છે કે-ઈહા, અવગ્રહ, અવાય અને ધારણ–આ ચારે ભિન્નભિન્ન ભેદ છે તેથી પ્રત્યેક ઇન્દ્રિયના અને અનિન્દ્રિયના કારણરૂપ એવું જે પ્રત્યક્ષપ્રમાણતે ચાર પ્રકારનું છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] षड्दर्शनाभिमत भिन्न भिन्न प्रमाण । ( २३९) श्रुतज्ञानेऽप्यवायांशः प्रमाणमनया दिशा । निमित्तापेक्षणादेते परोक्षे इति कीर्तिते ॥ ९५३ ॥ परोक्षं ह्यनलज्ञानं धूमज्ञाननिमित्तकम् । लोके तद्वदिमे ज्ञेये इन्द्रियादिनिमित्तके ॥ ९५४ ॥ इदं च निश्चयनयापेक्षया व्यपदिश्यते । प्रत्यक्षव्यपदेशोऽपि व्यवहारान्मतोऽनयोः ॥ ९५५॥ तथोक्तं नन्याम् तं समासओ दुविहं पाहत्तं । तं इंदियपञ्चख्खं च नोइन्दियपञ्चख्खं च इत्यादि ॥ ननु च प्रत्यक्षमनुमानं चागमश्चेति त्रयं विदुः। प्रमाणं कापिला आक्षपादास्तत्रोपमानकम् ॥ ९५६ ॥ मीमांसकाः षडापत्त्यभावाभ्यां सहोचिरे । दे त्रीणि वा काणभुजा द्वे बौद्धा श्रादितो विदुः ॥ ९५७ ॥ एकं च लोकायतिका प्रमाणानीत्यनेकधा । परैरुक्तानि कि तानि प्रमाणान्यथवान्यथा ॥ ९५८॥ આ રીતે શ્રુતજ્ઞાનમાં પણ અવાયાંશ પ્રમાણભૂત કહેવાય. ઉપર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બેઉને પક્ષ કહ્યાં છે એ નિમિત્તની અપેક્ષાને લીધે કહ્યાં છે. જેમ ધુમાડાના જ્ઞાનરૂપ નિમિત્તવાળું અગ્નિનું જ્ઞાન પરોક્ષ છે તેમ લેકમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પણ ઈન્દ્રિયાદિક નિમિત્ત જોઈતું હોવાથી, એ બેઉ પક્ષ છે. આ બધું કહ્યું એ નિશ્ચયનયની અપેક્ષાએ કહ્યું છે. વ્યવહારમાં તો બેઉને પ્રત્યક્ષપ્રમાણ પણ કહ્યા છે. ૯૫૩-૫૫. એ (પ્રત્યક્ષ) સંબંધે નંદીસૂત્રમાં કહ્યું છે કે–પ્રત્યક્ષ બે પ્રકારનું છે: (૧) ઇન્દ્રિયપ્રત્યક્ષ भने (२) नाइन्द्रिय प्रत्यक्ष. અહિં પ્રમાણુના સંબંધમાં શિષ્ય પ્રશ્ન કરે છે કે— કપિલમુનિને મતે પ્રત્યક્ષ અનુમાન અને આગમ-એમ ત્રણ પ્રમાણ છે. અક્ષપાદને મતે એ ત્રણ ને એક ચોથું “ઉપમાન” વધારે. મીમાંસકને મતે એ ચાર ઉપરાંત (૫) અથોપત્તિ અને (૬) અભાવ–એમ છે. કણાદષિને મતે પહેલાં બે કે ત્રણ. બદ્ધોને મતે પ્રથમનાં છે. અને નાસ્તિકને મતે ફક્ત એક “પ્રત્યક્ષ. એવી રીતે અન્ય અન્ય મતવાળાઓ અનેક પ્રમાણે માને છે. તે તે સર્વ સત્ય માનવાં કે અસત્ય માનવાં? ૯૫૬-૫૮, Page #275 -------------------------------------------------------------------------- ________________ (२४०) लोकप्रकाश। [सर्ग ३ अत्रोच्यते एतान्याद्यज्ञानयुग्मेऽन्तर्भूतान्यखिलान्यपि । इन्द्रियार्थसन्निकर्षनिमित्तकतया किल ॥ ९५९ ॥ अप्रमाणानि वामूनि मिथ्यादर्शनयोगतः । असद्बोधव्यामृतेश्चोन्मत्तवाक्यप्रयोगवत् ॥ ९६० ॥ पंचानामप्यथैतेषां सहभावो विचार्यते । एक द्वे त्रीणि चत्वारि स्युः सहैकत्र देहिनि ॥ ९६१ ॥ तथाहि-प्राप्तं निसर्गसम्यक्त्वं येन स्यात्तस्य केवलम् । मतिज्ञानमनवाप्तश्रुतस्यापि शरीरिणः ॥ ९६२ ॥ अत एव मतिर्यत्र श्रुतं तत्र न निश्चितम् । श्रुतं यत्र मतिर्ज्ञानं तत्र निश्चितमेव हि ॥ ९६३ ॥ अयं तत्वार्थवृत्याद्यभिप्रायः ॥ नन्दीसूत्रादौ तु जत्थ मइनाणं तत्थ सुअनाणं । जत्थ सुअनाणं तत्थ मइनाणं । इत्युक्तम् ॥ એ પ્રશ્નનું સમાધાન નીચે કહીએ છીએ– એ સર્વ પ્રમાણે પહેલા બે પ્રમાણમાં સમાઈ જાય છે. કારણકે એમને “ઈન્દ્રિય અને અર્થ ? જેવું નિકટપણું છે. અથવા તો મિથ્યાદર્શનના ચગથી, અસત્ બાધના વ્યાપારને લીધે, ઉન્મત્તની વાચાળતાની જેમ, એ સર્વ અપ્રમાણ છે. ૫૯-૬૦. હવે એ પાંચ જ્ઞાનેના સહભાવ કે એકત્રવાસ વિષે વિચાર કરીએ. કેમકે એમનામાંના એક, બે, ત્રણ કે ચાર સુદ્ધાં એકસાથે એક જ પ્રાણીમાં હોઈ શકે છે. ૯૬૧. જે પ્રાણુને નિસર્ગતઃ સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોય છે તેને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વિના પણ Bण भतिज्ञान तोडाय छे. 24. ५२था मतिः यत्र श्रुतं तत्र (न्या भति-भुद्धि डाय त्यां श्रुत હાય) એ વાત નિશ્ચિત નથી. જોકે “જ્યાં શ્રુત હોય ત્યાં મતિજ્ઞાન હેય’ એ વાત નિશ્ચળ છે. ८१२-८६3. એ તત્વાર્થવૃત્તિ આદિને અભિપ્રાય છે. નંદીસૂત્ર” વગેરેમાં તો “જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે” એમ કહેવું છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ‘मति ', ' श्रुत ' आदि ज्ञानोना सहभाव विषे। (२४१-) अत एव एकेन्द्रियाणामपि श्रुतज्ञानं स्वीकृतं श्रुते ॥ यथा- जह सुहुमं भाविंदियनाणं दबिदियावरोहे वि। दव्वसुआभावमि वि भावसुओं पत्थिवाइणं ॥ १॥ भावेन्द्रियोपयोगश्च बकुलादिवत् एकेन्द्रियाणां सर्वेषां भाव्यः॥ तथा मलयगिरिपूज्या अप्याहुः नन्दीवृत्तौ--- यद्यपि तेषां एकेन्द्रियादीनां परोपदेशश्रवणासम्भवः तथापि तेषां तथाविधक्षयोपशमभावतः कश्चित् अव्यक्तः अक्षरलाभो भवति। यद्वशात् अक्षरानुषक्तं श्रुतज्ञानं उपजायते । इत्थं चैतदंगीकर्तव्यम्-तेषामपि आहाराद्यभिलाष उपजायते । अभिलाषश्च प्रार्थना। सा च यदीदमहं प्राप्नोमि तदा भव्यं भवतीत्याद्यक्षरानुविद्वैव । ततस्तेषामपि काचित् अव्यक्ताक्षरोपलब्धिः अवश्यं प्रतिपत्तव्या ॥ इति ॥ मतिज्ञानश्रुतज्ञानरूपे द्वे भवतः सह । त्रीणि ते सावधिज्ञाने समनःपर्यवे तु वा ॥ ९६४ ॥ એ ઉપરથી જ આગમમાં “એકેન્દ્રિય જીવમાં પણ શ્રુતજ્ઞાન છે” એમ સ્વીકાર કર્યો છે. જુઓ: જેમ દ્રવ્યેન્દ્રિયનો અવરોધ થયો હોય છતાં સૂમ ભાવેન્દ્રિયનું જ્ઞાન હોય છે તેમ દ્રવ્યકૃતનો અભાવ છતાં પૃથ્વી આદિકમાં ભાવથુત હોય છે. (૧) વળી ભાવ-ઈન્દ્રિયોને ઉપયોગ તો બકુલ આદિની પિઠે સર્વ એકેન્દ્રિમાં છે એમ सभा . પૂજ્યપાદ મલયગિરિ પણ નંદીસૂત્રની ટીકામાં કહે છે કે એ એકેન્દ્રિય જીવોને બીજાઓનો ઉપદેશ કર્ણગોચર થે અસંભવિત છે તો પણ કોઈ એવા પ્રકારના ક્ષપશમને લીધે એમને કંઈ અવ્યક્ત અક્ષરલાભ તો થાય છે. અને એને લીધે અક્ષરની પાછળ શ્રુતજ્ઞાન પણ આવે છે. આ વાતનો સ્વીકાર આવી રીતે કરો:એમને પણ આહાર આદિની અભિલાષા થાય છે, અને અભિલાષા એટલે પ્રાર્થના. અને તે પ્રાર્થના પણ “આ વસ્તુ જે મને મળી જાય તો બહુ સારું થાય ઈત્યાદિ અક્ષરસંયુક્ત જ છે, ત્યારે એપરથી એ એકેન્દ્રિય જીવોને પણ કંઈક અવ્યક્ત અક્ષરની અવશ્ય પ્રાપ્તિ હોય છે सेभ समा મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બે એક સાથે હોય છે. તેમ તે બેની સાથે અવધિજ્ઞાન કે મન: ३१ Page #277 -------------------------------------------------------------------------- ________________ (२४२) लोकप्रकाश । । सर्ग ३ चतुर्णा सहभावोऽपि छद्मस्थश्रमणे भवेत् । पंचानां सहभावे तु मतद्वितयमुच्यते ॥ ९६५ ॥ केचिदूचुन नश्यन्ति यथार्केऽभ्युदिते सति । महांसि चन्द्रनक्षत्रदीपादीन्यखिलान्यपि ॥ ९६६ ॥ भवन्त्यकिंचित्कराणि किन्तु प्रकाशनं प्रति । छाद्मस्थिकानि ज्ञानानि प्रोद्भूते केवले तथा ॥१६७॥ युग्मम् ॥ ततो न केवलेनेषां सहभावो विरुध्यते । अव्यापारान्निष्फलानामप्यक्षाणामिवाहति ॥ ९६८ ॥ अन्ये त्वाहुन सन्त्येव केवलज्ञानशालिनि । छाद्मस्थिकानि ज्ञानानि युक्तिस्तत्राभिधीयते ॥ ९६९ ॥ अवायसद्व्याभावात् मतिज्ञानं न सम्भवेत् । न श्रुतज्ञानमपि यत्तन्मतिज्ञानपूर्वकम् ॥ ९७० ॥ रूपिद्रव्यैकविषये न तृतीयतुरीयके । लोकालोकविषयकज्ञानस्य सर्ववेदिनः ॥ ९७१ ॥ પર્યવજ્ઞાન પણ હોય છે અને એમ થવાથી ત્રણનો પણ એકત્ર સાથે થાય છે. વળી કેવળજ્ઞાન થયા પહેલાં ( છદ્મસ્થપણામાં) શ્રમણપણામાં ચારનો સહભાવ પણ હોય છે. પાંચ જ્ઞાનના સહભાવના સંબંધમાં બે મત છે. ૯૬૪-૬૬૫. કેટલાક એમ કહે છે કે જેમ સૂર્યનો અભ્યદય થયે છતે પણ ચંદ્રમા, નક્ષત્ર દીપક આદિ હોય છે ( જોકે પ્રકાશતા બહ નથી ) તેમ, કેવળજ્ઞાન ઉત્પન્ન થયે ચારે છાઘસ્થિક જ્ઞાનને પણ સહભાવ તો રહે. કેવળજ્ઞાનની સાથે એમના સહવાસમાં કંઈ વિરોધ નથી આવતો; અહપ્રભુમાં, અવ્યાકૃત હોઈને નિષ્ફળ રહેતી ઇન્દ્રિયોની જેમ. ૯૬૬–૯૬૮. બીજાઓ વળી એમ કહે છે કે કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છાવસ્થિક જ્ઞાનો રહેતાં નથી. पोताना मतना आधार भाटे ससानीचे प्रमाणे युति २०४२ छ:-८६८. અપાયરૂપી સદુદ્રવ્યનો અભાવ હોવાથી, મતિજ્ઞાનને સંભવ નથી. અને મતિજ્ઞાન વિના કૃતજ્ઞાનને પણ સંભવ નથી. વળી એક રૂપી દ્રવ્ય માત્ર જ વિષય છે જેને એવું ત્રીજું અને ચોથું જ્ઞાન પણ સંભવે નહિં કેમકે પાંચમાં જ્ઞાનવાળા ( સર્વવેદી ) પ્રભુમાં લોકાલોક સર્વ વિષયક જ્ઞાન છે. વળી છેલ્લા શિવાયના ( ચાર ) જ્ઞાનો ક્ષયપશમથી થયેલાં હોય છે, અને છેલ્લે Page #278 -------------------------------------------------------------------------- ________________ (२४३) द्रव्यलोक ] 'ज्ञान' अने दर्शननो क्रम । क्षयोपशमजान्यन्यान्यन्त्यं च क्षायिकं मतम् । सहभावस्तदेतेषां पंचानामेति नौचितीम् ॥ ९७२ ॥ कटे सत्युपकल्प्यन्ते जालकान्यन्तरान्तरा । मूलतः कटनाशे तु तेषां व्यवहृतिः कुतः ॥ ९७३ ॥ किंच ज्ञानदर्शनयोरेवोपयोगौ स्तो यथाक्रमम् । अशेषपर्यायद्रव्यबोधिनोः सर्ववेदिनः ॥ ९७४ ॥ एकस्मिन् समये ज्ञानं दर्शनं चापरक्षणे । सर्वज्ञस्योपयोगौ द्वौ समयान्तरितौ सदा ॥ ९७५ ॥ तथाहुः-नाणंमि दंसणंमि य एत्तो एकतरयंमि उवउत्ता। सव्वस्स केवलिस्सवि जुगवं दो नत्थि उवोगा ॥ ९७६ ॥ इदं सैद्धान्तिकमतं तार्किकाः केचनोचिरे । स्यातामेवोपयोगौ द्वावेकस्मिन् समयेऽर्हतः ॥ ९७७ ॥ अन्यथा कर्मण इव स्यादावारकता मिथः । एकैकस्योपयोगस्यान्योपयोगोदयद्रुहः ॥ ९७८ ॥ (પાંચમું-કેવળ ) જ્ઞાન ક્ષાયિક હોય છે; એમ ભિન્નભિન્ન પ્રકાર હોવાથી પાચેને એકત્રવાસ थित नथी. ८७०-६७२. વળી આક્ત તરીકે એક સાદડી , તે કોઈ સ્થળે અસ્તિત્વમાં હોય તે તો તેમાં વચ્ચે વચ્ચે જાળીઓ હોવાની કલ્પના કરી શકાય. પણ મૂળે સાદડી હોય જ નહિં તે પછી એવી જાળીઓની ક૯પના કરવાની જરૂર જ ક્યાં રહે છે ? ૭૩. વળી સર્વજ્ઞ એવા પ્રભુને, અશેષ દ્રવ્ય અને એના પર્યાનો બોધ કરાવનાર જ્ઞાન તથા દર્શનના ઉપયોગ અનુક્રમે જ હોય છે. અર્થાત્ એક સમયે જ્ઞાન હોય છે અને બીજે સમયે દર્શન હોય છે એમ બે ઉપગે જૂદેદે સમયે હોય છે. ૭૪-૭૫. કહ્યું છે કે–જ્ઞાન અને દર્શન–એ બેમાંથી, એકીવેળાએ એકમાં જ સર્વ કેવળીઓ ઉપયુક્ત એટલે ઉપયોગવાળા હોય છે; એક સાથે બેઉમાં નહિં. ૭૬. આ અભિપ્રાય સિદ્ધાન્તવાદીઓનો છે. તર્કશાસ્ત્રીઓ તો કેટલાક એમ કહે છે કે અહંતપ્રભુને એક જ સમયે બેઉ ઉપયોગે ખુશીથી હાય-હાય જ છે. જે એમ ન હોય તે એક ઉપગ, કર્મની જેમ અન્ય ઉપયોગને દ્રોહ કરીને એને અટકાવી દઈ શકે. વળી એ બેઉ Page #279 -------------------------------------------------------------------------- ________________ (२४४) लोकप्रकाश । [सर्ग ३ यच्चैतयोः साद्यनन्ता स्थितिरुक्तोपयोगयोः । व्यर्था स्यात्साप्यनुदयादेकैकसमयान्तरे ॥ ९७९ ॥ अन्ये च केचन प्राहुः ज्ञानदर्शनयोरिह । नास्ति केवलिनो भेदो निःशेषावरणक्षयात् ॥ ९८०॥ ज्ञानैकदेशः सामान्यमात्रज्ञानं हि दर्शनम् । तत्कथं देशतो ज्ञानं सम्भवेत्सर्ववेदिनः ॥ ९८१॥ उक्तं च केइ भणंति जुगवं जाणइ पासइ य केवळी नियमा। अन्ने एगंतरियं इच्छन्ति सुअोवएसेणं ॥ १ ॥ __ अन्ने न चेव वीसुं दसणमिच्छन्ति जिणवरिन्दस्य। जं चिय केवलनाणं तं चिय से दसणं बिंति ॥ २ ॥ अत्र च भूयान् युक्तिसन्दर्भः अस्ति । स तु नन्दीवृत्तिसम्मत्यादिभ्योऽवसेयः॥ अथ प्रकृतम् ઉપયોગોની સાદિઅનન્ત સ્થિતિ કહેલી છે એ પણ અકેક સમયને અન્તરે ઉદયે નહિં આવपाथा व्यर्थ थाय छे. ८७७-८७६. વળી અન્ય કેટલાક એમ કહે છે કે કેવળજ્ઞાનીને તે આવરણમાત્ર ક્ષીણ થઈ ગયાં છે તો એમને જ્ઞાન ને દર્શન એ ભેદ શાને ? વળી જ્ઞાનના એક દેશરૂપ સામાન્ય માત્ર જ્ઞાન-એ शन छ तापछी सर्व वही ( सर्वज्ञ ) ने 'देशत:'-दृशथी (मर्थात् विभागमात्र) ज्ञान भ समवे ? ८८०-८८१. : કેટલાકને મતે કેવળજ્ઞાની નિશ્ચયે એકીસાથે જ જાણે છે અને જુએ છે. કેટલાકે વળી શ્રતને આધાર આપીને કહે છે કે બેઉ ( જ્ઞાન ને દર્શન) એકાન્તરિત છે. (૧) - વળી અન્ય કેટલાક જિનપ્રભુનું ભિન્નદર્શન માનતા નથી, પરંતુ જે કેવળજ્ઞાન છે એ જ शनि छ ४ छ. (२) આના સંબંધમાં અનેક યુક્તિપ્રયુક્તિયુક્ત લખાણે છે. એ સર્વ નન્દીસૂત્રની વૃત્તિસમ્મતિતર્ક વગેરે ગ્રંથમાંથી જાણી લેવાં. હવે પ્રસ્તુત બાબત પર આવીએ Page #280 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] पांचे ज्ञानोनो स्थितिकाळ । (२४५) विनैताभ्यां परः कश्चिन्नोपयोगोऽर्हतां मतः। - ततः कथं भवेत्तेषां मत्यादिज्ञानसम्भवः ॥ ९८२ ॥ इत्यादि प्रायः अर्थतः तत्वार्थभाष्यवृत्तिगतम् ॥ अथ ज्ञानस्थितिढेधा प्रज्ञप्ता परमेश्वरैः ।। साद्यनन्ता सादिसान्ता तत्राद्या केवलस्थितिः ॥ ९८३ ॥ शेषज्ञानानां द्वितीया तत्राद्यज्ञानयोर्लघुः।। अन्तर्मुहूर्तमुत्कृष्टा षट्षष्टिः सागराणि च ॥ ९८४ ॥ युग्मम् ॥ इयं चैवम्-त्रयस्त्रिंशत्वार्धिमानौ भवौ द्वौ विजयादिषु। द्वाविंशत्यब्धिमानान् वा भवांस्त्रीनच्युतादिषु ॥ ९८५ ।। कृत्वोत्कर्षात शिवं यायात् सम्यक्त्वमथवा त्यजेत् । सातिरेका नरभवैः षट्षष्टिवर्धियस्तदा ॥९८६ ॥ युग्मम् ॥ यदाहुः-दोवारे विजयाइसु गयस्स तिनचुए अहव ताई। अइरेगं नरभवियं नाणाजीवाण सव्वद्धं ॥१॥ “અહપ્રભુને, જ્ઞાન અને દર્શન એ બે ઉપરાંત કેઈ ત્રીજે ઉપગ તો કહ્યો નથી ત્યારે એમને મતિજ્ઞાન વગેરે કયાંથી સંભવે ? ” ઈત્યાદિ અર્થનું લખાણ પ્રાય: તત્વાર્થमायनीवृत्तिमा छ.८८२. હવે જ્ઞાનની સ્થિતિ વિષે. सिनो जाननी स्थिति में प्र४२नी ४ी छ: (१) सामिनन्त मने (२) साहिસાન્ત. કેવળજ્ઞાનની સ્થિતિ સાદિઅનન્ત છે. બીજા ચારેની સાદિસાન્ત છે. પહેલા બે જ્ઞાનની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની, અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમની છે. ૯૮૩–૯૮૪. એ આ પ્રમાણે વિજય આદિમાં તેત્રીશ તેત્રીશ સાગરોપમના બે ભવ અથવા અચુત દેવલેક આદિમાં બાવીશ બાવીશ સાગરોપમના ત્રણ ભવ કરીને ઉત્કૃષ્ટ: મોક્ષ પામે. અથવા સમકિત ખોઈ નાખે ત્યારે મનુષ્યભવડે છાસઠ સાગરોપમથી કંઈક અધિક કાળ થાય. ८८५-८८६. કહ્યું છે કે—બેવાર વિજય આદિમાં જવાથી, અથવા ત્રણવાર અચુત આદિમાં જવાથી છાસઠ સાગરોપમ થાય. મનુષ્યના જ ભવમાં રહે તે એથી કંઈ વિશેષ થાય. નાનાપ્રકારના જીની અપેક્ષાએ વળી એ જ્ઞાન સર્વકાળ હોય. (૧). Page #281 -------------------------------------------------------------------------- ________________ (२४६) लोकप्रकाश । [ सर्ग ३ अथोत्कृष्टावधिज्ञानस्थितिरेषेव वर्णिता। जघन्या चैकसमयं सा त्वेवं परिभाव्यते ॥ ९८७ ॥ यदा विभंगकज्ञानी सम्यक्त्वं प्रतिपद्यते । तदा विभंगसमये तस्मिन्नेवावधिर्भवेत् ॥ ९८८ ॥ क्षणे द्वितीये तद्ज्ञानं चेत्पतेन्मरणादिना । तदा जघन्या विज्ञेयावधिज्ञानस्थितिर्बुधैः ॥ ९८९ ॥ संयतस्याप्रमत्तत्वे वर्तमानस्य कस्यचित् । मनोज्ञानं समुत्पद्य द्वितीयसमये पतेत् ॥ ९९० ॥ एवं मनःपर्यवस्य स्थितिर्लध्वी क्षणात्मिका । देशोना पूर्वकोटी तु महती सापि भाव्यते ॥ ९९१ ॥ पूर्वकोटयायुषो दीक्षाप्रतिपत्तेरनन्तरम् । मनोज्ञाने समुत्पन्ने यावजीवं स्थिते च सा ॥ ९९२ ॥ स्थितिर्लध्वी ऋजुमतिमनोज्ञानव्यपेक्षया। अन्यत्वप्रतिपातित्वादाकैवल्यं हि तिष्टति ॥ ९९३ ॥ युग्मम् ॥ અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી જ એટલે છાસઠ સાગરોપમની હોય છે. એની જઘન્ય સ્થિતિ એક સમયની છે તે આ પ્રમાણેઃ—જ્યારે વિલંગજ્ઞાની સમકિત પામે છે ત્યારે તે વિભંગના સમયમાંજ એને અવધિજ્ઞાની થાય છે. જે મરણ આદિને લીધે બીજે જ ક્ષણે એ જ્ઞાન પડે તો અવધિજ્ઞાનની જઘન્ય સ્થિતિ થાય. ૯૮૭–૯૮૯. અપ્રમત્તપણે રહેતા કોઈ સંયતિને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈને બીજી જ ક્ષણે પડે છે એવું બને છે, એટલે એપરથી એની જઘન્ય સ્થિતિ એક સમયની કહેવાય છે જ્યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકેટિથી કંઈક ઉણું છે. ૯૦-૯૧. પૂર્વકેટિના આયુષ્યવાળા જીવને દીક્ષા લીધા પછી મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય અને ચાવજઇવ રહે તે સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ. ઉપર જઘન્ય સ્થિતિ કહી છે એ ત્રાજુમતિ મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ કહી છે. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન તો અપ્રતિપાતી હોવાથી કેવળज्ञाननी प्राति सुधीर छ.८८२-८८3. Page #282 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] त्रण 'अज्ञान' नो स्थितिकाळ । ( २४७) केवलस्थितिरुक्तैव साद्यनन्तेत्यनन्तरम् । मत्यज्ञानश्रुताज्ञानस्थितिस्त्रेधा भवेदथ ॥ ९९४ ॥ अनाद्यनन्ताभव्यानां भव्यानां द्विविधा पुनः । अनादिसान्ता साद्यन्ता तत्राद्या ज्ञानसम्भवे ॥ ९९५ ॥ सादिसान्ता पुनद्वेधा जघन्योत्कृष्टभेदतः । जघन्यान्तर्मुहूर्त स्यात् सा चैवं परिभाव्यते ॥ ९९६ ॥ जन्तोभ्रष्टस्य सम्यक्त्वातू पुनरन्तर्मुहूर्ततः। सम्यक्त्वलब्धौ लघ्वी स्यादज्ञानद्वितयस्थितिः ॥ ९९७ ॥ अनन्तकालचक्राणि कालतः परमा स्थितिः । देशोनं पुद्गलपरावर्ताद्ध क्षेत्रतस्तु सा ॥ ९९८ ॥ भावना- सम्यक्त्वतः परिभ्रश्य वनस्पत्यादिषु भ्रमन् । सम्यक्त्वं लभतेऽवश्यं कालेनैतावता पुनः ॥ ९९९ ॥ जघन्या त्वेकसमयं विभंगस्य स्थितिः किल । उत्पद्य समयं स्थित्वा भ्रश्यतः सा पुनर्भवेत् ।। १००० ॥ કેવલજ્ઞાનની સ્થિતિ તો સાદિઅનન્ત છે એમ પૂર્વે કહેલું છે. હવે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સ્થિતિ ત્રણ પ્રકારની છે: (૧) અનાદિ–અનન્ત, (२) अनाहिसान्त, (3)साहिसान्त. समव्यानी मनाहि मनन्त छ. सव्यानी मनाहिસાન્ત અને સાદિસાન્ત એમ બે પ્રકારે છે. એમાં પહેલા પ્રકારની, જ્ઞાનને સંભવ હોય, तोडाय. ८८४-८८५. साहिसान्त' ना जी मे मे छः (१) ४धन्य :सने (२) दृष्ट. तेभा धन्य' અન્તમુહૂર્તની હોય. તે આવી રીતે –સમકિતથી પતિત થયેલા પ્રાણીને પુન: અન્તર્મુહૂર્તમાં સમકિત પ્રાપ્ત થાય તો બેઉ અજ્ઞાનની જઘન્ય સ્થિતિ થાય. ૬-૯૭. એમની ઉત્કૃષ્ટ સ્થિતિ “કાળથી ” અનન્ત કાળચક્રો સુધીની હોય; અને “ક્ષેત્રથી” અર્ધપુગળપરાવર્તનથી કંઈક ઓછી હોય. અને તે એવી રીતે કે સમકિતથી પતિત થઈ વનસ્પતિ આદિમાં પરિભ્રમણ કરતાં કરતાં તેટલે કાળે પુન: નિશ્ચયે સમકિત પામે. ૯૮–૯૯ વિર્ભાગજ્ઞાનની સ્થિતિ જઘન્યતઃ એક સમયની હોય. જે જ્ઞાન ઉત્પન્ન થઈ, એક સમય રહી પડે છે તે જ્ઞાનની એ સ્થિતિ કહેવાય. વળી એની (વિર્ભાગજ્ઞાનની) ઉત્કૃષ્ટ Page #283 -------------------------------------------------------------------------- ________________ [ सर्ग ३ (२४८) लोकप्रकाश । त्रयस्त्रिंशत्सागराणि विभंगस्य स्थितिर्गुरुः । देशोनया पूर्वकोट्याधिकानि तत्र भावना ॥ १००१ ॥ देशोनपूर्वकोट्यायुः कश्चिदंगी विभंगवान् । ज्येष्टायुरप्रतिष्टाने तिष्ठेत् विभंगसंयुतः ॥ १००२ ॥ इति ज्ञानस्थितिः॥ अथ अन्तरम् मत्यादिज्ञानतो भ्रष्टः पुनः कालेन यावता। ज्ञानमाप्नोति मत्यादिज्ञानानामन्तरं हि तत् ॥१००३ ॥ अनन्तकालचक्राणि कालतः स्यान्मतिश्रुते । देशोनं पुद्गलपरावर्द्धि क्षेत्रतोऽन्तरम् ॥ १००४ ॥ एवमेवावधिमनःपर्यायज्ञानयोः परम् । अन्तर्मुहूर्त्तमात्रं च सर्वेष्वेष्वन्तरं लघु ॥ १००५॥ केवलस्यान्तरं नास्ति साद्यनन्ता हि तत्स्थितिः। अनाद्यन्तानादिसान्तेऽज्ञानद्वयेऽपि नान्तरम् ।। १००६ ॥ સ્થિતિ, તેત્રીશ સાગરોપમમાં, કંઈક ન્યૂન એવી પૂર્વકટિ ઉમેરીએ એટલી છે. પૂર્વ કાટિ કરતાં સહેજ ન્યૂન આયુષ્યવાળે કઈ વિર્ભાગજ્ઞાની જીવ ઉત્કૃષ્ટત: એટલે વખત વિભંજ્ઞાન સહિત અપ્રતિષ્ઠાન નામની નારકીને વિષે રહે છે એવી ભાવના છે. ૧૦૦૦-૧૦૦૨. આ પ્રમાણે જ્ઞાનની સ્થિતિનું સ્વરૂપ સમજવું. હવે જ્ઞાનના અન્તર વિષે. “મતિજ્ઞાન” વગેરે જ્ઞાનથી ભ્રષ્ટ થયેલ પ્રાણ પુનઃ જેટલે કાળે જ્ઞાન પ્રાપ્ત કરે તેટલું મતિ આદિક જ્ઞાનેનું અત્તર જાણવું ૧૦૦૩. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું અત્તર ઉત્કૃષ્ટપણે “કાળથી અનન્તકાળચકોનું હોય, અને 'क्षेत्रथी' अर्थ Y४१५२।वर्तन डाय. १००४. વળી અવધિ અને મન:પર્યવનું અત્તર ઉત્કૃષ્ટતા એટલુંજ હોય. જ્યારે એ સર્વનું અન્તર જઘન્યત: અન્તમુહૂર્તનું હોય છે. ૧૦૦૫. કેવળજ્ઞાનનું અન્તર નથી કેમકે એની સ્થિતિ સાદિઅનન્ત છે. તેમ અનાદિઅનન્ત અને અનાદિસાન્ત-એવાં બન્ને અજ્ઞાનને વિષે પણ અન્તર નથી. ૧૦૦૬. Page #284 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक एओनुं ' अन्तर ' अने ' अल्पवहुत्व । (२४९) सादिसान्ते पुनस्तत्राधिकाः षट्षष्टिसागराः। इयमुत्कुष्टसम्यक्त्वस्थितिरेव तदन्तरम् ॥ १००७ ॥ अन्तरं स्याद्विभंगस्य ज्येष्टं कालो वनस्पतेः। अन्तर्मुहूर्तमेतेषु त्रिषु ज्ञेयं जघन्यतः ॥ १००८ ॥ स्तोका मनोज्ञा अवधिमन्तोऽसंख्यगुणास्ततः । मतिश्रुतज्ञानवन्तो मिथस्तुल्यास्ततोऽधिकाः ॥ १००९ ॥ असंख्येयगुणास्तेभ्यो विभंगज्ञानशालिनः । केवलज्ञानिनोऽनन्तगुणास्तेभ्यः प्रकीर्तिताः ॥ १०१० ॥ तदनन्तगुणास्तुल्या मिथो द्वयज्ञानवर्तिनः। ___ अप्यष्टस्वेषु पर्याया अनन्ताः कीर्तिता जिनैः ॥ १०११ ॥ सर्वेषां पर्यवा द्वेधा स्वकीयापरभेदतः ।। स्वधर्मरूपास्तत्र स्वे परधर्मात्मकाः परे ॥ १०१२॥ क्षयोपशमवैचित्र्यान्मतेरवग्रहादयः। अनन्तभेदाः षट्रस्थानपतितत्वाद् भवन्ति हि । ॥ १०१३ ॥ સાદિસાન્ત” (અજ્ઞાનદ્રય) માં છાસઠ સાગરોપમથી કંઈક અધિક અન્તર છે. અને એ સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ બરાબર છે. ૧૦૦૭. વિર્ભાગજ્ઞાનનું ઉત્કૃષ્ટ અન્તર વનસ્પતિના કાળ જેટલું છે. ત્રણે અજ્ઞાનનું જઘન્ય અન્તર અન્તર્મુહૂર્તનું જાણવું. ૧૦૦૮. મન:પર્યવજ્ઞાનીઓ સર્વથી થોડા છે, અવધિજ્ઞાનીઓ એનાથી અનન્તગણ છે. મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની બેઉ પરસ્પર તુલ્ય છે અને અવધિજ્ઞાનીઓ કરતાં અધિક છે. ૧૦૦૯. એના કરતાં અસંખ્યગણ વિભંજ્ઞાનીઓ છે, અને અનન્ત ગણ કેવળજ્ઞાનીઓ છે. ૧૦૧૦. તેથી અનન્તગણુ અને પરસ્પર તુલ્ય બેઉ–અજ્ઞાન–વાળાઓ છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન-એમ આઠેમાં પ્રભુએ અનન્ત પર્યાયો કહેલા છે. ૧૦૧૧. सर्वना पर्याय।, (१) स्वपर्याय मने (२) ५२५र्याय-यम में प्रारना छ. स्वधर्म३५-से २१ पयाय भने ५२धर्भ ३५ मे ५२५र्याय. १०१२.. ક્ષપશમના વિચિત્રપણાને લીધે, મતિજ્ઞાન છે “સ્થાન” માં વહેંચાઈ ગયેલું હોઈ अनासपाह' साहि अनन्तलेह थाय छे. १०१३. ३२ Page #285 -------------------------------------------------------------------------- ________________ ( २५० ) लोकप्रकाश । [ सर्ग ३ षद् स्थानानि चैवम् संख्येयासंख्येयानन्तभागैर्वृद्धिर्यथाक्रमम् । संख्येयासंख्येयानन्तगुणैईद्धिरितीह षट् ॥ १०१४ ॥ अनन्तासंख्यसंख्यानामनन्तासंख्यसंख्यकाः । भेदाः स्युरित्यनन्तास्ते मतिज्ञानस्य पर्यवाः ॥ १०१५ ॥ प्रतिज्ञेयं मतिज्ञानं विभिद्येत यतोऽथवा।। ज्ञेयानन्त्यात्ततोऽनन्ता मतिज्ञानस्य पर्यवाः ॥ १०१६ ॥ निर्विभागैः परिच्छेदैः च्छिन्नं कल्पनयाथवा । अनन्तखंडं भवतीत्यनन्ता मतिपर्यवाः ॥ १०१७ ॥ स्वेभ्योऽनन्तगुणा ये च सन्त्यर्थान्तरपर्यवाः । यतस्तत्रोपयुज्यन्ते ततस्तेऽप्यस्य पर्यवाः॥१०१८॥ यद्यप्यस्मिन्नसंबद्धा तथाप्यस्योपयोगतः । तेऽदसीया असंबद्धस्वोपयोगिधनादिवत् ॥ १०१९ ॥ प्राह च भतिज्ञानना थे छ स्थानो साप्रमाणे:-(१)सच्येय मागवृद्धि, (२) अस-येय माग वृद्धि, (3) अनन्त ngla, (४) सध्येय गुणुवृद्धि, (५) २१सयेय गुणवृद्धि, अने (६) मनन्त शुदि . सभा ' अनन्त 'ना, 'मस-येय' ना, अने ' येय ' न अनन्तઅસંખ્યય-અને-સંખેય ભેદ છે અને તેથી મતિજ્ઞાનના પર્યાયે અનન્ત છે. ૧૦૧૪-૧૦૧૫. અથવા, જેટલા ય એટલા મતિજ્ઞાનના ભેદ, અને એ ય અનન્ત છે માટે પણ મતિજ્ઞાનના અનન્ત પર્યાય છે. ૧૦૧૬. અથવા મતિજ્ઞાનને નિર્વિભાગ પરિછેદમાં છિન્ન થયેલું કપે. એવા પરિચ્છેદ –ખંડ 'अनन्त' थाय छे. मेटले ५५५ सेना (भतिज्ञानना) मनन्त पर्यायो छ. १०१७. વળી પિતાનાથી અનન્તગણું જે અન્ય પદાર્થોના પર્યાય છે તેઓ પણ એમાં ઉપયુક્ત થાય છે માટે એઓ પણ એના પર્યાય છે. ૧૦૧૮. યદ્યપિ એઓ એમાં સંબદ્ધ નથી તથાપિ એના ઉપયુક્તપણાથી, તે તેના છે; સંબદ્ધ નહિં છતાં ઉપયોગી હોવાથી અમુક ધન જેમ પોતાનું કહેવાય છે એમ. ૧૦૧૯. નીચે પ્રમાણે અન્યત્ર કહેલું છે, જે પણ આ વાતને ટેકો આપે છે – Page #286 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओना 'स्वपर्याय' अने 'परपर्याय ' । जह ते परपज्जाया न तस्स अह तस्स न परपज्जाया । आचार्यः प्राह-जं तंमि असंबद्धा तो परपजायववदेसो ॥ १०२० ॥ ननु ( २५१ ) चाय सपज्जायविसेसणाइगा तस्स जमुवजुज्जन्ति । सधणमिवासंबद्धं हवन्ति तो पज्जवा तस्स ॥। १०२१ ॥ चायत्ति त्यागेन स्वपर्यायविशेषणादिना च परपर्याया घटादिपर्याया येन कारणेन तस्य ज्ञानस्य उपयुज्यन्ते उपयोगं यान्ति । यतः घटादिसकलवस्तुपर्यायपरित्यागे एवं ज्ञानादिरर्थः सुज्ञातो भवतीति सर्वे पर्यायाः परित्यागमुखेन उपयुज्यन्ते । तथा परपर्यायसद्भावे एव एते स्वपर्याया इति विशेषयितुं शक्या इति ॥ स्वपर्यायविशेषणेन परपर्याया उपयुज्यन्ते इति तात्पर्यम् ॥ श्रुतेऽप्यनन्ताः पर्यायाः प्रोक्ताः स्वपरभेदतः । स्वीयास्तत्र च निर्दिष्टास्तेऽक्षरानक्षरादयः ॥ ९०२२ ॥ क्षयोपशमवैचित्र्याद्विषयानन्त्यतश्च ते । श्रुतानुसारिबोधानामानन्त्यात्स्युरनन्तकाः || १०२३ ॥ અહિ' કાઈ એવી શંકા ઉઠાવે કે “ જ્યારે તે પરપર્યાયા છે ત્યારે તેઓ તેના નથી; અને જો તેના છે તા તે પરપોંચા નથી ” તેા એનુ સમાધાન એવી રીતે કે એ પરપર્યાય એટલા માટે કહેવાય છે કે એ એની સાથે સંબદ્ધ નથી માટે. ૧૦૨૦, વળી સ્વપર્યાય એવા વિશેષણને લીધે, પાતાપણાના ત્યાગ થાય છે; પરન્તુ એના ઉપચેાગમાં આવવાથી એ પર્યાય એના કહેવાય છે; અસદ્ધ છતાં પેાતાના ઉપયાગમાં આવતું ધન જેમ પેાતાનું કહેવાય છે એમ. સંબંધપણાને ત્યાગ છતાં · સ્વપર્યાય ’ ( એવું વિશેષણ)–એનુ કારણ એ કે એ કારણુથી પરપર્યાય. એટલે ઘટ આદિના પર્યાયેા એ જ્ઞાનના ઉપયાગમાં આવે છે. કેમકે ઘટ વગેરે સર્વ વસ્તુઓના પર્યાયના પરિત્યાગવડે જ જ્ઞાનાદિ અર્થ સુજ્ઞાત થાય છે. આમ સર્વ પર્યા त्यागस्व३ये उपयोगमां आवे छे. वणी 'परपर्याय' मे हाय-भेना सहभाव होय, તે જ આ “ સ્વપર્યાય ' છે એમ કહેવુ' શકય છે. ‘ સ્વપર્યાય ’ ના વિશેષણે કરીને પરપર્યા ચાના ઉપયાગ કરાય છે—એમ તાત્પર્ય છે. C શ્રુતજ્ઞાનના પણુ અનન્ત પાંચે છે. અને એનાયે સ્વપર્યાય, અને પરપર્યાય—એવા એ ભેદ છે, અક્ષર અનક્ષર વગેરે સ્વપર્યાયેા છે. ક્ષયેાપશમની વિચિત્રતાથી તથા વિષયાના અનન્તપ Page #287 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (२५२) [ सर्ग ३ अविभागपरिच्छेदैरनन्ता वा भवन्ति ते । अनन्ता परपर्याया अप्यस्मिस्ते तु पूर्ववत् ॥ १०२४ ॥ अथवा स्यात् श्रुतज्ञानं श्रुतग्रन्थानुसारतः। श्रुतग्रन्थश्चाक्षरात्मा तान्यकारादिकानि च ॥ १०२५ ॥ तच्चैकैकमुदात्तानुदात्तस्वरितभेदतः । अल्पानल्पप्रयत्नानुनासिकान्यविशेषतः ॥ १०२६ ॥ संयुक्तासंयुक्तयोगद्वयादिसंयोगभेदतः । श्रानन्त्याचाभिधेयानां भिद्यमानमनन्तधा ॥ १०२७ ॥ युग्मम् ।। केवलो लभतेऽकार: शेषवर्णयुतश्च यान् । ते सर्वेऽस्य स्वपर्यायास्तदन्ये परपर्यवाः ॥ १०२८ ॥ एवं च अनन्तस्वान्यपर्यायमेकैकमक्षरं श्रुते । पर्यायास्तेऽखिलद्रव्यपर्यायराशिसम्मिता: ॥ १०२९ ।। ણથી, શ્રતાનુસારી જ્ઞાનના પણ અનન્તપણાને લીધે એ પર્યાયે અનન્ત હોય છે. અથવા એના (શ્રુતજ્ઞાનના) નિર્વિભાગ પરિચ્છેદે છે માટે પણ એના પર્યાયે અનન્ત છે. ૧૦૨૨-૧૦૨૩. શ્રુતજ્ઞાનના પરપર્યાય પણ અનન્ત છે, મતિજ્ઞાનના પરપર્યાની જેમ. (જે ઉપર કહી गया छीमे). १०२४. અથવા શ્રુતજ્ઞાન શ્રતગ્રંથને અનુસારે હોય છે, એ શ્રુતગ્રંથ અક્ષરરૂપ છે, એ અક્ષર अाहि छ,-१०२५. એ અકારાદિ અક્ષરના વળી ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, અલ્પપ્રયત્ન, અનઃપપ્રયત્ન, અનુનાસિક, અનુનાસિક, સંગી, અસંયેગી, બ્રિકસંગી ઈત્યાદિક ભેદ છે માટે, તેમજ એમના અનન્ત અભિધેય છે માટે, એના અનન્ત ભેદ છે. ૧૦૨૬-૧૦૨૭. બીજા અક્ષરોની સાથે જોડાવાથી કેવળ મકારના જે પર્યાયે થાય છે એ એના સ્વપર્યા ४ाय. ते शिवायना ५२५र्यायो छे. १०२८. એવી રીતે શ્રુતજ્ઞાનમાં અકેક અક્ષરના અનન્ત સ્વપર્યાય અને પરપર્યાય છે. અને એ બધા પર્યાયોને સરવાળે સર્વદ્રવ્યપર્યા જેટલો છે. ૧૦૨૯૮ અન્યત્ર પણ કહ્યું છે કે Page #288 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ए स्व-पर पर्यायोनु : अनन्तत्व ' । (२५३) माह च--एक्कमख्खरं पुण सपरपजायभेयत्रो भिन्नम् । तं सव्वव्वपज्जायरालिमाणं मुणेयव्वम् ॥ १०३० ॥ जे लहइ केवलो सेसवमसहिओ अ पजवेऽगारो। ते तस्स पज्जाया सेसा परपज्जवा तस्स ॥ १०३१ ॥ अयं भावः–यान् पर्यायान् केवलः अकारः शेषवर्णसहितश्च लभते ते तस्य स्वपर्यायाः । शेषाः शेषवर्णसम्बन्धिनो घटाद्यपरपदार्थसम्बन्धि नश्च परपर्यायाः तस्य अकारस्य इति ॥ एवंविधानेकवर्णपर्यायौधैः समन्वितम् । ततश्चानन्तपर्यायं श्रुतज्ञानं श्रुतं श्रुते ॥ १०३२ ॥ अथावधेः स्वपर्याया विविधा या भिदोऽवधेः । क्षायोपशमिकभवप्रत्ययादिविभेदतः ॥ १०३३ ॥ तिर्यग्नैरयिकस्वर्गिनरादिस्वामिभेदतः। अनन्तभित्स्वविषयद्रव्यपर्यायभेदतः ॥ १०३४ ॥ असंख्यभित्स्वविषयक्षेत्राद्धाभेदतोऽपि च । निर्विभागैर्विभागैश्च ते चैवं स्युरनन्तकाः ॥ युग्मम् ॥ પ્રત્યેક અક્ષરના સ્વપર્યા છે તેમ પરપર્યાય છે. એ સર્વ પયો સર્વદ્રવ્યપર્યાના રાશિ જેટલા છે. કેવળ કારના, શેષવર્ણોની સાથે જોડાવાથી, જે પાયે થાય છે એ એના स्व५ोय. शेष मेना ५२५ोया. १०3०-१०३१. એને ભાવાર્થ-જે પર્યાને કેવળ આકાર શેષવર્ણ સાથે જોડાવાથી પ્રાપ્ત કરે એ પર્યાય. શેષ, એટલે શેષવર્ણસંબંધી અને ઘટાદિ અપર પદાર્થ સંબંધી, પર્યાય એ અકારના પરપય છે. એવી રીતે શ્રુતજ્ઞાન અનેક વર્ણપર્યાના રાશિવાળું છે. અને એથી જ એને શાસ્ત્રમાં मनन्तर्यायवाणु यु छ. १०३२. હવે અવધિજ્ઞાનના ક્ષાપથમિક, ભવપ્રત્યય વગેરે પ્રકારને લઈને એના જે વિવિધ मह ५ छे से मना ( अवधिज्ञानना) २५५र्याय छे. १०33. અને એ તિર્યંચ, નારકી, દેવતા અને મનુષ્ય આદિક સ્વામીભેદને લઈને, તથા અનંત ભેદાવાળા પિતાના વિષયના દ્રવ્યપર્યાયના ભેદને લઈને તથા અસંખ્ય ભેજવાળા પિતાના વિષય Page #289 -------------------------------------------------------------------------- ________________ ( २५४) लोकप्रकाश। [ सर्ग ३ एवं मनःपर्यवस्य केवलस्य च पर्यवाः । निर्विभागैर्विभागैः स्वे स्वाम्यादिभेदतोऽपि च ॥ १०३६ ॥ अनन्तद्रव्यपर्यायज्ञानाच स्युरनन्तकाः। अज्ञानत्रितयेऽप्येवं ज्ञेया अनन्तपर्यवाः ॥ १०३७ ॥ युग्मम् । परपर्यवास्तु सर्वत्र प्राग्वत् ॥ अष्टाप्येतानि तुल्यानि व्यपेक्ष्य स्वान्यपर्यवान् । यद्वक्ष्येऽल्पबहुत्वं तदपेक्ष्य स्वीयपर्यवान् ॥ १०३८ ॥ तत्र स्युः सर्वतः स्तोका मनःपर्यायपर्यवाः । मनोद्रव्यैकविषयमिदं ज्ञानं भवेद्यतः ॥ १०३९ ॥ एभ्योऽनन्तगुणाः किं च विभंगज्ञानपर्यवाः । मनोज्ञानापेक्षया यद्विभंगविषयो महान् ॥ १०४०॥ प्रारभ्य नवमग्रैवेयकादासप्तमक्षितिम्। ऊर्ध्वाधः क्षेत्रके तिर्यक् चासंख्यद्वीपबाधिके ॥ १०४१ ॥ रूपिद्रव्याणि कतिचित्तत्पर्यायांश्च वेत्ति सः। अनन्तघ्नास्ते च मनोज्ञानज्ञेयव्यपेक्षया ॥ १०४२ ॥ युग्मम् ॥ વાળા ક્ષેત્ર અને કાળના ભેદને લઇને, તેમજ એના નિર્વિભાગ વિભાગને લઇને, અનન્ત छ. १०३४-१०34. એવી રીતે મન:પર્યવજ્ઞાનના અને કેવળજ્ઞાનના સ્વપર્યાયો પણ નિર્વિભાગ વિભાગોને લઈને તથા સ્વામી આદિ ભેદને લઈને તથા અનન્ત દ્રવ્યપર્યાયના જ્ઞાનને લઈને, અનન્તા છે. १०३९-१०३७. ત્રણે અજ્ઞાનના પણ એવી જ રીતે અનન્ત સ્વપર્યા છે. પરપયા તે સર્વત્ર પૂર્વવત્ છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળીને આઠે એ સ્વ અને પર પયોયની અપેક્ષાએ સમાન છે. અને હવે એમનું અ૫બહુત કહેશું એ માત્ર સ્વપર્યયને અપેક્ષીને કહેશું. ૧૦૩૮. મન:પર્યવજ્ઞાનના પર્યાયે સર્વથી ઓછા છે કારણકે એ જ્ઞાનનો વિષય ફક્ત મનોદ્રવ્ય १ छ. १०३८. વિર્ભાગજ્ઞાનના પર્યાયો એથી અનન્તગણા છે; કેમકે મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ વિલંગज्ञानना विषय डाटा छे. १०४०. વિર્ભાગજ્ઞાની ઉચેનવમા રૈવેયકથી માંડીને નીચે સાતમીનારકી સુધી, અને તિર્યકૂઅર્સ Page #290 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ए पयोयोनु · अल्पबहुत्व' । (२५५) समस्तरूपिद्रव्याणि प्रतिद्रव्यमसंख्यकान् । भावान् वेत्तीत्यनन्तघ्ना विभंगापेक्षयावधौ ॥ १०४३ ॥ अनन्तगुणितास्तेभ्यः श्रुताज्ञान इदं यतः । सर्वमूर्तामूलद्रव्यसर्वपर्यायगोचरम् ॥ १०४४ ॥ श्रुताज्ञानाविषयाणां केषांचित् विषयत्वतः । स्पष्टत्वाच्च श्रुतज्ञाने तेभ्यो विशेषतोऽधिकाः ॥ १०४५ ॥ अभिलाप्यानभिलाप्यविषयेऽनन्तसंगुणाः। मत्यज्ञाने श्रुतज्ञानादभिलाप्यैकगोचरात् ॥ १०४६ ।। मतिज्ञानपर्यवाश्च ततो विशेषतोऽधिकाः । मत्यज्ञानाविषयाणां विषयत्वात् स्फुटत्वतः ॥ १०४७॥ तेभ्योऽप्यनन्तगुणिताः केवलज्ञानपर्यवाः । सर्वाद्धाभाविनिखिलद्रव्यपर्यायभासनात् ॥ १०४८ ।। इति ज्ञानम् ॥ २६ ॥ ખ્યદ્વીપસમુદ્રોરૂપ ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને તથા એના કોઈ કઈ પર્યાને જાણે છે, જે પર્યા મન:પર્યવજ્ઞાનના યની અપેક્ષાએ અનન્તગણું છે. ૧૦૪૧–૧૦૪ર. અવધિજ્ઞાની સર્વ રૂપીપદાર્થોને તથા પ્રત્યેક પદાર્થના અસંખ્ય ભાવને જાણે છે, માટે વિર્ભાગજ્ઞાનની અપેક્ષાએ અવધિજ્ઞાનના પર્યાયે અનન્ત છે. ૧૦૪૩. એ કરતાં અનઃગણા શ્રુતજ્ઞાનના પર્યાય છે, કારણ કે મૂર્નામૂર્ત-સર્વ-દ્રવ્યના પર્યા श्रुतमज्ञानना विषय छ. १०४४. શ્રુતજ્ઞાનના પર્યાય, શ્રુતજ્ઞાનનો અવિષય-એવા કેટલાક પર્યાનો પણ વિષય હોવાથી તથા સ્પષ્ટ હોવાથી તેથી વિશેષ અધિક છે. ૧૦૪૫. માત્ર વચનગેચર એવા શ્રુતજ્ઞાનના કરતાં મતિઅજ્ઞાનના પર્યાયે અનન્તગણા છે; કેમકે મતિઅજ્ઞાનને વિષય વચનગોચર તથા વચનઅચર–બે છે. ૧૦૪૬. તેના કરતાં પણ વિશેષ અધિક મતિજ્ઞાનના પર્યાય છે, કેમકે મતિઅજ્ઞાનને અવિષય એવા પદાર્થો પણ એના વિષયમાં આવે છે, અને વળી એ સ્પષ્ટ પણ છે. ૧૦૪૭. એના કરતાં પણ અનન્તગણુ કેવળજ્ઞાનના પર્યાયો છે. કેમકે એ સર્વકાળમાં થનારા સર્વ દ્રવ્યપર્યાયને પ્રકાશે છે. ૧૦૪૮. આ પ્રમાણે છવ્વીસમા દ્વારા જ્ઞાનનું સ્વરૂપ સ પૂર્ણ. Page #291 -------------------------------------------------------------------------- ________________ ( २५६ ) अथ दर्शनम् । द्विरूपं हि भवेद्वस्तु सामान्यतो विशेषतः । तत्र सामान्यबोधो यस्तद्दर्शनमिहोदितम् ॥ १०४९ ॥ यथा प्रथमतो दृष्टो घटोऽयमिति बुध्यते । तद्दर्शनं तद्विशेषबोधो ज्ञानं भवेत्त्वतः ॥ १०५० ॥ उपचारनयेनेदं दर्शनं परिकीर्त्तितम् । विशुद्धनयतस्तच्चानाकारज्ञानलचणम् ॥ १०५१ ॥ इदं साकारबोधात्प्रागवश्यमभ्युपेयते । श्रन्यथेदं किंचिदिति स्यात्कुतोऽव्यक्तबोधनम् ॥ १०५२ ॥ अनेन च विनापि स्यात् बोधो साकार एव चेत् । तदैकसमयेनैव स्याद्घटादिविशेषवित् ॥ १०५३ ॥ तथोक्तं तत्वार्थवृत्तौ – औपचारिकनयश्च ज्ञानप्रकारमेव दर्शनमिच्छति । शुद्धनयः पुनः अनाकारमेव संगीरते दर्शनम् । श्रकारवच्च विज्ञानम् । आकारश्च विशेष लोकप्रकाश । પૂર્વે દીઠા હતા એ આ ઘટ છે ते ज्ञान. १०५०. वे २७ मा द्वार 'दर्शन' विषे. (१) सामान्य ३ मने (२) विशेष ३- शेभ मे ३ ये वस्तुनो मोघ थाय छे, भां સામાન્ય રૂપે બેધ થાય છે તેને અહિં દર્શન કહ્યું છે. ૧૦૪૯. [ सर्ग ३ એવુ જણાય એનુ નામ દર્શન,’ એનો વિશેષ આધ અહિં દર્શન કહ્યું... એ ઉપચાર નયે કહ્યુ છે. વિષ્ણુદ્ધનયે તા ‘દર્શન’ તુ લક્ષણુ ‘ અના१२ ज्ञान ' छे. १०५१. આ દન અવશ્ય સાકારમેાધની પૂર્વે જ થાય છે. નહિંતર ‘ આ કઇક છે ' એવા અવ્યકત મેધ ક્યાંથી થાય ? અને તે દન વિના પણ સાકાર આધ થાય તેા એકજ સમયે ઘટાદિનું વિશેષ જ્ઞાન પણ થઈ જાય. ૧૦૫૧-૧૦૫૩. તત્વાર્થવૃત્તિમાં પણ કહ્યુ છે કે આપચારિક નયપ્રમાણે જ્ઞાનપ્રકાર જ દર્શન કહેવાય, અને શુદ્ધનય પ્રમાણે અનાકાર દશ ન કહેવાય. વળી વિજ્ઞાન આકારવાળુ હોય, વળી આકાર એટલે પર્યાયથી કહેલા ભાવના Page #292 -------------------------------------------------------------------------- ________________ दर्शन ' नुं स्वरूप | ( २५७ ) द्रव्यलोक ] निर्देशो भावस्य पर्यायतः प्रोक्तस्य च दर्शनसमनन्तरमेव संपद्यते अन्तर्मुहूर्त्त कालभावित्वात् । आकारपरिज्ञानाच्च प्राक् आलोचनं अवश्यं श्रभ्युपेयम् । अन्यथा प्रथमतः एव पश्यतः किमपि इदमिति कुतः अव्यक्तबोधनं स्यात् । यदि च झालोचनमंतरेण आकारपरिज्ञानोत्पाद एव पुंसः स्यात् तथासति एकसमयमात्रेण स्तंभकुंभादीन् विशेषान् गृह्णीयात् इति ॥ सामान्येनावबोधो यश्चक्षुषा जायतेऽङ्गिनाम् । तच्चतुर्दशनं प्राहुस्तत्स्यादाचतुरिन्द्रियात् ॥ १०५४ ॥ यः सामान्यावबोधः स्याच्चतुर्वर्जापरेन्द्रियैः । श्रचतुर्दर्शनं तत्स्यात् सर्वेषामपि देहिनाम् ॥ १०५५ ॥ तथोक्तं तत्वार्थवृत्तौ - 4 चतुर्दर्शनमित्यादि ॥ चक्षुषा दर्शनं उपलब्धिः सामान्यार्थग्रहणम् । स्कन्धावारोपयोगवत् तदहर्जातबालदारकनयनोपलब्धिवत् वा व्युत्पन्नस्यापि । चतुर्दर्शनं शेषेन्द्रियैः श्रोत्रादिभिः सामान्यार्थग्रहणम् ॥ इति ॥ વિશેષનિર્દેશ; અને તે દર્શનની પછી તુરત જ થાય છે, કેમકે એને! સ્થિતિકાળ અન્તર્મુહૂત્ત જેટલેા જ છે. વળી આકારના પરિજ્ઞાનની પૂર્વે આલેાચના-વિચાર તે અવશ્ય સ્વીકારવા જ પડશે. કેમકે જો ન સ્વીકારીએ તે પ્રથમદર્શન સમયે જ · આ કઇક છે' એવા અવ્યકત આધ કયાંથી થાય ? વળી એ વિચાર કર્યા વિના જ માણસને આકારના જ્ઞાનની ઉત્પત્તિ થાય તો તો એક જ ‘ સમય ’ માં સ્ત ંભ, કુંભ વગેરે વિશેષાને ગ્રહણ કરે. પ્રાણીને ચક્ષુવડે સામાન્યત: એધ થાય એને ચક્ષુદન કહે છે; અને તે ચારિન્દ્રિ જીવાથી આરંભીને થાય છે. ૧૦૫૪. વળી ચક્ષુશિવાય બીજી ઇન્દ્રિયેાવડે જે સામાન્ય અવમેધ થાય તે અચક્ષુદાન કહેવાય; અને તે સર્વ પ્રાણીઓને થાય છે. ૧૦૫૫. તત્વા વૃત્તિમાં એ સ ંબ ંધમાં નીચે પ્રમાણે કહ્યું છે:— ચક્ષુદર્શન એટલે ચક્ષુવડે દર્શન-ઉપલબ્ધિ. અને તે મહા વિદ્વાનને પણ છાવણીના દર્શીનની જેમ, અથવા તરતના અવતરેલા બાળકની દૃષ્ટિની પેઠે, સામાન્યપદાર્થના ગ્રહણુરૂપ છે. અચક્ષુદન એટલે ચક્ષુશિવાયની ( શ્રોત્ર આદિ ) ઇન્દ્રિયેાવડે સામાન્ય અર્થ ચણ થાય તે. 33 Page #293 -------------------------------------------------------------------------- ________________ ( २५८) लोकप्रकाश । [ सर्ग ३ येनावधेरुपयोगे सामान्यमवबुध्यते । अवधिज्ञानिनामेव तत्स्यादवधिदर्शनम् ॥ १०५६ ॥ यथैवमवधिज्ञाने भवत्यवधिदर्शनम् । एवं विभंगेऽप्यवधिदर्शनं कथितं श्रुते ॥ १०५७ ॥ अयं भावा-सम्यग्दृगवधिज्ञाने सामान्यावगमात्मकम् । यथैतत्स्यात्तथा मिथ्याग्विभंगेऽपि तद् भवेत् ॥ १०५८ ।। नाम्ना च कथितं प्राज्ञैस्तदप्यवधिदर्शनम् । अनाकारत्वाविशेषाद्विभंगदर्शनं न तत् ॥ १०५९ ॥ अयं सूत्राभिप्रायः॥ . बाहुः कार्मग्रन्थिकास्तु यद्यपि स्त: पृथक्पृथक् । साकारेतरभेदेन विभंगावधिदर्शने ॥ १०६० ॥ तथापि मिथ्यारूपस्वान्न सम्यग्वस्तुनिश्चयः । विभंगानाप्यनाकारत्वेनास्यावधिदर्शनात् ॥ १०६१ ॥ ततोऽनेन दर्शनेन पृथग्विवक्षितेन किम् । तत्कार्मग्रन्थिकैर्नास्य पृथगेतद्विवक्षितम् ॥ १०६२ ॥ જેના વડે અવધિજ્ઞાનના ઉપયોગમાં સામાન્યબોધ થાય છે એનું નામ અવધિદર્શન, જે ફક્ત અવધિજ્ઞાનીઓને જ થાય છે. જેમ આ પ્રમાણે અવધિજ્ઞાનમાં અવધિદર્શન થાય છે તેમ વિભંગજ્ઞાનમાં પણ અવધિદર્શન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૧૦૨૬૧૦૫૭. એને ભાવાર્થ એ છે કે–સમ્યકષ્ટિના અવધિજ્ઞાનમાં જેમ આ સામાન્યબોધરૂપ અવધિદર્શન થાય છે તેમ મિથ્યાષ્ટિના વિર્ભાગજ્ઞાનમાં પણ તે થાય છે. અને તેને પણ જ્ઞાની એાએ અવધિદર્શન જ કહ્યું છે કેમકે અનાકારપણું બેઉમાં સરખું છે. અને તેથી તેનું વિસંગशन (न्यू) नाम "युं नथी. १०५८-१०५८. એ સૂત્રોને અભિપ્રાય છે. કર્મગ્રંથમાં તો એમ કહ્યું છે કે યદ્યપિ સાકાર અને એથી ઇતર ( નિરાકાર)-એવા ભેદને લઈને વિભંગદર્શન અને અવધિદર્શન પૃથપૃથ છે તથાપિ વિભંગ મિથ્યાત્વ હોવાથી એનાથી સમ્યક્રરીતે વસ્તુનિશ્ચય થઈ શકતો નથી તેમ અવધિદર્શનથી પણ, એના નિરાકારપણને લીધે, વસ્તનિશ્ચય થઈ શકતો નથી. માટે આ દશનને જૂદું કહેવાથી શું લાભ ? ૧૦૬૦.-૧૦૬૨, Page #294 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'दर्शन ' ना चार प्रकार | ( २५९) तथोक्तम्- सुत्ते अविभंगस्स य परूवियं भोहिदंसणं बहुसो। ___ कीस पुणो पडिसिद्धं कम्मपगडीपगरणंमि ॥ १०६३ ॥ इत्याधिकं विशेषणवत्याः प्रज्ञापनाष्टादशपदवृत्तितश्च अवसेयम् ॥ तत्वार्थवृत्तिकृतापि विभंगज्ञाने अवधिदर्शनं न अंगीकृतम् । तथा च तग्रन्थः–अवधिगावरणक्षयोपशमात् विशेषग्रहणविमुखः अवधिः अवधिदर्शनमित्युच्यते । नियमतस्तु तत्सम्यग्दृष्टिस्वामिकम् । इति ।। सर्व भूतभवद्भाविवस्तु सामान्यभावतः । बुध्यते केवलज्ञानादनुकेवलदर्शनात् ॥ १०६४ ॥ श्रादौ दर्शनमन्येषां ज्ञानं तदनु जायते । केवलज्ञानिनामादौ ज्ञानं तदनु दर्शनम् ॥ १०६५ ॥ अत एव सम्वन्नूणं सव्वदरीसीणं इति पठ्यते ॥ प्रज्ञताः सर्वत: स्तोका जन्तवोऽवधिदर्शनाः । असंख्यगुणितास्तेभ्यश्चक्षुर्दर्शनिनो मताः ॥ १०६६ ॥ धुं छे: સૂત્રને વિષે વિભળજ્ઞાનમાં અવધિદર્શન કર્યું છે, પરંતુ કર્મપ્રકૃતિના પ્રકરણમાં એ વાતનો પ્રતિષેધ કર્યો છે. ૧૦૬૩. અધિક વિસ્તાર “વિશેષણવતી”માંથી તથા પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા પદની ટીકામાંથી જાણ. ‘તત્વાર્થવૃત્તિ” ના કર્તાએ પણ વિર્ભાગજ્ઞાનને વિષે અવધિદર્શન સ્વીકાર્યું નથી. એઓ એમ કહે છે કે અવધિદર્શનના આવરણના ક્ષપશમથી વિશેષ ગ્રહણ કરવામાં વિમુખ–એવું જે અવધિજ્ઞાન-તે અવધિદર્શન કહેવાય છે. નિયમ ફક્ત એટલે જ કે તે સમ્યદષ્ટિવાળાને જ હોય. કેવળજ્ઞાન પછીના કેવળદર્શનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વ વસ્તુઓ સામા न्यपणे गाय छे. १०१४. કેવળજ્ઞાની શિવાયના બીજાઓને (મતિજ્ઞાની વગેરે ચારને) પહેલું દર્શન અને પછી જ્ઞાન થાય છે. જ્યારે કેવળજ્ઞાનીના સંબંધમાં તે પહેલું જ્ઞાન અને પછી દર્શન થાય છે. ૧૦૬૫. એટલા માટે જ “સર્વ જ્ઞાનવાળા, સર્વ દર્શનવાળા’-એ અનુક્રમે જ્યાં ત્યાં પાઠ છે. અવધિદર્શનવાળા પ્રાણીઓ સર્વથી અ૯પ છે, એથી અસંખ્યગણ ચક્ષુદર્શનपाजामा छ, १०६६ Page #295 -------------------------------------------------------------------------- ________________ (२६०) लोकप्रकाश । [ सर्ग। अनन्तगुणितास्तेभ्यो मता; केवलदर्शनाः । अचक्षुर्दर्शनास्तेभ्योऽप्यनन्तगुणिताधिकाः ॥ १०६७ ॥ ___ कालश्चक्षुर्दर्शनस्य जघन्योऽन्तर्मुहूर्त्तकम् । सातिरेकं पयोराशिसहस्रं परमः पुनः ॥ १०६८ ॥ श्रचक्षुर्दर्शनस्यासावभव्यापेक्षया भवेत् । अनाद्यन्तोऽनादिसान्तो भव्यानां सिद्धियायिनाम् ॥ १०६९ ॥ जघन्येनैकसमय: स्यात्कालोऽवधिदर्शने । उत्कर्षतो द्विःषट्पष्टिर्धियः साधिका मताः ॥ १०७० ॥ ___ ज्येष्टो नन्ववधिज्ञानकाल: षट्षष्टिवार्धयः । अवधेर्दर्शने तर्हि यथोक्तो घटते कथम् ॥ १०७१ ॥ अत्रोच्यते-अवधौ च विभंगे चावधिदर्शनमास्थितम् ।। ततो द्वाभ्यां सहभावाद्युक्तः सोऽवधिदर्शने ॥ १०७२ ॥ अत्र बहु वक्तव्यम् । तत्तु प्रज्ञापनाष्टादशपदवृत्तितः अवसेयम् ॥ એથી અનન્તગણુ કેવળદર્શનવાળા છે. અને એથી પણ અચક્ષુદર્શનવાળાઓ मनन्त छ. १०६७. - ચક્ષુદર્શનનો જઘન્ય કાળ અત્તમુહૂર્ત છે, અને ઉત્કૃતઃ કાળ સહસ્ત્ર-સાગરોપમથી अधि: छ. १०६८. અચક્ષુદર્શનને ઉત્કૃષ્ટ કાળ અભવ્યોની અપેક્ષાએ અનાદિ અનન્ત છે, અને મોક્ષે જનારા सव्यानी अपेक्षा अनाहिसान्त छ. १०६६. અવધિદર્શનને કાળ જઘન્યત: એક સમય છે; અને ઉત્કૃષ્ટત: એકસો બત્રીશ સાગરોપમથી अधि: छ. १०७०. અહિ' એવો પ્રશ્ન ઉઠે છે કે અવધિજ્ઞાનની સ્થિતિ જ્યારે ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ છે. ત્યારે અવધિદર્શનની એક બત્રીશ સાગરોપમની સ્થિતિ કેમ સંભવિત હોય ? ૧૦૭૧. એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે – અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ બેઉમાં અવધિદર્શન રહેલ છે. માટે તે બેઉની સાથે સહભાવ હોવાથી અવધિ દર્શનને ૧૩૨ (૬૬+૬૬) સાગરોપમન સ્થિતિકાળ યુક્ત છે. ૧૦૭૨. આ સંબંધમાં કહેવાનું તો બહુ છે પરંતુ તે પ્રજ્ઞાપના સૂત્રની અઢારમા પદની ટીકાથી Page #296 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'आहार' नुं स्वरूप । (२६१) काल: सादिरनन्तश्च भवेत्केवलदर्शने । एषु कस्याप्यनादित्वं नाचक्षुर्दर्शनं विना ॥ १०७३ ॥ इति दर्शनम् ॥ २७ ॥ अथ उपयोगाः ॥ चतुष्टयी दर्शनानां ज्यज्ञानी ज्ञानपंचकम् । अमी द्वादश निर्दिष्टा उपयोगा बहुश्रुतैः ॥ १०७४ ॥ ज्ञानपंचकज्ञानत्रयं साकारका अमी । उक्ताः शेषास्त्वनाकाराश्चतुर्दर्शनलक्षणाः ।। १०७५ ।। इति उपयोगा: ॥ २८ ॥ अथ श्राहारः ॥ श्राहारकाः स्युः छद्मस्थाः सर्वे वक्रगति विना । त्रिचतुःसमयान्ता स्यात्तत्रानाहारितापि च ॥ १०७६ ॥ गतिविधा हि जन्तूनां प्रस्थितानां परं भवम् । सरला कुटिला चापि तत्रैकसमयादिमा ॥ १०७७ ।। કેવળદર્શનનો કાળ સાદિઅનન્ત છે. દર્શનમાં અચક્ષુદર્શન સિવાય અન્ય કોઈ દર્શન અનાદિ નથી. ૧૦૭૩. આ પ્રમાણે દર્શનનું સ્વરૂપ સંપૂર્ણ. હવે અયાવીશમાં દ્વાર “ઉપગ’ વિષે. ચાર દર્શન, ત્રણ અજ્ઞાન અને પાંચ જ્ઞાન–આ બારને બહષ્ણુતાએ “ઉપયોગ” કહ્યા છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન–એ આઠ ઉપયોગો સાકાર છે. શેવ ચાર, એટલે ચાર-દર્શનરૂપ ઉપગે અનાકાર છે. ૧૦૭૪–૧૦૭૫. આ પ્રમાણે ઉપયોગોનું સ્વરૂપ છે. હવે ઓગણત્રીશમા દ્વાર “આહાર - વિષે. વક્રગતિવાળા શિવાય અન્ય સર્વ છદ્મસ્થ જીવો આહારક છે. તેમાં પણ ત્રણ કે ચાર સમય સુધી તો અનાહારિપણું હાય. ૧૭૬. પરભવમાં જતાં પ્રાણુઓની રાજુ અને વક્ર-એમ બે પ્રકારની ગતિ હોય છે. તેમાં પહેલી એટલે બાજુ ફક્ત એક સમયની છે. ૧૦૭૭. Page #297 -------------------------------------------------------------------------- ________________ (२६२) लोकप्रकाश । [ सर्ग ३ उत्पत्तिदेशो यत्र स्यात्समश्रेणिव्यवस्थितः । तत्रैकसमयेनैव अजुगत्यासुमान् व्रजेत् ॥ १०७८ ॥ परजन्मायुराहारौ क्षणेऽस्मिन्नेव सोऽश्नुते। तुल्यमेतहजुगतौ निश्चयव्यवहारयोः ।। १०७९ ।। द्वितीयसमयेऽऋज्या व्यवहारनयाश्रयात् । उदेति परजन्मायुरिदं तात्पर्यमत्र च ॥ १०८० ।। प्राग्भवान्त्यक्षणो वक्रापरिणामाभिमुख्यतः । कैश्चिद्वक्रादिसमयो गण्यते व्यवहारतः ॥ १०८१ ॥ ततश्च--भवान्तराद्यसमये गतेस्त्वस्मिन् द्वितीयके । समये परजन्मायुरुदेति खलु तन्मते ॥ १०८२ ॥ पदाहुः-उज्जुगइ पढमसमये परभवियं आउभं तहाहारो। वकाइ बीअसमये परभवि आउं उदयमेइ ॥१०८३ ॥ निधयनयाश्रयाच संमुखोऽङ्गी गतेर्यद्यप्यन्त्यक्षणे तथापि हि । सत्त्वात्प्राग्भवसम्बन्धिसंघातपरिशाटयोः ॥ १०८४ ॥ જ્યાં ઉત્પત્તિદેશ સમશ્રેણિએ રહેલો હોય ત્યાં પ્રાણી અજુગતિવડે એક સમયમાં જ જાય છે અને તે જ સમયે તે પરજન્મસંબંધી આયુષ્ય અને આહાર ભેગવે છે. વળી આ गतिभा निश्चय मने व्यवहा२- नये ते समान . १०७८-१०७५. પણ વક્રગતિમાં વ્યવહારનયને આશ્રયીને બીજે સમયે પરજન્મનું આયુ ઉદય आवे छे. १०८०. એનું તાત્પર્ય આ પ્રમાણે – પ્રાગુભવના અન્ય સમયને, વક્રગતિના પરિણામની અભિમુખતાને લઈને, કેટલાક વ્યવહારથી વક્રના આદિ સમય ગણે છે, અને તેથી તેમને મતે ભવાન્તરને આદ્યસમયે એટલે કે વક્ર ગતિના બીજા સમયમાં પરજન્મસંબંધી આયુષ્ય ઉદયમાં આવે છે. ૧૦૮૧-૧૦૮૨. અન્યત્ર પણ કહ્યું છે કે અજુગતિવાળાને ભવાન્તરના પહેલા સમયમાં પરજન્મ સંબંધી આયુષ્ય તથા આહાર હોય છે, અને વક્રગતિવાળાને બીજ સમયથી આયુષ્ય ઉદય आवे छे. १०८3. વળી નિશ્ચયનયને આશ્રયીને તે— પ્રાણી અત્યસમયે ગતિની સન્મુખ હોય છે તે પણ પૂર્વભવસંબંધી સંધાત-અને-પરિ. For Private & Personal use only Page #298 -------------------------------------------------------------------------- ________________ व्यलोक 'संघात अने 'परिशाट। (२६३) समयः प्राग्भवस्यैष सम्भवेन्न पुनर्गतेः। प्राच्यांगसर्वशाटोऽग्यभवाद्यक्षण एव यत् ॥ १०८५ ॥ परभवपढमे साडोत्ति आगमवचनात् ॥ उदेति समयेऽत्रैव गति: सह तदायुषा । ततोऽन्यजन्मायुर्वक्रगतावप्यादिमक्षणे ॥ १०८६ ॥ तत्र संघातपरिशाटस्वरूपं चैवम् श्रागमे संघात: परिशाटश्च तौ द्वौ समुदिताविति । औदारिकादिदेहानां प्रज्ञप्तं करणत्रयम् ॥ १०८७ ॥ सर्वात्मना पुद्गलानामाघे हि ग्रहणं क्षणे । चरमे सर्वथा त्यागो द्वितीयादिषु चोभयम् ॥ १०८८ ।। ___ यथा तप्ततापिकायां सस्नेहायामपूपकः। एह्णाति प्रथमं स्नेहं सर्वात्मना न तु त्यजेत् ॥ १०८९ ॥ ततश्च किंचिद् गृह्णाति स्नेहं किंचित्पुनस्त्यजेत् । संघातभेदरूपत्वात्पुद्गलानां स्वभावतः ।। १०९० ॥ શાટ (ગ્રહણ અને ત્યાગ) સત્તામાં હોવાથી, આ સમય પૂર્વભવને સંભવે છે, પરભવન સંભવતો નથી. કેમકે પૂર્વભવના શરીરને સર્વથાત્યાગ આગામી ભવના આદ્ય ક્ષણમાં જ याय छे. १०८४-१०८५. આગમનું પણ વચન છે કે પરભવના આદ્ય ક્ષણમાં પરિશા-ત્યાગ થાય.' અને આજ સમયે તે આયુષ્યની સાથે ગતિ ઉદયમાં આવે છે. તેથી અન્ય જન્મનું આયુષ્ય વક્રગતિમાં પણ આ ક્ષણે ઉદયમાં આવે છે. ૧૦૮૬. સંઘાત-અને-પરિપાટ (ગ્રહણ--અને-મોચન ) નું સ્વરૂપ આગમમાં નીચે પ્રમાણે ४धुं छे: દારિક વગેરે પ્રકારનાં શરીર છે એનાં ત્રણ ‘કરણ’ કહ્યાં છે. પહેલે ક્ષણે પુગળાનું સર્વથા “ ગ્રહણ” થાય છે, અન્તિમ ક્ષણે સર્વથા “ ત્યાગ’ થાય છે અને વચલા क्षणभा 'अहुए भने त्याग' थाय छे. १०८७-१०८८. જેવી રીતે તપાવેલી તેલવાળી લેઢીમાં નાખેલ પુડલો પ્રથમ સર્વથા તેલ ગ્રહણ કરે છે, ત્યજતો નથી, અને પછી હું ગ્રહણ કરે અને વળી થોડું ત્યજે, કેમકે ગ્રહણ કરવું અને Page #299 -------------------------------------------------------------------------- ________________ (२६४) लोकप्रकाश । [ सर्ग ३ तथैव प्रथमोत्पन्नः प्राणभृत् प्रथमक्षणे । सर्वात्मनोत्पत्तिदेशस्थितान् गृह्णाति पुद्गलान् ॥ १०९१ ॥ ततश्चाभवपर्यन्तं द्वितीयादिक्षणेषु तु। गृहंस्त्यश्च तान् कुर्यात् संघातपरिशाटनम् ॥ १०९२ ॥ तत आयु:समाप्तौ च भाव्यायुःप्रथमक्षणे । स्यात् शाट एव प्राग्देहपुद्गलानां तु न ग्रहः ॥ १०९३ ।। औदारिकवैक्रियाहारकेषु स्युस्त्रयोऽप्यमी । संघातपरिशाटः स्यात्तैजसकामणे सदा ॥ १०९४ ।। अनादित्वात् भवेन्नैव संघातः केवलोऽनयोः । केवलः परिशाटश्च सम्भवेन्मुक्तियायिनाम् ॥ १०९५ ॥ अत्र च भूयान् विस्तरः अस्ति स च श्रावश्यकवृत्त्यादिभ्यः अवसेयः॥ अथ प्रकृतम्-वक्रा गतिश्चतुर्धा स्याद्वरेकादिभिर्युता । तत्राद्या द्विक्षणकैकक्षणवृद्ध्या क्रमात्पराः १०९६ ॥ છેડી દેવું એવો મૂળથી જ પુગળનો સ્વભાવ છે; તેવી જ રીતે પ્રથમ ઉત્પન્ન થયેલ પ્રાણી પ્રથમ ક્ષણે ઉપત્તિદેશમાં રહેલા પુદગળાને સર્વથા ગ્રહણુ જ કરે છે; ત્યારપછી બીજા ત્રીજા ક્ષણેમાં જન્મપર્યન્ત ગ્રહણ અને ત્યાગ બેઊ કર્યા કરે છે. એનું નામ “સંઘાત પરિશાટન. १०८८-१०६२. વળી પછી આયુષ સમાપ્ત થાય ત્યારે ભાવિ આયુષ્યના પ્રથમ ક્ષણમાં “પરિશાટન ” જ થાય અર્થાત્ પૂર્વશરીરના પુગળનો ત્યાગ જ થાય, એ ગ્રહણ કરવાના હોય નહિ. ૧૦૯૩. દારિક, વૈક્રિય અને આહારક શરીરમાં તે ત્રણે કરણે” હોય છે. તેજસ અને Sણ શરીરમાં સદા “ સંઘાત અને પરિશાટ” હોય છે કેમકે એ બેઉ અનાદિ હોવાથી. એમને કેવળ “સંઘાત ” હોતા નથી. વળી કેવળ પરિશાટ' તો મોક્ષગામીઓને संभव छ. १०८४-१०६५. આ બાબત બહુ વિસ્તારવાળી છે. તે માટે આવશ્યકવૃત્તિ વગેરે ગ્રંથો જેવા. 4 गति या प्रारनी छ: (१) मे४१४, (२) द्विवर, (3) त्रिय मने (४) यतु. તેમાં પહેલી એટલે એકવક બે સમયની છે; અને ત્યારપછીની ત્રણે એકેક ક્ષણ વધારેની છે. ते मा प्रभाव:-- Page #300 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ऋजुगति अने वक्रगति । (२६५) तथाहि-- यदो लोकपूर्वस्या अधः श्रयति पश्चिमाम् । एकवका द्विसमया ज्ञेया वक्रा गतिस्तदा ॥ १०९७ ॥ समश्रेणिगतित्वेन जन्तुरेकेन यात्यधः । द्वितीयसमये तिर्यग् उत्पत्तिदेशमाश्रयेत् ॥ १०९८ ॥ पूर्वदक्षिणोर्ध्वदेशादधश्चेदपरोत्तराम् । व्रजेत्तदा द्विकुटिला गतिस्त्रिसमयात्मिका ॥ १०९९ ॥ एकेनाधस्समश्रेण्या तिर्यगन्येन पश्चिमाम् । तिर्यगेव तृतीयेन वायव्यां दिशि याति सः ॥ ११०० ॥ त्रसानामेतदन्तैव वक्रा स्यान्नाधिका पुनः । स्थावराणां चतु:पंचसमयान्तापि सा भवेत् ॥ ११०१ ॥ तत्र चतु:समया त्वेवं त्रसनाड्या बहिरधोलोकस्य विदिशो दिशम् । यात्येकेन द्वितीयेन त्रसनाड्यन्तरे विशेत् ॥ ११०२ ॥ ऊर्ध्वं याति तृतीयेन चतुर्थे समये पुनः । त्रसनाड्या विनिर्गत्य दिश्यं स्वस्थानमाश्रयेत् ॥ ११०३॥ જ્યારે જીવ ઉર્ધ્વલકની પૂર્વ દિશામાંથી અધોલકની પશ્ચિમ દિશામાં જાય છે ત્યારે તે गति से ' उपाय, अने से मे सभयनी सभावी. भडे, જીવ, સમશ્રેણિએ ગમન કરતો હોઈને, પહેલે સમયે સીધા અધોલોકમાં જાય છે અને ત્યાંથી બીજે સમયે તિર્યક્ એટલે તીઓ પોતાના ઉત્પત્તિપ્રદેશે પહોંચી જાય છે. ૧૦૯૮. વળી અગ્નિકોણના ઉદર્વદેશથી જે અદિશાએ વાયવ્ય કોણે જાય તો ત્રણ સમયની દ્વિવકા ગતિ થાય એટલે એક સમયમાં સમશ્રેણિગતિ કરીને એ નીચો જાય, બીજે સમયેતી છ પશ્ચિમ દિશામાં જાય અને ત્રીજે સમયે તો છ જઈને વાયવ્ય દિશાનો આશ્રય લે.૧૦૯–૧૧૦૦. ત્રસ જીવોની વક્રગતિ એટલી જ થાય, અધિક ન થાય. પણ સ્થાવર જીવની ચાર પાંચ સમયની પણ થાય. એમાં જે ચાર સમયની થાય તે આ પ્રમાણે પહેલે સમયે એ ત્રસનાડીથી બહાર અધોલેકની વિદિશામાંથી ( હરકેાઈ ખુણામાંથી ) દિશામાં જાય; દ્વિતીય સમયે ત્રસનાડીની અંદર પ્રવેશ કરે; ત્રીજે સમયે ઊર્વી જાય અને એથે સમયે વળી એ ત્રસનાડીમાંથી બહાર નીકળી પિતાનું જે સ્થાન હરકઈ દિશામાં આવેલું હોય (વિદિશા-ખુણામાં नडि) सेवा स्थाननामाश्रय उरेछ. ११०१-११०3. ३४ Page #301 -------------------------------------------------------------------------- ________________ ( २६६) लोकप्रकाश । [ सर्ग ३ दिशो विदिशि याने तु नाडीमाये द्वितीयके । ऊर्ध्वं चाधस्तृतीये तु बहिर्विदिशि तुर्यके ॥ ११०४ ॥ यदोक्तरीत्या विदिशो जायते विदिशि क्वचित् । तदा तत्समयाधिक्यात् स्यात्पंचसमया गतिः॥ ११०५ ॥ उक्तं च विदिसाश्रो दिसं पढमे बीए पइसरइ नाडिमझमि । उठें तइए तुरिए उ नीइ विदिसं तु पंचमए ॥ ११०६ ॥ इति भगवतीवृत्तौ शतक १४ प्रथमोद्देशके ॥ ___ भगवतीसप्तमशतकप्रथमोदेशके तु पंचसामयिकी विग्रहगतिमाश्रित्य इत्थमुक्तं दृश्यते । इदं च सूत्रे न दर्शितम् । प्रायेण इत्थमनुत्पत्तिः । इति ॥ व्यवहारापेक्षया च भवेदाहारकोऽसुमान् । गतौ किलैकवकायां समयद्वितयेऽपि हि ॥ ११०७॥ तथाहि समये पूर्वे शरीरमेष उत्सृजेत् । तस्मिन्पुनः तच्छरीरयोग्याः केचन पुद्गलाः ॥ ११०८ ॥ (જીવ) દિશામાંથી વિદિશામાં જવું હોય તો પહેલે સમયે નાડીમાં પ્રવેશ કરે, બીજે સમયે ઊર્ધ્વ ગતિ કરે, ત્રીજે સમયે અધેદિશાએ જાય અને એથે સમયે બહાર વિદિ शामा लय छे. ११०४. પણ એ જ્યારે એક વિદિશામાંથી (નીકળીને) હરકોઈ અન્ય વિદિશામાં ઉત્પન્ન થવાને હોય ત્યારે એને ચાર સમયથી અધિક સમય જોઈએ, એટલે કે પાંચ સમય જોઈએ. ૧૧૦૫. અન્યત્ર પણ કહ્યું છે કે (જીવ) પહેલે સમયે વિદિશામાંથી દિશામાં જાય, બીજે સમયે નાડીની અંદર પ્રવેશ કરે, ત્રીજે સમયે ઊર્ધ્વ ગતિ કરે, એથે સમયે અધોગતિ કરી બહાર નીકળે અને પાંચમે સમયે વિદિશાને એટલે હરકોઈ ખુણાને આશ્રય લે. ૧૧૦૬. એવી ભગવતીસૂત્રની વૃત્તિમાં દમા શતકના પહેલા ઉદેશમાં હકીકત છે. સાતમાં રાતના પહલા ઉદેશમાં તો પાંચ સમયની વિગ્રહગતિના સંબંધમાં એમ થાય એમ કહ્યું છે. મૂળ સૂત્રમાં એવું કાંઈ બતાવ્યું નથી. કારણકે પ્રાય: એવી રીતે ઉત્પત્તિ ન હોય વળી વ્યવહારનયની અપેક્ષાએ પ્રાસી એકવક્રગતિમાં બેઉ સમયમાં આહારક થાય છે: પૂર્વના (પહેલા) સમયમાં શરીર ત્યજી દે છે અને એજ સમયમાં વળી એ શરીરને ચાખ્ય Page #302 -------------------------------------------------------------------------- ________________ રો ] वक्रगतिना चार प्रकार । (૨૨૭) लोमाहारेण सम्बन्धमायान्ति जीवयोगतः । औदारिकादिपुद्गलादानं चाहार उच्यते ॥ ११०९ ॥ युग्मम् ॥ एवमत्राद्यसमये आहारः परिभावितः । सर्वत्रैवं द्विवक्रादावप्याद्यक्षण प्राहृतिः ॥ १११०॥ द्वितीयसमये चासावुत्पत्तिदेशमापतेत् । तदा तद्वयोग्याणून् यथासम्भवमाहरेत् ॥ ११११ ॥ द्विवक्रा तु त्रिसमया मध्यस्तत्र निराहृतिः । आद्यन्तयोः समयोराहारः पुनरुक्तवत् ॥ १११२ ॥ एवं च त्रिचतुर्वके चतुःपंचक्षणात्मके। मध्यास्तयोनिराहाराः साहारावादिमान्तिमौ ॥ १११३ ॥ यदाहुः- इगदुतिचउवकासु दुगाइसमयेसु परभवाहारो। दुगवक्काइसु समया इगदोतिनि उ अणाहारा ॥ १११४ ॥ નિયન તુ– હોય એવા કેટલાક પુદ્ગલો જીવના વેગને લીધે લમ-આહારવડે એના સમ્બન્ધમાં આવે છે. દારિકાદિ પુગળાને જીવ ગ્રહણ કરે છે એનું નામ “આહાર.’. ૧૧૦૮–૧૧૦૯. એ પ્રમાણે એકવક ગતિમાં આઘસમયે (જીવન) આહાર કહ્યો છે. “દ્વિવક' વગેરે ગીતમાં પણ સર્વત્ર એજ પ્રમાણે પહેલે ક્ષણે આહાર જાણવો. ૧૧૧૦ વળી બીજે સમયે એ (પ્રાણી) ઉત્પત્તિપ્રદેશમાં આવી પડે ત્યારે એ એ ભવને ગ્ય એવા પરમાણુઓનો યથાસંભવ આહાર કરે. ૧૧૧૧. દ્વિવક્ર ગતિ ત્રણ સમયની છે અને એ ત્રણ સમયમાંથી વચલો સમય એટલે બીજે સમય આહાર વિનાને છે. જ્યારે પહેલા અને ત્રીજા સમાનેવિષે પૂર્વવત્ આહાર હોય છે. ૧૧૧૨. એવી રીતે ચાર સમયવાળી અને પાંચ સમયવાળી ત્રિવિક્ર અને ચતુર્વક ગતિમાં પણ, વચલા સમયે નિરાહાર એટલે આહાર વિનાના છે અને પહેલા તથા અન્તિમ સમય સાહાર એટલે આહારવાળા છે. ૧૧ ૧૩. અન્યત્ર પણ કહ્યું છે કે એકવકવાળી, દ્વિવક્રા એટલે બે વર્કવાળી, તેમજ ત્રિકા અને ચતુર્વકા ગતિઓમાં અનુકમે બીજે ક્ષણે, ત્રીજે ક્ષણે, ચોથે ક્ષણે અને પાંચમે ક્ષણે પરભવનો આહાર હોય છે. અને દ્વિવકા વગેરે ગતિઓમાં એક, બે અને ત્રણ સમયે અણાહારી એટલે આહાર વિનાના હોય છે. ૧૧૧૪. નિશ્ચયનય પ્રમાણે તો– Page #303 -------------------------------------------------------------------------- ________________ (२६८) लोकप्रकाश । [ सर्ग ३ भवस्य भाविनः पूर्वे क्षणे प्राग्वपुषा सह । असम्बन्धादनाप्त्या च भाविनोऽङ्गस्य नाहृतिः ॥ १११५ ॥ द्वितीयसमये तु स्वं स्थानं प्राप्याहरेत्ततः। समयः स्यादनाहार एकवकागतावपि ॥ १९१६ ॥ अन्यस्यां द्वावनाहारौ तृतीयस्यां त्रयस्तथा । चतुर्थ्यामपि चत्वारः साहारोऽन्त्योऽखिलासु यत् ॥ १११७॥ ततश्च व्यवहारेणोत्कर्षतः समयास्त्रयः । निश्चयेन तु चत्वारो निराहाराः प्रकीर्तिताः ॥ १११८ ॥ सामान्यात् सर्वतः स्तोका निराहाराः शरीरिणः । आहारका असंख्येयगुणास्तेभ्यः प्रकीर्तिताः ॥ १११९ ॥ त्रिविधश्च स आहार ओजाहार आदिमः। लोमाहारो द्वितीयश्च प्रक्षेपाख्यस्तृतीयकः ॥ ११२० ॥ तत्रायं देहमुत्सृज्य ऋज्व्या कुटिलयाथवा । गत्वोत्पत्तिस्थानमाप्य प्रथमे समयेऽसुमान् ॥ ११२१ ॥ ભવિષ્યમાં થનારા ભવના પ્રથમસમયે પૂર્વશરીરની સાથે સંબંધ ન હોવાથી, અને ભાવિ શરીરની અપ્રાપ્તિને લીધે આહાર હોતા નથી; જે કે દ્વિતીય ક્ષણે પોતાનું સ્થાન પ્રાપ્ત થયે આહાર કહે છે. આમ હોવાથી એકવક ગતિમાં પણ એક સમય નિરાહાર હોય. ૧૧૧૫-૧૧૧૬. - દ્વિવક્ર ગતિમાં બે સમય અણાહારી હોય છે; ત્રિવકો ગતિમાં ત્રણ સમય, અને ચતુર્વ ગતિમાં ચાર સમય અણાહારી હોય છે. કારણકે સર્વ ગતિઓમાં અન્તિમ સમય જ સાહારી छे. १११७. એમ હોવાથી વ્યવહારનયે ઉત્કૃષ્ટ ત્રણ સમય નિરાહારી કહ્યા છે. અને નિશ્ચયનયે ચાર સમય નિરાહારી કહ્યા છે. ૧૧૧૮. સામાન્યતઃ નિરાહારી પ્રાણીઓ સર્વથી અ૯પ છે. અને “સાહારી” એ કરતાં અસં. ज्य छे. १११६. 02 माडर' नी त श ते माडार ३] प्रश्न छ: (१) मामाडा२, (२) सोभसाडा२ मने (3) प्रक्षेपमाडा२. ११२०. આવ દેહને ત્યજીને ઋજુ (સરલ–સીધી) અથવા કુટિલ (વક) ગતિવડે Page #304 -------------------------------------------------------------------------- ________________ (२६९) द्रव्यलोक ] ओज आहार । लोमाहार । कवलाहार । तैजसकार्मणयोगेनाहारयति पुद्गलान् । औदारिकायंगयोग्यान् द्वितीयादिक्षणेष्वथ ॥ ११२२ ॥ औदारिकादिमिश्रेणारब्धत्वाद्वपुषस्ततः । यावच्छरीरनिष्पत्तिरन्तर्मुहूर्त्तकालिकी॥११२३॥ त्रिभिः विशेषकम्॥ यदाहु: तेएण कम्मएणं आहारेइ अणंतरं जीवो। तेण परं मीसेणं जाव सरीरस्स निव्वत्ती॥ ११२४ ॥ स सर्वोप्योजश्राहार ओजो देहाहपुद्गलाः । ओजो वा तेजसः कायस्तद्रूपस्तेन वा कृतः ॥ ११२५ ॥ शरीरोपष्टम्भकानां पुद्गलानां समाहृतिः। त्वगिन्द्रियादिस्पर्शेन लोमाहारः स उच्यते ॥ ११२६ ॥ मुखे कवलनिक्षेपादसौ कावलिकाभिधः । एकेन्द्रियाणां देवानां नारकाणां च न ह्यसौ ॥ ११२७ ॥ ગમન કરી ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત કરી પ્રથમ સમયે પ્રાણી, તેજસ અને કામણ શરીરના યોગથી ઔદારિક આદિ શરીરને યોગ્ય એવા પુદ્ગળનો આહાર શરૂ કરે છે–તે, બીજે ત્રીજે વગેરે સમયે શરીરને આરંભ થવાથી દારિક આદિ મિથે કરીને અન્તમુહૂર્તના સ્થિતિકાળपाणी शरीनिष्पत्ति थाय त्यां सुधी, ते ( २ ) . ४२ छे. ११२१-११२३. કહ્યું છે કે-જીવ પ્રથમ તેજસ તેમ કામણ શરીરવડે અન્તરરહિત આહાર (કર્યા) કરે છે. પછી શરીરની નિષ્પત્તિ થાય ત્યાંસુધી મિશ્રશરીરવડે આહાર કરે છે. ૧૧૨૪. यस यो माहार' उपाय. मडिया ' मेट हेडने योग्य सेवा पुगणी. અથવા એજ એટલે તેજસકાય. એ પરથી એજ આહાર એટલે જરૂપ આહાર અથવા તેજસકાયકૃત આહાર. ૧૧૨૫. શરીરના આધારરૂપ પુદગળોને, ત્વચાઈન્દ્રિય વગેરે ઇન્દ્રિયોના સ્પર્શ વડે આહાર કરે એનું નામ “લોમઆહાર'. ૧૧૨૬, મુખને વિષે કવળ એટલે કળીઓ પ્રક્ષેપો (નાખવો)-એમ આહાર કરવો એનું નામ “પ્રક્ષેપઆહાર'. આ પ્રક્ષેપઆહાર એટલે કવળ આહાર એકેન્દ્રિય જીવોને, દેને અને નારકીના જીવોને હોતો નથી. ૧૧૨૭. Page #305 -------------------------------------------------------------------------- ________________ (२७०) लोकप्रकाश । [ सर्ग ३ जीवाः सर्वेऽप्यपर्याप्ता भोजहारिणो मताः । देहपर्याप्तिपर्याप्ता लोमाहारा: समेऽगिनः ॥ ११२८ ॥ ओजसोऽनाभोग एव लोमस्त्वाभोगजोऽपि च । एकेन्द्रियाणां लोमोऽपि स्यादनाभोग एव हि ॥११२९ ॥ तथोक्तं संग्रहणीवृत्तौ___ एकेन्द्रियाणाम् अतिस्तोकापटुमनोद्रव्यलब्धीनाम् आभोगमान्यात् वस्तुतः अनाभोगनिर्वर्तित एव ॥ यदागमः-एगेंदियाणां नो आभोग. निव्वत्तिए अणाभोगनिव्वत्तिए । इति ॥ द्विचणोनो भवः क्षुल्लो जघन्या कायसंस्थितिः । आहारित्वे गरिष्टा च कालचक्राण्यसंख्यशः ॥ १९३० ॥ इति आहारः ॥ २९ ॥ अथ गुणाः॥ गुणा नाम गुणस्थानान्यमूनि च चतुर्दश । वच्मि स्वरूपमेतेषामन्वर्थ व्यक्तिपूर्वकम् ॥ ११३१ ॥ અપર્યાપ્ત ” જેવો સર્વે એજઆહારી છે. અને દેહપર્યાપ્તિવાળા બધા જીવો લમमाहारी छे. ११२८. ઓજસઆહાર અનાગ જ હોય છે; જ્યારે લોમઆહારમાં ભેગ હશે ખરો ને ન એ હોય. વળી એકેન્દ્રિના માહારમાં ભેગ હોતો જ નથી. ૧૧૨૯. ‘संबडी' नी वृत्तिमा युं छे અત્ય૫-અને-અપટુ-મદ્રવ્યનીલબ્ધિવાળા એકેન્દ્રિય પ્રાણીઓ ભોગને વિષે અશક્ત હોવાથી વસ્તુત: એમને આહાર અનાગ” જ હોય છે. આગમમાં એ સંબંધમાં આમ કહ્યું છે એકેન્દ્રિય પ્રાણીઓને આભગ આહાર નથી, અનાભોગ છે. આહારક પ્રાણીઓને જઘન્ય કાયસ્થિતિ શુલ્લકભવકરતાં બે સમય ઓછી-એટલી હોય છે, જ્યારે ઉત્કૃષ્ટી અસંખ્ય કાળચકો જેટલી હોય. ૧૧૩૦. આ પ્રમાણે ઓગણત્રીશમા દ્વાર–આહારનું સ્વરૂપ સંપૂર્ણ હવે ત્રીશમા દ્વાર–ગુણ વિષે. ગુણ એટલે ગુણસ્થાન. એ ગુણસ્થાન ચૂદ છે. એમનું પ્રત્યેકનું સ્વરૂપ હું અર્થને અનુસારે કહું છું. ૧૧૩૧. Page #306 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] चौद 'गुणस्थान'। ( २७१) तथाहु: मित्थे सासणमीसे अविरयदेसे पमत्तअपमत्ते । नियट्टी अनियट्टी सुहुमुवसम खीण सजोगि अजोगि गुणा ॥११३२॥ गुणा ज्ञानदयस्तेषां स्थानं नाम स्वरूपभित् । शुद्ध्यशुद्धिप्रकर्षापकर्षोत्थात्र प्रकीर्त्यते ॥ ११३३ ॥ तत्र मिथ्या विपर्यस्ता जिनप्रणीतवस्तुषु । दृष्टिर्यस्य प्रतिपसिः स मिथ्यादृष्टिरुच्यते ॥ ११३४ ॥ यत्तु तस्य गुणस्थानं सम्यग्दृष्टिमबिभ्रतः। मिथ्यादृष्टिगुणस्थानं तदुक्तं पूर्वसूरिभिः ॥ ११३५॥ ननु मिथ्यादृशां दृष्टेर्विपर्यासात्कुतो भवेत् । ज्ञानादिगुणसद्भावो यद्गुणस्थानतोच्यते ॥ ११३६ ॥ अत्र ब्रूमः- भवेद्यद्यपि मिथ्यात्ववतामसुमतामिह । प्रतिपत्तिविपर्यस्ता जिनप्रणीतवस्तुषु ॥ ११३७ ।। (१) मिथ्यात्व, (२) सारवाहन, (3) मिश्र, (४) अविति, (५) देशविति, (6) प्रभत्त, (७) मप्रभत्त, (८) निवृत्त, (6) मनिवृत्त, (१०) सूक्ष्म ५२।य, (११) S५शांतभाड, (१२) क्षीभाड, (१३) सयोगी, मने (१४) अयोगी-मनामना यौह गुणस्थान छे. ११३२. (જીવન) જે જ્ઞાન આદિ ગુણો છે એમનું સ્થાન એ ગુણસ્થાન ( એટલે ) એમના સ્વરૂપને ભેદ. એ ભેદ એમની શુદ્ધિ, અશુદ્ધિ, પ્રકર્ષ અને અપકર્ષ એ ચારવાનાને લઈને थये छ.११33. જિનેશ્વરપ્રણીત તને જે માણસ મિથ્યાત્વથી વિપર્યસ્ત દષ્ટિવડે જુએ છે તે મિથ્યાદષ્ટી કહેવાય. અને આવા (અસમ્યકરષ્ટિવાળા) માણસનું સ્થાન–તે મિથ્યાદષ્ટિગુણસ્થાન वाय. ११३४-११३५. અહિં કેઈએમ શંકા કરે છે કે મિથ્યાષ્ટિઓને તે દષ્ટિને વિપર્યા છે, એમની દ્રષ્ટિ વિપર્યસિત છે એટલે એમનામાં જ્ઞાન આદિ ગુણોનો ભાવ જ ન હોય. તો પછી એને 'मुस्थान' शते ४ा तैयार यया छ। ? ११३६. એ શંકાનું સમાધાન નીચે મુજબ– અગર જે કે જિનભગવાનપ્રણીત વસ્તુઓને મિથ્યાદષ્ટિ જીવો વિપરીત માને છે તોપણ Page #307 -------------------------------------------------------------------------- ________________ ( २७२) लोकप्रकाश । [सर्ग ३ तथापि काचित् मनुजपश्वादिवस्तुगोचरा । तेषामप्यविपर्यस्ता प्रतिपत्तिर्भवेद् ध्रुवम् ॥ ११३८ ॥ युग्मम् ॥ आस्तामन्ये मनुष्याद्या निगोददेहिनामपि । अस्त्यव्यक्तस्पर्शमात्रप्रतिपत्तियथास्थिता ॥ ११३९ ॥ यथा घनघनच्छन्नेऽपि स्यात्कापि तत्प्रभा। अनावृत्ता न चेद्रात्रिदिनाभेदः प्रसज्यते ॥ ११४० ॥ इति प्रथमगुणस्थानम् ॥ श्रायमौपशमिकाख्यं सम्यक्त्वस्यात्र सादयेत् । योऽनन्तानुबन्धिकषायोदयः सायसादनः॥ १९४१ ॥ उत्कर्षादावलीषट्कात् सम्यक्त्वमपगच्छति । अनन्तानुबन्ध्युदये जघन्यात्समयेन यत् ॥ ११४२ ॥ युग्मम् ॥ पृषोदरादित्वाल्लोपे यकारस्य भवेत्पदम् । आसादनमित्यनन्तानुबन्ध्युदयवाचकम् ॥ ११४३ ॥ ततश्च- श्रासादनेन युक्तो यः स सासादन उच्यते । स चासौ सम्यग्दृष्टिस्तद्गुणस्थानं द्वितीयकम् ।। ११४४ ॥ મનુષ્ય, પશુ આદિ વસ્તુના વિષય પરત્વે તે એમની માનીનતા અવિપરીત છે. ૧૧૩૭ -११३८. વળી મનુષ્ય આદિ અન્ય પ્રાણીઓની વાત એક કોરે મૂકે, તોપણ નિગદના જીવોમાંયે અવ્યક્ત સ્પર્શ ગુણ છે એમ એઓ યથાસ્થિત સ્વીકાર કરે છે. જેવી રીતે કે ઘાટાં વાદળાંથી આચ્છાદિત થયેલા સૂર્યની કંઈક પ્રભા તો અનાચ્છાદિત રહે છે. જે એમ ન હોય તો પછી रात्रीभ ने हिवसमा सेश ५ मे २९ नहि. ११३८-११४०. એવી રીતનું પ્રથમ ગુણસ્થાનક સમજવું. સમકિતના, ઉપશમ નામના આઇ એટલે લાભને સાવજ એટલે હરકત પોંચાડે છે એ સાયસાદન’ નામનું બીજું ગુણસ્થાનક. એમાં અનન્તાનુબંધિ કષાયનો ઉદય થાય છે. અને से त: मावणी' पर्यन्त, मन धन्यत: मेसभय छे. ११४१-११४२. पृषोदरादि मे व्या४२न। नियम प्रमाणे यार! सो५ थने, 'यसाहन' नु 'सासाहन' थयुसने से 'मासाहन' वाणे। "स+मासाहान" मेटले 'सासाहन' वाय. એ સમ્યગદષ્ટિ જીવ હોય; અને એ બીજે ગુણસ્થાનકે હાય. ૧૧૪૩-૧૧૪. Page #308 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] बीजा गुणस्थान- स्वरूप । (२७३) तच्चैवम्-प्रागुक्तस्यौपशमिकसम्यक्त्वस्य जघन्यतः । शेषे क्षणे षट्सु शेषासूत्कर्षादावलीष्वथ ॥ ११४५॥ महाविभीषिकोत्थानकल्पः केनापि हेतुना । कस्याप्यनन्तानुबन्धिकषायाभ्युदयो भवेत् ॥ ११४६ ॥ युग्मम् ॥ अथैतस्मिन्ननन्तानुबन्धिनामुदये सति । सासादनसम्यग्दृष्टिगुणस्थानं स्पृशत्यसौ ॥ ११४७ ॥ यदिवोपशमश्रेण्याः स्यादिदं पतिताङ्गिनः। सम्यक्त्वस्यौपशमिकस्यान्ते कस्यापि पूर्ववत् ॥ ११४८॥ तत ऊर्ध्वं च मिथ्यात्वमवश्यमेष गच्छति । पतन् द्वितीयसोपानादाद्यमेव हि गच्छति ॥ ११४९ ॥ नाम्ना सास्वादनसम्यग्दग्गुणस्थानमप्यदः । उच्यते तत्र चान्वर्थो मतिमद्भिरयं स्मृतः ॥ ११५० ॥ उद्वम्यमानसम्यक्त्वास्वादनेन सहास्ति यः । स हि सास्वादनसम्यग्दृष्टिरित्यभिधीयते ॥ ११५१ ॥ તે આ પ્રમાણે:-- धन्यत: पूति शम समातिना शेष (अन्तिम) क्षणे ( समये ), मने टत: છ આવળી શેષ રહે ત્યારે, કોઈ પણ પ્રાણીને કોઈપણ હેતુને લઈને મહાન ઉત્પાતના ઉદયસદશ અનન્તાનુબી કષાયને ઉદય થાય છે. એ અનન્તાનુબંધી કષાયનો ઉદય થયા પછી, પ્રાણી સાસાદનસમ્યગ્દષ્ટિ' નામના ગુણસ્થાને પહોંચે છે. ૧૧૪૫–૧૧૪૭. અથવા તો પૂર્વે કહી ગયા પ્રમાણે ઉપશમસમકિતને અંતે ઉપશમશ્રેણિથી પતિત થયેલ હરકોઈ પ્રાણીનું એ ગુણસ્થાન હોય. એથી આગળ વધતાં તો પ્રાણી અવશ્યમેવ મિથ્યાત્વ ગુણસ્થાને જ પાછો આવી પડે છે. કારણ કે બીજે પગથીએથી પડનારે પહેલે પગથીએ જે जय छे. ११४८-११४८. આ ગુણસ્થાનને “સાસ્વાદ-સમ્યગદષ્ટિ ગુણસ્થાન” પણ કહે છે. બુદ્ધિમાન પુરૂષોએ એ નામ સાર્થક પણ કહ્યું છે. કેમકે, સમકિતનું વમન થતું હોય-એના “આસ્વાદન’ વાળું જે गुणस्थान,- 'सास्वाहन' सभ्याट गुणस्थान. ११५०-५१. Page #309 -------------------------------------------------------------------------- ________________ (२७४) लोकप्रकाश । [सर्ग ३ यथाहि भुक्तं क्षीरान्नमुद्वमन्मक्षिकादिना । किंचिदास्वादयत्येव तद्रसं व्यग्रमानसः ॥ ११५२ ॥ तथायमपि मिथ्यात्वाभिमुखो भ्रान्तमानसः । सम्यक्त्वमुद्वमन्नास्वादयेत्किंचन तद्रसम् ॥ ११५३ ॥ इति द्वितीयम् ॥ पूर्वोक्तपुंजत्रितये स यद्यर्धविशुद्धकः । समुदेति तदा तस्योदयेन स्याच्छरीरिणः ॥ ११५४ ॥ श्रद्धा जिनोक्ततत्वेऽर्धविशुद्धासौ तदोच्यते । सम्यमिथ्यादृष्टिरिति गुणस्थानं च तस्य तत् ॥११५५॥ युग्मम् ॥ अन्तर्मुहूर्त्त कालेोऽस्य तत ऊर्ध्वं स देहभृत् । अवश्यं याति मिथ्यात्वं सम्यक्त्वमथवाप्नुयात् ॥ ११५६ ॥ इति तृतीयम् ॥ सावद्ययोगाविरतो यः स्यात्सम्यक्त्ववानपि । गुणस्थानमविरतसम्यग्दृष्ट्याख्यमस्य तत् ॥ ११५७ ॥ જેવી રીતે કે વ્યગ્રમનવાળાને ખાધેલા અન્નનું મક્ષિકા વગેરેથી વમન થાય ત્યારે એને એ વમન કરેલા રસને કંઈક તો સ્વાદ વર્તાય છે, તેવી રીતે આ પ્રાણી પણ બ્રાન્તિને લીધે મિથ્યાત્વનુખ થતાં સમકિતનું વમન કરે છે ત્યારે એને એને કંઇક સ્વાદ આવ્યા વિના रहते। नथी. ११५२-११५३. એવી રીતનું બીજું ગુણસ્થાનક છે. અગાઉં ત્રણ “પંજ ” કહી ગયા છીએ એમાંના એક “અર્ધવિશુદ્ધ' નામના પુંજનો જ્યારે ઉદય થાય છે ત્યારે પ્રાણીને જિનભાષિત તત્વને વિષે અર્ધવિશુદ્ધ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને ત્યારે તે પ્રાણી સમ્યકૃમિથ્યાદષ્ટિ કહેવાય છે અને એનું ગુણસ્થાનક સમ્યમિથ્યાષ્ટિગુણસ્થાનક કહેવાય છે. ૧૧૫૪–૧૧૫૫. એ ગુણસ્થાનકનો કાળ અન્તર્મુહૂર્તને છે. તે પછી એ પ્રાણ અવશ્ય મિથ્યાત્વ અથવા સમકિત પ્રાપ્ત કરે છે. ૧૧૫૬. આવી ત્રીજા ગુણસ્થાનકની હકીકત છે. સમ્યકત્વવાન હોવા છતાં પણ જે પ્રાણી સાવધયોગથી વિરપે ન હોય તેનું ગુણસ્થાન 'अविरतसभ्यष्टि अडवाय. ११५७. Page #310 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] चोथा-पांचमा गुणस्थाननी हकीकत । (२७५) पूर्वोक्तमौपशमिकं शुद्धपुंजोदयेन वा । क्षायोपशमिकाभिख्यं सम्यक्त्वं प्राप्तवानपि ॥ ११५८ ॥ सम्यक्त्वं क्षायिकं वाप्तो क्षीणदर्शनसप्तकः । कलयन्नपि सावद्यविरतिं मुक्तिदायिनीम् ॥ ११५९ ।। नैवाप्रत्याख्याननामकषायोदयविघ्नतः । स देशतोऽपि विरतिं कर्तुं पालयितु क्षमः॥११६०॥ त्रिभिः विशेषकम्॥ इति चतुर्थम् ॥ स्थूलसावधविरमाद्यो देशविरतिं श्रयेत् । स देशविरतस्तस्य गुणस्थानं तदुच्यते ॥ ११६१ ॥ सर्वसावद्यविरतिं जानतोऽप्यस्य मुक्तिदाम् । तदातौ प्रत्याख्यानावरणा यान्ति विघ्नताम् ॥ ११६२ ॥ इति पंचमम् ॥ संयतस्सर्वसावद्ययोगेभ्यो विरतोऽपि यः। कषायनिद्राविकथादिप्रमादैः प्रमाद्यति ॥ ११६३ ॥ પૂર્વોકત ઉપરામિક સમતિ પ્રાપ્ત થયું હોય છતાં, અથવા શુદ્ધપુજના ઉદયને લીધે ક્ષાયોપથમિક સમકિત પ્રાપ્ત થયું હોય છતાં, અથવા દર્શનસપ્તક ક્ષીણ થવાથી ક્ષાયિક સમકિત પ્રાપ્ત થયું હોય છતાં, તેમજ સાવદ્યવિરતિ મોક્ષદાયક છે એવી સમજણ હોય છતાં અપ્રત્યાખ્યાન” નામના કષાયને ઉદય નડવાથી, પ્રાણ “દેશથી” એટલે થોડી ઘણી પણ વિરતિ કરવાને કે પાળવાને સમર્થ થતો નથી. ૧૧૫૮–૧૧૬૦. એ પ્રમાણે ચોથું ગુણસ્થાનક છે. સ્થળસાવદ્ય” થી વિરમીને જે પ્રાણી અ૫ પણ વિરતિ અંગીકાર કરે છે તે દેશવિરતિ કહેવાય છે અને એનું ગુણસ્થાનક પણ એજ છે. ૧૧૬૧. સર્વસાવદ્યવિરતિ ” થી મોક્ષ પ્રાપ્ત થાય છે એમ જાણ હોય છતાં પણ પ્રત્યાખ્યાનરૂપ આવરણે એનો અંગીકાર કરવામાં વિદ્મભૂત થાય છે. ૧૧૬૨. એમ પાંચમું ગુણસ્થાનક કહ્યું. સર્વસાવદ્યગથી વિરમ્યો હોય એવો પણ જે સંયમી કષાય, નિદ્રા, વિકથા આદિ પ્રમાદાને લઈને પ્રમાદમાં પડે એ પ્રમત્તસંયત” કહેવાય અને એનું ગુણસ્થાનક “પ્રમત્ત સંયમ” Page #311 -------------------------------------------------------------------------- ________________ (२७६) लोकप्रकाश । [ सग ३ स प्रमत्तः संयतोऽस्य प्रमत्तसंयताभिधम् । गुणस्थानं प्राक्तनेभ्यः स्याद्विशुद्धिप्रकर्षभृत् ॥ ११६४ ।। वक्ष्यमाणेभ्यश्च तेभ्यः स्याद्विशुद्धयपकर्षभृत् । शुद्धिप्रकर्षापकर्षावेवं भाव्यौ परेष्वपि ॥११६५॥ त्रिभिः विशेषकम् ॥ इति षष्ठम् ॥ यश्च निद्राकषायादिप्रमादरहितो यतिः । गुणस्थानं भवेत्तस्याप्रमत्तसंयताभिधम् ॥ ११६६ ॥ इति सप्तमम् ॥ स्थितिघातो रसघातो गुणश्रेणिस्तथा परा । गुणानां संक्रमश्चैव बन्धो भवति पंचमः ॥ ११६७ ॥ एषां पंचानामपूर्वकरणं प्रागपेक्षया । भवेद्यस्यासावपूर्वकरणो नाम कीर्तितः ॥ ११६८ ॥ युग्मम् ॥ __ गरीयस्याः स्थितेर्ज्ञानावरणीयादिकर्मणाम् । योऽपवर्तनया घातः स्थितिघातः स उच्यते ॥ ११६९ ।। નામનું કહેવાય. આ ગુણસ્થાનક પહેલાના પાંચ કરતાં વિશેષ શુદ્ધ છે, અને હવે કહેવામાં આવશે એના કરતાં ઓછું શુદ્ધ છે. અન્ય ગુણસ્થાનમાં પણ આવી જ રીતે વિશેષતા ને महतangai. ११६३-११६५. એ પ્રમાણે છઠ્ઠ ગુણસ્થાન જાણવું. જે સંયમી એટલે યતિ નિદ્રા, કષાય વગેરે પ્રમાદોથી રહિત હોય એનું ‘અપ્રમત્તસંવત” નામનું ગુણસ્થાન કહ્યું છે. ૧૧૬૬. એ સાતમું ગુણસ્થાનક કહ્યું. સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંકમ અને બંધ–એ પચેનું જે સંયમીને પૂર્વની અપેક્ષાએ અપૂર્વકરણ હોય એ સંયમીનું અપૂર્વકરણ એવું નામ કહેલું છે. ૧૧૬૭-૧૧૬૮. જ્ઞાનાવરણીય વગેરે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને અપવનકરીને ઘાત-એનું નામ स्थितिधात'. ११६६. १. अपपत्तन=ीनता, 4131 ३२वो ते. ( मेथी हुँ • तन-&ि वी ते ). Page #312 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] आठमा गुणस्थाननी समज । कर्मद्रव्यस्थकटुकत्वादिकस्य रसस्य हि । योऽपवर्त्तनया घातो रसघातः स कीर्त्यते ॥ ११७० ॥ एतौ पूर्वगुणस्थानेष्वल्पावेव करोति सः । विशुपतयास्मिंस्तु महान्तौ शुद्धिवृद्धितः ॥ ११७१ ॥ यत्प्रागाश्रित्य दलिकरचनां तां लघीयसीम् । चकार कालतो द्राघीयसीं शुद्धयपकर्षतः ॥ ११७२ ॥ स्मित्वाश्रित्य दलिकरचनां तां प्रथीयसीम् । करोति कालतोऽल्पां तदपूर्वी प्रागपेक्षया ॥ ११७३ ॥ युग्मम् ॥ तथा बध्यमानशुभप्रकृतिष्वशुभात्मनाम् । तासामबध्यमानानां दलिकस्य प्रतिक्षणे ॥ ११७४ ॥ ( २७७ ) असंख्य गुणवृद्धया यः क्षेपः स गुणसंक्रमः । तमप्यपूर्वं कुर्वीत सोऽत्र शुद्धिप्रकर्षतः । ११७५ ॥ युग्मम् ॥ स्थितिं द्राघीयसीं पूर्वगुणस्थानेषु बद्धवान् । अशुद्धत्वादिह पुनस्तामपूर्वी विशुद्धितः । ११७६ ।। વળી કદ્રવ્યમાં રહેલા કટુતા આદિ રાના અપવ નેકરીને ઘાત-એ રસઘાત वाय छे. ११७०. પૂર્વના ગુણસ્થાનેામાં શુદ્ધિનું અલ્પપણું હાવાથી, સંયમી આ બન્ને પ્રકારના ઘાત અલ્પપ્રમાણમાં કરે છે, જ્યારે આ ગુણસ્થાનમાં શુદ્ધિનું વિશેષપણ હોવાથી એ એ બેઉ ઘત વિશેષ प्रभाशुभां ४रे छे. ११७१. પૂર્વના ગુણસ્થાનામાં દળીઆંની ન્હાની રચનાને શુદ્ધિની અલ્પતાને લ”ને મ્હાટી કાળસ્થિતિવાળી કરી હતી અને આ ગુણસ્થાનમાં મ્હોટી રચનાને અલ્પકાળસ્થિતિવાળી કરે છે માટે પૂનાની અપેક્ષાએ આ ‘ અપૂર્વ ’ કાર્ય કહેવાય. ૧૧૭૨–૧૧૭૩. વળી ચાલુ બંધાયા કરતી શુભ પ્રકૃતિને વિષે, નહિ બંધાતી અશુભ પ્રકૃતિના દળના, પ્રતિક્ષણે અસંખ્યગણેા ક્ષેપ કે સંક્રમ-એનુ નામ ગુણસ ક્રમ. અને પણ સયમી અહિં શુદ્ધિના प्रदुर्ष भेटखे } विशेषपणाने वर्धने, 'अपूर्व ' ४२. ११७४ - ११७५. વળી પૂર્વના ગુણસ્થાનકેામાં, અશુદ્ધપણાને લઇને સંયમીએ દીર્ઘ સ્થિતિ માંધેલી, પણ Page #313 -------------------------------------------------------------------------- ________________ ( २७०) लोकप्रकाश । [ सर्ग ३ पल्यासंख्येयभागेन हीनहीनतरां सृजेत् । तद् गुणस्थानमस्य स्यादपूर्वकरणाभिधम् ॥ ११७७॥ युग्मम् ॥ क्षपकश्चोपशमकश्चेत्यसो भवति द्विधा । क्षपणोपशमार्हत्वादेवायं प्रोच्यते तथा ॥ ११७८ ॥ न यद्यपि क्षपयति न चोपशमत्ययम् । तथाप्युक्तस्तथा राज्याहः कुमारो यथा नृपः ॥ ११७९ ॥ ___ अन्तर्मुहूर्त्तमानाया अपूर्वकरणस्थितेः। श्राद्य एव क्षण एतद्गुणस्थानं प्रपन्नकान् ॥ ११८०॥ त्रैकालिकांगिनोऽपेक्ष्य जघन्यादीन्यसंख्यशः । स्थानान्यध्यवसायस्योत्कृष्टान्तानि भवन्ति हि ॥१९८१॥ युग्मम् ।। असंख्यलोकाकाशांशमितानि स्युरमुनि च । ततोऽधिकाधिकानि स्युद्वितीयादिक्षणेषु तु ॥ १९८२ ॥ आद्य क्षणे यजघन्यं ततोऽनन्तगुणोज्ज्वलम् । भवेदाधक्षणोत्कृष्टं ततोनन्तगुणाधिकम् ॥ ११८३ ॥ અહિં તો વિશુદ્ધિને લઈને અપૂર્વએવી એ સ્થિતિને એ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે કરીને ઘટાડતા જાય છે. એવાં એવાં કારણોથી એનું આ ગુણસ્થાન અપૂર્વકરણ” નામનું કહેવાય છે. ૧૧૭૬–૧૧૭૭. વળી એનામાં “ખપાવવાની ” અને “ઉપશમાવવાની ” ગ્યતા હોવાથી, એના “ક્ષપક भने पशभ' गेम मेले ५ . ११७८. જે કે એ અપાવતો નથી અને ઉપશમાવતો પણ નથી, તોયે, રાજ્યને યોગ્ય એક રાજકુમાર જેમ રાજા કહેવાય છે તેમ, એ ( ક્ષેપક અને ઉપશમક ) કહેવાય છે. ૧૧૭૯. આ અન્તર્મહત્ત જેટલી અપૂર્વકરણ સ્થિતિને પહેલે જ ક્ષણે આ ( આઠમા ) ગુણસ્થાને પહોંચેલા ત્રણે કાળના પ્રાણીઓને અપેક્ષીને, અધ્યવસાયના, જઘન્યથી ઉત્કૃષ્ટ पर्यन्त, ससय स्थान। थाय छे. ११८०-११८१. અને એ સ્થાને લોકાકાશના અસંખ્ય પ્રદેશ જેટલા હોય. અને પછી બીજા, ત્રીજા વગેરે ક્ષણોમાં એથી અધિક અધિક હોય. ૧૧૮૨. આદ્ય સમયે અધ્યવસાયનું સ્થાન જઘન્યતઃ જેટલું ઉજ્વળ હોય એના કરતાં અનન્તशुष्य Sarin ( माध क्षयनु) कृष्टत: डाय. ११८3. Page #314 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] नवमा गुणस्थान विषे । ( २७९) क्षणे द्वितीये जघन्यमेवमन्त्यक्षणावधि । मिथः षट्स्थानपतितान्येकक्षणभवानि तु ॥ ११८४॥ युग्मम् ।। समकालं प्रपन्नानां गुणस्थानमिदं खलु। बहूनां भव्यजीवानां वर्तते यत्परस्परम् ।। ११८५ ॥ उक्तरूपाध्यवसायस्थानव्यावृत्तिलक्षणा । निवृत्तिस्तन्निवृत्त्याख्यमप्येतत्कीर्त्यते बुधैः ॥ ११८६ ॥ इति अष्टमम् ॥ तथा-परस्पराध्यवसायस्थानव्यावृत्तिलक्षणा ।। निवृत्तिर्यस्यनास्त्येषोऽनिवृत्ताख्योऽसुमान् भवेत् ॥ ११८७ ।। तथा किट्टीकृतसूक्ष्मसम्परायव्यपेक्षया । स्थूलो यस्यास्त्यसौ स स्याबादरसंपरायकः ॥ १९८८ ॥ ततः पदद्वयस्यास्य विहिते कर्मधारये । स्यात्सोऽनिवृत्तिबादरसंपरायाभिधस्ततः ॥ ११८९ ॥ દ્વિતીય ક્ષણનું અધ્યવસાય સ્થાનક જઘન્યત: આદ્ય ક્ષણના કરતાં અનન્તગુણ ઉજવળ હોય. એવી રીતે અન્તિમ ક્ષણ સુધી પહોંચતામાં ઉજવળતા અનન્તગણી વધતી વધતી જાય છે. વળી એમાંના એકેક ક્ષણના અધ્યવસાયના પરસ્પર છ સ્થાન પડે છે. ૧૧૮૪. સમકાળે આ ગુણસ્થાને પહોંચેલા અનેક ભવ્ય જીને એ (છસ્થાનવલય ) પરસ્પર तंतु डाय छे. ११८५. આવું આવું જેમનું સ્વરૂપ છે એવા આ અધ્યવસાયસ્થાનની આવૃત્તિરૂપ લક્ષણવાળી “ નિવૃત્તિ ” કહેવાય છે. માટે આ ગુણસ્થાનને બુદ્ધિમાને “નિવૃત્તિ” ગુણસ્થાન પણ डे छे. ११८६. આ પ્રમાણે આઠમું ગુણસ્થાનક સમજવું. વળી પરસ્પર અધ્યવસાયસ્થાનની આવૃત્તિરૂપ લક્ષણવાળી નિવૃત્તિ જેને નથી એ પ્રાણું 'मनिवृत्त' उपाय छे. ११८७. વળી કિટ્ટીરૂપ કરેલા સૂમસં૫રાયની અપેક્ષાએ જેને આ કષાય “સ્થલ” અર્થાત્ બાદર’ હોય એ પ્રાણુ “બાદરભંપરાય” કહેવાય ૧૧૮૮. मनिवृत्त 'सनारस पराय' येथे पहाना 'भधारय समास शो मेटले 'अनिवृत्तमाहस ५२राय' सेभ विशेषण थयु. ११८६. Page #315 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। ( २८०) [ सर्ग ३ तस्यानिवृत्तिबादरसम्परायस्य कीर्तितम् । गुणस्थानमनिवृत्तिबादरसम्परायकम् ॥ ११९० ॥ अन्तर्मुहूर्त्तमानस्य यावन्तोऽस्य क्षणाः खलु । तावन्त्येवाध्यवसायस्थानान्याहुर्जिनेश्वराः ॥ ११९१ ॥ अस्मिन् यदेकसमये प्राप्तानां भूयसामपि । एकमेवाध्यवसायस्थानकं कीर्तितं जिनैः ॥ ११९२ ॥ अनन्तगुणशुद्धं च प्रतिक्षणं यथोत्तरम् । स्थानमध्यवसायस्य गुणस्थानेऽत्र कीर्तितम् ॥ ११९३ ॥ क्षपकश्चोपशमकश्चेत्यसो भवति द्विधा । क्षपयेद्वोपशमयेद्वासौ यन्मोहनीयकम् ॥ ११९४ ॥ इति नवमम् ॥ सूक्ष्मः कीट्टीकृतो लोभकषायोदयलक्षणः । संपरायो यस्य सूक्ष्मसंपरायः स उच्यते ॥ ११९५॥ એ “અનિવૃત્તબાદરસપરાય ” પ્રાણીનું ગુણસ્થાન તે અનિવૃત્તબાદરભંપરાયગુણસ્થાન पाय. ११८०. અન્તર્મુહૂર્ત પ્રમાણ એવા આ ગુણસ્થાનનાં જેટલા ક્ષણો-સમયે છે તેટલાં જ એના અધ્યવસાયના સ્થાને છે એમ શ્રીજિનેશ્વરનું વચન છે. ૧૧૯૧. કેમકે સમકાળે આ ગુણસ્થાને પહોંચેલા અનેક પ્રાણીઓનું અધ્યવસાયસ્થાન એક જ छ-म श्रीनिप्रभु ४९ छ. ११८२. વળી આ ગુણસ્થાનમાં અધ્યવસાયનું સ્થાન પ્રત્યેક ક્ષણે ઉત્તરોત્તર અનન્ત-અનન્તગણું શુદ્ધ થતું જાય છે. ૧૧૯૩. વળી એના “ક્ષપક” અને “ઉપશામક એવા બે ભેદ છે કેમકે એ મેહનીયકર્મને ખપાવે છે અથવા ઉપશમાવે છે. ૧૧૯૪. આ પ્રમાણે નવમું ગુણસ્થાન સમજવું. લેકષાયના ઉદયરૂપલક્ષણવાળે, કિટ્ટીરૂપ કરેલ સૂફમસં૫રાય જે પ્રાણીને હોય એ સૂમસ પરાથી કહેવાય છે, ૧૧૫, Page #316 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] अग्यारमुं गुणस्थानक — उपशान्तमोह' । (२८१) क्षपकश्चोपशमकश्चेति स्यात्सोऽपि हि द्विधा । गुणस्थानं तस्य सूक्ष्मसंपरायाभिधं स्मृतम् ॥ ११९६ ॥ इति दशमम् ॥ येनोपशमिता विद्यमाना अपि कषायकाः ॥ नीता विपाकप्रदेशोदयादीनामयोग्यताम् ॥ ११९७ ॥ उपशान्तकषायस्य वीतरागस्य तस्य यत् । छद्मस्थस्य गुणस्थानं तदाख्यातं तदाख्यया ॥ ११९८ ॥ युग्मम् ॥ असौ ह्युपशमश्रेण्यारम्भेऽनन्तानुबन्धिनः । कषायान् द्रागविरतो देशेन विरतोऽथवा ॥११९९ ॥ प्रमत्तो वाप्रमत्तः सन् शमयित्वा ततः परम् । दर्शनमोहत्रितयं शमयेदथ शुद्धधीः ॥ १२०० ॥ युग्मम् ॥ कर्मग्रन्थावचूरौ तु इहोपशमश्रेणिकृत् अप्रमत्तयतिरेव । केचिदाचार्याः अविरतदेशविरतप्रमत्ताप्रमत्तयतीनामन्यतमः इत्याहुरिति दृश्यते ॥ એના પણ ઉપરવાળાની જેમ “ક્ષપક” અને “ઉપશામક” એમ બે પ્રકાર છે. અને એનું ગુણસ્થાન “સૂફમસં પરાય” ગુણસ્થાન કહેવાય છે. ૧૧૬. આ પ્રમાણે દશમું ગુણસ્થાન છે. જેણે વિદ્યમાન એવા પણ કષાયોને ઉપશમાવ્યા છે અને વિપાક કે પ્રદેશના ઉદય વગેરેને ચોગ્ય રહેવા દીધા નથી એવા, કષાયરહિત-છદ્મસ્થવીતરાગનું જે ગુણસ્થાન છે તે ઉપશાંતમૂહशुगुस्थान उपाय छे. ११८७-११८८. આ [ ગુણસ્થાને રહેલ ] મુનિ ઉપશમશ્રેણિની શરૂઆતમાં, અવિરત રહીને કે “દેશતઃ” વિરત થઈને, પ્રમાદમાં રહીને કે પ્રમાદ ત્યજીને, અનન્તાનુબંધી કષાને શીધ્રપણે શમાવી દઈને પછી શુદ્ધબુદ્ધિથી ત્રણે દર્શનમેહનીયને શમાવે છે. ૧૧૯-૧૨૦૦. કર્મગ્રંથની અવરિ–ટીકામાં તો એમ કહ્યું છે કે અપ્રમત્ત યતિ જ ઉપશમશ્રેણિએ ચઢી શકે છે. કેટલાક આચાર્યોનું વળી એવું માનવું છે કે અવિરત, દેશવિરત, પ્રમત્ત કે અપ્રમત્ત– હરકોઈ યતિ ચઢી શકે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । श्रयन्त्युपशमश्रेणिमाद्यं संहननत्रयम् । दधाना नार्धनाराचादिकं संहननत्रयम् ।। १२०१ ।। ( २८२ ) तथोक्तम् । उपशमश्रेणिस्तु प्रथमसंहननत्रयेण श्रारुह्यते । इति कर्मस्तववृत्तौ ॥ परिवृत्तिशतान् कृत्वाऽसौ प्रमत्ताप्रमत्तयोः । गत्वा चापूर्वकरणगुणस्थानं ततः परम् ।। १२०२ ।। स्त्रीवेद हास्यादिषट्कं पुंवेदमप्यथ । [ सर्ग ३ क्रमात् प्रत्याख्यानाप्रत्याख्यानसंज्वलनाः क्रुधः ॥ १२०३ ॥ तथैव त्रिविधं मानं मायां च त्रिविधां तथा । द्वितीयतृतीय लोभौ विंशतिः प्रकृतीरिमाः ॥ १२०४ ॥ शमयित्वा गुणस्थाने नवमे दशमे ततः । शमी संज्वलनं लोभं शमयत्यतिदुर्जयम् || १२०५ || कलापकम् ॥ एकं चणं जघन्येनोत्कर्षेणान्तर्मुहूर्त्तकम् । उपशान्तकषायः स्यादूर्ध्वं च नियमात्ततः ॥ १२०६ ॥ श्रद्धाक्षयात् भवान्ताद्वा पतत्यद्वाक्षयात्पुनः । पतन्पश्चानुपूर्व्यासौ याति यावत्प्रमत्तकम् ||१२०७॥ युतम् ॥ પહેલા ત્રણ સંહનન–સંઘયણને ધારણ કરનારા ઉપશમશ્રેણિના આશ્રય કરે છે; - અ - નારાચ ’ વગેરે બીજા ત્રણ સંઘયણુવાળા એને આશ્રય કરતા નથી. ૧૨૦૧ ‘કર્મ સ્તવ ’ની વૃત્તિમાં પણ કહ્યું છે કે પહેલા ત્રણ સંઘયણવાળા,જ ઉપશમશ્રેણિએ ચઢે છે. वणी, येथे 'प्रभत्त' अने ' अप्रमत्त 'नी वय्ये से। परिवृत्ति ( रा ) रीने, अने पछी ‘अपूर्व४२षु' गुणस्थाने पडथीने, पु३षवेह - स्त्रीवेह - नपुंसवेह भवेह - प्रत्याખ્યાની, અપ્રત્યાખ્યાની અને સંજવલન એમ ત્રણ પ્રકારના ક્રોધ,એજ ત્રણ પ્રકારનું માન, એજ ત્રણ પ્રકારની માયા,—બીજા ત્રીજા પ્રકારના લાભ, તથા હાસ્ય વગેરે છ પ્રકૃતિ,—એમ સ મળીને વીશ પ્રકૃતિએ તા નવમે ગુણસ્થાને શમાવેલી છે અને અત્યન્ત દુય એવા સંજવલન લાભને દશમે ગુણસ્થાને ઉપશમાવેલે હાય છે એટલે ત્યાં એક સમયથી માંડીને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત્ત સુધી એના કષાયે ઉપશાંત રહે છે. ૧૨૦૨-૧૨૦૬, ત્યાર પછી ત્યાંથી નિયમિત-ચાક્કસ, ( ગુણસ્થાનની ) કાળસ્થિતિ પૂર્ણ થયે અથવા ભવના અન્ત આવ્યે એ પુન: પડે છે. એમાં પણ જે કાળ પૂર્ણ થયે પડે છે. તે પશ્ચાતુપૂર્વી વડે છેક ૮ પ્રમત્ત ગુણસ્થાન સુધી ઉતરતા ઉતરતા જાય છે. ૧૨૦૭. Page #318 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'उपशान्त मोह' नुं स्वरूप (२८३) गुणस्थानद्वयं याति कश्चित्ततोऽप्यधस्तनम् । कश्चित्सासादनभावं प्राप्य मिथ्यात्वमप्यहो ॥ १२०८ ॥ पतितश्च भवे नास्मिन् सिद्धयेदुत्कर्षतो वसेत् । देशोनपुद्गलपरावधि कोऽपि संसृतौ ॥ १२०९ ॥ तथोक्तं महाभाष्ये जइ उवसंतकसानो लहइ अणंतं पुणोवि पडिवायम् । न हु भे वीससियव्वं थेवे वि कसायंसेसंमि ॥१॥ भवक्षयाद्यः पतति श्राद्य एवं क्षणे स तु । सर्वाण्यपि बन्धनादिकरणानि प्रवर्तयेत् ॥ १२१० ॥ बद्धायुरायुक्षयतो म्रियते श्रेणिगो यदि । अनुत्तरसुरेष्वेष नियमेन तदोद्भवेत् ॥ १२११ ॥ तथोक्तं भाष्यवृत्तौ यदि बद्धायुः उपशमश्रेणिं प्रतिपन्नः श्रेणिमध्यगतगुणस्थानवर्ती वा उपशान्तमोहो वा भूत्वा कालं करोति तदा मियमेन अनुत्तरसुरेषु एव उत्पद्यते । इति ॥ વળી કઈક તો પડતાં પડતાં એ કરતાં પણ હેઠળના બે ગુણસ્થાન સુધી ઉતરી પડે છે. અને કોઈક તો “ સાસાદન” ભાવ પામીને છેક મિથ્યાત્વગુણસ્થાને આવી પડે છે ! ૧૨૦૮. અને એવી રીતે પડ્યા પછી કોઈ જીવ તભવક્ષગામી થતો નથી. કોઈ તો વળી અર્ધપુદગલ પરાવત્ત ” થી કંઈક ન્યૂન એટલા વખત સુધી સંસારમાં રઝળે છે. ૧૨૦૯. એ સંબંધમાં મહાભાષ્ય” માં કહ્યું છે કે યદ્યપિ કષાય ઉપશાંત થયા હોય તો યે એના અનંત પ્રતિપાત થાય છે. માટે લેશ પણ કષાય શેષ રહ્યો હોય ત્યાં સુધી એ વિશ્વાસયોગ્ય નથી. હવે જે પ્રાણ ભવનો અંત આવ્યે પડે છે તે તો પહેલે જ ક્ષણે “બંધન આદિ સર્વે કરણ પ્રવર્તાવે છે. ૧૨૧૦ વળી બદ્ધાયુ એવો કોઈ પણ જ્યારે શ્રેણિપર રહ્યો રહ્યો આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામે છે ત્યારે એ નિયમિત અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. ૧૨૧૧. 'माप्य' नी वृत्तिमा ५५ ४ह्यु छठे-- જે કઈ બદ્ધાયુ પ્રાણી, ઉપશમશ્રેણિએ પહેચી અથવા એ શ્રેણિમધ્યેના ગુણસ્થાનમાં રહ્યો રહ્યો અથવા મેહનીય’ઉપશાંત થયે, મૃત્યુ પામે તો એનિશ્ચયે અનુત્તરદેવને વિષે જ ઉત્પન્ન થાય, Page #319 -------------------------------------------------------------------------- ________________ ( २८४) लोकप्रकाश । [ सर्ग ३ गुणस्थानस्यास्य प्रोक्ता स्थितिरेक क्षणं लघुः । अनुत्तरेषु बजतः सा ज्ञेया जीवितक्षयात् ॥ १२१२ ॥ ___ कुर्यादुपशमणिमुत्कर्षादेकजन्मनि। द्वौ वारौ चतुरो वारांश्चांगी संसारमावसन् ॥ १२१३ ॥ श्रेणिरेकैवैकभवे भवेत् सिद्धान्तिनां मते । क्षपकोपशमश्रेण्योः कर्मग्रन्थमते पुनः ॥ १२१४ ॥ कृतैकोपशमश्रेणिः क्षपकश्रेणिमाश्रयेत् । भवे तत्र द्वि:कृतोपशमश्रेणिस्तु नैव ताम् ॥ १२१५ ॥ युग्मम् ॥ इति कर्मग्रन्थलघुवृत्तौ ॥ इति एकादशम् ॥ क्षीणाः कषाया यस्य स्युः स स्यात्क्षीणकषायकः । वीतरागः छद्मस्थश्च गुणस्थानं यदस्य तत् ॥ १२१६ ॥ क्षीणकषायछद्मस्थवीतरागाह्वयं भवेत् । गुणस्थानं केवलित्वदंगाधिगमगोपुरम् ॥ १२१७ ॥ युग्मम् ॥ આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્યતઃ એક ક્ષણની છે કેમકે અનુત્તરદેવને વિષે જતાં પ્રાણીના જીવિતને ક્ષય થાય છે. ૧૨૧૨. એક ભવમાં પ્રાણી ઉત્કૃષ્ટત: બે વખત ઉપશમણિ કરે અને સર્વભવમાં મળીને ચાર वमत छरे. १२१3. સિદ્ધાંતને મતે એક જન્મમાં “ક્ષપક” અને “ઉપશમક ” એ બેમાંથી એક જ શ્રેણિ થાય. પણ કર્મગ્રંથની લઘુવૃત્તિમાં તે એમ કહ્યું છે કે-એક “ઉપશામક શ્રેણિ જેણે કરેલી હોય તે થપકણિએ જાય પરંતુ એ ભવમાં ઉપશમશ્રેણિએ બે વખત ગયો હોય તે ક્ષપકશ્રેણિ ४२ न. १२१४-१२१५. આ પ્રમાણે અગ્યારમું ગુણસ્થાન સમજવું. ક્ષીણ થયા છે કષાય જેના એ ક્ષીણકષાય. એ છઘસ્થ વીતરાગ હોય. એનું ગુણસ્થાન ક્ષીણકષાયછવાસ્થવીતરાગ’ નામનું છે. એ જાણે કેવળીપણારૂપી નગરને ઓળખાવનારો દરવાજે હોય એવું છે. ૧૨૧૬-૧૨૧૭. Page #320 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'क्षीणमोह ' नामर्नु बारमुं गुणस्थानक । (२८५) तत्र च श्रेष्टसंहननो वर्षाष्टकाधिकवया नरः । सध्यानः क्षपकश्रेणिमप्रमादः प्रपद्यते ॥ १२१८ ॥ तथोक्तं कर्मग्रन्थलघुवृत्तौ क्षपकश्रेणिप्रतिपन्नः मनुष्यः वर्षाष्टकोपरिवर्ती अविरतादीनां अन्यतमः अत्यन्तशुद्धपरिणामः उत्तमसंहननः तत्र पूर्वविद् अप्रमत्तः शुक्लध्यानो. पगतोऽपि केचन धर्मध्यानोपगतः इत्याहुः ॥ विशेषावश्यकवृत्तौ च पूर्वधरः अप्रमत्तः शुक्लध्यानोपगतः अपि एतां प्रतिपद्यते शेषास्तु अविरतादयः धर्मध्यानोपगता इति निर्णयः॥ तत्क्रमश्चायम् स तुर्यादिगुणस्थानचतुष्कान्यतरेऽन्तयेत् । अन्तर्मुहूर्त्तायुगपत् प्रागनन्तानुबन्धिनः ॥ १२१९ ॥ ततः क्रमेण मिथ्यात्वं मिश्रं सम्यक्त्वमन्तयेत् । उच्यते कृतकरणः क्षीणेऽस्मिन् सप्तके च सः ॥ १२२० ॥ શ્રેષ્ઠસંઘયણવાળો, અને આઠ વર્ષ કરતાં અધિક વયને મનુષ્ય અપ્રમત્તપણે સધ્યાન ધ્યાવતાં આ ક્ષપકશ્રેણિએ પહોંચે છે. ૧૨૧૮. કર્મગ્રંથની લઘુવૃત્તિમાં એમ કહ્યું છે કે – ક્ષપકણિએ પહેચેલો મનુષ્ય આઠ કરતાં વધારે વર્ષનો હોય; અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત એ ચારમાંથી ગમે એ એક હાય; અત્યન્ત શુદ્ધપરિણામી હોય; ઉત્તમસંઘયણવાળા હોયઃ પૂર્વ” ના જ્ઞાનવાળા હાયઃ અપ્રમત્ત હોય; અને શુકલધ્યાનપગત અથવા કેટલાકને મતે ધર્મધ્યાને પગત હોય. વિશેષાવશ્યકવૃત્તિ પ્રમાણે “ પૂર્વધર” અને “અપ્રમત્ત સંયમી” શુકલધ્યાનમાં રહીને પણ ક્ષપકશ્રેણિએ જાય; બીજાઓ એટલે “અવિરત ” આદિ સંયમીઓ ધર્મધ્યાનમાં રહીને ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરે. એને કમ આ પ્રમાણે – એ ચોથાથી તે સાતમા સુધીમાંના હરકોઈ એક ગુણસ્થાને, અતમૂહૂર્તમાં એક સાથે પૂર્વના (ચાર) અનન્તાનુબંધી કષાયેનો નાશ કરે, અને ત્યારપછી અનુક્રમે મિથ્યાત્વ, મિશ્ર અને સમકિત મેહનીયને નાશ કરે. આમ સાતે નષ્ટ થાય ત્યારે એ “કુતકરણ” उडवाय छे. १२१८-१२२०. Page #321 -------------------------------------------------------------------------- ________________ (२८६) लोकप्रकाश । . [ सर्ग ३ बद्धायुः आपकश्रेण्यारम्भकश्चेन्निवर्त्तते । अनन्तानुबन्धिनाशानन्तरं जीवितक्षयात् ॥ १२२१ ॥ तदा मिथ्यात्वोदयेन भूयोऽनन्तानुवन्धिनः । बध्नाति मिथ्यात्वरूपतद्दीजस्याविनाशतः ॥१२२२॥ युग्मम् ॥ क्षीणे मिथ्यात्वबीजे तु भूयोऽनन्तानुबन्धिनाम् । न बन्धोऽस्ति क्षितिरुहो बीजे दग्धे हि नांकुरः ॥ १२२३ ॥ सूरेषूत्पद्यतेऽवश्यं बद्धायु: क्षीणसप्तकः । चेत्तदानीमपतितपरिणामो म्रियेत सः ॥ १२२४ ॥ निपतत्परिणामस्तु बद्धायुर्मियते यदि । गतिमन्यतमां याति स विशुद्धयनुसारतः ॥ १२२५ ॥ बद्धायुष्कोऽथाक्षतायुः क्षपको म्रियते न चेत् । नियमात् सप्तके क्षीणे विश्राम्यति तथाप्यसौ ॥ १२२६ ॥ सकलक्षपकश्चाथ विधाय सप्तकक्षयम् । क्षयं नयेत् स्वर्नरकतिर्यगायूंष्यतः परम् ।। १२२७ ॥ વળી “બદ્ધાયુ” એટલે બાંધ્યું છે આયુષ્ય જેણે એવો કોઈ પ્રાણી, પકશ્રેણિને આરંભ કરતાં કરતાં, અનન્તાનુબંધી કષાયને વિનાશ થયા પછી, જીવિતના ક્ષયથી નિવડે તો પુન: મિથ્યાત્વના ઉદયથી અનન્તાનુબંધી કષાયે બન્ધ કરે કેમકે એનું મિથ્યાત્વરૂપ બીજ मधापिनट थयुनथी. १२२१-१२२२. મિથ્યાત્વબીજ ક્ષીણ થાય તો તો પછી એ અનંતાનુબંધીઓને પુન: બંધ થતો નથી: બીજ બળી ગયું એટલે અંકુરો કુટેજ ક્યાંથી ! ૧૨૨૩. આ બદ્ધાયુ-ક્ષણસહક પ્રાણીના પરિણામ જે પડે નહિં (અને બન્યા બન્યા રહે) તે મરણ પશ્ચાત્ નિ:સંશય દેવતા થાય, પણ જે એના પરિણામ પડે અર્થાત્ મેળા પડે-ભાંગી જાય તો તે વખતની તેની શુદ્ધિને અનુસાર તેહરકોઈ અન્ય ગતિમાં ઉત્પન્ન થાય. ૧૨૨૪-૧૨૨૫. વળી કોઈ બદ્ધાયુ તથા અક્ષતાયુ જીવ ક્ષપક થઈને મૃત્યુ ન પામે તોપણ તે ઉપર્યુકત सस (सात पान ) क्षीण थता नियमात विश्राम ॥ छ. १२२६. જે સકળક્ષપક હોય છે તે પ્રાણી તો એ સપ્તકનો અંત લાવીને સ્વર્ગ, નરક અને તિર્યચના આયુષ્યને ક્ષય કરે; અને તે પછી ચાર પ્રત્યાખ્યાની અને ચાર અપ્રત્યાખ્યાની–એમ આઠ Page #322 -------------------------------------------------------------------------- ________________ ' क्षपकश्रेणि ' नुं स्वरूप | प्रत्याख्यानाप्रत्याख्यानाष्टकमन्तयेत् गुणे नवमे । तस्मिन्नर्द्ध पिते क्षपयेदिति षोडशप्रकृतीः ॥ १२२८ ॥ तिर्यग्नरकस्थावरयुगलान्युद्योतमातपं चैव । स्त्यानर्द्धित्रयसाधारणविकलैकाक्षजातीश्च ॥ १२२९ ॥ द्रव्यलोक ] अत्र तिर्यग्युगलं तिर्यग्गतितिर्यगानुपूर्वीरूपम् । नरकयुगलं नरकगति नरकानुपूर्वीरूपम् । स्थावरयुगलं स्थावर सूक्ष्माख्यम् । इति ज्ञेयम् ॥ अर्धदग्धेन्धनो वह्निर्दहेत्प्राप्येन्धनान्तरम् । क्षपकोऽपि तथात्रान्तः क्षपयेत्प्रकृतीः पराः ॥ १२३० ॥ कषायाष्टकशेषं च क्षपयित्वान्तयेत् क्रमात् । क्लीवस्त्रीवेदहास्यादिषट्कपूरुषवेदकान् ।। १२३१ ॥ एषः सूत्रादेशः । अन्ये पुनः आहुः - - षोडश कर्माण्येव पूर्वं चपयितुमारभते ॥ केवलमपान्तरालेऽष्टौ कषायान् चपयति पश्चात् षोडश कर्माणि इति कर्मग्रन्थवृत्तौ ॥ ( २८७ ) કષાયાના નવમે ગુણસ્થાનકે ક્ષય કરે, અને એ આઠમાંથી અર્ધું ખપી જાય એટલે નીચે જણાવેલી સેાળ પ્રકૃતિએ પણ ખપી જાય. ૧૨૨૭–૧૨૨૮. તિ`ચ, નરક અને સ્થાવર પ્રત્યેક બબ્બે એટલે કુલ ૭, ઉદ્યોત અને આતપ એ પ્રત્યેક नामद्रुर्भ अडे, स्त्यानर्द्धित्रि (शु), साधारण ( नाभटुर्भ ) ४, विश्लेन्द्रिय त्राणु, भने એકેન્દ્રિયા એક–એમ સર્વ મળીને સેાળ. ૧૨૨૯. અહિં ત્રણ વાનાં અઘ્ને અબ્જે કહ્યાં એ ( १ ) तिर्यय गति अने तिर्यथ आनुपूर्वी खेभ में, ( ૨ ) નરકગતિ અને નરકઆનુપૂર્વી એમ છે, અને (૩) સ્થાવર અને સૂક્ષ્મ નામકર્મ એમ બે સમજવાં, જેવી રીતે અગ્નિ એક કાષ્ટને અરધુ દુગ્ધપ્રાય કરી અન્ય કાષ્ઠે પહોંચી એને પણ ખાળે છે તેવી રીતે ક્ષપક ( મુનિ ) પણ આમાં વચ્ચે બીજી પ્રકૃતિએ ખપાવી દેછે. ૧૨૩૦. વળી આઠ કષાયેાના બાકી રહેલા (અ) ભાગને ખપાવીને પછી અનુક્રમે નપુ ંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય આદિક છ, અને છેલ્લે પુરૂષવેદને ખપાવે છે. ૧૨૩૧. એ પ્રમાણે સૂત્રાદેશ છે. ખીજાઓ એમ કહે છે કે—પહેલાં તેા તે સેાળ પ્રકૃતિએને જ ખપાવવાના આરંભ કરે છે. ક ગ્રંથની વૃત્તિમાં તેા વળી એમ કહ્યું છે કે વચમાં તે કેવળ આઠ કષાયાને જ ખપાવે અને પછી સેાળ પ્રકૃતિને ખપાવે. Page #323 -------------------------------------------------------------------------- ________________ (२८८) लोकप्रकाश । [ सर्ग ३ क्रमः पुंस्यारम्भकेऽयं स्त्री तु क्षपयति कमात् । क्लीबपुंवेदहास्यादिषट्कं स्त्रीवेदमेव च ॥ १२३२ ॥ क्लीबस्त्वारम्भको नूनं स्त्रीवेदं प्रथमं क्षपेत् । पुंवेदं हास्यषट्कं च नपुंवेदं ततः क्रमात् ॥ १२३३ ।। ततः संज्वलनक्रोधमानमायाश्च सोऽन्तयेत् ।। ततः संज्वलनं लोभं क्षपयेदशमे गुणे ॥ १२३४ ॥ लोभे च मूलतः क्षीणे निस्तीर्णो मोहसागरम् । विश्राम्यति स तत्रान्तर्मुहूर्त क्षपको मुनिः ॥ १२३५ ॥ तथोक्तं महाभाष्ये खीणे खवगनियट्ठो वीसमये मोहसागरं तरिउम् । अंतोमुहुत्तमुदहिं तरिउं घाहे जहा पुरिसो ॥ १२३६ ॥ गतोऽथ द्वादशे क्षीणकषायाख्ये गुणेऽसुमान् । निद्रां च प्रचलां चास्यान्तयेदन्त्यादिमक्षणे ॥ १२३७ ॥ આ ક્રમ જ્યારે પુરૂષ આરંભક હોય ત્યારે જ સમજો. જે આરંભક સ્ત્રી જન હોય તો એ નપુંસકવેદ, પુરૂષદ, હાસ્ય આદિક છ વાનાં, અને પછી એટલે સ્ત્રીવેદ-એ અનુક્રમે ખપાछे. १२३२. વળી જે આરંભક (એટલે શ્રેણિનો આરંભક) નપુંસક હોય તો તે પ્રથમ સ્ત્રીવેદને ખપાવે, પછી પુરૂષદ, હાસ્યાદિ છે, અને છેલે સ્ત્રીવેદ, એમ અનુક્રમે ખપાવે. ૧૨૩૩. પછી “સંજવલન” જાતિના ક્રોધ, માન અને માયાનો ક્ષય કરે છે. અને તે પછી દશમે ગુણસ્થાને સંજ્વલનલભનો અન્ત લાવે છે. ૧૨૩૪. લોભ જડમૂળથી નષ્ટ થયા પછી, ક્ષેપકમુનિ મોહિસાગરને તરી જઈ, ત્યાં અન્તર્મુહૂર્ત વિસામો લે છે. ૧૨૩૫. મહાભાષ્યમાં એ વિષે કહ્યું છે કે સર્વ કષાયે ક્ષીણ થયે, ક્ષેપકમુનિ મોહસાગર તરી જઈને અન્તમુહૂર્ત વિશ્રામ લે; वाशते समुद्र तरी ४४७ ५३५ ( मे 41 ) विश्रान्ति ले छ मेम. १२३६. હવે ( આ પ્રમાણે) ક્ષીણકષાય નામના બારમા ગુણસ્થાનકે પહોંચીને પ્રાણું એના અંતને પહેલે ક્ષણે નિદ્રા અને પ્રચલાને નાશ કરે. ૧૨૩૭. Page #324 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] १४८ कर्मप्रकृतिओनो क्या क्या क्षय थाय छ । (२८९) पंचज्ञानावरणानि चतस्रो दर्शनावृतीः । पंचविघ्नांश्च क्षणेऽन्त्ये क्षपयित्वा जिनो भवेत् ॥ १२३८ ॥ एवं च--अष्टचत्वारिंशदाढयं शतं प्रकृतयोऽत्र याः । सत्तायामभवंस्तासु षट्चत्वारिंशतः क्षयात् ॥ १२३९ ॥ द्वथाढथं शतं प्रकृतयोऽवशिष्ठा दशमे गुणे । क्षीणमोहद्विचरमक्षणावध्येकयुक्शतम् ॥ १२४० ॥ युग्मम् ॥ सत्तायां नवनवति: क्षीणमोहान्तिमक्षणे । चतुर्दशक्षयादत्र पंचाशीति: सयोगिनि ॥ १२४१ ॥ ततोऽयोगिद्विचरमक्षणे द्वासप्ततिक्षयः। अयोगिनः क्षणेऽन्त्ये च शेषत्रयोदशक्षयः ॥ १२४२ ॥ अत्र भाष्यम् श्रावरणख्खयसमये निच्छइयनयस्स केवलुप्पत्ती । तत्तोणंतरसमये ववहारो केवलं भणइ ॥ १२४३ ॥ इति द्वादशम् ॥ અને અન્તિમક્ષણે પાંચ જ્ઞાનના આવરણો, ચાર દર્શનના આવરણ તથા પાંચ सन्तराय-सेभ द १४ ४भने मावाने नि' थाय. १२३८. એવી રીતે, જે ૧૪૮પ્રકૃતિઓ સત્તામાં હતી તેમાંથી ૪૬નો ક્ષય થવાથી ૧૦૨ પ્રકૃતિઓ દશમાં ગુણસ્થાનકમાં અવશિષ્ટ રહી હતી; વળી (તેમાંથી લેભપ્રકૃતિનો ક્ષય થવાથી) ક્ષીણમેહ (નામના બારમા) ગુણસ્થાનના બે અન્તિમ ક્ષણ સુધીમાં ૧૦૧ અવશિષ્ટ રહી હતી તેમાંથી पण (निद्रा' भने 'प्रयता' नानाशथी) 'क्षीभाइ'ने मन्तिम क्षणे ८८ अवशेष રહી હતી–તેમાંથી ઉક્ત ૧૪ નો ક્ષય થવાથી “સગી કેવળી ” ગુણસ્થાનમાં ૮૫ સત્તામાં રહે છે. ત્યારપછી વળી અગી” ગુણસ્થાનમાં છેલ્લે બે ક્ષણે ૭૨ નો ક્ષય થાય છે અને અવશેષ જે ૧૩ રહી તેને “અગી ”ને એકદમ છેલ્લે સમયે ક્ષય થાય છે. ૧૨૩૯-૧૨૪૨. मा समयमा माष्य ' भां सभ यु छ : निश्चयानय' ने भते, १२ना क्षयसभये विज्ञान' उत्पन्न थाय छ; अने. * વ્યવહારનયને મતે તે પછીને સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ૧૨૪૩. એ પ્રમાણે બારમા ગુણસ્થાનક વિષે. ३७ Page #325 -------------------------------------------------------------------------- ________________ (२९०) लोकप्रकाश। । सर्ग ३ योगो नामात्मनो वीर्यं तत्स्याल्लब्धिविशेषतः । वीर्यान्तरायक्षपणक्षयोपशमसम्भवात् ॥ १२४४ ॥ योगो द्विधा सकरणोऽकरणश्चेति कीर्तितः । तत्र केवलिनो ज्ञेयदृश्येष्वखिलवस्तुषु ॥ १२४५ ॥ उपयुंजानस्य किल केवले ज्ञानदर्शने । योऽसावप्रतिघो वीर्यविशेषोऽकरणः स तु ॥ १२४६ ॥ युग्मम् ॥ अयं च नात्राधिकृतो योगः सकरणस्तु यः । मनोवाकायकरणहेतुकोऽधिकृतोऽत्र सः ॥ १२४७ ॥ केवल्युपेतस्तैर्योगैः सयोगी केवली भवेत् । सयोगिकेवल्याख्यं स्यात् गुणस्थानं च तस्य यत् ॥ १२४८ ॥ मनोवाकायजाश्चैवं योगाः केवलिनोऽपि हि । भवन्ति कायिकस्तत्र गमनागमनादिषु ॥ १२४९ ॥ वाचिको यतमानानां जिनानां देशनादिषु । भवत्येवं मनोयोगोऽप्येषां विश्वोपकारिणाम् ॥ १२५० ॥ मात्मानु वीर्य, शति-मेनु नाम 'योग' मे ( यो) वार्यान्तरायना क्षय भने ક્ષપશમથી ઉત્પન્ન થયેલી અમુક પ્રકારની લબ્ધિથી પ્રાપ્ત થાય છે. ૧૨૪૪. मे या स४२६१' भने '२५४२९१' सेम में प्रारन हो छ. सभा वणीने, અખિલય અને દશ્ય પદાર્થોમાં કેવળજ્ઞાન અને કેવળદનો ઉપયોગ કરવાથી જે અમુક પ્રકારની અપ્રતિહત લબ્ધિ થાય છે એનું નામ “અકરણ ગ’. ૧૨૪૫–૧૨૪૬. ___ महिम४२७१ योग' नामधि२ नथी. महित स४२९यो।' अधि२ छ; કે જે મન, વચન અને ક્રાયાના કરણને હેતુભૂત છે. ૧૨૪૭. આ સકરણુયોગ ” વાળા જે કેવળી હોય એ સગકેવળી કહેવાય છે અને એમનું ગુણસ્થાન સાથે કેવળી ગુણસ્થાન કહેવાય. ૧૨૪૮. એવી રીતે કેવળીને બુ મન, વચન અને કાયાને વેગ હોય છે. ગમનાગમન વગેરેને વિષે કાયિક યોગ હોય છે, દેશના આદિ દેતાં કરતાં વચનગ હોય છે, અને નીચે આપેલી પરિસ્થિતિને વિષે માગ હોય છે. ૧૨૪૯-૧૨૫૦. Page #326 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] तेरमा ' सयोगिकेवलि ' गुणस्थान विषे । (२९१) मनःपर्यायवद्भिर्वा देवैर्वानुत्तरादिभिः । पृष्टस्य मनसार्थस्य कुर्वतां मनसोत्तरम् ॥ १२५१ ॥ द्विचत्वारिंशतः कर्मप्रकृतीनामिहोदयः । जिनेन्द्रस्यापरस्यैकचत्वारिंशत एव च ॥ १२५२ ॥ औदारिकांगोपांगे च शुभान्यखगतिद्वयम् । अस्थिरं चाशुभं चेति प्रत्येकं च स्थिरं शुभम् ॥ १२५३ ॥ संस्थानषट्कमगुरुलघूपघातमेव च।। पराघातोच्छ्वासवर्णगन्धस्पर्शरसा इति ॥ १२५४ ॥ निर्माणाद्यसंहनने देहे तैजसकार्मणे । असातसातान्यतरत् तथा सुस्वरदुःस्वरे ॥ १२५५ ॥ एतासां त्रिंशतः कर्मप्रकृतीनां त्रयोदशे। गुणस्थाने व्यवच्छेद उदयापेक्षया भवेत् ॥१२५६ ॥ कलापकम् ॥ __ भाषापुद्गलसंघातविपाकित्वादयोगिनि । नोदयो दुःस्वरनामसुस्वरनामकर्मणोः ॥ १२५७ ॥ शरीरपुद्गलदलविपाकित्वादयोगिनि । शेषा न स्युः काययोगा भावात्प्रकृतयस्त्विमाः ॥१२५८ ॥ મન:પર્યવજ્ઞાનવાળાઓએ અથવા અનુત્તર આદિક દેવાએ મનવડે પૂછેલા પ્રશ્નોને મનવડે જ ઉત્તર આપે એ “મનગ.” ૧૨૫૧. - અહિં એટલે આ તેરમે ગુણસ્થાને જિનભગવાનને બેંતાળીશ કર્યપ્રકૃતિ ઉદયમાં હોય અને એ શિવાયના કેવળીને એકતાળીશ કમ પ્રકૃતિનો ઉદય હોય છે. ૧૨પર. એમાંથી દારિક અંગ અને ઉપાંગ, શુભ અને અશુભ એમ બે આકાશગતિ, અસ્થિરસ્થિર–અશુભ-શુભ અને પ્રત્યેક એ પાંચ નામકર્મ, છ સંસ્થાન, અગુરુલઘુ-ઉપઘાત-પરાઘાત અને ઉચ્છવાસ એ ચાર નામકર્મ, વર્ણ, ગંધ, સ્પર્શ, રસ, નિર્માણનામકર્મ, આદ્ય સંઘયણ, તેજસ અને કાર્યણ એ બે દેહ, અસાતા અને સાતા વેદનીય એ બેમાંથી એક, તથા સુસ્વર અને દુ:સ્વર એ બે નામકર્મ-આ પ્રમાણેની ત્રીશ કર્યપ્રકૃતિઓને, તેરમે ગુણસ્થાનકે, ઉદયની અપેક્ષાએ, વ્યવચ્છેદ થાય છે. ૧૨૫૩–૧૨૫૬. વળી અગી ગુણસ્થાનમાં, ભાષાના પુગળોના વિપાકીપણાને લીધે “દુઃસ્વર' અને Page #327 -------------------------------------------------------------------------- ________________ (२९२) लोकप्रकाश। [ सर्ग३ ततश्च यशः सुभगमादेयं पर्याप्तं त्रसबादरे । पंचाक्षजातिर्मनुजायुर्गत्यौ जिननाम च ॥ १२५९ ॥ उच्चैर्गोत्रं तथासातासातान्यतरदेव च । अन्त्यक्षणावध्युदया द्वादशैता अयोगिनः ॥१२६०॥युग्मम्।। इति त्रयोदशम् ।। नास्ति योगोऽस्येत्ययोगी तादशो यश्च केवली। गुणस्थानं भवेत्तस्यायोगिकेवलिनामकम् ॥ १२६१ ॥ तच्चैवम् अन्तर्मुहूर्त्तशेषायु: सयोगी केवली किल। लेश्यातीतं प्रतिपित्सुानं योगान् रुणद्धि सः॥ १२६२ ॥ तत्र पूर्व बादरेण काययोगेन बादरौ । रुणद्धि वाग्मनोयोगौ काययोग ततश्च तम् ॥ १२६३ ॥ सूक्ष्मक्रियं चानिवृत्तिशुक्लध्यानं विभावयन् । रुन्ध्यात् सूक्ष्मांगयोगेन सूक्ष्मौ मानसवाचिकौ ॥ १२६४ ॥ रुणङ्ख्यथो काययोगं स्वात्मनैव च सूक्ष्मकम् । स स्यात्तदा त्रिभागोनदेहव्यापिप्रदेशकः ॥ १२६५ ॥ સુસ્વર” નામકર્મોનો ઉદય હોતો નથી, તથા શરીરના પુદ્ગળના વિપાકીપણાને લીધે કાયવેગ હોતા નથી પણ નીચે જણાવેલી પ્રકૃતિએ ભાવથી હોય છે. ૧૨૫૭–૧૨૫૮. यश, सुभा, माहेय, पर्याप्त, जस अने मा४२-मे छ नाम, पथेन्द्रिनीति, मनुષ્યનું આયુષ્ય તથા ગતિ, જિનનામકર્મ, ઉચગેત્ર તથા સાતા કે અસાતા વેદનીય-એમ કુલ બાર પ્રકતિઓ અગીકેવળી ગુણસ્થાનના છેલ્લા સમય સુધી ઉદયમાં હોય છે. ૧૨૫૯-૧૨૬૦. એ પ્રમાણે તેરમું ગુણસ્થાનક કહ્યું. જેને વેગ નથી એ અગી. એવા અાગી કેવળીનું ગુણસ્થાન “અગકેવળી” ગુણस्थान उपाय छे. १२६१. ते मी प्रमाण छ આયુષ્ય જ્યારે અન્તર્મુહૂર્ત જેટલું શેષ રહે છે ત્યારે સગીકેવળી લેશ્યાતીત ધ્યાનમાં નિમગ્ન થવાની ઈચ્છાથી યોગોને રૂંધે છે. તેમાં પ્રથમ સ્થળ કાગવડે સ્થળ મનવચનના ગેને રૂંધે છે, અને પછી સ્થળકાયયેગને રોકે છે. પછી સૂફમક્રિય અનિવૃત્તિશુકલધ્યાનને વિભાવતાં સૂફમકાગવડે સુક્ષમ મનવચનના વેગને રૂંધે છે. પછી પોતે સ્વત: સૂર્મકાયયોગને રૂંધે છે, અને એ વખતે એને શરીરપ્રદેશ તૃતીયાંશે ન્યૂન થઈને રહે છે. ૧૨૬૨–૧૨૬૫. Page #328 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] चौदमा — अयोगिकेवलि' गुणस्थाननुं स्वरूप । ( २९३) शुक्लध्यानं समुच्छिन्नक्रियमप्रतिपाति च । ध्यायन् पंचहस्ववर्णोच्चारमानं स कालतः ॥ १२६६ ॥ शैलेशीकरणं याति तच्च प्राप्तो भवत्यसौ । योगव्यापाररहितोऽयोगी सिद्धयत्यसौ ततः ॥१२६७॥ युग्मम् ॥ ___ गत्यानुपूव्र्यो देवस्य शुभान्यखगतिद्वयम् । द्वौ गन्धावष्ट च स्पर्शा रसवर्णांगपंचकम् ॥ १२६८ ॥ तथा पंच बन्धनानि पंच संघातनान्यपि। निर्माणं षट् संहननान्यस्थिरं वाशुभं तथा ॥ १२६९ ॥ दुर्भगं च दुःस्वरं चानादेयमयशोऽपि च । संस्थानषट्कमगुरुलघूपघातमेव च ॥ १२७० ॥ पराघातमथोच्छवासमपर्याप्ताभिधं तथा । असातसातयोरेकं प्रत्येकं च स्थिरं शुभम् ॥ १२७१ ॥ उपांगत्रितयं नीचैर्गोत्रसुस्वरमेव च । अयोग्युपान्तसमये इति द्वासप्ततेः क्षयः॥१२७२॥ पंचभिः कुलकम् ॥ मनुजस्य गतिश्चायुश्चानुपूर्वीति च त्रयम् । त्रसबादरपर्याप्तयशांसीति चतुष्टयम् ॥ १२७३ ॥ ત્યારપછી સમુચ્છિન્નક્રિય અપ્રતિપાતી “શુકલધ્યાનમાં નિમગ્ન રહી, પાંચ હસ્વ વર્ગોના ઉરચાર જેટલા સમયમાં શેલેશીકરણ કરે છે. અને એમ કરતાં, સર્વ ગવ્યાપાર २डित 'मयोगी' सिद्ध ' थाय छे. १२६१-१२६७. અયોગીકે બળી ગુણસ્થાનના ઉપાંત્ય સમયનેવિ દેવની ગતિ તથા આનુપૂર્વી, શુભ અને અશુભ વિહાયગતિ (આકાશગતિ), બે ગંધ, આઠ સ્પર્શ, પાંચરસ, પાંચ વર્ણ, પાંચ અંગ, પાંચ मधन, पांय संघात, ७ सस्थान, ७ संघ, a Bi, नीयगोत्र, निम-मस्थि२-शुल -मशुल-हुमाग्य-सुस्वर-हुःस्वर-मानाय-अपयश-मगु३वधु-अपघात-राधान-२७पास -मपर्या-त-प्रत्ये-स्थिर मने मसात सातवहनीय सेटमा (१७) नामभ,-मेम ४६२ હેતેર પ્રકૃતિઓનો ક્ષય થાય છે. ૧૨૬૮–૧૨૭ર. અને અન્ય સમયે મનુષ્યની ગતિ આયુષ્ય અને આનુપૂર્વી એ ત્રણ, ઉંચ ગોત્ર, Page #329 -------------------------------------------------------------------------- ________________ (२९४) लोकप्रकाश। [सर्ग ३ उच्चैर्गोत्रमथादेयं सुभगं जिननाम च । असातसातयोरेकं जातिः पंचेन्द्रियस्य च ॥ १२७४ ॥ त्रयोदशैताः प्रकृतीः क्षपयित्वान्तिमे क्षणे। अयोगी केवली सिद्धयेन्निर्मूलगतकल्मषः॥१२७५॥त्रिभिर्विशेषकम्॥ मतान्तरेऽत्रानुपूर्वी क्षिपत्युपान्तिमपणे। ततस्त्रिसप्ततिं तत्र द्वादशान्त्ये क्षणे क्षिपेत् ॥ १२७६ ॥ इति चतुर्दशम् ॥ आद्यं द्वितीयं तुर्यं च गुणस्थानान्यमूनि वै। गच्छन्तमनुगच्छन्ति परलोके शरीरिणम् ॥ १२७७ ॥ मिश्रदेशविरत्यादीन्येकादश पराणि च । सर्वथात्र परित्यज्य जीवा यान्ति परं भवम् ॥ १२७८ ॥ तत्र मिश्रे स्थित: प्राणी मृति नैवाधिगच्छति । स्युर्देशविरतादीनि यावज्जीवावधीनि च ॥ १२७९ ॥ यत्ततीयं गुणस्थानं द्वादशं च त्रयोदशम् । विनान्येष्वेकादशसु गुणेषु म्रियतेऽसुमान् ॥ १२८०॥ અસાતા અને સાતવેદનીયમાંનું એક, પંચેન્દ્રિયની જાતિ, અને ત્રસ–બાદર–પર્યાપ્ત-યશઆદેય–સુભગ અને જિન–એટલાં (૭) નામકર્મ: એમ એકંદર તેર પ્રકૃતિઓ ખપાવે છે, આમ સર્વ કલ્મષ નિર્મૂળ થયે, અગકેવળી સિદ્ધ થાય છે. ૧૨૭૩–૧૨૭૫. કેટલાકને એવો મત છે કે “આનુપૂવી ને ઉપન્ય ક્ષણમાં ખપાવે છે, એટલે ઉપાજ્યમાં ૭ર ને બદલે ૭૩, અને અન્યમાં ૧૩ ને બદલે ૧૨ અપાવે છે. ૧૨૭૬. એ પ્રમાણે ચામું ગુણસ્થાનક કહ્યું. પહેલું, બીજું અને ચોથું ગુણસ્થાન પરલોકમાં પ્રાણીની પાછળ-સાથે જાય છે. અને (મિશ્ર, દેશવિરતિ આદિ) બાકીનાં અગ્યાર ગુણસ્થાનકેને, પરલોક જતો પ્રાણ અહિં જ भूश्री onय छे. १२७७-१२७८. વળી મિશ્રગુણસ્થાનકે રહીને પ્રાણી મૃત્યુ પામતો જ નથી. અને “દેશવિરતિ” આદિ ગુણસ્થાને તો છેક જીવિતપર્યન્ત હોય છે. ૧૨૭૯ કેમકે જેમ (ત્રીજા) મિશગુણસ્થાનમાં રહીને પ્રાણી મૃત્યુ પામતો નથી તેમ બારમા અને તેરમામાં રહીને પણ મૃત્યુ પામતો નથી. મતલબ કે એ ત્રણ શિવાયના શેષ અગ્યાર ગુણસ્થાને રહીને જ પ્રાણી મૃત્યુ પામે છે. ૧૨૮૦, Page #330 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] विविध गुणस्थाने प्राणीओनुं ' अल्पबहुत्व '। (२९५) स्तोका एकादशगुणस्थिता उत्कर्षतोऽपि यत् । चतुःपंचाशदेवामी युगपत् सम्भवन्ति हि ॥ १२८१ ॥ तेभ्यः संख्यगुणाः क्षीणमोहास्ते ह्यष्टयुक् शतम् । युगपत्स्युरष्टमादित्रिगुणस्थास्ततोऽधिकाः ॥ १२८२ ॥ मिथस्तुल्याश्च यच्छ्रेणिद्वयस्था अपि संगताः। स्युर्दाषष्टयुत्तरशतं प्रत्येकं त्रिषु तेषु ते ॥ १२८३ ॥ योग्यप्रमत्तप्रमत्तास्तेभ्य: संख्यगुणाः क्रमात् । यत्ते मिताः कोटिकोटिशतकोटिसहस्रकैः ॥ १२८४ ॥ पंचमस्था द्वितीयस्था मिश्राश्चाविरतीः क्रमात् । प्रत्येकं स्युरसंख्येयगुणास्तेभ्यस्त्वयोगिनः ॥ १२८५ ॥ स्युरनन्तगुणा मिथ्याशस्तेभ्योऽप्यनन्तकाः । इदमल्पबहुत्वं स्यात् सर्वत्रोत्कर्षसम्भवे ॥ १२८६ ॥ युग्मम् ॥ विपर्ययोऽप्यन्यथा स्यात् स्तोकाः स्युर्जातुचिद्यथा । उत्कृष्टशान्तमोहेभ्यो जघन्याः क्षीणमोहकाः ॥ १२८७ ॥ અગ્યારમે ગુણસ્થાનકે સર્વથી અ૫ પ્રાણીઓ છે કેમકે તેઓ એકીવખતે ઉત્કૃષ્ટત: ५५) यापन डाय छे. १२८१. એમના કરતાં સંખ્યાલગણ ક્ષીણમેહુગુણસ્થાનકે હોય છે. એઓ એકીવખતે એકને આઠ હોય છે. એમનાથી અધિક આઠમે, નવમે અને દશમે ગુણસ્થાને હોય છે. આ ત્રણે વળી પરસ્પર તુલ્ય છે. કેમકે એ પ્રત્યેક બને શ્રેણિઓનાં એકઠાં કરતાં પણ એકસેબાસઠ હોય છે. १२८२-१२८3. . वजी यो,' प्रमत्त' भने 'अप्रमत्त' शुषस्थानीय प२ना ४२ता सन्न्यातગણું હોય છે. એઓ ક્રોડ, સો ક્રોડ અને હજાર કોડ છે. ૧૨૮૪. - બીજા, ત્રીજ, ચોથા અને પાંચમા ગુણસ્થાનોએ, ઉપર કરતાં અનુકમે અસંખ્ય અસંખ્ય ગણું હોય છે. અને અગી એટલે ચંદમે ગુણસ્થાને એમના કરતાં અનંતગણ હોય છે. આમનાથી અનંતગણ વળી મિથ્યાષ્ટિએ હોય છે. આ અપબહુત્વ સર્વત્ર ઉત્કૃષ્ટત: समपु. १२८५-१२८६. આ બાબતમાં કયાંઈ કયાંઈ અન્યથા વિપર્યય એટલે ફેરફાર પણ છે. જેમકે કઈ વખતે ઉપશાંતમોહગુણસ્થાનવાળાની ઉત્કૃષ્ટ સંખ્યા કરતાં ક્ષીણમેહગુણસ્થાનવાળાની જઘન્ય સંખ્યા पानी डाय छे. १२८७. Page #331 -------------------------------------------------------------------------- ________________ ( २९६) लोकप्रकाश । [ सर्ग ३ एवं सास्वादनादिष्वपि भाव्यम् ॥ मिथ्यात्वं कालतोऽनादिसान्तं स्यात्सादिसान्तकम् । अनाद्यनन्तं च न तत्साद्यनन्तं तु सम्भवेत् ॥ १२८८ ॥ स्यादाद्यं तत्र भव्यानामनाप्तपूर्वसदृशाम् । द्वितीयं प्राप्य सम्यक्त्वं पुनर्मिथ्यात्वमीयुषाम् ॥ १२८९ ॥ स्यात्तृतीयमभव्यानां सदा मिथ्यात्ववर्तिनाम् । अानन्त्यासम्भवात् सादेस्तुर्यं युक्तमसम्भवि ॥ १२९० ॥ सासादनं चोक्तमेव षडावलिमितं पुरा । तुर्य मितं समधिकत्रयस्त्रिंशत्पयोधिभिः ॥ १२९१ ॥ सर्वार्थसिद्धदेवत्वे त्रयस्त्रिंशत्पयोनिधीन् । धृत्वाऽविरतसम्यक्त्वं ततोऽत्राप्यागतोऽसकौ ॥ १२९२॥ यावदद्यापि विरतिं नाप्तोति तावदेष यत् । तुर्यमेव गुणस्थानमुररीकृत्य वर्त्तते ॥ १२९३ ॥ 'साहन ' महिमा ५७५ मे छे. પહેલા મિથ્યાત્વગુણસ્થાનનો સ્થિતિકાળ અનાદિસાંત, સાદિસાંત, અને અનાદિઅનંત પણ છે; પરંતુ સાદિ અનંત સંભવતો નથી. ૧૨૮૮. પૂર્વે જેમને સમકિત પ્રાપ્ત થયું નથી એવા ભવ્યના એ ગુણસ્થાનનો પહેલે એટલે અનાદિસાંત સ્થિતિકાળ છે. સમકિત પામીને પુનઃ મિથ્યાત્વે ઉતરી ગયા હોય એમના ગુણસ્થાનને સ્થિતિકાળ બીજો એટલે સાદિસાત છે. ૧૨૮૯, હમેશાં મિથ્યાત્વમાં જ વર્તતા અભવ્ય જીવોના ગુણસ્થાનની સ્થિતિકાળ ત્રીજે એટલે અનાદિઅનંત છે. “સાદિ ” ને અનન્તપણાને અસંભવ હોવાથી “સાદિઅનન્ત”—એવો ચોથો २ संभवत नथी. १२८०. બીજા “સાસ્વાદન’ ગુણસ્થાનને કાળ છ “આવળી” જેટલું છે એ પૂર્વે કહેલું જ છે. ચોથા ગુણસ્થાનને તેત્રીશ સાગરેપમથી કંઈક અધિક છે. ૧૨૯૧. કેમકે એ (ચોથા ગુણસ્થાનવાળા પ્રાણી ) સર્વાર્થસિદ્ધદેવત્વને વિષે તેત્રીશ સાગરોપમ સુધી રહી અવિરતસમ્યકત્વ પામી ત્યાંથી પુન: અહિ પણ આવે છે અને જ્યાં સુધી અહિં પણ તે વિરતિ પામતો નથી ત્યાં સુધી તે ચાળે જ ગુણસ્થાનકે રહે છે. ૧૨૯૨-૧૨૪. Page #332 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ए गुणस्थानोनी जघन्य अने उत्कृष्ट कालस्थिति । (२९७) किंचिन्न्यूननवाब्दोनपूर्वकोटिमिते मते । त्रयोदशं पंचमं च गुणस्थाने उभे अपि ॥ १२९४ ॥ अन्तिमं उनणनमेत्येवरूपैः किलाक्षरैः । अविलम्बात्वरितयोच्चारितैः प्रमितं भवेत् ॥ १२९५ ॥ प्रान्तर्मुहूर्तिकानि स्युः शेषाण्यष्टाप्यमूनि च । केचिदूचु,नपूर्वकोटिके षष्टसप्तके ॥ १२९६ ॥ तथोक्तं भगवतीसूत्रे पमत्तसंजमस्स णं पमत्तसंजमवट्टमाणस्स सव्वा वि णं पमत्तद्धाकालओ केवञ्चिरं होइ । मंडिया एकजीवं पडुच्च जह्न एगं समयं उक्को देसूणा पुवकोडी। णाणाजीवे पडुच्च सव्वद्धा ॥ अस्यवृत्तिः-जह्न एकं समयंति कथं उच्यते । प्रमत्तसंयतप्रतिपत्तिसमयसमनन्तरमेव मरणात्॥ देसूणा पुवकोडित्ति । किल प्रत्येकमन्तर्मुहूर्त्तप्रमाणे एव प्रमत्ताप्रमत्तगुणस्थाने। ते च पर्यायेण जायमाने देशोनपूर्वकोटिं यावदुत्कर्षेण भवतः । महान्ति च अप्रमत्तापेक्षया प्रमत्तान्तमूहर्तानि कल्प्यन्ते । एवं च अन्त પાંચમું અને તેરમું-એ બેઉ ગુણસ્થાનકને સ્થિતિકાળ ક્રોડપૂર્વથી આશરે નવવર્ષન્યૂન छ. १२८४. અન્તિમ ગુણસ્થાનનો સ્થિતિકાળ, વિલંબ કર્યા વિના તેમ ઉતાવળ કર્યા વિના ફ, બ, ણ, ન, મ–એ પાંચ અક્ષરો બોલતાં જેટલો સમય લાગે તેટલો છે. ૧૨૯૫. શેષ આઠ રહ્યાં એમનો સ્થિતિકાળ “અન્તર્મુહૂર્ત” જેટલો છે. કેટલાક વળી આ આઠ માંહેલા બે-છઠ્ઠા અને સાતમા–ને કાળ કોડપૂર્વથી કંઈક ન્યૂન છે એમ કહે છે. ૧૨૯૬. એ સંબંધમાં ભગવતીસૂત્રમાં એમ કહ્યું છે કે– “ “प्रभत्त' सनसभत्त'भावता संयभी-सायानी सर्वप्रमत्तटाडाय? ઉત્તર:–હે મંડિઆ, એક જીવને આશ્રયીને “જઘન્ય” એક સમય અને ઉત્કૃષ્ટ” ક્રોડપૂર્વથી કંઈક યૂન; અને નાના જીની અપેક્ષાએ સર્વકાળ.” આ ઉપર ટીકા છે એ આ પ્રમાણે:–અહિં જઘન્ય એક સમયનો કાળ કેમ કહ્યો ? ઉત્તર:-પ્રમત્ત સંયમ અંગીકાર કરીને અન્યસમયે જ મરણ પામવાથી. પ્રશ્નપૂર્વકડથી કંઈક ન્યુન-એમ કહ્યું એ શી રીતે ? ઉત્તર:-પ્રમત્ત અને અપ્રમત્ત-એ પ્રત્યેક ગુણસ્થાનકની સ્થિતિ અન્તર્મુહૂર્તની જ છે, અને એમની પર્યાય એકત્ર 36 Page #333 -------------------------------------------------------------------------- ________________ (२९८) लोकप्रकाश । [ सर्ग ३ मुहूर्तप्रमाणानां प्रमत्ताद्धानां सर्वासां मिलने देशोनपूर्वकोटीकालमानं भवति ॥ अन्ये च पाहुः । अष्टवर्षोनां पूर्वकोटिं यावत् उत्कर्षतः प्रमत्तता स्यात् । एवं अप्रमत्तसूत्रमपि ॥ नवरं ॥ जह्न अंतमुहत्तंति । किल अप्रमत्ताद्धायां वर्तमानस्य अन्तर्मुहूर्तमध्ये मृत्युः न भवतीति ॥ चूर्णिकारमतं तु प्रमत्तसंयतवर्जः सर्वोऽपि सर्वविरतोऽप्रमत्त उच्यते प्रमादाभावात् । स च उपशमश्रेणिं प्रतिपद्यमानः मुहूर्त्ताभ्यन्तरे कालं कुर्वन् जघन्यकालो लभ्यते इति ॥ देशोनपूर्वकोटी तु केवलिनमाश्रित्य इति॥ यनिर्दिष्टं जिनाधीशैरेकजीवव्यपेक्षया । त्यक्त्वा पुन: प्राप्तिरूपमथैषामुच्यतेऽन्तरम् ॥ १२९७ ।। __ जघन्यं सासादनस्य पल्यासंख्यांशसंमितम् । शेषेषु च दशानां स्यादन्तर्मुहूर्तमन्तरम् ॥ १२९८ ।। मिथ्यात्वस्य तदुत्कृष्टं द्विःषट्षष्टिः पयोधयः । साधिका; कथितास्तत्र श्रूयतां भावना वियम् ॥ १२९९ ॥ કરીએ એટલે ઉત્કર્ષત: કંઈક ન્યૂન કોડપૂર્વ થાય છે. એમાં પણ “અપ્રમત્ત’ ની અપેક્ષાએ ‘પ્રમત્ત ” ના અન્તમુહૂર્તો મ્હોટાં કપ્યાં છે. એટલે અન્તમુહૂર્તની સ્થિતિવાળા પ્રમત્ત ગુણસ્થાનના સર્વકાળ એકત્ર કરીએ તો “કોડપૂર્વથી કંઈક ન્યૂન” થાય છે. કેટલાકનો વળી એવો મત છે કે “પ્રમત્ત”નો સ્થિતિકાળ ઉત્કૃષ્ટ “ક્રેડપૂર્વથી આઠ વર્ષ જૂન” છે. ‘અપ્રમત્ત ના સંબંધમાં પણ એમ જ સમજવું. ફેર એટલે કે “અપ્રમત્તકાળની અંદર રહેનારનું અન્તમુહર્તની અંદર મૃત્યુ થતું નથી. વળી “ચૂણિ કાર” ને તો એવો મત છે કે પ્રમત્તસંજમી વિના બીજા સર્વ સર્વવિરતિ “અપ્રમત્ત કહેવાય છે કેમકે એમને પ્રમાદનો અભાવ છે–અમાદ હોતો જ નથી. આ સંયમી વળી ઉપશમણિને પ્રાપ્ત કરીને અન્તમુહૂર્તની અંદર મૃત્યુ પામવાથી જઘન્ય કાળ પમાય છે.” “કંઈક ન્યૂન ક્રોડપૂર્વ' કહ્યો એ કાળ તો કેવળીને આશ્રયીને કહ્યો છે. અહિં જિનપ્રભુએ જે.એક જીવની અપેક્ષાએ કહ્યું છે તે પ્રાપ્તિરૂપને ત્યજીને કહ્યું છે. હવે આ ગુણસ્થાનના અન્તર વિષે. ૧૨૭. સાસ્વાદન” નું અન્તર જઘન્યત: એક પલ્યોપમના અસંખ્યમાં અંશ જેટલું છે; અને શેષ તેરમાંહેના દશ ગુણસ્થાનનું અન્તર અન્તમુહૂર્તનું છે. ૧૨૯૮. મિથ્યાત્વગુણસ્થાનનું અન્તર ઉત્કૃષ્ટત: એકસોબત્રીશ સાગરોપમથી કંઈક અધિક छ. १२६६. Page #334 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एकत्रीशमा द्वार 'योग' विषे । (२९९) अनुभूय स्थिति कश्चित् सम्यक्त्वस्य गरीयसीम् । मिश्रं ततोऽन्तर्मुहूर्त्तमनुभूय ततः पुनः ॥ १३०० ॥ षट्पष्टयम्भोनिधिमितां सम्यक्त्वस्य गुरुस्थितिम् । समाप्य कोऽपि मिथ्यात्वंजातु याति तदा हि तत् ॥१३०१॥युग्मम्॥ देशोनपुद्गलपरावर्द्धिप्रमितं मतम् । द्वितीयादीनां दशानां गुणानां ज्येष्टमन्तरम् ॥ १३०२ ॥ क्षपकस्यान्तरं जातु न स्यात् त्रिष्वष्टमादिषु । सकृत्प्राप्तेः क्षीणमोहादित्रयेऽप्यन्तरं न हि ॥ १३०३ ॥ इति गुणाः ॥ ३०॥ अथ योगः ॥ ___ दश पंचाधिका योगाः सप्त स्युस्तत्र कायिकाः । चत्वारो मानसोद्भूतास्तावन्त एव वाचिकाः ॥ १३०४ ॥ औदारिकस्तन्मिश्रः स्याद्वैक्रियस्तेन मिश्रितः । आहारकस्तन्मिश्रः सप्तमस्तैजसकार्मणः ॥ १३०५॥ मडिया प्रभारी भावना :કોઈ પ્રાણી સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુભવીને તથા પછી અન્તર્મુહૂર્ત સુધી મિશ્ર ગુણસ્થાનક અનુભવીને પુન: છાસડ સાગરોપમની સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ કરીને જ્યારે મિયા ત્વગુણસ્થાને ઉતરી પડે ત્યારે ઉપર કહ્યું એ મિથ્યાત્વનું ઉત્કૃષ્ટ અંતર થાય છે. ૧૩૦૦-૧૩૦૧, બીજાથી માંડીને દશ (અર્થાત્ અગ્યારમા સુધીના) ગુણસ્થાનનું અત્તર ઉત્કૃષ્ટ અર્ધપુદગળપરાવર્તથી કંઇક ન્યૂન છે. ૧૩૦૨. આઠમા, નવમા અને દશમા ગુણસ્થાનોમાં ક્ષપક થયેલાને લેશ પણ અન્તર નથી, તેમજ એક જ વાર પ્રાપ્ત થતાં હોવાથી, “ ક્ષીણમેહ” વગેરે ત્રણ ગુણસ્થાનોમાં એટલેકે બારમાં, તેરમાં અને ચાદમાં ગુણસ્થાનોમાં પણ અન્તર નથી. ૧૩૦૩. આવી રીતે ગુણસ્થાનનું સ્વરૂપ સંપૂર્ણ હવે એકત્રીશમા દ્વાર “ગ” વિષે. યેગ પંદર છે; સાત કાયાના, ચાર મનના, અને ચાર વચનના. ૧૩૦૪. દારિક, મિશ્રદારિક, વૈકિય, મિશ્રકિય, આહારક, મિશ્રઆહારક અને તેજસકાર્પણ– सेम सात लाययोगी छ. १३०५, Page #335 -------------------------------------------------------------------------- ________________ (३००) लोकप्रकाश। [ सर्ग ३ पर्याप्तानां नृतिरश्चामौदारिकाभिधो भवेत् । स्यात्तन्मिश्रस्तु पर्याप्तापर्याप्तानां तथोच्यते ॥ १३०६ ॥ कार्मणेन वैक्रियेणाहारकेणेति च त्रिधा। औदारिकमिश्रकाययोगं योगीश्वरा जगुः ॥ १३०७ ॥ औदारिकांगनामादितादृकर्मनियोगतः । उत्पत्तिदेशं प्राप्तेन तिरश्चा मनुजेन वा ॥ १३०८ ॥ यदौदारिकमारब्धं न च पूर्णीकृतं भवेत् । तावदौदारिकमिश्रः कार्मणेन सह ध्रुवम् ॥१३०९॥ युग्मम् ॥ तथा चोक्तं नियुक्तिकारेण शस्त्रपरिज्ञाध्ययने तेएण कम्मएणं आहारेइ अणंतरं जीवो। तेण परं मिस्सेणं जाव सरीरस्स निप्फत्ती ॥ १३१० ॥ ___ ननु मिश्रत्वमुभयनिष्टमौदारिकं यथा। मिश्रं भवेत्कार्मणेन तथा तेनापि कार्मणम् ॥ १३११ ॥ ततश्चौदारिकमिश्रमेवेदं कथमुच्यते । अस्य कार्मणमिश्रत्वमपि किं नाभिधीयते ॥ १३१२ ॥ તેમાં પર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચાને દારિક કાયયોગ હોય છે. અને પર્યાપ્ત તથા अ५या तासाने भिश्रमोहारि४ ययाय छे. १3०६. મિશ્રદારિક કાયયોગ ત્રણ પ્રકારે થાય છે(૧) કાર્પણ કાયાએ કરીને (૨) કિય या ४ीने मन (3) माडा२४ आया उशने, १३०७. દારિક શરીર, નામ આદિ કોઈ એવા કર્મના નિયોગથી ઉત્પત્તિદેશને પ્રાપ્ત થયેલ તિર્યંચ કે મનુષ્ય દારિક શરીરનો આરંભ કરે એ શરીર જ્યાં સુધી પૂર્ણ થાય નહિં ત્યાં सुधी ' नी साथे 'महा४ि'नु भिषा डाय. १७०८-१3०८. એ સંબંધમાં નિયુક્તિકાર શસ્ત્રપરિજ્ઞાઅધ્યયનમાં કહે છે કે - તેજસ” અને “કામ” શરીરે કરીને જીવ અન્તરરહિત-સતત આહાર કરે છે અને ત્યારબાદ જ્યાં સુધીમાં શરીરની નિષ્પત્તિ થાય ત્યાંસુધી “મિશ્ર’ વડે આહાર કરે છે. ૧૩૧૦. 5 \' व ' मिश्रा तो मे भाट स२ छ, मेटले 'मोहा२ि४' જેમ “કાર્પણ” સાથે મિશ્ર છે તેમ “કામ” “દારિક” સાથે મિશ્ર છે, તેમ છતાં આ Page #336 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] योगना त्रण प्रकार । एओनुं स्वरूप । (३०१) अत्राहुः-आसंसारं कार्मणस्यावस्थितत्वेन सर्वदा । सकलेष्वपि देहेषु सम्भवेदस्य मिश्रता ॥ १३१३ ॥ ततश्च कार्मणमिश्रमित्युक्ते निर्णेतुं नैव शक्यते । किमौदारिकसम्बन्धि किं वापरशरीरजम् ॥ १३१४ ॥ औदारिकस्य चोत्पतिं समाश्रित्य प्रधानता । कादाचित्कतया चास्य प्रतिपत्तिरसंशया ॥ १३१५॥ तदौदारिकमिश्रत्वव्यपदेशोऽस्य यौक्तिकः । न तु कार्मणमिश्रत्वव्यपदेशस्तथाविधः ॥ १३१६ ॥ यदाप्यौदारिकदेहधरो वैक्रियलब्धिमान् । पंचाक्षतिर्यंङ्मय॑श्च पर्याप्तो बादरानिलः ॥ १३१७ ॥ वैक्रियांगमारभते न च पूर्णीकृतं भवेत् । तदौदारिकमिश्रः स्याद्वैक्रियेण सह ध्रुवम् ॥ १३१८॥ एवमाहारकारम्भकाले तल्लब्धिशालिनः । सहाहारकदेहेन मिश्र औदारिको भवेत् ॥ १२१९ ।। (કાર્પણ) દારિક સાથે મિશ્ર છે, એમ કેમ કહો છો? ઔદારિક કાણસાથે મિશ્ર છે એમ भनथी ता? १३११-१७१२. એ શંકાનું સમાધાનઃ કામણ શરીર સર્વદા છેક સંસાર પર્યન્ત રહે છે અને તેથી સર્વ શરીરમાં એનું મિશ્ર પણું સંભવે છે. અને તેથી “કામણ સાથે મિશ્ર” એટલું કહેવાથી શું મિશ્ર, દારિક શરીર મિશ્ર કે બીજું શરીર મિશ્ર ? એને નિર્ણય થઈ શકતો નથી. ૧૩૧૩–૧૩૧૪. વળી ઉત્પત્તિની અપેક્ષાએ “ઐદારિક” ની પ્રધાનતા છે કેમકે એની પ્રતિપત્તિ કદાચિતપણાએ કરીને નિ:સંશય છે. તેથી “દારિકની સાથે મિશ્ર’ એમ કહેવું યુક્તિયુક્ત છે, કામણની સાથે મિત્વ” છે એમ કહેવું યુક્તિયુક્ત નથી. ૧૩૧૫–૧૬. વળી દારિક શરીરધારી અને વૈક્રિયલબ્ધિમાન એવો પંચેન્દ્રિ તિર્યંચ અને મનુષ્ય તથા પર્યાપ્ત બાદરવાયુકાય જ્યારે વૈકિય શરીરને આરંભે છે ત્યારે જ્યાંસુધી એ શરીર પૂર્ણ થાય નહિ ત્યાં સુધી દારિકની સાથે વૈક્રિય મિશ્ર છે (એમ કહેવાય છે). ૧૩૧૭–૧૮. એજ પ્રમાણે આહારક શરીરના પ્રારંભવખતે આહારકલબ્ધિવાળાનું આહારક શરીર દારિકની સાથે મિશ્ર છે. ૧૩૧૯૯, Page #337 -------------------------------------------------------------------------- ________________ ( ३०२ ) लोकप्रकाश । यद्यप्यत्रोभयत्रापि मिथस्तुल्यैव मिश्रता । तथाप्यारम्भकत्वेनौदारिकस्य प्रधानता ।। १३२० ॥ तत औदारिकेणैव व्यपदेशो द्वयोरपि । न वैक्रियाहारकाभ्यां व्यपदेशो जिनैः कृतः ॥ १३२१ ॥ मतं सिद्धान्तिनामेतत् कर्मग्रन्थविदः पुनः । वैक्रियाहारकमि एव प्राहुरिमे क्रमात् ।। १३२२ ॥ यदारम्भे वैक्रियस्य परित्यागेऽपि तस्य ते । वदन्ति वैक्रियं मिश्रमेवमाहारकेऽपि च ॥ १३२३ ॥ C वैदेहपर्याप्त्या पर्याप्तस्य शरीरिणः । वैक्रियः काययोगः स्यात्तन्मित्रस्तु द्विधा भवेत् ॥ १३२४ ॥ यो पर्याप्तदशायां स्यान्मिश्रो नारकनाकिनाम् । योगः समं कार्मणेन स स्याद्वैक्रियमिश्रकः ॥ १३२५ ॥ तथा यदा मनुष्यो वा तिर्यक्पंचेन्द्रियोऽथवा । वायुः वा वैक्रियं कृत्वा कृतकार्योऽथ तत्त्यजन् ॥ १३२६ ॥ આમ બન્નેમાં જો કે મિશ્રત્વ તેા પરસ્પર સરખું જ છે તેપણ આરંભકપણાએ કરીને सोहारिए ' प्रधान छे. तेथी मेउ ( वैडिय भने आहार ) ' मोहारि ' नी साथै मिश्र छे, નહિ કે દારિક બન્નેથી સાથે મિશ્ર. અમ શ્રીજિનેશ્વરે કહ્યું છે. ૧૩૨૦-૧૩૨૧. [ सर्ग ३ ( એ મત સિદ્ધાન્તિના છે. કગથવાળાએ તા દારિકનુ અનુક્રમે વૈક્રિય ’ અને એએ વિક્રયના આર ભસમયે અને ‘ આહારક ’ ની સાથે મિશ્રત્વ છે એમ સમજાવે છે. કેમકે પરિત્યાગમાં પણ વૈક્રિયની સાથે મિશ્રત્વ માને છે. આહારકના સંબંધમાં પણ એમજ કહે छे. १३२२ - १३२३. વૈક્રિયશરીરપર્યામિવાળા જીવને વૈક્રિયકાયયેાગ હાય. એનુંયે બે પ્રકારનું મિશ્ર होय. १३२४. અપર્યાપ્ત દશામાં નારકી અને દેવાનું જે મિશ્રત્વ તે (૧) કામણવૈક્રિયમિશ્રયાગ થાય. ૧૩૨૫. એમજ વળી મનુષ્ય અથવા તિર્યંચપ ચૅન્દ્રિ અથવા વાયુ વૈક્રિય ’કરીને અને એ સંપૂર્ણ કરી અને ત્યજી દઇને જ્યારે આદારિક શરીરને વિષે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે त्यारे (२) महारिश्वैडियमिश्रयोग थाय छे. १३२६-१३२७. " Page #338 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'कायिक योग'ना सात भेद । (३०३) औदारिकशरीरान्तः प्रवेष्टुं यतते तदा । योगो वैक्रियमिश्रः स्यात्सममौदारिकेण च ॥ १३२७॥ युग्मम् ॥ मिश्रीभावो यदप्यत्रोभयनिष्टस्तथाप्यसौ। प्राधान्याद्वैक्रियेणैव ख्यातो नौदारिकेण तु ॥ १३२८ ॥ प्राधान्यं तु वैक्रियस्य प्राज्ञैनिरूपितं ततः । औदारिके तु प्रवेश एतस्यैव बलेन यत् ॥ १३२९ ॥ आहारकांगपर्याप्त्या पर्याप्तानां शरीरिणाम् । आहारकः काययोगः स्याच्चतुर्दशपूर्विणाम् ॥ १३३० ॥ आहारकवपुः कृत्वा कृतकार्यस्य तत्पुनः। त्यक्त्वा स्वांगे प्रविशतः स्यादाहारकमिश्रकः ॥ १३३१ ॥ द्वयोः समेऽपि मिश्रत्वे बलेनाहारकस्य यत् । औदारिकेऽनुप्रवेशस्तेनेत्थं व्यपदिश्यते ॥ १३३२ ॥ तेजसं कार्मणं चेति द्वे सदा सहचारिणी। ततो विवक्षितः सैको योगस्तैजसकार्मणः ॥ १३३३ ॥ जन्तूनां विग्रहगतावयं केवलिनां पुनः । समुद्घाते समयेषु स्यात्तृतीयादिषु त्रिषु ॥ १३३४ ॥ અહિં પણ મિશત્વ બેઉમાં સમાન છે તોપણ વૈક્રિયના પ્રધાનપણને લઈને એ વૈકિયની સાથે દારિકને યોગ કહેવાય છે. નહિં કે આદારિકની સાથે વૈક્રિયને યોગ. ૧૩૨૮. વળી પ્રાજ્ઞપુરૂષોએ પણ વૈકિયનું પ્રધાનપણું માન્ય ક્યું છે કેમકે એના જ બળવો દારિકમાં પ્રવેશ થઈ શકે છે. ૧૩૨૯. આહારક શરીરની પર્યાપ્તિ જેમની પૂર્ણ થયેલી હોય એવા ચંદપૂર્વધરમહાત્માઓને આહારકકાયયોગ થાય છે, તેમ આહારકશરીર કરીને કૃતાર્થ થયેલા એવા તે મહાત્માઓને, એ શરીર ત્યજીને પોતાના શરીરમાં પ્રવેશ કરવાથી આહારકમિશ્ર કાયોગ થાય છે. १33०-१33१. અહિં પણ બેઉનું મિશ્રવ તુલ્ય છે તો યે આહારકના બળે જ દારિકને વિષે પ્રવેશ થઈ શકે છે તેથી આહારક સાથે મિશ્રપણું કહેવાય છે. ૧૩૩૨. વળી તેજસ શરીર અને કાશ્મણ શરીર એ બેઉના નિરન્તર સહચારીપણાને લઈને Page #339 -------------------------------------------------------------------------- ________________ (३०४) लोकप्रकाश । [सर्ग ३ एवं निरूपिताः सप्त योगाः कायसमुद्भवाः । अथ चित्तवचोजातांश्चतुरश्चतुरो ब्रुवे ॥ १३३५ ॥ सत्यो मृषा सत्यमृषा न सत्यो न मृषाऽपि च । मनोयोगश्चतुधैवं वाग्योगोऽप्येवमेव च ॥ १३३६ ॥ तत्र च- सन्त इत्यभिधीयन्ते पदार्था मुनयोऽथवा । तेषु साधु हितं सत्यमसत्यं च ततोऽन्यथा ॥ १३३७ ॥ पदार्थानां हितं तत्र यथावस्थितचिन्तनात् । मुनीनां च हितं यस्मान्मोक्षमागैकसाधनम् ॥ १३३८ ॥ __ खतो विप्रतिपत्तौ वा वस्तु स्थापयितुं किल । सर्वज्ञोक्तानुसारेण चिन्तनं सत्यमुच्यते ॥ १३३९ ॥ यथास्ति जीवः सदसद्रूपो व्याप्य स्थितस्तनुम् । भोक्ता स्वकर्मणां सत्यमित्यादिपरिचिन्तनम् ॥ १३४० ॥ __ प्रश्ने विप्रतिपत्तौ वा स्वभावादुत वस्तुषु । विकल्प्यते जैनमतोत्तीर्णं यत्तदसत्यकम् ॥ १३४१ ॥ તેજસકાર્પણ” એમ ભેગે જ એક કાયવેગ કહ્યો છે. આ તૈજસકામણકાગ પ્રાણીઓને વિગ્રહગતિમાં હોય છે, અને કેવળીઓને સમુઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા-એમ ત્રણ सभयान विषडाय छे. १333-१33४. આ પ્રમાણે સાત કાગ વિષે સમજણ આપી હવે મન અને વચનના ચચાર યોગ વિષે કંઈક કહીએ છીએ. ૧૩૩૫. (१) सत्य, (२) भूषा, (3) सत्यभूषा अने (४) नसत्य न भूषा-अम यार પ્રકારને મનોયોગ છે. વચનયોગના પણ એ જ પ્રકારે ચાર ભેદ છે. ૧૩૩૬. પદાર્થવાચી અથવા મુનિજનવાચી તું શબ્દ છે. એ પરથી એ પદાર્થ કે મુનિજનને हितावड- सत्य. यथास्थित यिन्तथ ४२वाथी पहा ने हिताव भने भोक्षमार्गनु એકનું એક સાધન હોઈને મુનિજનને હિતાવહ. એથી વિપરીત અસત્ય. ૧૩૩૭–૩૮. કઈ વસ્તુ કે વાતનું સ્થાપન કરવામાં સ્વતઃ અથવા કંઈ ગુંચ ઉભી થાય ત્યારે સર્વજ્ઞના વચન અનુસાર ચિન્તવન કરવું તે “સત્ય મનાયેગ” કહેવાય છે. જેમકે સત્ અસત્ જીવ શરીરમાં વ્યાપીને રહેલ છે, તે સ્વકર્મને ભોક્તા છે, ઈત્યાદિ ચિન્તવન એ સત્ય મનોયોગ छ. १33८-१३४०. કઈ પ્રશ્નમાં કે ગુંચમાં કઈ વસ્તુની જિનવચનથી વિપરીત કલ્પના કરવી એનું Page #340 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] मनोयोग' अने 'वचनयोग' ना चच्चार भेद । (३०५) नास्ति जीवो यथैकान्तनित्योऽनित्यो महानणुः । अकर्ता निर्गुणोऽसत्यमित्यादिपरिचिन्तनम् ॥ १३४२ ॥ किंचित्सत्यमसत्यं वा यत्स्यादुभयधर्मयुक् । स्यात्तत्सत्यमृषाभिख्यं व्यवहारनयाश्रयात् ॥ १३४३ ॥ यथान्यवृक्षमिश्रेषु बहुष्वशोकशाखिषु । अशोकवनमेवेदमित्यादिपरिचिन्तनम् ॥ १३४४ ॥ सत्त्वात्कतिपयाशोकतरूणामत्र सत्यता । अन्येषामपि सद्भावात् भवेदसत्यतापि च ॥ १३४५ ॥ भवेदसत्यमेवेदं निश्चयापेक्षया पुनः । विकल्पितस्वरूपस्यासद्भावादिह वस्तुनः ॥ १३४६ ॥ विनार्थप्रतिनिष्टां च स्वरूपमात्रचिन्तनम् । उक्ततल्लक्षणायोगान्न सत्यं न मृषा च तत् ॥ १३४७॥ यथा चैत्रायाचनीया गौरानेयो घटस्ततः। पर्यालोचनमित्यादि स्यादसत्यामृषाभिधम् ॥ १३४८ ॥ નામ “અસત્ય મનોયોગ” છે. જેમકે જીવ એકાન્ત છે જ નહિં, જીવ નિત્ય છે, અનિત્ય છે, મોટો છે, હાનો છે, અકર્તા છે તથા નિર્ગુણી છે ઇત્યાદિક ચિન્તવન કરવું એ અસત્ય भनायोतो . १३४१-१३४२. વળી કંઇક સત્ય અને કંઈક મૃષા (અસત્ય) એમ બેઉ ઘર્મો જેનામાં હોય તે વ્યવહાનયને આશ્રીને સત્યમૃષા નામનો (ત્રીજો ) મનોવેગ છે. જેવી રીતે કે ઘણાં અશોકવૃક્રેની સાથે ચેડાં બીજાં વૃક્ષે મિશ્ર હોય છતાં આપણે ચિન્તવીએ કે આ તો અશેકવૃક્ષે જ છે, सन्मात्रीत ( मिश्र) भनोयोगछ. १३४३-१३४४. એમાં કેટલાક અશોકવૃક્ષોનો અભાવ હોવાથી સત્યતા છે. અને બીજા પણ વૃક્ષે હોવાથી અસત્યતા પણ છે. ૧૩૪૫. વળી નિશ્ચયનયની અપેક્ષાએ તો એ અસત્ય જ છે. કેમકે કપેલા સ્વરૂપવાળા પદાર્થને त्यां मसला छे. १३४६. અર્થપ્રતિષ્ઠા વિના કેવળ સ્વરૂપનું જ ચિન્તવન કરવું એમાં, એનાં જે લક્ષણ કહ્યાં છે એને યોગ ન હોવાથી એ “નહિં સત્ય નહિં મૃષા” નામને ચોથા પ્રકારનો મનાયેગ કહે 36 Page #341 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ટોબર | [ सर्ग ३ व्यवहारापेक्षयैव पृथगेतदुदीर्यते । निश्चयापेक्षया सत्येऽसत्ये वान्तर्भवेदिदम् ॥ १३४९ ॥ तथाहि-गौर्याच्येत्यादिसंकल्पं दंभेन विदधीत चेत् । अन्तर्भवेत्तदाऽसत्ये सत्ये पुनः स्वभावतः ॥ १३५० ॥ सर्वमेतद्भावनीयं बाग्योगेऽप्यविशेषतः । भाविताश्चिन्तने भेदा भाव्यास्तेऽत्र तु जल्पने ॥ १३५१ ॥ एवं मनोवचोयोगाः स्युः प्रत्येकं चतुर्विधाः । ततो योगाः पंचदश व्यवहारनयाश्रयात् ॥ १३५२ ॥ किमु कश्चिदिशेषोऽस्ति भाषावाग्योगयोर्ननु । भाषाधिकारो यत्प्रोक्तः सूत्रे वाग्योगतः प्रथक् ॥ १३५३ ॥ अत्रोच्यते-युज्यते इति योग: स्यादितिव्युत्पत्तियोगतः । भाषाप्रवर्तको जन्तुयत्नो वाग्योग उच्यते ॥ १३५४ ॥ વાય છે. જેમકે અમુક માણસ પાસે ગાય યાચવી છે, પછી ઘટ લાવવો છે-ઇત્યાદિ પર્યાલોચના નથી સત્ય તેમ નથી અસત્ય. એ “અસત્યામૃષા ” મને થયો. ૧૩૪૭-૧૩૪૮. આને પૃથફ ભેદ ગણ્યો એ તે વ્યવહારની અપેક્ષાએ જ ગણ્યો છે. નિશ્ચયની અપેક્ષાએ તે આ ભેદ–પ્રકાર “સત્ય” માં અથવા “અસત્ય” માં સમાઈ જાય છે. ૧૩૪૯. તે આવી રીતે –ગાય યાચવી છે, ઇત્યાદિ સંક૯પ જે દંપૂર્વક કર્યો હોય તો તેને અસત્ય” માં સમાવેશ થાય, પણ જે સ્વભાવિકપણે કર્યો હોય તે તેને સમાવેશ “સત્ય” માં થાય. ૧૩૫૦. જેવું આ મનનું સ્વરૂપ કહ્યું તેવું જ–તે મુઝબનું જ વચનોનું સ્વરૂપ જાણવું. પહેલામાં “ચિન્તવન” રૂપ ભેદ કહ્યા છે તે અહિં ( આમાં) “મુખેથી કહેવારૂપે” લેવા. ૧૩૫૧. આ પ્રમાણે મનના અને વચનના પ્રત્યેકના ચચ્ચાર ચોગ થયા. અને તેથી સર્વે મળીને ( વ્યવહારનયની અપેક્ષાએ) પંદર વેગ થયા. ૧૩૫ર. અહિં એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે વચનગ અને ભાષા–એ બેમાં શું કંઈ તફાવત છે કે સૂત્રનેવિષે ભાષાધિકારને વચનગથી પૃથક્ વર્ણવ્યો છે-કો છે? ૧૩૫૩. એનું સમાધાન આ પ્રમાણે - શોનઃ એવી શોઝ શબ્દની વ્યુત્પત્તિ હોવાથી, જતુને ભાષાપ્રવર્તક યત્ન વાગ્યોગ કહેવાય છે. અને ભાષાને લાયક એવા દ્રવ્યોમાંથી ભાષા Page #342 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] 'वचनयोग' अने 'भाषा' ए बेनो तफावत। (३०७) भाषात्वेनापादिता या भाषाहद्रव्यसंततिः । सा भाषा स्यादतो भेदो भाषावाग्योगयोः स्फुटः ॥ १३५५ ॥ तथोक्तम् आवश्यकबृहद्वृत्तौ गिण्हइय काइएणं निसिरइ तह वाइएण जोगेणंति ॥ अत्र कश्चिदाह-- तत्र कायिकेन गृह्णाति इति एतद् युक्तम् तस्य आत्मव्यापाररूपत्वात्। निसृजति तु कथं वाचिकेन कोऽयं वाग्योग इति । किं वागेव व्यापारापन्ना आहोस्वित् तद्विसर्गहेतुः कायसंरम्भ इति । यदि पूर्वः विकल्पः स खलु अयुक्तः तस्या योगत्वानुपपत्तेः । तथा च न वाकवला जीवव्यापार: तस्याः पुद्गलमात्रपरिणामरूपत्वात् रसादिवत् । योगश्च श्रात्मनः शरीरवतः व्यापार इति । न च तया भाषा निसृज्यते किन्तु सैव निस्सृज्यते इति उक्तम् । अथ द्वितीयः पक्षः। ततः स कायव्यापारः एव इति कृत्वा कायिकेनैव निस्सृजति इति श्रापन्नं अनिष्टं च एतत् ॥ अत्र उच्यते ત્વગુણવાળી જે બનાવી તે ભાષા કહેવાય. આમ હોવાથી ભાષા અને વાગ્યોગ-વચનયોગમાં छुट से छे. १७५४-१3५५. આ સંબંધમાં “આવશ્યકની બૃહદવૃત્તિમાં કહ્યું છે કે-(પ્રાણ ભાષાના પુગળને) કાયયોગ વડે ગ્રહણ કરે છે અને વચનો વડે મૂકે છે. અહિં કોઈ શંકા ઉઠાવે છે કે કાયયોગ વડે ગ્રહણ કરે છે એમ કહે છો એ તે યુક્ત છે કેમકે એ આત્મવ્યાપાર છે. પરંતુ “ વચનગવડે મૂકે છે” એ કેવી રીતે? અને એ વચનગ શું છે? વાને વ્યાપાર એ જ વચનગ છે કે એને મૂકવામાં હેતુભૂત એવો કાયસંરંભ છે? જે પહેલો વિકલ્પ લેશે તો તે અયુક્ત છે કેમકે એ વાણુને ગત્વની અનુપત્તિ છે અને કેવળ વાણી જ એકલી જીવન વ્યાપાર નથી કારણ કે એ તે રસ આદિની પેઠે પડ્ઝળમાત્રના પરિણામરૂપ છે. અને જે યોગ છે તે તો શરીરી આત્માનો વ્યાપાર છે. વળી તેનાથી ભાષા મૂકાતી નથી; ભાષા પોતે જ છૂટે છે. હવે જે બીજો વિક્લપ લેશે તો તે કાયવ્યાપાર જ છે એમ કરીને “ કાયયોગવડે જ મૂકે છે' એમ નિષ્પન્ન થાય છે—જે તમને ઈષ્ટ નથી. ઉપરની શંકાને ઉત્તર આ પ્રમાણે:– Page #343 -------------------------------------------------------------------------- ________________ ( ३०८ ) लोकप्रकाश । [ सर्ग ३ न । अभिप्रायापरिज्ञानात् । इह तनुयोगविशेष एव वाग्योगो मनोयोगश्च इति कायव्यापारशून्यस्य सिद्धवत् तदभावात् । ततश्च श्रात्मनः शरीरव्यापारे सति येन शब्दद्रव्योपादानं करोति स कायिकः । येन तु कायसंरम्भेण तान्येव मुंचति स वाचिक इति । तथा येन मनोद्रव्याणि मन्यते स मानस इति । कायव्यापारः एव अयं व्यवहा रार्थं त्रिधा विभक्तः इति । अतः अदोषः ॥ अथ प्रसंगतो भाषास्वरूपं वच्मि सापि हि । चतुर्विधोक्तन्यायेन सत्यासत्यादिभेदतः ॥ १३५६ ॥ सन्तो जीवादयो भावाः सन्तो वा मुनयोऽथवा । मूलोत्तरगुणास्तेभ्यो हिता सत्याभिधीयते ॥ १३५७ ॥ अयं भावः - मुक्तिमार्गाराधनी या सा गीः सत्योच्यते हिता । सा तु सत्याप्यसत्यैव यान्येषामहितावहा || १३५८ ।। असत्या तु भवेद्भाषा मुक्तिमार्गविराधनी । द्विस्वभावा तृतीयान्त्या नाराधनविराधनी ॥ १३५९ ॥ --- એમ નથી. કેમકે તમે અભિપ્રાય સમજ્યા નથી. વચનયાગ અને મનાયેાગ એ બેઉ એક જાતના કાયયેાગ જ છે. કેમકે કાયવ્યાપારરહિતને, સિદ્ધની જેમ, એના અભાવ છે. તેથી આત્માના શરીરવ્યાપાર હાતે છતે, જેનાવડે શબ્દદ્રવ્યનું ઉપાદાન કરે છે તે કાયયેાગ છે; અને જે કાયસંરભેકરીને શબ્દદ્રબ્યાને મૂકે છે તે વચનયેાગ છે; અને જેનાવડે મનદ્રવ્યાને ચિંતવે છે તે મનાયેાગ છે. આવી રીતે કાયવ્યાપારને જ વ્યવહારને અર્થે ત્રણ પ્રકારના કહ્યો छे. भाटे सेमां अंध घोष नथी. હવે પ્રસંગેાપાત્ત ભાષાનું સ્વરૂપ કહું છું. એ ( ભાષા ) પણ પૂર્વોક્ત ન્યાયે સત્ય, અસત્ય વગેરે ચાર પ્રકારની છે. ૧૩૫૬. सत् शब्द (अडुक्यने) 'लव वगेरे महार्थो' ना अर्थभां, 'भुनिन्न'ना अर्थभां तेभन મૂળ અને ઉત્તર ગુણા’ના અર્થમાં વપરાય છે અને તે પરથી, એ તૂ ને હિતકારી એવી ભાષા તે સત્ય ભાષા કહેવાય છે. ૧૩૫૭. એના ભાવાર્થ આ પ્રમાણે:-મેાક્ષમાર્ગને આરાધનારી, હિતકારી ભાષા સત્યભાષા કહેવાય છે; અને જે બીજાનું અહિત કરનારી છે તે ભાષા સત્ય હાય છતાં અસત્ય કહેવાય છે. મુક્તિમાને વિરાધનારી ભાષા અસત્યભાષા કહેવાય છે. ત્રીજી સત્યાસત્ય એટલે મિશ્રસ્વભાવવાળી ભાષા છે. અને ચેાથી ૬ ન સત્ય ન અસત્ય ' અર્થાત્ વ્યવહાર ભાષા છે. એ બેઉ મેાક્ષમાગને આરાધનારી પણ નથી તેમ વિરાધનારી પણ નથી. ૧૩૫૮–૧૩૫૯, Page #344 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] भाषाना चार प्रकार । दश प्रकारनुं सत्य । (३०९) उक्तं च-सच्चा हिया सया मिह संतो मुणयो गुणा पयत्था वा । तव्विवरीया मोसा मीसा जा तदुभयसहावा ॥ १३६० ॥ अणहिगया जा तीसु वि सदोच्चिय केवला असच्चमोसा ॥इति॥ तत्र सत्या दशविधा प्रज्ञप्ता परमर्षिभिः । एभिः प्रकारैर्दशभिर्वदन्न स्याद्विराधकः ॥ १३६१ ॥ तथाहुः-जणवयसम्मयठवणा नामे रूवे पडुच्च सच्चे श्र। ववहारभावजोगे दसमे उवम्मसच्चे अ॥ १ ॥ तस्मिंस्तस्मिन् जनपदे वचोऽर्थप्रतिपत्तिकृत् । सत्यं जानपदं पिच्चं कोंकणादौ यथा पयः ॥ १३६२ ॥ भवेत्संमतसत्यं तद्यत्सर्वजनसम्मतम् । यथान्येषां पंकजत्वेऽप्यरविन्दं हि पंकजम् ॥ १३६३ ॥ અન્યત્ર કહ્યું છે કે – સત્ત શબ્દ મુનિજન, ગુણ અને પદાર્થને વાચક છે–એવી રીતની હિતાવહ ભાષા તે સર્વદા સત્ય ભાષા છે. એથી જે વિપરીત હોય એ અસત્યભાષા જાણવી. સત્ય અને અસત્ય એમ ઉભયસ્વભાવની હોય તે મિશ્રભાષા સમજવી. અને જેને એ ત્રણેમાંથી એકયેમાં પણ સમાવેશ થતો નથી એવી કેવળ વ્યવહારમાં બોલાતી ભાષા–તે “ન સત્ય ન મૃષા” ભાષા छ. १३१०. વળી સત્યભાષા પણ મહર્ષિઓએ દશ પ્રકારની કહી છે. એ દશે પ્રકારે બેલનાર મનુध्य विराध४ यते। नथी. १७६१. એ દશ પ્રકાર આ પ્રમાણે છે – (१) अन५४ सत्य, (२) संमत सत्य, (3) स्थापना सत्य, (४) नाम सत्य, (५)३५ सत्य, (६) अपेक्षा सत्य, (७) व्यवहार सत्य, (८) मा सत्य, (८) यो सत्य सने (१०) ઉપમા સત્ય. તે તે જનપદ એટલે દેશને વિષે અર્થને પ્રતિપાદન કરનારું વચન જાનપદ સત્ય કહેવાય छ. म ने देशमा - पिय' ४९ छे. १७६२. સર્વજનોને જે સમ્મત હોય તે સમ્મત સત્ય કહેવાય. જેમકે “પંકજત્વ” બીજી વસ્તુઓમાં છતાં પણ કમળ જ પંકજ કહેવાય છે. ૧૩૬૩. Page #345 -------------------------------------------------------------------------- ________________ (३१०) लोकप्रकाश । [सग ३ तद् भवेत्स्थापनासत्यं स्थापितं यत्प्रतीतिकृत् । यथैककः पुरो बिन्दुद्वययुक्तः शतं भवेत् ॥ १३६४ ॥ अहंदादिविकल्पेन कर्म लेप्यादिकं हि यत् । स्थाप्यते तदपि प्राज्ञैः स्थापनासत्यमीरितम् ॥ १३६५ ॥ यद्यस्य निर्मितं नाम नामसत्यं नु तद्भवेत् । अवर्धयन्नपि कुलं यथा स्यात् कुलवधेनः ॥ १३६६ ॥ तत्तद्वेषाद्युपादानाद्रूपसत्यं भवेदिह । यथात्तमुनिनेपथ्यो दाम्भिकोऽप्युच्यते मुनिः ॥ १३६७ ॥ वस्त्वन्तरं प्रतीत्य स्यादीर्घताहस्वतादिकम् । यदेकत्र तत्प्रतीत्यं सत्यमुक्तं जिनेश्वरैः ॥ १३६८ ॥ दैर्घ्यं यथानामिकाया अधिकृत्य कनिष्टिकाम् । तस्या एव च ह्रस्वत्वं मध्यमामधिकृत्य तु ॥ १३६९ ।। यथा चैत्रस्य पुत्रत्वं स्यात्तत्पितुरपेक्षया । पितृत्वमपि तस्यैव स्वपुत्रस्य व्यपेक्षया ॥ १३७० ॥ પ્રતીતિ કરવા માટે જે સ્થાપવામાં આવ્યું હોય એ સ્થાપના સત્ય. જેમકે એકડાની मामे भी। भुवाथी असे उपाय छे. १३१४. અહંતપ્રભુ વગેરેની કલ્પના કરીને પ્રતિમા આદિ સ્થાપવામાં આવે છે એ પણ સ્થાપનાસત્ય કહેવાય છે. ૧૩૬૫. કોઈનું જે નામ પાડવામાં આવ્યું હોય છે તે નામસત્ય કહેવાય છે. જેમકે કોઈ કુળને ४ वधारत नाय छतi नाम 'गवर्धन' हाय छे. १३१६. અમુક જાતના વેષના ઉપાદાનથી રૂપસત્ય કહેવાય છે. જેમકે મુનિને વેષ લીધો હોય એ દાંભિક પણ મુનિ કહેવાય છે. ૧૩૬૭. એક જ વસ્તુ બીજી વસ્તુઓની અપેક્ષાએ ન્હાની હેટી કહેવાય છે ત્યાં જિનપ્રભુએ અપેક્ષા સત્ય કહ્યું છે. જેમકે અનામિકા આંગળી મધ્યમાં” ની અપેક્ષાએ ન્હાની છે પણ 'निष्ट' नी मपेक्षा डीटी उपाय छे. १३१८-१३१६. વળી એક માણસ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે પણ પિતાના પુત્રની અપેક્ષાએ પિતા છે–એ પણ અપેક્ષાસત્યનું દષ્ટાન્ત છે. ૧૩૭૦. Page #346 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] दश प्रकार- सत्य । (३११) विवक्षया यल्लोकानां तत्सत्यं व्यवहारतः । गलत्यमत्रं शिखरी दह्यतेऽनुदरा कनी ॥ १३७१ ।। भूभृत्तत्स्थतृणादीनाममत्रोदकयोरपि । अविभेदं विवक्षित्वा लोको ब्रूते तथाविधम् ॥ १३७२ ॥ संभोगबीजप्रभवोदराभावे वदन्ति च । कन्यामनुदरां सत्यमित्यादिव्यवहारतः ॥ १३७३ ॥ भावो वर्णादिकस्तेन सत्यं नु भावतो यथा। नैकवर्णोऽपि नीलस्य प्रबलत्वाच्छुको हरित् ॥ १३७४ ॥ स्थूलस्कन्धेषु सर्वेषु सर्वे वर्णरसादयः। निश्चयावयवहारस्तु प्रबलेन प्रवर्त्तते ॥ १३७५ ॥ योगोऽन्यवस्तुसम्बन्धो योगसत्यं ततो भवेत् । छत्रयोगाद्यथा छत्री छत्राभावेऽपि कर्हिचित् ॥ १३७६ ॥ हृद्यं साधर्म्यमौपम्यं तेन सत्यं तु भूयसा । काव्येषु विदितं यद्वत्तटाकोऽयं पयोधिवत् ॥ १३७७ ॥ લકોની અપેક્ષાએ સત્ય હોય એ વ્યવહાર સત્ય છે. જેમકે વાસણમાંનું જળ ટપકતું હોય છતાં વાસણુ ટપકે છે એમ કહેવાય છે. પર્વતપરના તૃણાદિ બળતા હોય છતાં પર્વત બળે છે એમ કહેવાય છે. અહિં પર્વત અને તૃણાદિકના, તથા વાસણ અને જળના અવિભેદની વિવક્ષાએ એમ કહેવાય છે. વળી ઉદર હોય છે છતાં લોકો કહે છે કે આ કન્યાને ઉદર નથી કેમકે એને સભેગબીજથી ઉદ્દભવતા ઉદરનો અભાવ છે. આ પણ વ્યવહાર સત્યનું દષ્ટાન્ત છે. १३७१-१३७3. ભાવ એટલે વર્ણાદિક. એ વર્ણાદિને લીધે સત્ય હોય એ ભાવસત્ય. જેમકે પિપટ કંઈ ફકત લીલા રંગને જ નથી, પણ લીલો રંગ પ્રબળ છે એથી એ લીલા રંગને કહેવાય છે. જે કે નિશ્ચયથી તે સઘળા સ્થળ સ્કંધને વિષે સર્વવર્ણ, રસ આદિ છે પરંતુ વ્યવહાર પ્રબળ છે. १३७४-१३७५. અન્ય વસ્તુની સાથે સમ્બન્ધ–એનું નામ યોગ. રોગથી જે સત્ય હોય એ ગસત્ય. જેમકે પાસે છત્રી હોય એટલે માણસ છત્રીવાળ કહેવાય. પણ કોઈવાર છત્રી ન હોય તે પે એ छत्रीवाणे वायछ. १३७६. હૃદયને ગમે એવું સાધર્મે–એનું નામ ઉપમા. જેમકે આ તળાવ સમુદ્ર જેવું છે-એ ઉપમા સત્ય છે, અને એ કાવ્યોમાં પ્રસિદ્ધ છે. ૧૩૭૭. Page #347 -------------------------------------------------------------------------- ________________ (३१२) लोकप्रकाश । [सर्ग ३ मृषाभाषाऽपि दशधा क्रोधमानविनिःसृताः। मायालोभप्रेमहास्यभयद्वेषविनिःस्मृताः ॥ १३७८ ॥ आख्यायिकानिःसृता नु कथास्वसत्यवादिनः । चौर्यादिनाभ्याख्यातोऽन्यमुपघातविनिःस्मृताः ॥ १३७९ ॥ तथाहुः-कोहे माणे मायालोभे पेजे तहेव दोसे य । हासे भयअख्खाइय उवघाइय णिस्सिया दसमा ॥ १३८० ॥ __ सत्यामृषापि दशधा प्रथमोत्पन्नमिश्रिता। विगतमिश्रिता चान्योत्पन्नविगतमिश्रिता ॥ १३८१ ॥ जीवाजीवमिश्रिते द्वे स्याज्जीवाजीवमिश्रिता । प्रत्येकमिश्रितानन्तमिश्रिताद्धाविमिश्रिता ॥ १३८२ ॥ श्रद्धाद्धामिश्रितेत्यत्र प्रथमोत्पन्नमिश्रिता । उत्पन्नानामनिश्चित्य संख्यानं वदतो भवेत् ॥ १३८३ ॥ यथात्र नगरे जाता नूनं दशाद्य दारकाः । मृतांस्तान् वदतोऽप्येवं भवेद्विगतमिश्रिता ॥ १३८४ ।। આ પ્રમાણે સત્ય દશ પ્રકારનું કહ્યું તેમ અસત્ય પણ દશ પ્રકારનું છે. એ ક્રોધ-માનમાયા-લેભ-પ્રેમ-હાસ્ય-ભય અને દ્વેષથી બોલાયેલું હોય છે. અથવા કથાઓને વિષે અસત્ય બોલનારની વાર્તામાં બોલાયેલું હોય છે. અથવા ચોરી વગેરેમાં અને અસત્ય આરોપ મૂકી. અન્યને ઉપઘાત કરવા બેલાયેલું હોય છે. ૧૩૭૮–૧૩૭૯. અન્યત્ર કહ્યું છે કે – लोध, भान, माया, सोम, प्रेम, द्वेष, हास्य, लय, वात अने उपधात गेटमाथी मसत्य भाषाने। संभव-उत्पत्ति छे. १७८०. વળી એજ પ્રમાણે સત્યામૃષા એટલે સાચી ખાટી-મિશ્ર ભાષા પણ દશ પ્રકારની છે - (१) उत्पन्न मिश्र, (२) वितभिश्र, (3) उत्पन्नवितभिश्र, (४) पमिश्र (५) म०पमिश्र, (6) मिश्र, (७) प्रत्ये मिश्र, (८) अनन्तभिश्र, (८) मामिश्र ने (१०) मामिश्र. १3८१-१3८२. કેટલા ઉત્પન્ન થયા-જમ્યા છે એ વાતનો નિશ્ચય કર્યા વિના કહેવું–બાલવું એ “ઉત્પન્ન મિશ્ર': જેમકે આ શહેરની અંદર આજે ખરેખર દશ બાળકો જમ્યાં. વળી વગરનિશ્ચયે આજે આટલા મૃત્યુ પામ્યા એમ કહેવું એ “વિગતમિત્ર'૧૩૮૩–૧૩૮૪. Page #348 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] दश प्रकारनी ' सत्यामृषा' भेटले 'मिश्र' भाषा । (३१३) एवं च-उत्पन्नांश्च विपन्नांश्च युगपद्वदतो भवेत् । उत्पन्नविगतमिश्राह्वयो भेदस्तृतीयकः ॥ १३८५ ॥ शंखशंखनकादीनां राशौ तान् जीवतो बहून् । दृष्ट्वाल्पांश्च मृतान् जीवराश्युक्तौ जीवमिश्रिता ॥ १३८६ ॥ तत्रैव च मृतान् भूरीन् दृष्ट्वा स्वल्पांश्च जीवतः । अजीवराशिरित्येवं वदतोऽजीवमिश्रिता ॥ १३८७ ॥ एतावन्तोऽत्र जीवन्त एतावन्तो मृता इति । तत्रानिश्चित्य वदतो जीवाजीवविमिश्रिता ॥ १३८८ ॥ अनन्तकायनिकरं दृष्ट्वा प्रत्येकमिश्रितम् । अनन्तकायं तं सर्व वदतोऽनन्तमिश्रिता ॥ १३८९ ॥ एवं प्रत्येकनिकरमनन्तकायमिश्रितम् । प्रत्येकं वदतः सर्व भवेत्प्रत्येकमिश्रिता ॥ १३९० ॥ अद्धा कालः स च दिनं रात्रि, परिगृह्यते । यस्यांशमिश्रिता साद्धामिश्रिता जायते यथा ॥ १३९१ ॥ એવી જ રીતે વળી જન્મેલા અને મૃત્યુ પામેલાની એકત્ર સંખ્યા કહેવી એ ત્રીજી ઉત્પન્નગિમિશ્ર ” ભાષા થઈ ૧૩૮૫. શંખ, શંખલા આદિના રાશિ-ઢગલામાં ઝાઝા જીવતા અને ચેડા મૂએલા જોતાં છતાં પણ આ જીવરાશિ છે એમ કહેવું એ જીવમિશ્રભાષા. ૧૩૮૬. વળી એવા જ રાશિમાં ઝાઝા મરેલા અને થોડા જીવતા જોતાં છતાં પણ કહેવું કે આ અજીવરાશિ છે એ અજીવમિશ્રભાષા. ૧૩૮૭. કેટલા જીવતા છે અને કેટલા મૂએલા છે એને કંઈ નિશ્ચય કર્યા વિના બોલવું એ જીવાજીવમિશ્રભાષા. ૧૩૮૮. પ્રત્યેક” શરીરની અંદર મિશ્ર થયેલા અનંતકાયના સમૂહને જોઈને પણ સર્વને અનન્તકાય કહેવા એ અનન્તમિશ્રભાષા. ૧૩૮૯. એ જ રીતે અનન્તકાયમિશ્રિત પ્રત્યેક શરીરને સમૂહ જોતાં છતાં પણ સર્વને પ્રત્યેક કહેવા એ પ્રત્યેકમિશ્રભાષા. ૧૩૦. અદ્ધા એટલે કાળ. અને એ કાળ એટલે દિવસ કે રાત્રી સમજવી. રાત્રીના કે દિવસના Page #349 -------------------------------------------------------------------------- ________________ ( ३१४ ) लोकप्रकाश । कंचन स्वरयन् कश्चिद्वदेदुत्तिष्ठ भो लघु । रात्रिर्जातेति दिवसे रात्रौ च रविरुद्गतः ॥ १३९२ ॥ श्रद्धाद्धा स्वेकदेशः स्याद्रात्रेर्वा दिवसस्य वा । सा मिश्रिता ययाद्धाद्धामिश्रिता सा भवेदिह ॥ १३९३ ॥ कश्चिद्यथाद्य पौरुष्यां कंचन त्वरयन् वदेत् । त्वरस्व जातो मध्यान्ह एवमेव निशास्वपि ।। १३९४ ॥ या त्वसत्यामृषाभिख्या भाषा सापि जिनेश्वरैः । प्रज्ञप्ता द्वादशविधा विविधातिशयान्वितैः ॥ १३९५ ॥ आमंत्रण्याज्ञापनी च याचनी पृच्छनी तथा । प्रज्ञापनी प्रत्याख्यानी भाषा चेच्छानुकूलिका || १३९६ ॥ अनभिगृहीता भाषाभिगृहीता तथा परा । सन्देहकारिणी भाषा व्याकृताव्याकृता तथा ॥ १३९७ ॥ हे देवेत्यादि तत्राद्या द्वितीया त्वमिदं कुरु । तृतीयेदं ददस्वेति तुर्या ज्ञातार्थनोदनम् ॥ १३९८ ।। [ सर्ग ३ ગમે એના અંશથી મિશ્રિત હાય એ અહ્વામિશ્રભાષા: જેમકે કેાઇ માણસ ખીજાને, ઉતાવળ કરવા માટે, દિવસ હોય છતાં કહે કે જલદી ઉઠે, રાત્રી પડી, અને રાત્રી હાય છતાં કહે કે सही उठ, हिवस उये १३८१-१३८-२. • અહ્વાહા' એટલે રાત્રી અથવા દિવસને એક દેશ. એ જેની સાથે મિશ્રિત હાય તે અદ્ધાદ્વામિશ્રભાષા જાણવી: જેમકે પહેલી પારસીએ એક માણુસ બીજા માણસન ઉતાવળ કરાવતા કહે કે અરે ઉતાવળ કર, મધ્યાન્હ થઈ ગયા છે. એજ પ્રમાણે રાત્રીને વિષે પણ समभवु. १३८३-१३८४. હવે ‘ અસત્યઅમૃષા ' એટલે વ્યવહારભાષા. એને પણ વિવિધઅતિશયેાના ધણી જિનभगवान मार प्रहारनी उही छे. ते आा प्रमाणे :-- (१) आमंत्रागी, (२) आज्ञापनी, ( 3 ) यायनी, (४) पृच्छनी, (4) प्रज्ञापनी, (६) प्रत्याच्यानी, (७) इच्छानुसिअ, (८) अनभिगृहीता, (८) अलिगृहीता, (१०) स हेड अरिशी, (११) व्याहृता भने (१२) अव्याहृता. १३८६-८७. ‘ હું દેવ’ ઇત્યાદિ આમંત્રણ અર્થમાં કંઇ કહેવું એ પહેલી આમત્રણી ભાષા; ‘તું આ કર ’ એમ. આજ્ઞારૂપ ખીજી; ‘તુ આ આપ ’ ઈત્યાદિ યાચનારૂપ ત્રીજી; જાણેલા અર્થની Page #350 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'असत्य अमृषा ' अटले ' व्यवहारभाषा' ना बार प्रकार। (३१५) पंचमी तु विनीतस्य विनेयस्योपदेशनम् । यथा हिंसाया निवृत्ता जन्तवः स्युश्चिरायुषः ॥ १३९९ ॥ उक्तं च-पाणिवहाओ नियत्ता हवन्ति दीहाउया अरोगा य । एमाइ पन्नत्ता पन्नवणी वीयरायेहिं ॥ १४००॥ षष्ठी तु याचमानस्य प्रतिषेधात्मिका भवेत् । सप्तमी पृच्छतः कार्य स्वीयानुमतिदानतः॥ १४०१ ॥ कार्य यथारभमाण कश्चित्कंचन पृच्छति । स प्राहेदं कुरु लघु ममाप्येतन्मतं सखे ॥ १४०२ ॥ उपस्थितेषु बहुषु कार्येषु युगपद्यदि। किमिदानी करोमीति कश्चित्कंचन पृच्छति ॥ १४०३ ।। स प्राह सुन्दरं यत्ते प्रतिभाति विधेहि तत् । भाषानभिगृहीताख्या सा प्रज्ञप्ता जिनेश्वरैः ॥ १४०४॥ अभिगृहीता तत्रैव नियतार्थावधारणम् । यथाधुनेदं कर्त्तव्यं न कर्त्तव्यमिदं पुनः ॥ १४०५॥ પ્રેરણારૂપ ચોથી વિનીત એટલે વિનયવંત શિષ્યને “હિંસાથી વિરમેલા પ્રાણીઓ દીર્ધાયુષી डाय छे' त्यादि पहेश ॥३५ पायभी (व्यवहारापा) छे. १३८८-१३६६. અન્યત્ર કહ્યું છે કે – પ્રાણીને વધ ન કરનારા દીર્ધાયુષી અને નીરોગી હોય છે” ઈત્યાદિ “પ્રજ્ઞાપની” વ્યવહાર साप। वीतरागाही . १४००. વળી યાચના કરનારને નિષેધવા રૂપ છઠ્ઠી (વ્યવહારભાષા) છે. કેઈએ પૂછવાથી કાર્ય માટે અનુમતિ આપવી એ રૂપ સાતમી. જેમકે કોઈ કાર્યને પ્રારંભ કરતાં કોઈને પૂછવાથી એ કહે કે હે મિત્ર, એ કાર્ય તું તુરત કર. મારી એમાં અનુમતિ છે. ૧૪૦૧–૧૪૦૨ વળી કઈ વખતે એક સાથે ઘણાં કાર્યો કરવાના આવી પડે ત્યારે કોઈ બીજાને પૂછે કે હાલ હું કયું કાર્ય કરૂં ત્યારે પેલે કહેશે કે તમને જે સારું લાગે તે કરો. આવી જે ભાષાते निनावाने 'मननिहीत' नामनी (8भी) व्य१७२ पापा ४७ छ. १४०३-१४०४. વળી એ જ જાતના પ્રશ્નના ઉત્તરમાં “ હાલ તમારે આ કાર્ય કરવું, ને આ ન કરવું ” ઈત્યાદિ નિયતઅવધારણવાળી ભાષા બોલે એ “અભિગૃહીત’ વ્યવહારભાષા જાગૃવી. ૧૪૦૫. Page #351 -------------------------------------------------------------------------- ________________ (३१६) लोकप्रकाश । [सर्ग ३ अनेकार्थवादिनी तु भाषा संशयकारिणी। संशयः सिन्धवस्योक्तौ यथा लवणवाजिनो ॥ १४०६ ॥ व्याकृता तु भवेद् भाषा प्रकटार्थाभिधायिनी । अव्याकृता गभीरार्थाथवाऽव्यक्ताक्षरांचिता ॥ १४०७ ॥ श्राद्यास्तिस्रो दशविधास्तुर्या द्वादशधा पुनः। द्विचत्वारिंशदित्येवं भाषाभेदा जिनैः स्मृताः ॥ १४०८ ॥ स्तोकाः सत्यगिरः शेषास्त्रयोऽसंख्यगुणाः क्रमात् । अभाषकाश्चतुभ्योऽपि स्युरनन्तगुणाधिकाः ॥ १४०९ ॥ इति योगाः ॥ ३१ ॥ के के जीवाः कियन्तः स्युरिति दृष्टान्तपूर्वकम् । निरूपणं यत्तन्मानमित्यत्र परिकीर्तितम् ॥ १४१० ॥ परस्परं कतिपयसजातीयव्यपेक्षया । वक्ष्यते याल्पबहुता सात्र ज्ञेया कनीयसी ॥ १४११ ॥ જેમાંથી અનેક અર્થો નીકળે એવી ભાષા “સંશયકારિણી” વ્યવહારભાષા કહેવાય છે. रेभ सिंध' मेटाथी ' A Daag ' सेवा संशय थाय छे. १४०१. જેમાંથી ફુટ અર્થ નીકળે એવી ભાષા “વ્યાકૃત” વ્યવહારભાષા; અને ગંભીર તથા અવ્યકત અક્ષરોવાળી ભાષા–તે “અવ્યાકૃત” વ્યવહારભાષા કહેવાય છે. ૧૪૦૭. - એ પ્રમાણે પહેલી ત્રણના દશ દશ પ્રકાર અને ચોથીના બાર મળીને એકંદર બેંતાળીશ भाषाले श्रीविनेश्वराये ४ा छे. १४०८. સત્યવાદી સર્વથી થોડા છે. શેષ ત્રણ વર્ગના અનુક્રમે અકેકથી અસંખ્યગણા છે. અને એ ચારે વર્ગવાળાથી અનન્તગણુ “નહિ બોલનારા” છે. ૧૪૦૯. આ પ્રમાણે એકત્રીશમા દ્વાર “ગ” નું સંપૂર્ણ સ્વરૂપ સમજાવ્યું. ક્યા કયા જીવ કેટલા કેટલા છે એનું દષ્ટાન્તપૂર્વક નિરૂપણ કરવું એને “માન” કહ્યું છે. (मे मत्रीशभुद्वा२) १४१०. પરસ્પર કેટલીક સજાતીયની અપેક્ષાએ “અ૮૫બહુ” કહેવું એ “અ” અલ્પબદુત્વ धुंछ. (ये तेत्रीश द्वार ). १४११. Page #352 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 6 छेला छ द्वार ' नी संक्षिप्त व्याख्या । ( ३१७ ) भूयांसो दिशि कस्यां के जीवाः कस्यां च केऽल्पकाः । एवंरूपाल्पबहुता विज्ञेया दिगपेक्षया ।। १४९२ ॥ प्राप्य पृथ्व्यादित्वमंगी जघन्योत्कर्षतः पुनः । कालेन यावताप्नोति तद्भावं स्यात्तदन्तरम् ॥ १४१३ ॥ विवक्षितभवात्तुल्येऽतुल्ये च यद्भवान्तरे । गत्वा भूयोऽपि तत्रैव यथासम्भवमागतिः ॥ १४१४ ॥ जघन्यादुस्कर्षतश्च वारानेतावतो भवेत् । इत्यादि यत्रोच्यतेऽसौ भवसंवेध उच्यते ॥ १४१५ ॥ युग्मम् ॥ सर्वजातीयजीवानां परस्परव्यपेक्षया । वक्ष्यते याल्पबहुता महाल्पबहुतात्र सा ॥ १४१६ ॥ भवतु सुगमं द्वारैरेभिः सदागमशोभनैः नगरमिव सश्रीकं जीवास्तिकायनिरूपणम् । विमलमनसां चेतांसीह प्रविश्य परां मुदम दधतु विविधैरथैर्व्यक्तीकृतश्च पदे पदे ।। १४१७ ॥ કઇ દિશામાં ક્યા જીવા ઘણા છે અને કઇ દિશામાં કયા જીવા અલ્પ છે એવી રીતના અલ્પમહત્વને ‘દિશાની અપેક્ષાવાળુ’ અલ્પમહત્વ કહ્યું છે. ( એ ચાત્રીશમુ' દ્વાર ). ૧૪૧૨. પૃભ્યાદિપણું પામીને પ્રાણી જઘન્યત: તથા ઉત્કૃષ્ટત: જેટલે કાળે પુન: તે ભાવને પ્રાપ્ત अरे ते तेनु' 'अन्तर' उवाय ( पांत्रीशभु द्वार ) १४१३. વિવક્ષિત ભવેથી, સમાન કે અસમાન ભવાન્તરે જઇને પુન: પણ યથાસંભવ ત્યાં આવવાનું, જઘન્ય તથા ઉત્કૃષ્ટ, આટલી વાર થાય—ઇત્યાદિ જ્યાં કહેવાય, તે ભવસવધ કહેવાય છે. ( छत्रीशभु द्वार ) १४१४-१४१५. સ જાતિના જીવાનુ પરસ્પરની અપેક્ષાએ જે અલ્પમર્હુત્વ હોય તે મહાન અલ્પમર્હુત્વ. ( साउन्रीशभुं मने छेल्लुं द्वार ) १४१६. સદાગમવડે શેાભાયમાન એવાં આ દ્વારા વડે સમૃદ્ધિવાન નગરની પેઠે નિરૂપણ સુગમ થાએ, અને પ્રત્યેક પદે પ્રકટ કરેલા વિવિધપ્રકારના અર્થાવડે નિ આના અ ંત:કરણને વિષે પ્રવેશ કરીને પરમ હુ આપેા. ૧૯૧૭, જીવાસ્તિકાયનુ ચિત્તવાળા Page #353 -------------------------------------------------------------------------- ________________ (३१८) लोकमकाश । [सर्ग ३ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्दान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णस्तृतीयः सुखम् ॥ १४१८ ॥ ॥ इति श्रीलोकप्रकाशे तृतीयः सर्गः समाप्तः ॥ જગતના લેકને આશ્ચર્ય પમાડનારી છે કીતિ જેમની એવા શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય, અને માતા રાજશ્રી તથા પિતા તેજપાળના પુત્ર એવા શ્રીવિનયવિજય ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તત્વોને પ્રકાશિત કરવામાં દીપકસમાન આ જે કાવ્યરૂપ ગ્રંથ રચે છે તેને, અંદરથી નીકળતા અર્થોના સમૂહથી મનહર એવો આ ત્રીજે સર્ગ સંપૂર્ણ થયા. ૧૪૧૮. ત્રીજે સર્ગ સંપૂર્ણ. 358 Page #354 -------------------------------------------------------------------------- ________________ અથ વતુર્થઃ સર્ગ: द्वाराण्येवं वर्णितानि सप्तत्रिंशदिति क्रमात् । निर्दिश्यन्तेऽथ संसारिजीवेष्वमूनि तत्र च ।। १॥ ओघतो भाव्यते संसारिषु द्वारकदम्बकम् । श्रादौ ततो विशेषेण प्रत्येकं भावयिष्यते ॥ २ ॥ द्विधा संसारिणो जीवास्त्रसस्थावरभेदतः। त्रिविधाः स्युनिभिर्वेदैर्गतिभेदैश्चतुर्विधाः ॥ ३ ॥ एकद्वित्रिचतुःपंचेन्द्रिया इति च पंचधा । षोढा कायप्रकारैः स्युर्भवन्त्येवं च सप्तधा ॥ ४ ॥ एकाक्षा बादराः सूक्ष्माः पंचाक्षाः संझ्यसंज्ञिनः । चत्वारोऽमी विकलाक्षेत्रिभिः सह समन्विताः ॥ ५॥ સર્ગ ચે. ત્રીજા સર્ગમાં સાડત્રીશ દ્વારોનુ કમશ: વર્ણન કર્યું. હવે એ દ્વારા સંસારી જીવને વિષે નિર્દેશ કરીએ છીએ. તેમાં પણ પહેલાં સર્વ દ્વારોને “ઘથી” એટલે એકસામટા નિર્દેશ કરશું; અને પછી પ્રત્યેક દ્વારનું ‘વિશેષત: વર્ણન કરશું. ૧-૨. સંસારી જીવના બે પ્રકાર છે: (૧) ત્રસ એટલે ચલ-હાલી ચાલી શકે એ; અને (૨) સ્થાવર એટલે સ્થિર, અર્થાત્ હાલી ચાલી ન શકે એ. વળી જીવને સ્ત્રી, પુરૂષ કે નપુંસક એમ ત્રણ વેદ હોય-એ લેખે એના ત્રણ પ્રકાર છે. વળી જીવને દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારકી–એવી ગતિ હોય-એ લેખે એના ચાર પ્રકાર કહેવાય. ૩. વળી જીવને એક થી તે પાંચ સુધી ઈન્દ્રિય હોય-એ લેખે એના એકેન્દ્રિ, બેઈન્દ્રિ, તેઈન્દ્રિ, ચઉરિન્દ્રિ અને પંચેન્દ્રિ એમ પાંચ પ્રકાર કહેવાય. વળી ‘કાય પ્રમાણે પ્રકાર ગણીએ તો છ પ્રકાર થાયપૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. ૪. વળી એના સાત પ્રકાર પણ પડે–તે આવી રીતે –(૧) સૂક્ષમ એકેન્દ્રિ, (૨) બાદર એકે ન્દ્રિ, (૩) બેઈન્દ્રિ, (૪) ઈન્દ્રિ,(૫) ચઉરિન્દ્રિ,(૬) સંગ્નિ પંચેન્દ્રિ અને (૭) અસંક્ષિપચેન્દ્રિ. ૫. Page #355 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૦ ) लोकप्रकाश । चतुर्वै केन्द्रियाः सूक्ष्मान्यपर्याप्तान्यभेदतः । पंचाचा विकलाताश्च भवन्तीत्येवमष्टधा ॥ ६ ॥ अंडजादिभेदतोऽष्टौ सास्तत्रांडजाः किल । पक्षिसर्पाचा रसोत्था मद्यकीटादयोङ्गिनः ॥ ७ ॥ जरायुजा नृगवाद्या यूकाद्याः स्वेदजा मताः । संमूर्छजा जलूकाद्या पोतजाः कुंजरादयः ॥ ८ ॥ उद्भेदजा: खंजनाद्याः देवाद्याश्चौपपातिकाः । स्थावरेणैकेन युक्ता नवधेत्यंगिनो मताः ॥ ९ ॥ त्रिभिः विशेषकम् ॥ अथवा — नवधा स्थावराः पंच पंचाक्षविकलैर्युताः । [ सर्ग ४ વશષા વિજે: માયૈઃ પંચાને સંડ્યમંજ્ઞિમિઃ ॥ ૨૦ ॥ स्थावरैर्विकलैः पंचेन्द्रियैश्च वेदतस्त्रिभिः । જાવા દ્વાવણ મ્યુ: હાર્યે: વાતા:॥ ?? ॥ વળી જીવના આઠ પ્રકાર પણ પડે: ( ૧ ) સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિ, ( ૨ ) ખાદર પર્યાપ્ત એકેન્દ્રિ, ( ૩ ) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિ, ( ૪ ) ખાદર અપર્યાપ્ત એકેન્દ્રિ, ( ૫ ) એઇન્દ્ર, ( ૬ ) તેઇન્દ્રિ, ( ૭ ) ચઉરિન્દ્રિ અને ( ૮ ) પંચેન્દ્રિ. ૬. વળી જીવના નવ પ્રકાર પણ પડે: સ્થાવર ’ અને આઠ પ્રકારના ‘ ત્રસ ’ મળીને નવ. એ આઠ પ્રકારના ‘ ત્રસ ’ આ પ્રમાણે—( ૧ ) · અંડજ ' એટલે ઈંડામાંથી ઉત્પન્ન થતા: પક્ષી, સર્પ વગેરે; (૨) ‘રસજ ’ એટલે રસમાંથી ઉત્પન્ન થતા: મદિરાના કીડા વગેરે; ( ૩ ) ‘ જરાયુ ’ થી ઉત્પન્ન થતા: મનુષ્ય, બળદ વગેરે; ( ૪ ) પ્રસ્વેદથી ઉત્પન્ન થતા: જૂ વગેરે; ( ૫ ) ૬ સમૂછિમ ’: જળા વગેરે; ( ૬ ) પોત: હાથી વગેરે; ( ૭ ) ‘ ઉફ્ફેદ ’ થી ઉત્પન્ન થતા: ખંજન વગેરે; અને ( ૮ ) ‘ પપાતિક ’: દેવ વગેરે. ૭–૯. નવ પ્રકાર આ પ્રમાણે પણ હાય:—પાંચ સ્થાવર, એક પંચેન્દ્રિ અને ત્રણ વિકલેન્દ્રિ ( એઇન્દ્રિ, તેઇન્દ્રિ, ચઉરિન્દ્રિ ). વળી એના દશ પ્રકાર પણ પડે: ત્રણ વિકલેન્દ્રિ, પૃથ્વી આદિ પાંચ એકેન્દ્રિ, સત્તી પંચેન્દ્રિ, અને અસંજ્ઞી પંચેન્દ્રિ. ૧૦. વળી જીવના અગ્યાર પ્રકાર પણ પડે તે આ પ્રમાણે:—પાંચ સ્થાવર, ત્રણ વિકળેન્દ્રિ, અને પુરૂષ--સ્ત્રી—તથા નપુ ંસક એમ ત્રણ પંચેન્દ્રિ. વળી જીવના ખાર પ્રકાર પણ પડે તે આ પ્રમાણે:-પૃથ્વીકાય આદિ છ કાય–એ છ પર્યાસ પણ હોય અને અપર્યાસ પણ હાય, એટલે ૬×ર=૧૨ ( ખાર ), ૧૧. Page #356 -------------------------------------------------------------------------- ________________ થો] બીવના “” થી માંડીને “ મે (૩૨૨) पर्याप्तापर्यातकैश्च स्थावरैस्त्रिविधैस्त्रसैः । वेदभेदात् भवन्त्येवं त्रयोदश विधाः किल ॥ १२ ॥ प्रागुक्ताः सप्तधा पर्याप्तकापर्याप्तभेदतः । चतुर्दशविधा जीवाः स्युः पंचदशधाप्यमी ॥ १३ ॥ पंचाक्षा नरतिर्यंचस्त्रिविधा वेदभेदतः । देवा द्विधा नारकश्चेत्येवं पंचेन्द्रिया नव ॥ १४ ॥ દ્વિવિધા વાલાના: વાપરમેહતા सूक्ष्मैकाक्षा विकलाक्षाः स्यु: पंचदश संयुताः ॥१५॥ युग्मम् ॥ तिर्यचः पंचधैकाक्षादिकाः पंचाक्षसीमकाः । नृदेवनारकाश्चाष्टाप्येते पर्याप्तकापराः ॥१६॥ इति षोडश भेदाः ।। प्रागुक्ता नवधा पंचेन्द्रियाश्च पंचधैकखाः । त्रिविधा विकला एवं स्युः सप्तदशधांगिनः ॥ १७ ॥ વળી જીવના તેર ભેદ પણ પડે તે આ પ્રમાણે પાંચ સ્થાવરપર્યાય, પાંચ સ્થાવરઅપર્યાપ્ત, અને પુરૂષ સ્ત્રી તથા નપુંસક એમ ત્રણ જાતિના ત્રિસ. ૧૨. વળી જીવના ચોદ ભેદ પણ થઈ શકે તે આ પ્રમાણે –ઉપર પાંચમાં લેકમાં સાત પ્રકાર કહ્યા છે તે સાતે “ પર્યાપ્ત ” અને “ અપર્યાપ્ત ” બેઊ હોય એટલે ૭૪૨=૧૪ ચાદ. ૧૩. વળી એના પંદર ભેદ પણ પડે અને તે આ રીતે -પુરૂષ સ્ત્રી અને નપુંસક એમ ત્રણ વેદ” ના પંચેન્દ્રિય મનુષ્ય, એજ પ્રમાણે ત્રણ વેદ” ના પંચેન્દ્રિય તિય ચ, સ્ત્રી અને પુરૂષ એમ બે “વેદ”ના દેવ, નપુંસકવેદી નારકી, પર્યાપ્ત બાદર એકેન્દ્રિ, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિ, સૂમ એકેન્દ્રિ, તથા ત્રણ વિકળેન્દ્રિ-મળી કુલ પંદર. ૧૪-૧૫. વળી જીવના સેળ ભેદ પણ કહેવાય તે આ પ્રમાણે –એકેન્દ્રિથી તે પંચેન્દ્રિ સુધીના પાંચ પ્રકારના તિર્યંચ, તથા મનુષ્ય દેવ અને નારકી એ ત્રણ એટલે કુલ પ્રકાર આઠ થયા; એ આઠે પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઉ હોય એટલે ૮૪=૧૬ (સેળ.) ૧૬. વળી જીવના સત્તર ભેદ પણ પડે તે આ પ્રમાણે –(પૃથ્વી આદિ) પાંચ પ્રકારના એકેન્દ્રિય, ઉપર ચાદમા શ્લોકમાં) ગણવેલા નવ પ્રકારના પંચેન્દ્રિ, તથા ત્રણ વિકળેન્દ્રિયોએમ એકંદર સત્તર. ૧૭. Page #357 -------------------------------------------------------------------------- ________________ (૨૨૨) [ ૪ प्रागुक्ता नवधा जीवाः पर्याप्तापरभेदतः। भवन्त्यष्टादशविधा जीवा एवं विवक्षिताः ॥ १८ ॥ पंचाक्षा नवधा प्राग्वदशधा च परेगिनः । पर्याप्तान्याः स्थूलसूक्ष्मैकाक्षाः सविकलेन्द्रियाः ॥ १९ ॥ एकोनविंशतिविधा भवन्त्येवं शरीरिणः । प्रायुक्ता दशधा पर्याप्तान्या विंशतिधेति च ॥२०॥ युग्मम् ॥ स्थावरा विंशतिः सूक्ष्मान्यपर्याप्तान्यभेदतः। त्रसेन च समायुक्ता एकविंशतिधाङ्गिनः ॥ २१ ॥ पूर्वोदिताः प्रकारा ये एकादश शरीरिणाम् । द्वाविंशतिविधाः पर्याप्तान्यभेदात् द्विधा कृताः ॥ २२ ॥ एवं विवक्षावशतो जीवा भवन्त्यनेकधा । जीवानामोघतः स्थानं लोकः सर्वोऽप्युदीरितः ॥ २३ ॥ વળી જીવના અઢાર ભેદ પણ કહેવાય તે આ પ્રમાણે –ઉપર (દશમા લોકમાં) નવ પ્રકા૨ના છવ ગણાવ્યા છે તે પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઉ હોય એટલે ૯૪૨=૧૮ અઢાર થયા. ૧૮. વળી જીવના એગણેશ ભેદ પણ થાય તે આ પ્રમાણે –પૂર્વોક્ત નવ પ્રકારના પંચેન્દ્રિ સ્થળ અને સૂક્ષ્મ એકેન્દ્રિ તથા ત્રણ વિકળે િમળીને પાંચ–એના પાછા પર્યાપ્ત અને પર્યાપ્ત કરવાથી દશ-એમ એકંદર ઓગણીશ. ૧૯-૨૦. વળી એના વીશભેદ પણ આ પ્રમાણે થાય:-પૂર્વે (દશમાં લોકમાં) દશ પ્રકાર ગણાવ્યા છે તે પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બેઉ હોય એટલે ૧૦૪ =૨૦ (વીશ) થયા. ૨૦. વળી એના એકવીશ ભેદ આ પ્રમાણે થાય -પાંચ સ્થાવર કહ્યા છે તે સૂફમ પણ હોય અને બાદર પણ હોય, વળી પર્યાપ્ત પણ હોય અને અપર્યાપ્ત પણ હોય એટલે પ૮ર૪૨=૨૦ વીશ પ્રકાર સ્થાવરના થયા; અને એની સાથે એક પ્રકાર “ત્રને; એટલે એકંદર એકવીસ. ૨૧. એના બાવીશ ભેદ પણ પડે તે આ પ્રમાણે –પૂર્વોકત અગ્યારમા લેકમાં એના અગ્યાર ભેદ સમજાવ્યા છે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બબ્બે પ્રકાર ગણતાં ૧૧૪૨=૨૨ (બાવીશ) થયા. ૨૨. એવી રીતે વિવક્ષા કરતાં જીવના અનેક ભેદો થાય છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'त्रस' अने ' स्थावर ' जीव विषे । (३२३) द्वाराणि पर्याप्त्यादीनि सर्वाण्यप्यविशेषतः । सम्भवन्त्योघतो जीवे विज्ञेयानि यथागमम् ॥ २४ ॥ इति सामान्यतः संसारिजीवनिरूपणम् ॥ संसारिणो द्विधोक्ताः प्राक् त्रसस्थावरभेदतः । स्थावरास्तत्र पृथ्व्यम्बुतेजोवायुमहीरुहः ॥ २५ ॥ पंचामी स्थावराः स्थावराख्यकर्मोदयात्किल । हुताशमरुतौ तत्र जिनैरुक्तौ गतित्रसौ ॥ २६ ॥ इति जीवाभिगमाभिप्रायेण ॥ आचारांगनियुक्तिवृत्यभिप्रायेण तु___ दुविहेत्यादि। त्रसा एव जीवात्रसजीवाः लब्धिप्रसाः गतित्रसाश्च। तेजोवायू लब्ध्या त्रसौ इति । अन्ये च नारकादयः गतित्रसा: । इति तात्पर्यम् ॥ वनस्पतिश्च प्रत्येकः साधारण इति द्विधा। सर्वेऽमी बादराः सूक्ष्मा विना प्रत्येकभूरुहम् ॥ २७ ॥ એ જીવનું સ્થાન એઘથી ” સમસ્ત લેક છે. વળી એમને વિષે “પર્યાપ્ત” આદિ सर्वदा। 'आधथी' संलवे छे-ये मागममा ४ा प्रभारी ngai. २३-२४. આ પ્રમાણે સંસારી જીવનું સામાન્ય સ્વરૂપ કહ્યું. અગાઉ “ત્ર” અને “સ્થાવર એમ બે પ્રકારના સંસારી જીવો કહ્યા છે તેમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય એ પાંચ સ્થાવર છે. એ પાંચને સ્થાવર નામ કર્મનો ઉદય હોવાથી એ સ્થાવર છે. તેમાં પણ તેઉકાય અને વાઉકાયને જિનભગવાને गतिनी अपेक्षा त्रस हा छ.२५-२६. से ' निगम'न। मलिप्राय छे. આચારાંગસૂત્રની નિયુક્તિવૃત્તિને અભિપ્રાયે તો જે જી ત્રસ હોય તે જ ત્રસ કહેવાય. सेना तित्रसासनचित्रस' सेवाह पाई.तय भने पायએ મતે લબ્ધિત્રસ છે, અને નારકીના જીવો વગેરે ગતિગ્રસ છે. वनस्पतिशायना प्रत्ये' मने साधारण सभमे से छे. प्रत्ये' वनस्पतिशय शिवाय पाये 'स्था१२' सूक्ष्म अने मा६२ मे छे. २७. , Page #359 -------------------------------------------------------------------------- ________________ (३२४) लोकप्रकाश । [सर्ग ४ एकादशैकेन्द्रिया स्युरेवं प्रत्येकसंयुताः। अपर्याप्ताश्च पर्याप्ता एवं द्वाविंशतिः कृताः ॥ २८ ॥ तत्र क्षमाम्भोऽग्निपवनाः साधारणवनस्पतिः। एतेऽपर्याप्तपर्याप्ता दशैवं सूक्ष्मदेहिनः ॥ २९ ॥ सूक्ष्मनामकर्मयोगाये प्राप्ताः सूक्ष्मतामिह । चर्मचतुरगम्यास्ते सूक्ष्माः पृथ्व्यादयः स्मृताः ॥ ३०॥ सूक्ष्माः साधारणवनस्पतयो येऽत्र शंसिताः । ते च सूक्ष्मनिगोदा इत्युच्यन्ते श्रुतकोविदैः ॥ ३१ ॥ अनन्तानामसुमतामेकसूक्ष्मनिगोदिनाम् । साधारणं शरीरं यत् स निगोंद इति स्मृतः ॥ ३२ ॥ तच्चैकं सर्वतद्वासिसम्बन्धि स्तिबुकाकृति । औदारिकं स्यात्प्रत्येकं त्वेषां तैजसकार्मणे ॥ ३३ ॥ ते सहोच्छवासनिःश्वासाः समं चाहारकारिणः । अनन्ता अतिसूक्ष्मेङ्गे सहन्ते हन्त यातनाम् ॥ ३४ ॥ એ લેખે દશ ભેદ થયા એમાં “પ્રત્યેકને સંયુક્ત કરતાં–ભેળવતાં એકેન્દ્રિના અગ્યાર ભેદ थाय छे. से quी ' पत' मने 'अ५यांस' डाय अटले ११४२२२ (41वीश)ले थया. २८. એમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને સાધારણ વનસ્પતિકાય-એ પાંચ 'पर्याप्त' तेभ 'अपात' डावाथी सूक्ष्म न्द्रिना ५४२=१० (६१) ले थाय छे. २८. સૂમનામકર્મના યોગથી જેઓ સૂકમપણું પામ્યા છે અને ચર્મચક્ષુને અગમ્ય છે એ સૂફમપૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય આદિ છે. ૩૦. જેને અહિં “સૂફમસાધારણવનસ્પતિકાય” કહ્યા છે એને સિદ્ધાન્તવાદીએ સૂફમનિદ (ना ) ४ छ. 3१. એક સૂફમનિગાદવાળા અનન્ત પ્રાણીઓનું જે સાધારણ શરીર-એનું નામ નિગોદ. ૩૨. તે (સાધારણ એટલે ઔદારિક શરીર) સ્વિબુક જેવી આકૃતિવાળું હોય છે, એમાં રહેલા સર્વ જીવો સાથે સમ્બદ્ધ છે, અને એ એક જ છે, જો કે તેજસ અને કામણ શરીર તે से पधानां पूi छ. 33. એ અનન્ત (નિગેદી) સાથે જ શ્વાસોશ્વાસ લે છે, આહાર પણ સાથે જ કરે છે, અને પોતાનાં અત્યન્તસૂમ શરીરપર યાતને પણ સાથેજ સહન કરે છે. ૩૪. Page #360 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'निगोद' नुं स्वरूप । 'निगोद ' ना — गोळा' नी पद्धति । (३२५) तथोक्तम् जं नरए नेरइया दुख्खं पावंति गोत्रमा तिख्खम् । तं पुण निगोअजीवा अणंतगुणियं वियाणाहि ॥ २५ ॥ सूक्ष्मा अनन्तजीवात्मका निगोदा भवन्ति भुवनेऽस्मिन् । पृथ्व्यादिसर्वजीवाः संख्येयकसंमिता असंख्येयाः ॥ ३६ ॥ इति भगवतीवृत्तौ ॥ एभिः सूक्ष्मनिगोदैश्च निचितोऽस्त्यखिलोऽपि हि । लोकोऽञ्जनचूर्णपूर्णसमुद्गवत्समन्ततः ॥ ३७ ॥ जीवाभिगमवृत्तौ असंख्येयैर्निगोदैश्च स्यादेकः किल गोलकः । गोलकास्तेऽप्यसंख्यया भवन्ति भुवनत्रये ॥ ३८ ॥ गोलकप्ररूपणा चैवम् षड्दिशं यत्र लोकः स्यात्तत्र संपूर्णगोलकः । निष्पद्यते तन्मध्ये च स्यादुत्कृष्टपदं खलु ॥ ३९ ॥ ભગવતી સૂત્રમાં (ૌતમ ગણધરના પ્રશ્નને શ્રીવીરપ્રભુએ ઉત્તર આપતાં ) કહ્યું છે કે – હે ગૌતમ, નરકમાં રહેલા નારકીના જીવો જે તીણ દુઃખ પામે છે તેનાથી પણ અનન્તગણું દુ:ખ નિગદના જીવ પામે છે એમ જાણજે. ૩પ. આ જગતમાં સૂકમ નિગોદ અનન્ત ( જીવાત્મક) છે અને પૃથ્વીકાય વગેરે સર્વ જીવો सध्या शयरमा मस.येय छे. (२मा प्रमाणे भगवतीनी वृत्तिमांछ). ३६. આ લેક આ સૂફમનિગોદોથી ચારે કોર ભરેલું છે, અંજન ભરેલા ડાબલાની પડે. ૩૭ 'नियम' नी वृत्तिमा घुछे: અસંખ્ય નિગોદેન એક ગોળો થાય છે અને એવા પાછા અસંખ્ય ગેળાએ ત્રણે भुवनमा छ. 3८. એ ગાળાઓની પ્રરૂપણ આ પ્રમાણે છે: લકાકાશ જ્યાં છે કે દિશામાં હોય ત્યાં સંપૂર્ણ ગળે થાય છે અને તેની અંદર ઉત્કૃષ્ટ પદ નિષ્પન્ન થાય છે. ૩૯, Page #361 -------------------------------------------------------------------------- ________________ ( ३२६ ) लोकप्रकाश । भूम्यासन्नापवरक कोणान्तिमप्रदेशकम् । देशो ऽनुकुर्यात् त्रिदिशमलोकावरणेन यः ॥ ४० ॥ तत्र खंडस्य गोलस्य निष्पत्तिः सकलस्य न । स्याज्जघन्यपदं तस्मिन् स्पष्टमल्पैर्निगोदकैः ॥ ४१ ॥ युग्मम् ॥ [ सर्ग ४ लोकान्तर्यत्रकुत्रापि संस्थितः स्यान्निगोदकः । एकोहुलासंख्य भागमित क्षेत्रावगाहनः ॥ ४२ ॥ अन्येऽपि तत्रासंख्येयास्तावन्मात्रावगाहनाः । अन्योऽन्यानुप्रवेशेन स्थितास्सन्ति निगोदकाः ॥ ४३ ॥ तत्रान्यापेक्षया प्राज्यैः स्पष्टं जीवप्रदेशकैः । वित्रक्षणीयमुत्कृष्टपदमेकप्रदेशकम् ॥ ४४ ॥ तस्यामेव निगोदावगाहनायां समन्ततः । अन्ये निगोदास्तिष्ठन्ति प्रदेशवृद्धिहानितः ॥ ४५ ॥ विवक्षित निगोदस्य मुक्त्वा कांश्चित् प्रदेशकान् । आक्रम्य चापरानेतैरवस्थितैर्निगोदकैः ॥ ४६॥ અને જે દેશ ત્રણ દિશાએ અલેાકનું આવરણ હાવાને લીધે, પૃથ્વીની લગાલગ આવેલા અપવરક એટલે આરડાના ખુણાના અન્તિમપ્રદેશ તુલ્ય હાય ત્યાં સંપૂર્ણ ગાળા થતા નથી પરન્તુ ખડગાળા ( અધુરા ગાળા ) થાય છે; અને એની અંદર નિગોદો પણ ઓછા હાવાથી દેખીતી રીતે જઘન્ય પદ થાય છે. ૪૦-૪૧. આ લેાકાકાશમાં હરકેાઇ સ્થળે જ્યાં જ્યાં નિગેાદ રહેલ હોય છે ત્યાં ત્યાં તે એક આંગળના અસંખ્યમાં ભાગપ્રમાણ ક્ષેત્રને અવગાહીને રહેલ હાય છે. ૪૨. વળી એની અંદર એટલી જ અવગાહનાવાળા અસંખ્ય નિગેાદા એક ખીજામાં પ્રવેશ उरीने रहेला छे. ४3. ત્યાં જીવપ્રદેશે। અન્યની અપેક્ષાએ પ્રાય એટલે ઝાઝા હાવાથી એકપ્રદેશવાળુ उत्कृष्ट यह थाय छे-से स्पष्ट देखी ४ . ४४. વળી એક પણ દિશામાં પ્રદેશ વધી ન શકવાને લીધે, એક જ નિગેાદાવગાહનામાં બીજા નિગેાદો પણ રહેલા છે. ૪૫. વળી એ વિવક્ષિત નિગેાદના કેટલાક પ્રદેશેા છેાડી બીજાને દખાવી રહેલા તથા Page #362 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'निगोद ' ना गोळानी पद्धति । विवचितममुंचद्भिस्तदुष्कृष्टपदं किल । को निष्पाद्यते गोलो ह्यसंख्येयनिगोदकः ॥ ४७ ॥ युग्मम् ॥ तथोक्तम्- उक्को सपयममोत्तुं निगो ओगाहरणाए सव्वत्तो । निप्पाइज्जइ गोलो एसपरिवुद्धिहाणीहिं ॥ ४८ ॥ अथ गोलकमाश्रित्यैतमेव प्रोक्तलक्षणम् । अन्यो निष्पद्यते गोलो मुक्त्वोत्कृष्टपदं हि तत् ॥ ४९ ॥ निरुक्तगोलकोत्कृष्टपदास्पर्शिनिगोदके । परिकल्प्योत्कृष्ट पदमन्य गोलक कल्पनात् ॥ ५० ॥ इत्येकैकनिगोदावगाहनाप्रमिते किल । क्षेत्रे भवति निष्पत्तिरेककगोलकस्य वै ॥ ५१ ॥ विवक्षितनिगोदावगाहनायास्तु saar: ः । निगोदांशास्तत्प्रदेशहानिस्थित्या व्यवस्थिताः ॥ ५२ ॥ विवक्षणीयास्ते गोलकान्तरानुप्रविष्टकाः । एवं गुरूपदेशेन ज्ञेया गोलकपद्धतिः || ५३ ॥ युग्मम् ॥ ( ३२७ ) વિવક્ષિત ઉત્કૃષ્ટ પદને ન મૂકતા એવા એ નિગેાદા અસખ્ય નિગેશદાના એક ગાળે મનાવે छे. ४६-४७. અન્યત્ર કહ્યું છે કેઃ— ઉત્કૃષ્ટ પદને ન છેડતાં નિગેાદાની અવગાહનામાં સર્વત્ર પ્રદેશેાની હાનિને લીધે मेड गोणी निष्यन्न थाय छे. ४८. પછી વળી આ જ ઉક્તલક્ષણવાળા ગાળાને આશ્રયીને એક બીજો ગેાળા ઉક્ત ઉત્કૃષ્ટ પદ છેાડીને નિષ્પન્ન થાય છે. ૪૯. ઉકત ગાળાના ઉત્કૃષ્ટ પદને નહિ સ્પર્શીતા એવા નિગેાદમાં અન્યગાળાની કલ્પના पूर्वष्ट ५०. એવી રીતે અકેક નિગેાદની અવગાહનાપ્રમાણ ક્ષેત્રને વિષે અકેક ગાળા નિષ્પન્ન थाय छे. ५१. વળી વિવક્ષિત નિગોદાવગાહના કરતાં અધિક નિગેાદાંશે પેાતાના પ્રદેશની;હાનિના Page #363 -------------------------------------------------------------------------- ________________ ( ३२८ ) उक्तं हि तत्तोच्चि गोलाओ उक्कोसपयं मुइत्तु जो श्रमो । sis निगोओ तम्मिवि श्रन्नो निपज्जइ गोलो ॥ ५४ ॥ लोकप्रकाश । एवं निगोयमित्ते खेत्ते गोलस्स होइ निप्पत्ती । एवं निपज्जंते लोगे गोला असंखिज्जा ॥ ५५ ॥ इत्याद्यर्थतो भगवतीशतक ११ उद्देशके १० ॥ तथोक्तम् [ सर्ग ४ निगोदा निचिताश्चैतेऽनन्तानन्ताङ्गिभिस्तथा । निर्गच्छद्भिर्यथा नित्यं न ह्येकोऽपि स हीयते ॥ ५६ ॥ यद्वयावहारिकाङ्गभ्यो यावन्तो यान्ति निर्वृतिम् । निर्यान्ति तावन्तोऽनादिनिगोदेभ्यः शरीरिणः ॥ ५७ ॥ सिज्झन्ति जत्तिया किर इह संववहाररासिमज्जाओ । इन्ति श्राइवर सइ मज्जाओ तत्तिश्रा तमि ॥ ५८ ॥ કારણથી, આવી સ્થિત થયા હોય તે અન્ય ગેાળાને વિષે પ્રવિષ્ટ થયા સમજવા. આ ગાળા વિષે ગુરૂમહારાજ પાસેથી વિશેષ સમજણ લેવી. પર-પ૩ આ સંબંધમાં, “ તે ગાળાના ઉત્કૃષ્ટપદને છેડીને જે બીન્ને નિગેાદ થાય છે તેને વિષે વળી એક બીજો ગાળા થાય છે. એવી રીતે નિગેાદપ્રમાણ ક્ષેત્રમાં ગાળાની નિષ્પત્તિ થાય છે અને એવા પણ અસંખ્ય ગાળા લેાકાકાશમાં નિષ્પન્ન થાય છે. ५४-५५. એ પ્રમાણે ભગવતીના શતક ૧૧ ના ઉદ્દેશ ૧૦ માં કહ્યુ છે. વળી આ નિગેાદો અનન્ત અનન્ત પ્રાણીઓથી એવી રીતે ખીચાખીચ ભરાયલા છે કે એમાંથી નિત્ય નિકાલ થતા છતાં પણ એમાંથી એક પણ નિગેાદ ઉણા થતા નથી. ૫૬. કારણ એ કે વ્યાવહારિક રાશિમાંથી જેટલા જીવા મેક્ષે જાય છે તેટલા જ અનાદિનિગેાદામાંથી નીકળે છે. ૫૭ પન્નવાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “ વ્યવહાર રાશિમાંથી નીકળી જેટલા જીવા નિર્વાણ પામે છે તેટલા અનાદિ વનસ્પતિमांथी तेमां आवे छे. ५८. Page #364 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] निगोदना भेद-व्यवहार' राशि अने 'अव्यवहार' राशि। (३२९) इति प्रज्ञापनावृत्तौ ॥ अनन्तेनापि कालेन यावन्त: स्युः शिवं गताः। सर्वेऽप्यकनिगोदैकानन्तभागमिता हि ते ॥ ५९ ॥ कालेन भाविनाप्येवमनन्ता मुक्तिगामिनः। चिन्त्यन्ते तैः समुदितास्तथापि नाधिकास्ततः ॥ ६०॥ एवं च न तादृक् भविता काल: सिद्धाः सोपचया अपि । यत्राधिका भवन्त्येकनिगोदानन्तभागतः ॥६१॥ तथाहुः जइया होइ पुच्छा जिणाणमग्गंमि उत्तरं तइया। इक्कस्स निगोअस्स य अणंतभागो उ सिद्धिगो ॥ ६२ ॥ निगोदेऽपि द्विधा जीवास्तत्रैके व्यावहारिकाः । व्यवहारादतीतत्वात् परे चाव्यावहारिकाः ॥ ६३ ॥ सूक्ष्मान्निगोदतोऽनादेर्निगता एकशोऽपि ये। पृथ्व्यादिव्यवहारं च प्राप्तास्ते व्यावहारिकाः ॥ ६४ ॥ सूक्ष्मानादिनिगोदेषु यान्ति यद्यपि ते पुनः । ते प्राप्तव्यवहारत्वात्तथापि व्यवहारिणः ॥६५ ।। અનન્ત કાળ સુધી જેટલા પ્રાણીઓ મેક્ષે ગયેલા છે તે સર્વે મળીને એક નિગોદના માત્ર અનન્તમાં ભાગ જેટલા જ સમજવા. ૫૯. એવી રીતે જ ભવિષ્યકાળમાં પણ અનન્ત જીવે મોક્ષે જશે-તે સર્વેને એકઠા કરતાં પણ એક નિગદના અનન્તમાં ભાગથી અધિક થવાના નહિ. ૬૦. એજ પ્રમાણે વળી, એવો કોઈ વખત નહિ આવે કે જેમાં એકંદર સિદ્ધથયેલાઓ પણ નિગેદના અનન્તમા ભાગથી વધારે હોય. ૬૧. અન્યત્ર કહ્યું છે કે જ્યારે જ્યારે જિનેશ્વરને પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે એ જ ઉત્તર મળે છે કે એક નિગેદનો અનન્તમ ભાગ જ મોક્ષે ગયે છે. ૬૨. નિગદના છ યે બે પ્રકારના છે. કેટલાક “ વ્યવહારી” અને બીજા “અવ્યવહારી એટલે વ્યવહારરહિત ૬૩. અનાદિસૂકમનિગદમાંથી જેઓ એકવાર પણ નીકળેલા છે અને પૃથ્યાદિવ્યવહારને Page #365 -------------------------------------------------------------------------- ________________ (३३०) लोकप्रकाश । [सर्ग ४ कदापि ये न निर्याता बहिः सूक्ष्मनिगोदतः । अव्यावहारिकास्ते स्युर्दरीजातमृता इव ॥ ६६ ॥ तदुक्तं विशेषणवत्याम् अत्थि अणंता जीवा जेहिं न पत्तो तसाइपरिणामो। ते वि अणंताणंता निगोप्रवासं अणुहवन्ति ।। ६७ ॥ इति सूक्ष्माणां भेदाः ॥ १॥ एभिर्लोकोऽखिलो व्याप्तः कज्जलेनेव कूपिका। कापि प्रदेशो नास्त्येभिर्विहीनः पुद्गलैरिव ॥ ६८ ॥ इति स्थानम् ॥ २॥ श्राद्याश्चतस्रस्तिस्रः स्युरेषां पर्याप्तयः क्रमात् । पर्याप्तान्येषामथायुः श्वासः कायबलं तथा ॥ ६९ ॥ त्वगिन्द्रियं घेत्यमीषां प्राणाश्चत्वार ईरिताः । संख्या योनिकुलानां तु प्रथगेषां न लक्ष्यते॥७॥ युग्मम् ।। પ્રાપ્ત થયેલા છે તે વ્યવહારી કહેવાય છે. એઓ કદાચ પુનઃ ત્યાંને ત્યાં પાછા જાય તોયે એમણે વ્યવહુ वाथी व्यवहारी वाय. ६४-६५. જેઓ કદાપિ સૂકમનિગોદમાંથી નીકળ્યાજ નથી એઓ “ગુફામાં જન્મ્યા ને ગુફામાં જ भृत्यु पाभ्या, 'नी पेठे सव्यवहारी छ. १६. विशेषरावती 'भा युं छे: એવા અનન્ત જીવે છે કે જેઓ પરિણામે પણ સત્ય પામ્યા નથી. એ અનન્તઅનન્તકાળ નિગદમાં સબડ્યા કરે છે. ૬૭. એવી રીતે સૂકમના “ભેટ” સમજવા. કાજળ ભરેલી દાબડીની જેમ સકળ લોક આ જીવોથી ભરેલો છે. જેમ પુગળવિનાને કઈ પ્રદેશ નથી તેમ આ જીવો વિનાનું પણ કોઈ સ્થાન નથી. ૬૮. मेट (सूक्ष्म ७वाना) 'स्थान' विषे. આ જીવોને અનુક્રમે પહેલી ચાર અથવા ત્રણ પર્યાતિ” હોય છે. એમનાં આયુષ્ય, શ્વાસ, કાયબળ અને સ્પર્શેન્દ્રિય-એ ચાર “પર્યાપ્ત હોય છે અને એ એના પ્રાણ કહેવાય દે વી એઓન પેનિસંખ્યા” અને “કુળસંખ્યા જૂદી જણાવી નથી–માટે પાંચમા Page #366 -------------------------------------------------------------------------- ________________ ततश्च द्रव्यलोक ] सूक्ष्म जीवोनी 'भवस्थिति'। (३३१) संख्या योनिकुलानां या बादराणां प्रवक्ष्यते । एतेषामपि सैवामी सर्वे संवृतयोनयः ॥ ७१ ॥ इति पर्याप्त्यादिद्वारचतुष्टयम् ॥ ३-६॥ । अन्तर्मुहूर्तमुत्कृष्टा भवत्येषां भवस्थितिः। __ जघन्या क्षुल्लकभवरूपमन्तर्मुहूर्त्तकम् ॥ ७२ ॥ तथोक्तम्-दससहससमा सुरनारयाण सेसाण खुद्दभवो । इति भवस्थितिः ॥ ७ ॥ सूक्ष्मनिगोदजीवानां त्रिधा कायस्थितिर्भवेत् । अनाद्यन्ताऽनादिसान्ता साद्यन्ता चेतिभेदतः ॥ ७३ ॥ सूक्ष्मान्निगोदतोऽनादेर्निर्गता न कदापि ये। नैवापि निर्गमिष्यन्ति तेषामाद्या स्थितिर्भवेत् ॥ ७ ॥ अनन्तपुद्गलपरावर्त्तमाना भवेदियम् । सन्ति चैवंविधा जीवा येषामेषा स्थितिर्भवेत् ॥ ७५ ॥ સર્ગમાં “બાદર’ જેની એ સંખ્યા કહેવામાં આવશે એ જ આ “સૂક્ષમ”ની પણ સમજી देवी. quी या सूक्ष्म व सर्व वृत्तयानिवा'छ. १८-७१. એટલું “પયતિ–નિસંખ્યા-કુળસંખ્યા અને ગોનિનું સંવૃત્તત્વાદિ' એ ચાર દ્વારા વિષે. એ જીની ભવસ્થિતિ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની છે, અને જઘન્યત: ક્ષુલકર્ભવરૂપ मन्तभुतनी छे. ७२. અન્યત્ર કહ્યું છે કે – દેવતા અને નારકીના જીવોની જઘન્ય ભવસ્થિતિ દશહજાર વર્ષની, અને બીજાઓની મુલકભવ જેટલી છે. એટલું સાતમા “ભવસ્થિતિ” દ્વાર વિષે. આ સૂકમનિગોદના જીવોની કાયસ્થિતિ ત્રણ પ્રકારની હોય છે: (૧) અનાદિઅનંત, (२) मनाहिसia मने (3) साहिसांत. ७3. જેઓ કદાપિ અનાદિસૂફમનિગોદમાંથી નીકળ્યા નથી અને નીકળવાના પણ નથી. એમની પહેલી એટલે “અનાદિઅનંત” કાયસ્થિતિ સમજવી. એ અનન્તપુદગળપરાવર્ત જેટલી હોય. અને એવા જે પણ હોય છે કે જેમની એટલી સ્થિતિ હેય. ૭૪-૭૫. Page #367 -------------------------------------------------------------------------- ________________ (३३२) लोकप्रकाश । [ सर्ग ४ यदुक्तम्- सामग्गिश्रभावाश्रो ववहारियरासिअप्पवेसायो । भव्वा वि ते अणंता जे सिद्धिसुहं न पावंति ॥ ७६ ॥ निगोदात्सूक्ष्मतो ये च निर्गता न कदाचन । निर्यास्यन्ति पुनर्जातु स्थितिस्तेषां द्वितीयिका ॥ ७७ ॥ अनन्तपुद्गलपरावर्त्तमाना वसावपि । गतस्य कालस्यानन्त्यात् केषांचित् भाविनोऽपि च ॥७८॥ अनादिस्थितिका न स्युर्यद्यनन्ता निगोदिनः । तदा वक्ष्यमाणवनस्पतिकायस्थितिक्षये ॥ ७९ ॥ कृते कायपरावर्ते निखिलैर्वनकायिकैः । वनस्पतीनां निर्लेपोऽनभिष्टोऽपि प्रसज्यते ॥८०॥ युग्मम् ॥ अनारतं किं च मुक्ति गच्छद्भिर्भव्यदेहिभिः । अचिरादेव जगति भव्याभाव: प्रसज्यते ॥ ८१ ॥ मुक्तिमार्गव्यवच्छेदोऽप्येतञ्च नेष्यते बुधैः । सन्तीति प्रतिपत्तव्यं ततोऽनादिनिगोदिनः ॥ ८२ ॥ અન્યત્ર કહ્યું છે કે – સામગ્રીના અભાવને લીધે જેમનો વ્યવહારરાશિમાં પ્રવેશ થયે નથી એવા, મોક્ષસુખ न मना। सव्य। ५९ अनन्त छ. ७६. ગતકાળમાં જેઓ કદાપિ સુમિનિગોદમાંથી બહાર આવ્યા નથી, પરંતુ ભવિષ્યમાં આવવાના–એવાઓની બીજી એટલે “અનાદિસાંત” કાયસ્થિતિ છે. ૭૭. આ સ્થિતિ પણ અનન્તપુગળપરાવર્ત જેટલી છે. કેમકે એએન ગો એ કાળ અનન્ત છે, અને કેટલાકનો તે ભાવિકાળ પણ અનન્ત છે. ૭૮. આ અનન્ત નિગોદની જે અનાદિ સ્થિતિ ન હોય તો, વક્ષ્યમાણુસ્વરૂપ વનસ્પતિકાયની સ્થિતિને ક્ષય થયે સર્વ વનસ્પતિકાયો કાયપરાવર્તન કરતે છતે, વનસ્પતિઓના સર્વનાશને भनलिष्ट असला थाय छ.७८-८०. અને વળી ભવ્યજનો સર્વદા મોક્ષે જનારા હોવાથી જગતમાં તુરત જ ભવ્યપ્રાણીઓના અભાવને પ્રસંગે ઉપસ્થિત થશે. તેમ મોક્ષમાર્ગ પણ બંધ થઈ જશે. પણ આ સર્વ બુદ્ધિમાન લેાકો કબુલ કરતા નથી. માટે અનાદિ નિગદી જીવે છે ખરા એમ સ્વીકારવું પડશે. ૮૧-૮૨. Page #368 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओनी ' कायस्थिति ' विषे । इत्याद्यधिकं प्रज्ञापनाष्टादशपदवृत्तितोऽवसेयम् ॥ पुनः प्राप्ता निगोदं येऽनुभूय व्यवहारिताम् । काय:स्थितिः स्यात्साद्यन्ता तेषां तां वच्मि मानतः ॥ ८३ ॥ उत्सर्पिण्यवसर्पिण्यः संख्यातीताः प्रकीर्तिताः । कालतः क्षेत्रतश्चास्याः स्थितेर्मानमथ ब्रुवे ॥ ८४ ॥ लोकाकाशमितासंख्यखखंडानां प्रदेशकाः । एकैकस्यापहारेण ह्रियमाणाः क्षणे क्षणे || ८५ ॥ यावद्भिः कालचक्रैः स्युनिर्लेपा मूलतोऽपि हि । तावन्ति तानि स्यात्कायस्थितिरेषां तृतीयिका ॥ ८६ ॥ युग्मम् ॥ कालचक्राण्यसंख्यानि भवन्त्येतानि संख्यया । कालतो हि सूक्ष्मतरं क्षेत्रमाहुजिनेश्वराः ॥ ८७ ॥ यतोऽङ्गुलमिताकाशश्रेण्या अभ्रप्रदेशकाः । गण्यमानाः समानाः स्युरसंख्योत्सर्पिणीक्षणैः ॥ ८८ ॥ यदाहुः - सुहुमो य होइ कालो तत्तो सुहुमयरं हवइ खित्तम् । अंगुलसेढी मित्ते ओसप्पिणिओ असंखिज्जा ॥ ८९॥ ( ३३३ ) આથી વિશેષ ખુલાસે પ્રજ્ઞાપનસૂત્રના અઢારમા પદ્મની વૃત્તિથી જાણી લેવા. વ્યવહાર જાણી લઈને પુન: જેએ નિગેાદમાં જાય છે તેઓની કાયસ્થિતિ સાદિસાંત’ છે. अने खेनु' मान ? मेनु मान " अणथी ” असण्यात उत्सर्पिणी-अवसर्पिणी छे. ८३-८४. हुवे मेनुं ' क्षेत्रथी' मान हुवे उडी मे छी. ८४. લેાકાકાશજેવડા અસંખ્ય આકાશખંડના પ્રદેશેા છે તેમાંથી પ્રત્યેક ક્ષણે અકેક પ્રદેશ લઇ લેવા મડીએ તે ‘· જેટલા કાળચક્રો સુધીમાં એ પ્રદેશ મૂળમાંથી ઉખડી જાય તેટલા अजय से अयस्थिति रहे. मे अयस्थिति त्री ( साहिसांत ) छे. ८५-८६. આ કાળચક્રો અસંખ્ય છે. કેમકે જિનેશ્વરેાએ ક્ષેત્રને કાળ કરતાં સૂક્ષ્મ કહ્યું છે. કેમકે અંગુલીપ્રમાણ આકાશશ્રેણીના આકાશપ્રદેશે ગણત્રીએ અસંખ્ય ઉત્સર્પિણીના ક્ષણેા જેટલા थाय छे. ८७-८८. અન્યત્ર કહ્યું છે કે:— સૂક્ષ્મ કાળ કરતાં પણ વધારે સૂક્ષ્મ ક્ષેત્ર છે. તેથી આંગળીપ્રમાણ આકાશશ્રેણીમાં અસ ખ્ય ઉત્સર્પિણીઓ થાય છે. ૮૯. Page #369 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [ सर्ग ४ सूक्ष्मक्ष्माम्भोऽग्निमरुतां कालतः क्षेत्रतोऽपि च । स्यात्काय स्थितिरेषैव सूक्ष्मत्वेऽपि तथौघतः ॥ ९० ॥ एकेन्द्रियत्वतिर्यक्त्वासंज्ञित्वेषु प्रसंगतः । वनस्पतित्वे क्लीबत्वे कायस्थितिमथ ब्रुवे ॥ ९१ ॥ श्रावल्यसंख्यभागस्य यावन्तः समयाः खलु । स्युः पुद्गलपरावर्त्तस्तावन्तः कायसंस्थितिः ॥ ९२ ॥ सर्वेषामियमुत्कृष्टा काय स्थितिरुदाहृता । जघन्या तु भवेदन्तर्मुहूर्त्तमविशेषतः ॥ ९३ ॥ इति कार्यस्थितिः ॥ ८॥ तैजसं कार्मणं चौदारिकं चेति वपुत्रयम् । पृथ्व्यादि सूक्ष्मजीवानां प्रज्ञप्तं परमेष्टिभिः ॥ ९४॥ निगोदानां त्वनन्तानामेकमौदारिकं वपुः । सर्वसाधारणं द्वे च परे प्रत्येकमीरिते ॥ ९५ ॥ sa देहाः ॥ ९ ॥ ( ३३४ ) સૂક્ષ્મ પૃથ્વીકાય, અકાય, તેઉકાય અને વાઉકાયની સ્થિતિ ‘ કાળથી ’કે ‘ ક્ષેત્રથી એટલી જ હાય; અને આઘથી લેતાં સૂક્ષ્મપણામાં પણ એટલી જ હોય. ૯૦. भड़ीं असंगोपात्त ( १ ) मेहेन्द्रियपणाभां ( २ ) तिर्थयामां (3) असं ज्ञीयशुामां, ( ૪ ) વનસ્પતિપણામાં અને ( ૫ ) નપુ ંસકપણામાં કાયસ્થિતિ કેટલી હાય એ કહું છું. ૯૧. ‘આવળી’ ના અસંખ્યમા ભાગના જેટલા સમયેા થાય તેટલા ‘પુદ્ગળપરાવ’ જેટલી કાયસ્થિતિ હાય.એ સર્વે ની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જાણવી. જઘન્યતા અન્તમુહૂર્ત ની હાય છે.૯૨-૯૩. मेटलु आभा द्वार 'अयस्थिति ' विषे. पृथ्वीाय आदि सूक्ष्म योनां शरीरना ( १ ) तैन्स, ( २ ) अर्भ अने ( 3 ) श्रीहारि-भ प्रशु प्रहार ह्या छे. ८४. અનન્ત નિગોદાનું સર્વસાધારણ એક · એરિક ’ શરીર કહ્યું છે, અને અન્ય પ્રત્યેકનાં माडीनां मे भेटले 'तैक्स' अने 'अर्भशु ' शरीर उह्यां छे, स्थ. એટલું નવમા દ્વાર શરીર વિષે. Page #370 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक एओनां — संस्थान ', ' देहमान' वगेरे । (३३५) एकेन्द्रियाणां संस्थानं सर्वेषां हुंडमीरितम् । तत्राप्येष विशेषस्तु दृष्टो दृष्टजगत्रयैः ॥ ९६ ।। मसूरचन्द्रसंस्थाना सूक्ष्मा क्षोणी द्विधापि हि। सूक्ष्माः स्तिबुकसंस्थाना श्रापः पापहरैः स्मृताः ॥ ९७ ॥ सूचीकलापसंस्थानं तेजो वायुजाकृतिः । सूक्ष्मो निगोदोऽनियतसंस्थानः परिकीर्तितः ॥ ९८ ॥ इति जीवाभिगमाभिप्रायः ॥ संग्रहणीवृत्तौ च-निगोदौदारिकदेहं स्तिबुकाकारमुक्तम् ॥ इति संस्थानम् ॥ १०॥ अंगुलासंख्यांशमानं सूक्ष्मैकेन्द्रियदेहिनाम् । सामान्यतः शरीरं स्याद्विशेषतस्तु वक्ष्यते ॥ ९९ ॥ इति देहमानम् ॥ ११ ॥ कषायानां वेदनाया मृत्योश्चेति जिनैस्त्रयः । निरूपिताः समुद्घाताः सूक्ष्मैकाक्षशरीरिणाम् ।। १०० ॥ સર્વ એકેન્દ્રિ જનું “હુંડક સંસ્થાન કહ્યું છે. પણ તેમાં શ્રી જિનપ્રભુએ કંઇ વિશેષ એટલે તફાવત કહ્યો છે એ નીચે મુઝબ:–૬. બેઉ પ્રકારના સૂફમ પૃથ્વીકાય જીવ મસૂર અને ચંદ્રમાના આકારના છે, અને સૂક્ષમ અપૂકાય સ્તિબુકના આકારના છે. તેઉકાય સેયના સમૂહના આકારના અને વાઉકાય ધ્વજાના આકારના છે. સૂફમ નિગોદને આકાર અનિશ્ચિત છે. ૯૭–૯૮. એ પ્રમાણે “જીવાભિગમ” માં કહ્યું છે. સંગ્રહણ” ની વૃત્તિમાં તો નિગેદનો દારિક દેહ સ્તિબુકની આકૃતિનો કહ્યો છે. એટલું દશમાં દ્વાર “ સંસ્થાન’ વિષે. સૂક્ષમ એકેન્દ્રિયનું “સાધારણત: ” દેહમાંન આગળના અસંખ્યના ભાગ જેટલું હોય, विशेषत: 'माग ५२ ४ .८८. એટલું અગ્યારમા દ્વાર “દેહમાન” વિષે. सूक्ष्मभेन्द्रिय छवाने (१) पायाना, (२) वेनानमने ( 3 ) मृत्युनो-सेम ત્રણ સમુદઘાત કહ્યા છે. ૧૦૦. Page #371 -------------------------------------------------------------------------- ________________ (३३६) लोकप्रकाश । [ सर्ग ४ इति समुद्घाताः ॥ १२ ॥ एकेन्द्रियेषु सर्वेषु विकलेन्द्रियकेषु च । संख्येयायुर्गर्भजेषु तिर्यक्पंचेन्द्रियेष्वपि ॥ १०१ ॥ तादृशेष्वेव मत्र्येषु तेषु संमुर्छिमेषु च । एते विपद्योत्पद्यन्ते सूक्ष्मा दशविधा अपि ॥ १०२ ॥ युग्मम् ॥ तेजोऽनिलौ तु नवरं नोत्पद्येते स्वभावतः । मनुष्येष्विति गच्छन्ति ते पूर्वोक्तेषु तान्विना ॥ १०३ ॥ इति गतिः ॥ १३ ॥ उत्पद्यन्ते च पूर्वोक्ताः सूक्ष्मैकाक्षेषु तेऽखिलाः । स्वस्वकर्मानुभावेन गरिष्टेन वशीकृताः ॥ १०४ ॥ नारका निर्जरास्तिर्यग्नराश्चासंख्यजीविनः । नैषां सूक्ष्मेषु गमनं न चाप्यागमनं ततः ॥ १०५॥ गतिष्वेवं चतसृषु संक्षेपात्ते विवक्षिताः। द्विगतयो द्वयागतयो भवन्ति सूक्ष्मदेहिनः ॥ १०६ ॥ એટલું બારમા દ્વાર “સમુદઘાત વિષે.” આ દશે પ્રકારના સક્ષમ છે મૃત્યુ પામે ત્યારે સર્વ એકેન્દ્રિયોને વિષે, વિકલેન્દ્રિયને વિષે, સંખ્યાત આયુષ્યવાળા અને ગર્ભજ એવા પંચેન્દ્રિતિર્થને વિષે, એવાજ મનુષ્યને વિષે તેમ સંમુ8િમ મનુષ્યને વિષે ઉત્પન્ન થાય છે. તફાવત એટલો કે તેઉકાય અને વાયકાય સ્વાભાવિક રીતે મનુષ્યોને વિષે ઉત્પન્ન થતા નથી એટલે એ મનુષ્ય શિવાયની પૂર્વોક્ત ગતિમાં जय छे. १०१-१०3. मेटतेश्मा द्वार गति' विष. ઉપર કહ્યા એ સર્વે જીવે પોતપોતાના ભારે કર્મના અનુભાવને વશે સૂકમ એકેન્દ્રિચોમાં ઉત્પન્ન થાય છે. ૧૦૪. નારકીઓ, દેવો તથા અસંખ્યાત આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય–આટલા “સૂક્ષ્મને વિષે” ગમન કરતા નથી તેમ ત્યાંથી આવતા પણ નથી. ૧૦૫. જેમની ચારે ગતિનું સ્વરૂપ આ પ્રમાણે સંક્ષેપમાં સમજાવ્યું એવા આ સૂક્ષ્મ જીવોને अगति' भने थे 'मागति' थाय छे. १०६. Page #372 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक 1 एओनी — गति ' अने ' आगति ' विषे । (३३७) तेजोऽनिलौ तु नृभवे नोत्पद्येते स्वभावतः । ततस्त एकगतयः प्रोक्ता द्वयागतयोऽपि च ॥ १०७ ॥ सूक्ष्मेषु पृथ्वीसलिलतेजोऽनिलेषु जन्तवः । उत्पद्यन्ते च्यवन्ते च असंख्येया निरन्तरम् ॥ १०८ ॥ वनस्पतौ त्वनन्तानामुत्पत्तिविलयौ सदा । स्वस्थानतः परस्थानात्त्वसंख्यानां गमागमौ ॥ १०९ ॥ एकस्यापि निगोदस्यासंख्यांशोऽनन्तजीवकः । जायते म्रियते शश्वत् किं पुनः सर्वमीलने ॥ ११ ॥ तथाहि । विवक्षितनिगोदस्य विवक्षितक्षणे यथा । असंख्येयतमो भाग एक उद्धर्त्तते ध्रुवम् ॥ १११ ॥ उत्पद्यतेऽन्यस्तथैव द्वितीयसमयेऽपि हि । एक उद्वर्त्तते संख्यभाग उत्पद्यतेऽपरः ॥ ११२ ॥ उद्वर्तनोपपातावित्येवं स्यातां प्रतिक्षणम् । यथैकस्य निगोदस्यासंख्यभागस्य सर्वदा ॥ ११३ ।। તેઉકાય અને વાઉકાય સ્વાભાવિકપણે જ મનુષ્યોને વિષે ઉત્પન્ન થતા નથી. તેથી એમને ગતિ એક અને આગતિ એ કહી છે. ૧૦૭. વળી સૂક્ષમ પૃથિવી–અપ–તેજ-અને-વાયુ-કાયને વિષે અસંખ્ય જીવો નિરન્તર ઉત્પન્ન थायछेसन व्यवछ. १०८. વનસ્પતિને વિષે તો સદા સ્વસ્થાન”ની અપેક્ષાએ, અનન્ત જીના ઉત્પત્તિ અને વિલય થયા કરે છે. અને પરસ્થાન'ની અપેક્ષાએ અસંખ્ય જીવોનું ગમનાગમન થયા કરે છે. ૧૯. એકલા એક નિગદનો અનન્તજીવાળે અસંખ્ય ભાગ શાશ્વત્ ઉત્પન્ન થાય છે અને વિલય પામે છે, ત્યારે બધા નિગોદો એકઠા થાય તો તે પછી વાત જ શી ? ૧૧૦. તે આ પ્રમાણે અમુક ક્ષણમાં અમુક નિગદનો એક અસંખ્ય ભાગ વિનષ્ટ થાય છે અને એક અસંખ્ય ભાગ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે બીજે ક્ષણે પણ એક અસંખ્ય ભાગ વિનષ્ટ થાય છે અને બીજો ઉત્પન્ન થાય છે. ૧૧૧-૧૧૨. અને એ પ્રમાણે સર્વદા પ્રત્યેક ક્ષણે નિગેદના એક અસંખ્યમા ભાગને વિનાશ અને ४३ Page #373 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (३३८) तथैवान्यनिगोदानामपि त्रैलोक्यवर्तिनाम् । उद्वर्त्तनोपपातौ स्तोऽसंख्यांशस्य पृथक् प्रथक् ॥ ११४ ॥ उद्वर्त्तनोपपाताभ्यां भवद्भ्यामित्यनुक्षणम् । परावर्त्तन्ते निगोदा अन्तर्मुहूर्त्तमात्रतः॥ ११५ ॥ जायमानैम्रियमाणैरन्तर्मुहूर्तजीविभिः । निगोदिभिनवनवैः स्युः शून्यास्तु मनाग् न ते ॥ ११६ ॥ तथोक्तं- एगो असंखभागो वट्टइ उवदृणोववायंमि । एगनिगोए निच्चं एवं सेसेसु विसएवम् ॥ ११७ ॥ अंतोमुहुत्तमित्ता ठिइ निगोप्राण जं विनिदिठा । पल्लटुंति निगोआ तम्हा अंतोमुहूत्तेणं ॥ ११८ ॥ एषामुत्पत्तिमरणे विरहस्तु न विद्यते । यज्जायन्ते म्रियन्ते चासंख्यानन्ता निरन्तरम् ॥ ११९ ॥ इति प्रागतिः ॥ १४॥ ઉત્પત્તિ થયા કરે, તેવી જ રીતે ત્રણે લોકમાં વર્તતા અન્ય નિગોદના અસંખ્યમાં અંશના પૃથક પૃથક્ ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે. ૧૧૩–૧૧૪. એવી રીતે પ્રત્યેક ક્ષણે ઉત્પત્તિ અને વિનાશ થતો રહેતો હોવાથી અન્તર્મુહૂર્તમાં જ निगेनु परावर्तन थाय छे. ११५. આમ ફકત અન્તર્મુહૂર્ત સુધી જીવનારા નવા નવા નિગોદના જીવો છે કે ઉત્પન્ન થાય છે ૨ ને મૃત્યુ પામે છે તો પણ તે નિગોદ લેશમાત્ર ઉણા થતા નથી. ૧૧૬. એ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે – એક નિગોદને એક અસંખ્યમો ભાગ નિરન્તર જેમ વિનષ્ઠ અને ઉત્પન્ન થતો રહ્યો છે તેમ અન્ય નિગોદમાં પણ સમજવું. નિગદને સ્થિતિકાળ અન્તર્મુહૂર્ત છે અને તે નિગદે અન્તર્મહત્તમાં પલટાઈ પણ જાય છે. ૧૧૭–૧૧૮. એ નિગોદના જીનાં ઉત્પત્તિ અને મરણ બેઉ છે, છતાં એએનો વિરહ થતો નથી કેમકે એ અસંખ્ય અને અનન્તપ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામે છે. ૧૧૯. એટલું ચાદમાં દ્વાર “આગતિ” વિષે. Page #374 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओनी 'लेश्या ', ' संहनन ' वगेरे । अनन्तराप्तिः समये सिद्धिर्बादरवबुधैः । ज्ञेयैषां प्राच्यशास्त्रेषु विभागेनाविवक्षणात् ॥ १२० ॥ इति द्वारद्वयम् ॥ १५–१६ ।। कृष्णा नीला च कापोती लेश्यात्रयमिदं भवेत् । सर्वेषां सूक्ष्मजीवानामित्युक्तं सूक्ष्मदर्शिभिः ॥ १२१ ॥ इति लेश्याः ॥ १७ ॥ निर्व्याघातं प्रतीत्यैषामाहारः षदिगुद्भवः । भवेद्वयाघातमाश्रित्य त्रिचतुष्पंचदिग्भवः || १२२ ।। इति आहारदिक् ॥ १८ ॥ न संहननमेतेषां सम्भवत्यस्थ्यभावतः । मतान्तरेण चैतेषां सेवात्तं तदुरीकृतम् ॥ १२३ ॥ इति संहननानि ॥ १९ ॥ सर्वे कषायाः संज्ञास्तु स्युश्चतस्त्रोऽथवा दश । इन्द्रियं चैकमाख्यातमेतेषां स्पर्शनेन्द्रियम् ॥ १२४ ॥ આ સૂક્ષ્મ જીવાનુ પંદરમું દ્વાર અનન્તરાપ્તિ ’ અને સેાળનું દ્વાર · સમયેસિદ્ધિ ’ એ બેઉ, બાદરવાની જેવાં જ સમજી લેવાં. પ્રાચીન શાસ્ત્રોમાં એમના જૂદા વિભાગ पाड्यो नथी. १२०. સત્તરમું દ્વાર લેફ્યા. આ સૂક્ષ્મ જીવાની લેશ્યા ત્રણ કહી છે सेश्या होय: ( १ ) द्रुष्णु, नीस भने अपोती. १२१. ( ३३९ ) હવે અઢારમું દ્વાર · દિગાહાર: ’ આ જીવાને નિર્વ્યાઘાતની અપેક્ષાએ છ દિશાના આહાર હાય; અને ‘ વ્યાઘાત ’ ની અપેક્ષાએ ત્રણ, ચાર અને પાંચ દિશાને હાય. ૧૨૨. અર્થાત્ એમને ત્રણ જ હવે આગણીશમ દ્વાર સહુનન: આ સૂક્ષ્મ જીવે, એટલે એમને અસ્થિ હાય નહિ એટલે સહનન પણ સંભવે નહિં. જો કે કેટલાકને મતે એમને · સેવાન્ત્` ' ( છેવઠું' ) સંઘયણુ छे. १२३. ? આ સૂક્ષ્મ જીવાને કષાયા સધળા હાય છે, સંજ્ઞા ચાર અથવા દશ હેાય છે, અને ઇન્દ્રિય ' स्पर्शेन्द्रिय ' होय है. ( आमां ऋभु द्वार २०-२१-२२ साथै मायां ). १२४. खेड, Page #375 -------------------------------------------------------------------------- ________________ (380) इति द्वारत्रयम् ॥ २०-२१ ॥ लोकप्रकाश | भूतभाविभवद्भावस्वभावालोचनात्मिका । संज्ञा नै केन्द्रियाणां स्यात्तदेतेऽसंज्ञिनः स्मृताः ॥ १२५ ॥ इति संज्ञिता ॥ २३ ॥ श्रमी जिनेश्वरैः क्लीबवेदा एव प्रकीर्त्तिताः । वेदस्त्वव्यक्तरूपः स्यादेषां संज्ञाकषायवत् ॥ १२६ ॥ इति वेदः || २४ ॥ संक्लिष्टपरिणामत्वात्सवै केन्द्रियदेहिनाम् । मिथ्यादृष्टय एवामी निर्दिष्टाः परमेष्टिभिः ॥ १२७ ॥ इति दृष्टिः ॥ २५ ॥ मत्यज्ञानश्रुताज्ञाने सूक्ष्मै केन्द्रियदेहिनाम् । ते श्रप्यत्यन्तमपिष्टे शेषजीवव्यपेक्षया ॥ १२८ ॥ इति ज्ञानम् ॥ २६ ॥ चतुर्षु दर्शनेष्वेषामचतुर्दर्शनं भवेत् । उपयोगास्त्रयोऽज्ञानद्वयमेकं च दर्शनम् ॥ १२९ ॥ निराकारोपयोगाः स्युरचक्षुर्दर्शनाश्रयात् । द्वयज्ञानतस्तु साकारोपयोगाः सूक्ष्मदेहिनः ॥ १३० ॥ આ સૂક્ષ્મ જીવાને ભૂત ભાવિ અને ભવિષ્યત પદાર્થોના સ્વભાવની આલાચનારૂપ સંજ્ઞા होती नथी भेटले थे। 'असं' ज्ञी' 'हेवाय छे. ( मे त्रेवीशंभु द्वार ). १२५. [ सर्ग ४ આ જીવાને જિનપ્રભુએ નપુ ંસક વેદીજ કહ્યા છે. સંજ્ઞા અને કષાયની પેઠે એમના વેદ अउट छे. ( मे थोवीशभु द्वार ) १२६. સર્વ એકન્દ્રિય જીવાના પરિણામ સકિલષ્ટ હાય છે માટે એએ બધા ‘મિથ્યાદષ્ટિ’ છે. ( आ पथवीशभुं द्वार ) १२७. આ જીવાને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એમ એ જ્ઞાન છે. અને તે પણ શેષ જીવેાની अपेक्षा अत्यन्त स छे. ( मा छवीशभु द्वार ) १२८. ચાર દનામાંથી એમને ફ્ક્ત ‘ અચક્ષુ ’ દર્શન હેાય છે. તેમજ એ અજ્ઞાન અને એક દન એમ ત્રણ ઉપયાગા’ હેાય છે. આ દર્શનના આશ્રયથી સૂક્ષ્મ જીવાને ‘નિરાકાર’ ઉપયાગાहोय छे; भने थे 'अज्ञान' ना आश्रयने सने खेभने 'साक्षर' उपयोगो होय छे. १२८ - १३०. Page #376 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओना — आहार ', 'गुणस्थान' वगेरे । (३४१) इति द्वारद्वयम् ॥ २७-२८॥ आहारका सदाप्येते स्युर्विग्रहगतिं विना । तस्यां त्वनाहारका अप्येते त्रिचतुरान् क्षणान् ॥ १३१ ॥ एषामुत्पन्नमात्राणामोज आहार ईरितः। लोमाहारस्ततो द्वेधाप्यनाभोगज एव च ॥ १३२ ॥ सचित्तः स्यादचित्तःस्यादुभयात्मापि कर्हिचित् । श्राहारे चान्तरं नास्ति सदाहारार्थिनो ह्यमी ॥ १३३ ॥ तथोक्तं प्रज्ञायनायाम पुढवीकाइयस्स णं भंते केवइ कालस्स आहारठे समुप्पजइ ॥गोश्रम । अणुसमयं अविरहिए । एवं जाव वणस्सइकाइया ॥ इति । इति आहारकत्वम् ॥ २९ ॥ आद्यमेव गुणस्थानमेकं सूक्ष्मशरीरिणाम् । अनाभोगिकमिथ्यात्ववतामेषां निरूपितम् ॥ १३४ ॥ એટલું સત્યાવીશમા અને અઠ્યાવીસમા દ્વાર વિષે. वे सा सूक्ष्म यानी ' माडार' विष:વિગ્રહગતિ વિના એઓ નિરન્તર આહારક હોય છે, અને વિગ્રહગતિમાં ત્રણ કે ચાર ક્ષણા આહારવિનાના પણ હોય છે. ૧૩૧. ઉત્પન્ન થતાંની સાથે જ એમને એજ આહાર હોય છે, અને પછી લોમઆહાર હોય છે. અને એ બેઉ અનાભોગથી જ થાય છે. ૧૩૨. એ આહાર સચિત્ત હોય, અચિત્ત હોય એમ મિશ્ર પણ હોય. વળી એમને આહારમાં કંઈ આંતરો નથી કેમકે એ સતતઆહારી છે. ૧૩૩. એ સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં એમ કહ્યું છે કે – શ્રી ગૌતમ મહાવીર પ્રભુને પુછે છે—હે ભગવન, પૃથ્વીકાય જી કેટલે કેટલે અન્તરે આહાર લે છે ? શ્રી વીર ઉત્તર આપે છે--હે ગૈાતમ, એ દરેક સમયે, બીલકુલ અન્તરવિના, સતત આહાર લીધા જ કરે છે. યાવતું વનસ્પતિકાય સુધી પાંચે સ્થાવરના જીનું પણ એમ જ સમજવું. ( એ પ્રમાણે ૨૯ મું દ્વાર થયું ). હવે ગુણસ્થાન વિષે. સૂક્ષ્મશરીરીઓ સર્વે પહેલે ગુણસ્થાનકે જ છે. કેમકે એમને અનાગિક મિથ્યાત્વ છે. (ो त्रीश द्वार ४थु ). १३४. Page #377 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । ( ३४२ ) इति गुणाः ॥ ३० ॥ दशानामपि सूक्ष्माणां त्रयो योगाः प्रकीर्तिताः । औदारिकस्तमिश्रश्च कार्मणश्चापि विग्रहे ॥ १३५ ॥ इति योगाः ॥ ३१ ॥ असंख्येय लोकमाननभः खंड प्रदेशकैः । तुल्याः सूक्ष्माग्निपृथ्व्यम्बु मरुतः किन्तु तत्र च ॥ १३६ ॥ लोकाकाशमिताः खंडा असंख्येया अपि क्रमात् । अग्न्यादिषु भूरिभूरितरभूरितमा मताः ।। १३७ ॥ युग्मम् ॥ पर्याप्तापर्याप्त सूक्ष्मबादरानन्तकायिकाः । चत्वारोऽपि स्युरनन्तलोकाकाशांशसम्मिताः ॥ १३८ ॥ अयं भावः - लोकाकाशप्रदेशेषु निगोदसत्कजन्तुषु । प्रत्येकं स्थाप्यमानेषु पूर्यतेऽसावनन्तशः ॥ १३९ ॥ तत्रापि बादरसाधारणेभ्यः पर्याप्तेभ्यो भवन्ति हि । अपर्याप्ताबादरास्ते असंख्येयगुणाधिकाः ॥ १४० ॥ बादरापर्याप्तकेभ्यः सूक्ष्मापर्याप्तका इमे । असंख्येयगुणास्तेभ्यः सूक्ष्मपर्याप्तकास्तथा ॥ १११ ॥ [ सर्ग ४ હવે એમના ચેાગ વિષે. दृशे प्रारना छपोने त्रशु अययोग छे: (1) मोहारिए, (२) मिश्रमोहारिए भने (3) अभीशु. ( मे मेन्रीशभु द्वार ). १३५. હુવે એમના માન વિષે. સૂક્ષ્મ અગ્નિકાય–પૃથ્વીકાય-અકાય અને વાઉકાય એ ચારે, લેાકપ્રમાણ અસંખ્યઆકાશખાંડના પ્રદેશ જેટલા છે; પરન્તુ તેમાં લેાકાકાશ જેવડા અસંખ્ય ખડા છે તેાયે અગ્નિકાય વગેરેમાં અનુક્રમે ઘણા, એથી પણ વધારે, અને વધારેમાં વધારે છે એમ કહ્યું છે. ૧૩૬–૧૩૭. પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા સૂક્ષ્મ તથા ખાદર અનન્તકાય એ ચારે અનન્ત લેાકાકાશના પ્રદેશ જેટલા છે. એનેા ભાવાર્થ એ કે લેાકાકાશના પ્રત્યેક પ્રદેશમાં નિગેાદના અકેક જંતુને જો સ્થાપવામાં આવે તો તે લેાકાકાશ અનન્તવાર ભરાય. ૧૩૮–૧૩૯. तेभां पशु ‘माहर-साधारणु-पर्याप्त' हस्तां 'बाहर- अपर्याप्त' असं ज्याला छे. अने Page #378 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] इति मानम् ॥ ३२ ॥ ए जीवोना 'अल्पबहुत्व' विषे । सूक्ष्मास्तेजस्कायिकाः स्युः सर्वस्तोकास्ततः क्रमात् । सूक्ष्मक्ष माम्बु मरुतो विशेषाभ्यधिकाः स्मृताः ॥ १४२ ॥ असंख्येय लोकमाननभः खंड प्रदेशकैः । तुल्याः सर्वेऽप्यमी किन्तु यथोत्तराधिकाधिकाः ॥ ९४३ ॥ श्रसंख्येयगुणाः सूक्ष्मवायुभ्यः स्युर्निगोदकाः । असंख्येयप्रमाणत्वादेतेषां प्रतिगोलकम् ॥ १४४ ॥ तेभ्योऽनन्तगुणाः सूक्ष्माः स्युर्वनस्पतिकायिकाः । तेभ्यः सामान्यतः सूक्ष्मा विशेषाभ्यधिकाः स्मृताः ॥ १४५ ॥ स्वस्वजातिष्वपर्याप्तकेभ्योऽसंख्यगुणा मताः । पर्याप्ता यदेतेऽन्यापेक्षयाधिकजीविनः ॥ १४६ ॥ ( ३४३ ) उत्पद्यन्ते तथैकापर्यातकस्य निश्रया । पर्याप्तका असंख्येयास्ततोऽमी बहवो मताः ॥ १४७ ॥ આ ‘ આદર-અપર્યાપ્ત ’ કરતાં સૂક્મ-અપર્યાપ્ત અસંખ્યગણા છે, અને એના કરતાં અસभ्यञणा ' सूक्ष्मपर्याप्त छे. (से प्रमाणे मत्रीशभु द्वार). १४०-१४१. હવે એ સૂક્ષ્મજીવેાના જઘન્ય અક્ષબહુત્વ વિષે. સર્વ થી અલ્પ સૂક્ષ્મ તેઉકાયના જીવ છે; અને તે કરતાં વિશેષ વિશેષ અધિક અનુક્રમે સૂક્ષ્મ પૃથ્વીકાય, અપ્લાય અને વાઉકાય છે. ૧૪૨. વળી જોકે સઘળાએ લોકપ્રમાણુ–અસંખ્ય-આકાશખંડના પ્રદેશ તુલ્ય છે તે પણ એએ ઉત્તરાત્તર અધિક અધિક છે, ૧૪૩, વળી સૂક્ષ્મ વાયુકાયના જીવા કરતાં નિગોદના જીવા અસંખ્યગણા છે કેમકે એએ ગાળેગાળે અસંખ્ય પ્રમાણમાં છે. વળી આ કરતાં પણ અનન્તગણા સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવા છે. અને એ કરતાં પણ સામાન્યત: સઘળા સૂક્ષ્મ અધિક વિશેષ છે. ૧૪૪–૧૪૫. તાતાની જાતિમાં પર્યાપ્ત ” જીવા ‘ અપર્યાપ્ત ’ કરતાં અસંખ્યગણા છે. કારણુ કે એએ બીજાઓની અપેક્ષાએ વધારે આયુષ્યવાળા છે. ૧૪૬. અકેક · અપર્યાપ્ત ’ની નિશ્રાએ અસંખ્ય · પર્યાપ્ત ઃ ઉત્પન્ન થાય છે તેથી એએ धाशु छे सेभ छे. १४७. 6 Page #379 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (३४४) [ सर्ग ४ तथोक्तमाचारांगवृत्तौ सूक्ष्मा अपि पर्याप्तकापर्याप्तकभेदेन द्विधा एव । किन्तु अपर्याप्तकनिश्रया पर्याप्तकाः समुत्पद्यन्ते । यत्र च एक; अपर्याप्तकः तत्र नियमात् असंख्येयाः पर्याप्ताः स्युः । इति ॥ अत एवैकेन्द्रियाः स्युः सामान्यतो विवक्षिताः । पर्याप्ता एव भूयांसो जीवा अप्योघतस्तथा ॥ १४८ ॥ इति लघ्वी अल्पबहुता ॥ ३३ ॥ दिशामपेक्षया त्वल्पबहुतैषां न सम्भवेत् । अमी प्रायः सर्वलोकापन्नाः सर्वत्र यत्समाः ॥ १४९ ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ इदं हि अल्पबहुत्वं बादरानधिकृत्य दृष्टव्यं न सूक्ष्मान् । सू. क्ष्माणां सर्वलोकापन्नानां प्रायः सर्वत्र समत्वात् ॥ इति दिगपेक्षया अल्पबहुता ॥ ३४ ॥ આ સંબંધમાં આચારાંગસૂત્રની વૃત્તિમાં નીચે પ્રમાણે કહ્યું છે – 'सूक्ष्भ' में प्रधान छ (१) पर्याप्त अन (२) अर्यात, ५२न्तु ' अ५यात' ની નિશ્રાએ પર્યાપ્ત ઉત્પન્ન થાય છે, જ્યાં એક અપર્યાપ્ત હોય ત્યાં નિયમત: अन्य पर्यात'डाय. सटा भाटे सामान्यत: गेन्द्रिय पर्यात 'मी विवक्षा परी छ; अने साथी' ५५ घर।७। मेवा ४ा छ. (ो प्रमाणे 33 भु द्वार.) १४८. હવે એઓના દિગાશ્રી અ૫બહત્વ વિષે. દિશાઓને અપેક્ષીને સૂક્ષ્મ જીવોનું “અલ્પબદુત્વ” સંભવતું નથી કેમકે એ પ્રાય: સર્વ લોકમાં વ્યાપ્ત છે અને સર્વત્ર સરખા છે. ૧૪૯. પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે – આ અલ્પબદ્ધત્વ બાદર છવાની અપેક્ષાએ જાણવું; સૂમની અપેક્ષાએ નહિં. કેમકે સૂમે સર્વલોકવ્યાપ્ત છે અને સર્વત્ર સરખા છે. (એ પ્રમાણે ૩૪ મું દ્વાર ). હવે આ સુક્ષમ છના અન્તર વિષે. Page #380 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ____ ए (सूक्ष्म ) जीवोना ' अन्तर' विषे । ओघत: सूक्ष्मजीवानामन्तरं यदि चिन्त्यते । अन्तर्मुहूर्त सूक्ष्मत्वे जघन्यं कथितं जिनः ॥ १५० ॥ यदुत्पद्य बादरेषु सूक्ष्म: संत्यज्य सूक्ष्मताम् । स्थित्वा तत्रान्तर्मुहूर्त पुन: सूक्ष्मत्वमाप्नुयात् ॥१५१॥ उत्कर्षतः कालचक्राण्यसंख्येयानि तानि च । निष्पाद्यान्यंगुलासंख्यांशस्य खांशमितैः क्षणैः ॥ १५२ ॥ अयं भावः एकस्मिन्नंगुलासंख्यभागे येऽभ्रप्रदेशकाः। यावन्ति कालचक्राणि हृतैस्तै: स्युः प्रतिक्षणम् ॥ १५३ ॥ उत्कर्षतो बादरत्वे तावती वर्णिता स्थितिः । तां समाप्य पुन: सौक्ष्म्यप्राप्तौ युक्तमदोऽन्तरम् ॥१५४॥युग्मम्॥ सूक्ष्मक्ष्माम्भोऽग्निमरुतामिह प्रत्येकमन्तरम् । लघु स्यादन्तर्मुहूर्तमनन्ताद्धामितं गुरु ।। १५५ ॥ तच्च सूक्ष्मक्ष्मादिजन्तोः सूक्ष्मस्थूलवनस्पतौ। गत्वा स्थित्वानन्तकालं सूक्ष्मक्ष्मादित्वमीयुषः ॥ १५६ ॥ સૂક્ષ્મ જીવોનું અન્તર જે “ઘથી” વિચારીએ તો તે જઘન્યતઃ અન્તર્મહત્ત છે. કેમકે એ સૂમ પિતાનું સૂફમત્વ ત્યજીને, “ બાદર’ માં ઉત્પન્ન થઈ એમાં અન્તઃ पुन: सूक्ष्भत्व प्राप्त ४२ छे. १५०-१५१. પણ ઉત્કૃષ્ટ અન્તર તે, એક આંગળના અસંખ્યમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ રહેલા હોય તેટલા ક્ષણેથી બનેલા અસંખ્ય કાળચકોનું હોય. ૧૫ર. એને ભાવાર્થ આ પ્રમાણે -આંગળને એક અસંખ્યમાં ભાગમાં જે આકાશપ્રદેશો હોય તેમાંથી પ્રત્યેક ક્ષણે અકેક અકેક લેતાં જેટલાં કાળચકો થાય તેટલી બાદરપણામાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે અને એને પૂર્ણ કરીને પુન: સૂક્ષમત્વ પામતાં એટલું (૧૫૨ મા લોકમાં કહ્યું सेटटु) उत्कृष्ट मत२ (छेटु) ५3 से युडत छे. १५३-१५४. સૂમ પૃથ્વીકાય-અપકાય-તેઉકાય અને વાઉકાય-એમાંના પ્રત્યેકનું જઘન્ય અન્તર અન્તર્મુહૂર્તનું હોય, અને ઉત્કૃષ્ટ અખ્તર અનન્તકાળ જેટલું હોય. ૧૫૫. અને એ અંતર, સૂક્ષમ પૃથ્વીકાય આદિ જતુ, સૂક્ષમ સ્થળ વનસ્પતિકાયપણું પામીને અને ત્યાં અનન્તકાળ રહીને પુન: સૂક્ષ્મ પૃથ્વીકાયત્વ આદિ પામે તેનું છે. ૧૫૬. Page #381 -------------------------------------------------------------------------- ________________ (३४६) लोकप्रकाश । [सर्ग वनस्पतेश्च सूक्ष्मस्यान्तरमुत्कर्षतो भवेत् । कालचक्राण्यसंख्येयलोकमानानि पूर्ववत् ॥ १५७ ॥ तच्च सूक्ष्मक्ष्मादितयोत्पद्य सूक्ष्मवनस्पतेः । स्थित्वोक्तकालं पुनरप्युत्पन्नस्य वनस्पतौ ॥ १५८ ॥ न सम्भवति चैतेषामनन्तकालमन्तरम् । विना वनस्पतीन् कुत्राप्यनन्तस्थित्यभावतः ॥ १५९ ॥ जघन्यमन्तरं त्वेषामन्तमुहर्तमीरितम् । क्ष्मादिष्वन्तर्मुहूर्त्त तत् स्थित्वोत्पत्तौ भवेदिह ॥ १६० ॥ इति अन्तरम् ॥ ३५॥ प्रायो भवसंवेधो महाल्पबहुता त्वनेकजीवानाम् । वक्तव्ये इत्युभयं वक्ष्ये जीवप्रकरणान्ते ॥ १६१ ॥ वर्णिताः किमपि सूक्ष्मदेहिनः सूक्ष्मदर्शिवचनानुसारतः । यत्तु नेह कथितं विशेषतः तद् बहुश्रुतगिरावसीयताम् ॥१६२।। વળી સૂમ વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ અન્તર પૂર્વવત્ અસંખ્ય લોકપ્રમાણુ કાળચક્રો छ. १५७. અને એ અત્તર, સૂક્ષમ વનસ્પતિકાયને જીવ, સૂમ પૃથ્વીકાયત્વ વગેરે પામીને અને ત્યાં પૂર્વોક્ત કાળ સુધી રહીને પુનઃ પિતાનું મૂળ વનસ્પતિકાયત્વ પામે—એનું છે. ૧૫૮. એઓનું અન્તર અનન્તકાળ જેટલું હોય એમ સંભવી શકતું નથી. કારણકે વનસ્પતિકાયત્વ વિના અન્ય કેઇ ભવમાં અનન્ત સ્થિતિનો સદભાવ નથી. ૧૫૯. એઓનું અન્તર જઘન્યપણે અન્તર્મુહૂર્તનું છે. અને એ અન્તર, પૃથ્વીકાયત્વ આદિ પ્રાપ્ત કરી એમાં અન્તર્મુહૂર્ત સુધી રહી પુનઃ પોતાના મૂળભવમાં આવે-એનું છે. ૧૬૦. આ પ્રમાણે સૂક્ષમ જીવોના “અખ્તર” વિષે સમજણ છે. હવે રહ્યું એમના “ભવસંવેધ” અને “મહા અલ્પબદ્ધત્વ” વિષે વિવેચન. પણ એ બેઉ દ્વાર વિષે અનેક જીવોના સંબંધમાં કહેવાનું છે. એટલે એ બાબત જીવપ્રકરણને અને शु. १६१. - આ પ્રમાણે સૂક્ષ્મજીનું સૂક્ષમદશપુરૂષોના વચનને અનુસાર કંઈક વર્ણન કર્યું છે. જે અહિં ઓછું કહેવાયું હોય તે વિશેષ જાણવાની જેમને ઈચ્છા હોય એમણે એ બહુશ્રુતના क्यनाथी एसयु. १६२. Page #382 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] चतुर्थ सर्गनी निर्विघ्न समाप्ति । (३४७) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीधाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सो निर्गलितार्थसार्थसुभगः पूर्णश्चतुर्थः सुखम् ॥ १६३ ॥ इति चतुर्थः सर्गः ॥ અખિલ જગતમાં આશ્ચર્યકારી છે કીર્તિ જેમની એવા શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના અન્તવાસી, અને માતા રાજશ્રી તથા પિતા તેજપાળના સુપુત્ર શ્રીવિનયવિજયઉપાધ્યાયે જગતમાંના નિશ્ચિત તત્વોને દીપકની પેઠે પ્રકટ કરનાર આ ગ્રંથ રચ્યો છે તેનો આ, અંદરથી નીતરતા સારને લીધે સુભગ એ, ચતુર્થ સર્ગ નિર્વિને સંપૂર્ણ થયે. ચોથે સર્ગ સમાપ્ત. Page #383 -------------------------------------------------------------------------- ________________ अथ पंचम: सर्गः। वर्ण्यन्तेऽथ क्रमप्राप्ता बादरैकेन्द्रियांगिनः । ते च षोढा पृथिव्यम्बुतेजोऽनिलास्तथा द्रुमाः ॥ १ ॥ प्रत्येकाः साधारणाश्च षडप्यते द्विधा मताः । पर्याप्ता पर्याप्तभेदादेवं द्वादश बादराः ॥ २ ॥ बादराख्यनामकर्मोदयाये स्थूलतां गताः । चर्मचक्षुद्देश्यमाना वादरास्ते प्रकीर्तिताः ॥ ३ ॥ अपर्याप्तास्त्वविस्पष्टवर्णाया अल्पजीवनात् । पर्याप्तानां च वर्णादिभेदैर्भेदा: सहस्रशः ॥ ४ ॥ __बादरा पृथिवी द्वधा मृदुरेका खरापरा । भेदा: सप्त मृदोस्तत्र वर्णभेदविशेषजाः ॥ ५ ॥ સર્ગ પાંચમે. तत्र च આની અગાઉના ચોથા સર્ગમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવેનું વર્ણન કર્યું–હવે એ પછી કમવાર આવતા બાદર એકેન્દ્રિય જીવોનું વર્ણન કરવામાં આવે છે. __ो माह मेन्द्रिय । छ प्रा२ना छः (१) पृथ्वी, (२) अ५ (४). (3) ते ( मनि), (४) वा (वायु) (५) प्रत्ये४ वनस्पति अने ( ६ ) साधारण वनस्पति. से છ યે પુન: “પર્યાત” અને “અપર્યાપત” એમ બે પ્રકારના છે એટલે એ પ્રમાણે બાર પ્રકારના બાદર એકેન્દ્રિય થયા. ૧-૨ બાદરનામકર્મના ઉદયને લીધે સ્થલપણું પામેલા ઈ ચર્મચક્ષુવડે દેખાય છે એમનું नाम 'माह२'. 3. અલ્પજીવી હોવાથી જેમના વર્ણ વગેરે સ્પષ્ટપણે દેખાતા નથી એઓ “અપર્યાપ્ત બાદર' કહેવાય છે. “પર્યાપ્તબાદર” ના તો, વર્ણવગેરેમાં ભિન્નતા હોવાથી હજારે ભેદો છે. ૪. मा६२ पृथ्वी, ( १ ) म अने ( २) ४४-समय प्रजानी छ. म पृथ्वी वणी જૂદા જૂદા રંગની છે. એ પ્રમાણે એના, જેટલા રંગ તેટલા, અર્થાત્ સાત ભેદ પડે છે. ૫. Page #384 -------------------------------------------------------------------------- ________________ ' बादर' एकेन्द्रिय पृथ्वीकायना भेद । कृष्णा नीलारुणा पीता शुक्लेति पंच मृद्भिदः । षष्ठी देशविशेषोत्था मृत्स्ना पांडुरिति श्रुता ॥ ६ ॥ नद्यादिपूरापगमे देशे तत्रातिपिच्छिले । मृदुश्लक्ष्णा पंकरूपा सप्तमी पनकाभिधा ॥ ७ ॥ युग्मम् ॥ इत्यर्थतः प्रज्ञापनावृत्तौ ॥ उत्तराध्ययनवृत्तौ तु — पांडुन्ति ॥ पांडु पांडुरा इषत्शुक्लत्ववती इत्यर्थः । इति वर्णभेदेन षडूविधत्वं उक्तम् । इह च पांडुरग्रहणं कृष्णादिभेदानामपि स्वस्थाने भेदान्तरसम्भव सूचकम् । पनकः श्रत्यन्तसूक्ष्मरजोरूपः स एव मृत्तिका पनकमृत्तिका । पनकस्य च नभसि विवर्त्तमानस्य लोके पृथ्वीत्वेन रूढत्वात् भेदेन उपादानम् ॥ इत्यादि उक्तम् ॥ द्रव्यलोक ] चत्वारिंशत् खरायाश्च भेदाः प्रज्ञापिताः क्षिते । अष्टादश मणीभेदास्तथा द्वाविंशतिः परे ॥ ८ ॥ ये सात लेह आ प्रमाणे : ( १ ) अणी, ( २ ) सीसी, ( 3 ) पीजी, ( ४ ) राती, (५) શ્વેત, ( ૬ ) કાઈ કાઇ દેશમાં થાય છે એવી પાંડુ રંગની અને ( ૭ ) નદી વગેરેનું પૂર ઉતરી જવાથી અત્યન્ત ભેજવાળા પ્રદેશ થયા હાય એની કામળ, ચીકણી, પકરૂપ, પનક ८ नामनी. ६–७. એવા ભાવાર્થ નુ પન્નવા સૂત્રની વૃત્તિમાં કહ્યું છે. ઉત્તરાધ્યયનની વૃત્તિમાં તે એમ કહ્યું છે કે: ( ३४९ ) પાંડુ એટલે પાંડુર અર્થાત્ કઇક શ્વેત. પૃથ્વીના જૂદા જૂદા રંગને લઇને છ ભેદ કહ્યા છે. અહિં ૮ પાંડુર ’ કહેવાથી એમ સૂચન થાય છે કે ‘ કૃષ્ણ ' વગેરે ભેદેશને પણ પાતપેતાના સ્થાનમાં અન્ય ભેદના સંભવ છે. ‘ પનક’ એટલે અત્યન્ત સૂક્ષ્મ-રજરૂપ માટી–મૃત્તિકા. આકાશમાં વિખરાયલા · પનક ’ને, લોકોમાં · પૃથ્વીત્વ’ એવા રૂઢ અર્થ થઇ ગયેલા હાવાથી, એને પૃથ્વીના એક ભેદ ગણ્યા છે. ઇત્યાદિ. 6 6 ખર એટલે ક શ−કઠણ પૃથ્વીના ચાળીશ ભેદ કહ્યા છે: અઢાર ભેદ · મિણુ ’ના અને आवीश जीन्न ८. Page #385 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश | गोमे कां कस्फटिकलोहिताक्षा हरिन्मणिः । षष्टो मसारगलः स्यात्सप्तमो भुजमोचकः ॥ ९ ॥ इन्द्रनीलश्चन्दनश्च गैरिको हंसगर्भकः । सौगन्धिकश्च पुलकस्ततश्चन्द्रप्रभाभिधः ॥ १० ॥ वैडूर्यं जलकान्तश्च रुचकार्कोपलाविति । खरमाया एव भेदानन्यान् द्वाविंशतिं ब्रुवे ॥ ११ ॥ भूर्नदीतटभित्त्यादेः शर्करोपलकर्कराः । सिकता: सूक्ष्मकणिकाः उपला लघवोऽश्मकाः ॥ १२ ॥ शिला महान्तः क्षाराभूरूषो लवणमब्धिजम् । सुवर्णरूप्यताम्रायस्त्र पुसीसकधातवः ॥ १३ ॥ वज्रं च हरितालश्च हिंगुलश्च मनःशिला । प्रवालं पारदश्चापि सौवीराभिधमंजनम् ॥ १४ ॥ पटलं पुनरभ्राणां तथा तन्मिश्रवालुकाः । अन्येऽप्येवंविधा ग्राह्या जेयावतिवाक्यतः ॥ १५ ॥ इत्यर्थतः प्रज्ञापनावृत्तौ ॥ ( ३५० ) મણિના અઢાર ભેદ આ પ્રમાણે: नीलम, ( ६ ) ( १ ) गोभेद्य, ( २ ) sis, ( 3 ) स्इटिङ, ( ४ ) बोहिताक्ष, ( 4 ) भसारंगल, ( ७ ) लुभ्भोय, (८) हन्द्रिनीस, ( ७ ) यहन. (१०) जै२ि४ ( ३ ), ( ११ ) हसगर्भ, ( १२ ) सैौगन्धि, (१३) युस, ( १४ ) यद्रअल, ( १५ ) वैडुर्य, ( १६ ) ४सअन्त, ( १७ ) ३२४ भने ( १८ ) सूर्य अन्त. ८-११. [ सर्ग ५ ખીજા ખાવીશ ભેદ આ પ્રમાણે:–( ૧ ) નદી કિનારાની દિવાલની માટી, ( ૨ ) મેટી वेणु, ( 3 ) सूक्ष्म ३५ सिता-रेती, ( ४ ) न्हाना न्हाना पत्थर - उपस, ( 4 ) छोटी शीसा, ( ६ ) अस मेटले भारी भीन, ( ७ ) समुद्रनु दवणु, ( ८ ) सुवाणु, ( ८ ) ३५, ( १० ) त्रांणु, ( ११ ) बोड, ( १२ ) ४सत, (१३) सीसु, (१४) १, (१५) हस्ताण, ( ११ ) डिगुण, ( १७ ) मन:शीस, (१८) अवाज, (१८ पार, ( २० ) सैौवीर नामनु अन (सुरभो ) ( २१ ) अब्रहना पड, अने ( २२ ) अ मिश्रित रेती वणी प्रज्ञापना सूत्रभां ' जेयावण्णा ' भेषु वाध्य छे मारे सेवा सेवा मील लेहो पशु समन्न्वा १२–१५. એ પ્રમાણે ( ખાદર એકેન્દ્રિય ) પૃથ્વીકાયના ભેદ કહ્યા. Page #386 -------------------------------------------------------------------------- ________________ एवा ज जळ अग्नि वायु वगेरेना भेद । (३५१) द्रव्यलोक ] इति पृथ्वीकायभेदाः ॥ जलभेदा जलं शुद्धं शीतमुष्णं स्वभावतः । क्षारमीषदतिक्षारमम्लमीपत्तथाधिकम् ॥ १६ ॥ हिमावश्यायकरका धूमरी क्ष्मान्तरिक्षजम् । क्ष्मामुद्भिद्य तृणाग्रस्थं नाम्ना हरतनूदकम् ॥ १७ ॥ घृतेक्षुवारुणीदुग्धोदकं तत्तद्रसाङ्कितम् । घनोदध्यादयश्चास्य भेदा येऽन्येऽपि तादृशाः ॥ १८ ॥ इति अप्कायभेदाः ॥ शुद्धाग्निरशनिाला स्फुलिंगांगारविद्युतः । अलातोल्कामुर्मुराख्या निर्घातकणकाभिधाः ॥ १९ ॥ काष्टसंघर्षसम्भूतः सूर्यकान्तादिसम्भवः । वह्निभेदा अमी ग्राह्या ये चान्येऽपि तथाविधाः ॥ २० ॥ इति अग्निभेदाः॥ डवे म५४ाय (1) ना मेह: स्वाभावि-द्रता (१) शुद्ध, (२) शातज, (3) S५Y, (४) ॥३, (५) थोडमा३, (६) यति ॥३, (७) माटु, (८) थाई माटु, () अत्यन्त माटु; quी (१०) डिमनु , (११) ४२५, (१२) ४२१, (१३) धुभसनुपा७, (१४) संतरिक्षथी ५तु पा७, (१५) पृथ्वीने ભેદીને તૃણુના અગ્રભાગ પર રહે છે એ “હરતનું નામનું જળ; વળી (૧૬) ઘીમાં રહેલું, (૧૭) भहिशमां रख सने (१८)दुधमा रहेते ते २सवाणु ५७, (१८) घाधि मा. qull આ ભેદો જેવા અન્ય કોઈ ભેદો હોય તે. ૧૬–૧૮. वे तेय-मशि-मेह: (१) शुद्ध मसि, (२) भने। अनि, (3) साग्नि, (४)२लिस, (५) म॥२।, (६) विधुत् , (७) मसात थेट आसानो मनि, (८) Se31, (e) तमा, (१०) निर्धातन। अनि, (११) अणिमान। अनि, (१२) आष्टीना वर्ष थी थये। सने (१3) सूर्यान्त वगेरेथा था . मने भी तेवा डायत. १८-२०. હવે વાઉકાય એટલે વાયુના ભેદ – Page #387 -------------------------------------------------------------------------- ________________ (३५२) लोकप्रकाश । [सर्ग ५ प्राच्योदीच्यप्रतीचीनदाक्षिणात्या विदिग्भवाः ।। ऊर्ध्वाध:सम्भवा वाता उद्घामोत्कलिकानिलाः ॥ २१ ॥ गुंजाझंझाख्यसंवर्ता वातो मंडलिकाभिधः । घनवातस्तनुवातस्तत्रोद्भ्रामोऽनवस्थितः ॥ २२ ॥ लहर्य इव पाथोधेर्वातस्योत्कलिकास्तु याः । रेणुकासु स्फुटव्यंग्यास्तद्वानुत्कलिकानिलः ॥ २३ ॥ गुंजन् सशब्दं यो वाति स गुंजावात उच्यते। झंझानिलो वृष्टियुक्तः स्याद्वा योऽत्यन्तनिष्ठुरः ॥ २४ ॥ श्रावर्तकस्तृणादीनां वायुः संवर्तकाभिधः । मंडलाकृतिरामूलात् मंडलीवात उच्यते ॥ २५ ॥ घनो घनपरीणामो धराद्याधार ईरितः । विरलः परिणामेन तनुवातस्ततोऽप्यधः ॥ २६ ॥ मन्दमन्दं च यो वाति शीत: स्पर्शसुखावहः । स उच्यते शुद्धवात इत्याद्याः स्युर्मरुद्भिदः ॥ २७ ॥ इति वायुकायभेदाः॥ પૂર્વનો વાયુ, ઉત્તરનો વાયુ, પશ્ચિમનો વાયુ, દક્ષિણનો વાયુ, વિદિશાનો વાયુ, ઉર્ધ્વવાયુ, અધેવાયુ, ઉદ્દબ્રામ વાયુ, ઉત્કલિક વાયુ, ગુંજાવાયુ, ઝંઝાવાયુ, સંવર્ત વાયુ, મંડળિક वायु, धनवायु तथा तनुवायु-माटा वायुना २ छ. २१-२२. “ઉબ્રામ એટલે અનવસ્થિત રીતે વાતો હોય છે. સમુદ્રના મોઝા જેવા વાયુના ઝાંઓ જે રેતીમાં સ્પષ્ટ જણાય છે એવાં મઝાંવાળે વાયુ તે “ઉત્કલિક વાયુ. સશબ્દ એટલે અવાજ કરતો ગુંજતો હોય એ “ગુંજાવાત’ કહેવાય છે. વળી મેઘની વૃષ્ટિ સહિત વાત હોય અથવા અત્યન્ત આકરા હોય એ “ઝંઝાવાત’ કહેવાય છે. તૃણ આદિને ભમાડી ઉડાડનારે વાયુ-તે संवत्त'.भूजमाथी गणता पाताडायो 'मणि'वायु. २३-२५. ઘનપરિણમી અને પૃથ્વી આદિના આધારભૂત–એ “ઘનવાયું. વળી ઘનવાયુથી પણ नीय २सा वि२सपरिणामी वायु-ये 'तनुवायु.' २६. વળી જે મંદમંદ વાતો હેય, શીતળ હોય અને સુખાવહ હોય એ “શુદ્ધ વાયુ” છે. त्याहि.२७. Page #388 -------------------------------------------------------------------------- ________________ द्रब्यलोक 'वनस्पति ' नेविषे · जीववत्त्व ' नी प्रतीति । (३५३) क्रमप्राप्ता निरूप्यन्ते भेदा अथ वनस्पतेः । साधारणस्य प्रत्येकवपुषश्च यथाक्रमम् ॥ २८ ॥ स्थावराणां सात्मकत्वमनंगीकुर्वतः प्रति । आदौ वनस्पतिद्वारा स्पष्टं तदुपपाद्यते ॥ २९ ॥ पृथ्व्यादीनां सात्मकत्वे युक्तियुक्तेऽपि युक्तयः । वनस्पते: सात्मकत्वे गम्याः स्थूलदृशामपि ॥ ३० ॥ दिग्मात्रेणात्र ता एव दयन्ते व्यक्तिपूर्वकम् । ततस्तदनुसारेण ज्ञेयान्येष्वपि चेतना ॥ ३१ ॥ __ मूले सिक्तेषु वृक्षेषु फलादिषु रसः स्फुटः । स चोच्छ्वासमन्तरेण कथमूर्ध्वं प्रसर्पति ॥ ३२ ॥ रसप्रसर्पणं स्पष्टं सत्युच्छ्वासेऽस्मदादिषु । तदभावे तदभावो दृष्टश्च मृतकादिषु ॥ ३३ ॥ अन्वयव्यतिरेकाभ्यां ततो रसप्रसर्पणम् । उच्छ्वासमाक्षिपति यत् व्याप्यं न व्यापकं विना ॥ ३४ ॥ હવે ક્રમવાર આવતા પ્રત્યેક” અને “સાધારણ' વનસ્પતિના ભેદનું નિરૂપણ કરવામાં भाव छ. २८. જેઓ “સ્થાવર”ને જીવવાળા નથી ગણતા એમને માટે પ્રથમ વનસ્પતિ દ્વારા તે વાત સ્પષ્ટપણે સમજાવી પ્રતિપાદન કરીએ. ર૯. પૃથ્વીકાય આદિને વિષે જીવ છે એ વાત સમજાવવામાં સારી યુક્તિ વાપરવી પડે છે. પણ વનસ્પતિનું જીવવત્ત્વ સિદ્ધ કરવામાં જે યુક્તિ લગાડવામાં આવે છે એ સ્થલદષ્ટિવાળાઓ પણ સમજી શકે એવી છે. એ યુકિતઓનું કિંચિત્માત્ર, વ્યકિતપૂર્વક દિગ્દર્શન કરાવીએ; પછી એને અનુસારે બીજા સ્થાવરમાં પણ જીવવત્વ–ચેતના છે એની ખાત્રી થઈ જશે. ૩૦-૩૧. વૃક્ષના મૂળમાં જળસિંચન કર્યાથી એના ફળ વગેરેમાં રસ દેખાય છે એ ફુટ છે. ત્યારે એ રસ, જે ઉચ્છવાસ ન હોય તે, ઉંચે ક્યાંથી પ્રસરે ? ૩૨. આપણુ–મનુષ્યોમાં પણ ઉચ્છવાસને લીધે જ સ્પષ્ટપણે રસનો પ્રસાર થાય છે. જુઓ કે મૃતક વગેરેમાં ઉછવાસના અભાવને લીધે રસને પ્રસાર થતું નથી, ૩૩. માટે અન્વય અને વ્યતિરેકથી, રસનું પ્રસર્ષણ ઉશ્વાસ સિદ્ધ કરે છે. કારણકે વ્યાપક વિના વ્યાપ્ય હોય નહિં. ૩૪. ૪૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ ( ३५४) लोकप्रकाश । [ सर्ग ५ उच्छ्वासश्चात्मनो धर्मो निर्विवादमिदं खलु । धर्मश्च धर्मिणं ब्रूते स्वाविनाभावतः स्फुटम् ॥ ३५ ॥ किं च दृश्यते दोहदोत्पत्तिर्दूणामपि नृणामिव । यत्तत्प्राप्य फलन्त्येते हृष्टाः शुष्यन्ति चान्यथा ॥ ३६ ॥ दोहदश्चात्मनो धर्मः कथं नात्मानमाक्षिपेत् । इच्छारूपो दोहदो हि नेच्छावन्तं विना भवेत् ॥ ३७ ॥ संज्ञा नियतसंकोचविकासप्रमुखा अपि । संज्ञिनं कथमात्मानं न ज्ञापयन्ति युक्तिभिः ॥ ३८॥ यद्वा तारतम्यमेवं द्रुमेष्वपि नरेष्विव । केऽप्येरंडादिवन्नीचा: केऽप्याम्रादिवदुत्तमाः ॥ ३९ ॥ उत्कटाः कंटकैः केचित् केचिदत्यन्तकोमलाः । कुटिलाः केऽपि सरलाः कुब्जा दीर्घाश्च केचन ॥ ४० ॥ हृद्यवर्णगन्धरसस्पर्शाः केचित्ततोऽन्यथा । सविषा निर्विषाः केऽपि सफला निष्फलाः परे ॥ ४१ ॥ વળી ઉચછવાસ છે એ આત્માનો ધર્મ છે એ વાત પણ નિર્વિવાદ છે. અને ધર્મ છે–એજ કહી આપે છે કે કઈ ધમ હોવો જ જોઈએ. કારણકે “ધમી ” વિના “ધર્મ” એલે રહી शहिउ4. વળી વૃક્ષોને પણ મનુષ્યની પેઠે દેહદ થતા દેખાય છે. કેમકે એ દોહદ પૂરાય છે ત્યારે समावर्षित थणे छ, अन्यथा सुटतय. 38. અને આ દેહદ આત્માનો ધર્મ છે માટે એ (દેહદ) આત્મા-ચૈતન્યને સદભાવ કોણ કહે છે કે, નથી સિદ્ધ કરતો? ઈચ્છારૂપ દેહદ ઈચ્છાવંત વિના ક્યાંય દીઠે–સાંભળ્યો છે? ૩૭. વળી વૃક્ષોને સંકોચ, વિકાસ વગેરે નિયત સંજ્ઞાઓ પણ છે. એ સંજ્ઞાઓ પણ યુકિતપૂર્વક કોઈ આત્મા જેવો સંજ્ઞી જણાવતી વર્તાતી નથી? ૩૮. વળી બીજુ મનુષ્યમાં છે તેવું વૃક્ષોમાં પણ તારતમ્ય છે. જુઓ કે—કેટલાંક વૃક્ષો એરંડા વગેરેની જેમ કનિષ્ટ છે તો કેટલાંક આમ્ર વગેરેની જેમ ઉત્તમ છે. કેટલાંક કાંટાવાળાં છે તે કેટલાંક અત્યન્ત કેમળ છે. કેટલાંક કુટિલ છે તો કેટલાં સરલ છે. કેટલાંક કુજ તો બીજી દીર્ઘ છે. કેટલાકનાં વર્ણગંધરસ સ્પર્શ મનોહર છે તે બીજનાં એ એથી ઉલટાં છે. કેટલાંક વિષ એવાં છે તે અન્ય નિર્વિષ-મિષ્ટ છે. કેટલાંક ફળે છે તે બીજાને ફાલ આવતો જ નથી. Page #390 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ए माटे दृष्टान्तदासन्तिक योजना । (३५५) जाताः केचिदवकरे सूद्यानादौ च केचन । केचिच्चिरायुषः शस्त्राद्यैः केचित्क्षिप्रमृत्यवः ॥ ४२ ॥ विना कर्माणि नानात्वमिदं युक्तिसहं कथम् । विना कारणनानात्वं कार्ये तद्धि न सम्भवेत् ॥ ४३ ॥ कर्माणि च कार्यतयात्मानं क रमेव हि । आक्षिपन्त्यविनाभूताः कुलालं कलशा इव ॥ ४४ ॥ वनस्पतेः सात्मकत्वं स्फुटमेव प्रतीयते । जन्यादिधर्मोपेतत्वात् मनुष्यादिशरीरवत् ॥ ४५ ॥ अनुमानं पुरस्कृत्य साधयत्यागमोऽपि च । वनस्पते: सचैतन्यमाचारांगे यथोदितम् ॥ ४६ ॥ इमंपि जाइधम्मयं एयंपि जाइधम्मयं । इमंपि वुद्विधम्मयं एयंपि बुद्विधम्मयं । इमंपि चित्तमंतयं एयंपि चित्तमंतयं । इमंपि छिन्नं मिला. यइ, एयंपि छिन्नं मिलायइ । इमंपि अाहारगं एयंपि पाहारगं । इमंपि अणिच्चयं एयपि अणिञ्चयं । इमंपि असासयं एयंपि असासयं । इमंपि કેટલાંકનું ઉત્પત્તિસ્થાન ઉકરડો છે તો બીજાનું સુંદર ઉદ્યાન વગેરે છે. કેટલાંક દીર્ધાયુષી તે this शाहिथी तुत ४५४५0 तय छे. 36-४२. આવું વિવિધપણું કર્મોના સર્ભાવ વિના કેમ બને ? નાના પ્રકારના કારણ વિના આવું આવું કાર્યમાં સંભવી શકતું નથી. ૪૩. કર્મો પણ કાર્યરૂપ હોવાથી પોતાને કઈ કર્તા છે જ એમ સૂચવી રહ્યાં છે; ઘડાઓ જેમ કર્તા તરીકે કુલાલને સૂચવે છે એમ. ૪૪. માટે વનસ્પતિમાં ચૈતન્ય છે એમ ફુટ પ્રતીતિ થાય છે કેમકે એનામાં પણ મનુષ્ય વગેરેના શરીરની પેઠે જન્યાદિધર્મ વિદ્યમાન છે. ૪૫. વળી આગમમાં પણ અનુમાનને આગળ કરીને વનસ્પતિનું ચેતનત્વ સિદ્ધ કરવામાં साव्यु छे. ४६. એ સંબંધમાં આચારાંગસૂત્રમાં કહ્યું છે કે – આનામાં ઉત્પત્તિધર્મ છે તેમ એનામાં પણ છે; આનામાં વૃદ્ધિધર્મ છે તેમ એનામાં પણ વૃદ્ધિધર્મ છે; આને ચિત્ત છે એમ એને પણ છે; આ જેમ છેરાયાથી મળી જાય છે તેમ એ પણ મળી જાય છે, આ આહારક છે તેમ એ પણ છે; આ અનિત્ય છે એમ એ પણ અનિત્ય છે આ Page #391 -------------------------------------------------------------------------- ________________ (३५६) लोकप्रकाश । [सर्ग ५ चोववइयं एयंपि चोववइयं । इमंपि विपरिणामधम्मयं एयंपि विपरिणामधम्मयं । इत्यादि ॥ ( अत्रैकं इदंशब्दवाच्यं मनुष्यशरीरं । द्वितीयं च एतच्छब्दवाच्यं वनस्पतिशरीरम् । इत्यनयोः दृष्टान्तदा - न्तिकयोजना) वनस्पते: सचैतन्यमेवं सिद्धं नरांगवत् । ततोऽस्य योनिजातत्वमपि सिद्धं तदुच्यते ॥ ४७ ॥ तथाहि । बीजस्य द्विविधावस्था योन्यवस्था तथापरा । तन्मध्ये योन्यवस्था या सा चैवं परिभाव्यते ॥४८॥ जन्तूत्पत्तिक्षणे पूर्वजन्तुना स्याद्यदुज्झितम् । अत्यक्तयोन्यवस्थं च तद्बीजं योनिभूतकम् ॥ ४९ ॥ तत्र च जन्तूज्झितं निश्चयेनाधुना ज्ञातुं न शक्यते । ततोऽनतिशयी बीजं सचेतनमुतेतरत् ॥ ५० ॥ योनिभूतं व्यवहरेद्यावदध्वस्तयोनिकम् । ध्वस्तयोनि त्वजीवत्वादयोनिभूतमेव हि ॥ ५१ ॥ નશ્વર છે તેમ એ પણ નશ્વર છે; આને ચપચય છે તેમ એને પણ ચપચય છે; આને વિપ રીણામી ધર્મ છે તેમ એને પણ છે. ઈત્યાદિ. (અહિં જ્યાં જ્યાં “આ શબ્દ છે તે મનુષ્ય શરીર વાચક લે, અને “એ” શબ્દ છે એ વનસ્પતિકાયવાચક સમજ એવી રીતે બેઉની દષ્ટાન્તદાષ્ટન્તરૂપ યોજના છે). એવી રીતે વનસ્પતિકાયનું મનુષ્યના શરીરની પેઠે સચેતનત્વ સિદ્ધ કર્યું. અને તેથી એ 'योनि'छ अभय सिद्ध थाय छे. ४७. તે આ પ્રમાણે – બીજની બે પ્રકારની અવસ્થા છેઃ (૧) નિઅવસ્થા અને (૨) અનિઅવસ્થા. એમાં જે ચોનિઅવસ્થા છે તે નીચે પ્રમાણે સમજવી–૪૮. જતુની ઉત્પત્તિસમયે અત્યકતનિની અવસ્થાવાળું જે બીજ પૂર્વના જન્તુએ છોડયું डाय ते भी योनिभूत छ. ४६. પણ (જખ્તએ છોડેલું) એ બીજ આ સમયે નિશ્ચયપૂર્વક જાણી શકાતું નથી. તેથી એ સચેતન છે કે અચેતન—એ કહી શકાતું નથી. ૫૦. વળી જ્યાં સુધી એનિને વંસ થયું નથી ત્યાં સુધી એનો નિભૂત તરીકે વ્યવહાર Page #392 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] बीजना के प्रकार- सयोनि ' अने ' अयोनि'। (३५७) यन्नष्टेऽपि सजीवत्वे योनित्वं जातुचिद्भवेत् । परिभ्रष्टे तु योनित्वे सजीवत्वं न सम्भवेत् ॥ ५२ ॥ एवं च उत्पत्तिस्थानकं जन्तोर्यदविध्वस्तशक्तिकम् । सा योनिस्तत्र शक्तिस्तु जन्तूत्पादनयोग्यता ॥ ५३ ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ अथ योनिरिति किमभिधीयते । उच्यते । जन्तोः उत्पत्तिस्थानं अविध्वस्तशक्तिकं तत्रस्थजीवपरिणामनशक्तिसंपन्नम् । इति ॥ अत एव श्रुतेऽपि यवा यवयवाश्चापि गोधूमव्रीहिशालयः । धान्यानां श्रीजिनैरेषामुक्ता योनिस्त्रिवार्षिकी ॥ ५४ ॥ कलादमाषचपलतिलमुद्गमसूरकाः। तुलस्थतुवरीवृत्तचणका वल्लकास्तथा । प्रज्ञप्ता योनिरैतेषां श्रीजिनैः पंचवार्षिकी ॥ ५५ ॥ षट्पदी ॥ થાય છે, અને જ્યારે યોનિને ધ્વંસ થાય છે ત્યારે તો એ અજીવ હોવાથી એ અયોનિભૂત જ ४डवाय छे. ५१. કેમકે સજીવત્વ નષ્ટ થયા છતાં પણ કદાચિત્ નિત્વ તે હોય, પણ નિત્વ નષ્ટ થયે છતે સજીવત્ત્વ સંભવે નહીં. પર. એમ હોવાથી; જેની શક્તિનો નાશ નથી થયે એવું જન્તની ઉત્પત્તિનું જે સ્થાનક તે નિ છે. અને તેમાં જખ્ત ઉત્પન્ન થવાની જે ગ્યતા તે શકિત છે. ૫૩. આ સંબંધમાં પન્નવણાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે – ‘એનિકોને કહેવી ? જેમાંથી શકિતનો નાશ નથી થયે એવું જતુનું ઉત્પત્તિસ્થાનને નિ. અને તે એમાં રહેલા જીવને પરિણાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે. એમ હોવાથી, સિદ્ધાન્તમાં પણ યવ, યવયવ, ગોધુમ, ચોખા અને શાળ -એટલાં ધાન્યની જિનપ્રભુએ ત્રણ વર્ષની યોનિ अडसी छे. ५४. मन साह, भाष, यज, तस, भय, भसू२, तुसस्थ, तु१२, वटा मन पास-सटमा ધાન્યાની પાંચ વર્ષની એનિ કહેલી છે. ૫૫. Page #393 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । लहातसीशण कंगुकोर दूषककोद्रवाः । बीजानि मूलकानां सर्षपा बरहरालकाः । प्रज्ञप्ता योनिरेतेषामागमे सप्तवार्षिकी ॥ ५६ ॥ षट्पदी || ( ३५८ ) इयमत्र भावना कोष्टकादिषु निक्षिप्यैतेषां विधानशालिनाम् । लिप्तानां मुद्रितानां चोत्कृष्टैषा योनिसंस्थितिः ॥ ५७ ॥ तदनु क्षीयते योनिरंकुरोत्पत्तिकारणम् । भवेद्बीजमबीजं तन्नोप्तमंकुरितं भवेत् ॥ ५८ ॥ अन्तर्मुहूर्त्त सर्वेषामेषां योनिर्जघन्यतः । यत्केषांचिदचित्तत्वं जायते ऽन्तर्मुहूर्त्ततः ॥ ५९ ॥ परं तत्सर्वविद्वेद्यं व्यवहारपथे तु न । व्यवहारात पूर्वोक्तैः कालमानैरचित्तता ॥ ६० ।। इदमर्थत: पंचमांगे प्रवचनसारोद्धारे च || ततश्च बीजे च योनिभूते व्युत्क्रामति सेव जन्तुरपरो वा । मूलस्य यश्च कर्ता स एव तत्प्रथमपत्रस्य ॥ ६१ ॥ वणी; बट्टातसी, सलु, अंग, औरष, हरा, भूतानां मीन, सरसव, मरट्ट, भने रासએટલાં ધાન્યાની ચેનિ આગમમાં સાત વર્ષની કહી છે. ૫૬. [ सर्ग ५ એની ભાવના આ પ્રમાણે:— એ ગણાવ્યાં એ ધાન્યાને કોઠાર આદિમાં નાખીને ઉપર મજબૂત ઢાંકણ ઢાંકીને અને લીંપીને તથા સીલ કરીને રાખવામાં આવે તેા એની ઉપર કહેલી ઉત્કૃષ્ટ સ્થિતિ રહે છે. પછ. તે પછી અંકુરોની ઉત્પત્તિનું કારણ રૂપ એવી એ ચેાનિ નષ્ટ થાય છે અને એ ખીજ અખીજરૂપ થાય છે અને વાળ્યાથી ઉગતુ નથી. ૫૮. આ સર્વની ચેાનિ જઘન્યત: અન્તમુહૂર્તની છે કારણ કે કેટલાકેા અન્તર્મુહૂત્તમાં અચિત્ત लय छे. प. પરંતુ એ અચિત્તપણું સર્વજ્ઞપ્રભુથી જ જાણી શકાય એવું છે; વ્યવહારમાર્ગમાં એમ નથી. કેમકે વ્યવહારષ્ટિએ તે પૂર્વે કહ્યા છે એટલા કાળ પછી જ અચિત્તપણું થાય છે. ૬૦. આ ભાવાર્થનું પાંચમાં અંગમાં તથા પ્રવચનસારાદ્વારમાં કહ્યું છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ एविषये विशेष विवेचन । द्रव्यलोक ] इयमत्र भावना बीजस्य निर्वर्तकेन जीवेन स्वायुषः क्षयात् । यद्बीजं स्यात्परित्यक्तमथ बीजस्य तस्य च ॥ १२ ॥ अम्बुकालक्ष्मादिरूपसामग्रीसम्भवे सति । स एव जातु बीजांगी बद्धतादृशकर्मकः ॥ ६३ ॥ उत्पद्यते तत्र बीजेऽन्यो वा भूकायिकादिकः । निबद्धमूलादिनामगोत्रकर्मात्र जायते ॥ ६४ ॥ स एव निर्वर्तयति मूलं पत्रं तथादिमम् । मूलप्रथमपत्रे च तत एवैककतृके ॥६५॥ कलापकम् ॥ यदागमः-जोविय मूले जीवो सोविय पत्ते पढमयाएत्ति ॥ अत्राह परः नन्वेवमादिमदले मूलजीवकृते सति । उद्गच्छत्किशलेऽनन्तकायिकत्वं विरुध्यते ॥ ६६ ॥ यदागमः-सव्वो वि किसलओ खलु उग्गममाणो अणंतत्रो भणिोति ॥ અને તેથી, નિભૂત એવા બીજની અંદર એક અથવા બીજે જંતુ સંક્રમે છે. અને જે મૂળને કર્તા છે તેજ પ્રથમપત્રને કર્તા થાય છે. ૬૧. महिनावना प्रभारी: બીજને બનાવનારા જીવે પોતાના આયુષ્યના ક્ષયથી જે બીજ ત્યજેલું હોય તે બીજને જળ કાળ તથા પૃથ્વી વગેરે–રૂપ સામગ્રી મળ્યેથી, એવું કર્મ જેણે બાંધેલું હોય એવો તેજ બીજને જીવ કઈક વખતે તે બીજમાં ઉત્પન્ન થાય છે; અથવા પૃથ્વીકાયઆદિ કોઈ અન્યમૂળાદિનામગોત્રકર્મવાળે-જીવ ઉત્પન્ન થાય છે. તે જ જીવ મૂળને તથા પ્રથમપત્રને બનાવે છે; અને તેથી મૂળ અને પ્રથમ પત્ર એ બેઉને એક જ કર્તા છે. ૬૨-૬૫. मागममा थु छ :મૂળમાં જે જીવ છે તેજ જીવ પહેલા પત્રમાં છે. અહિં કોઈ શંકા ઉપસ્થિત કરે છે કે-જે એવી રીતે પ્રથમ પત્ર મૂળ જીવથી બનેલું કહેશે તો, જે કિસલય નીકળે છે એની અંદર રહેલા અનંતકાયિત્વમાં વિરોધ આવશે. કારણ मागममा सर्वसिसयने मनन्ताय ह्या छ. ६६. એ શંકાનું સમાધાન આ પ્રમાણે – Page #395 -------------------------------------------------------------------------- ________________ ( ३६० ) लोकप्रकाश | भत्र उच्यते- बीजे मूलतयोत्पद्य बीजजीवोऽथवापरः । करोत्युत्सूनतावस्थां ततोऽनन्तरभाविनीम् ॥ ६७ ॥ ध्रुवं किसलयावस्थां सृजन्त्यनन्तजन्तवः । ततश्च तेषु जीवेषु विनष्टेषु स्थितिक्षयात् ॥ ६८ ॥ स एव मूलजीवस्तां तनुमनन्तदेहिनाम् । समाप्याद्यस्वांगतया तावद्वर्द्धयते किल ॥ ६९ ॥ अन्ये तु व्याचचते ततव यावत्प्रथमपत्रं स्यात्ततश्च न विरुध्यते । किशलेऽनन्त कायित्वमेककर्तृकतापि च ॥ ७० ॥ कलापकम् ॥ इह बीजसमुत्सूनावस्थैव प्रतिपाद्यते । प्रथमपत्रशब्देन तस्याः प्रथममुद्भवात् ॥ ७१ ॥ मूलं बीजसमुत्सूनावस्था चेत्येककर्तृके । अनेन चैवं नियमो लभ्यते सूत्रसूचितः ॥ ७२ ॥ एकजीवकृते एव मूलं चोत्सूनतादशा । नावश्यं मूलजीवोत्थं शेषं किसलयादिकम् ॥ ७३ ॥ [ सर्ग ५ ખીજના જીવ અથવા કોઈ અન્ય જીવ, ખીજમાં મૂળરૂપે ઉત્પન્ન થઇને વિકસિત અવસ્થા કરે છે. ત્યારકેડે અનન્તરભાવી કિસલય–અવસ્થાને અનન્તકાય જતુએજ ઉત્પન્ન કરે છે, અને પછી જ્યારે એમના સ્થિતિકાળ પૂર્ણ થાય છે એટલે કે એઆ નષ્ટ થાય છે ત્યારે એજ મૂળ જીવ એ અનન્તકાયિકાના શરીરને પોતાના આદ્ય અગરૂપે ગ્રહણ કરીને, પ્રથમ પત્ર થાય ત્યાં સુધી વૃદ્ધિ પમાડયા કરે છે. અને તેથી કિસલયના અનન્તકાયિત્વમાં તેમજ એક ક ત્વમાં ॐ विरोध भावतो नथी. ६७-७०. કેટલાક। . વળી એમ કહે છે કે અહિં ‘ પ્રથમપત્ર ’ એ શબ્દના ખીજની વિકસિત અવસ્થા ’ એવા જ ભાવાર્થ લેવા; કેમકે એ પ્રથમ ઉત્પન્ન થાય છે. ૭૧. अने तेथी 'भूण' मने 'जीनी विउसित अवस्था मे मेउना मे उर्जा छे. આ પરથી સુત્રનેવિષે સૂચવેલા નિયમ લભ્ય થાય છે કે મૂળ અને વિકસિત અવસ્થા બેઉ એક જીવકૃત જ છે; શેષ કિસલય આદિ બીલકુલ મૂળ જીવથી ઉત્પન્ન થયેલ નથી. ૭૨-૭૩. Page #396 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] — साधारण ' वनस्पतिकायनुं लक्षण । (३६१) ततश्च उभयमपि अविरुद्धम् (१) जोविय मूले जीवो सोविय पत्ते पढमयाएत्ति (२) सव्वो वि किसलमो खलु उग्गममाणो अणंतओ भणिभो ॥ इति ॥ एतच्चार्थतः प्रज्ञापनावृत्तौ ॥ प्राचरांगवृत्तावपि तथैव ॥ यदुक्तम् यश्च मूलतया जीवः परिणमते स एव प्रथमपत्रतया अपि इति । एकजीवकर्तृके मलप्रथमपत्रे इति यावत् । प्रथमपत्रकं च यासौ बीजस्य समुत्सूनावस्था भूजलकालापेक्षा सैवोच्यते । इति ॥ नियमप्रदर्शनमेतत्॥ शेषं तु किसलयादिसकलं न मूलजीवपरिणामाविर्भावितमेव इति अवगन्तव्यम् ॥ उद्गच्छन् प्रथमांकूरः सर्वसाधारणो भवेत् । वर्धमानो यथायोगं स्यात्प्रत्येकोऽथवापरः ॥ ७४ ॥ तत्र साधारणलक्षणं सामान्यतः एवम् शरीरोच्छ्वासनिःश्वासाहाराः साधारणाः खलु । येषामनन्तजीवानां ते स्युः साधारणांगिनः ॥ ७५ ।। માટે, (૧) મૂળને જ જીવ પ્રથમપત્રનો જીવ છે, અને (૨) ઉગતાં સર્વ કિસલયો અનન્તકાયિક છે–એ બેઉ મત અવિરોધી છે. એ ભાવાર્થનું પન્નવણાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે. આચારાંગસૂત્રની વૃત્તિમાં પણ એજ મતલબનું કહ્યું છે, તે આ પ્રમાણે: જે જીવ મૂળપણે પરિણમે છે તે જ જીવ પ્રથમ પત્રરૂપે પણ પરિણમે છે એટલે કે મૂળ અને પ્રથમ પત્ર બેઉ એકજીવકતૃક છે. પૃથ્વી જળ અને કાળની અપેક્ષાવાળી આ જે બીજની વિકસિત અવસ્થા છે તે જ “પ્રથમપત્ર” કહેવાય છે. સૂત્રમાં નિયમ સૂચવ્યું છે તે એવો જાણો. વળી શેષ કિસલય આદિ બિલકુલ મૂળજીવના પરિણામથી પ્રકટ થયેલ નથી જ-એમ સમજવું પહેલો અંકુર ફુટે એ સર્વસાધારણ હોય છે અને પછી ગાનુસાર વૃદ્ધિ પામે ત્યારે से प्रत्ये' 'साधा२९ ' थाय छे. ७४. 'साधारण 'नु सामान्यत: मा सक्ष छ: જે અનન્તકાય જીનાં શરીર, ઉચ્છવાસ, નિ:શ્વાસ અને આહાર સાધારણ હોય છે તે 'साधारण' उपाय छे. ७५ Page #397 -------------------------------------------------------------------------- ________________ (३६२) लोकप्रकाश । [ सर्ग ५ विशेषतः तत्रचणमं चैवम् मूलादिदशकस्येह यस्य भंगो समो भवेत् । अनन्तजीवं तद् ज्ञेयं मूलादिदशके खलु ॥ ७६ ॥ वनस्पतिसप्ततौ समभंगलक्षणं एवं उक्तम् खडिआई चुन्ननिप्फाइयाइ वत्तीइ जारिसों भंगो । सवत्थ समसरुवो केआरतरीइतुल्लो वा ॥ १ ॥ इत्थ पुण विसेसोयं तमभंगा हुंति जे सयाकालम् । ते ञ्चिय अणत्तकाया न पुलो जे कोमलत्तेण ॥२॥ मूलादिदशकं तु एवम् मूले कंदे खंधे तया य साले पवालपत्ते य ।। पुप्फे फलबीए विय पत्तेयं जीवठाणाइं ॥ ७७॥ मूलादेर्यस्य भग्नस्य मध्ये हीरो न दृश्यते। अनन्तजीवं तद् ज्ञेयं यदन्यदपि तादृशम् ॥ ७८॥ हीरो नाम विषमः छेदः उद्दन्तुरो वा ॥ એનું લક્ષણ વિશેષ પ્રકારે નીચે પ્રમાણે છે મૂળ આદિક દશે વાનાં ભાંગતાં જેને ભંગ “સમ” એટલે સરખો થાય તેના મૂળ આદિ शे पानां मनायिs aregi. ७६. वनस्पतिसति' अथभा सभा 'नु सक्षण नीचे प्रमाणे उधुं छ: ખડી વિગેરેનું ચૂર્ણ કરી તેની વાટ બનાવીને તે ભાંગવાથી જે ભંગ થાય છે તે “ સમભંગ'; અથવા ક્યારાની તરને ભાંગતાં થાય તે પણ સમભંગ. ૧. અહિં એટલું વિશેષ-કે જેઓના હંમેશાં સમભ ગ” થઈશ કે છે એઓ “અનન્તકાય” હોય છે; કેમીપણુને લીધે જેઓના સમભંગ થતા હોય તે નહિં. ૨. ઉપર મૂળ આદિ દશ વાનાં કહ્યાં તે દશ આ પ્રમાણેઃ (१) भूग, (२) ४४, (3) २४५, (४) त्वया, (५) पर्व, (६) प्रवास, (७) पत्र, (८) पु०५, (6) मने (१०) भील-मे (प्रत्ये), नां स्थान छ. ७७. જેનું મૂળ વગેરે ભાંગવાથી વચ્ચે “હીર” ન દેખાય છે અને બીજાંપણ જે તેવાં હોય તે अनन्ताय Myqi. ७८. * હીર’ એટલે વિષમ છે અથવા દાંતા. For Private & Personal use only Page #398 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'अनन्तकाय ' नां लक्षण । (३६३) यत्र स्कन्धकंदमूलशाखासु खलु वीक्ष्यते । त्वचा स्थूलतरा काष्टात् सा त्वचानन्तजीविका ॥ ७९ ॥ येषां मूलकंदपत्रफलपुष्पत्वचा भवेत् । चक्राकारः समच्छेदो भंगेऽनन्तात्मकं हि तत् ॥ ८०॥ ग्रन्थिः पर्वात्मिका भंगस्थान सामान्यतोऽथवा । रजसा छुरितं यस्य भंगेऽनन्तात्मकं हि तत् ॥ ८१ ॥ केदारशुष्कतरिकापुटवद्भिद्यते च यत् । प्रागुक्तलक्षणाभावेऽप्यनन्तकायिकं हि तत् ॥ ८२ ॥ यदागमः-चक्काभं भज्जमाणस्स गंठीचुण्णघणो भवे ।। पुढवीसरिसभेएण अणंतजीवं वियाणाहि ॥ ८३ ॥ सक्षीरं वापि निःक्षीरं पत्रं गूढशिरं च यत् । अलक्ष्यमाणपत्रार्द्धद्वयसन्धि च यद्भवेत् ॥ ८४ ॥ अनन्तजीवं तत्सर्वं ज्ञेयमित्यादिलक्षणैः । बहुश्रुतेभ्यो ज्ञेयानि लक्षणान्यपराण्यपि ॥ ८५॥ युग्मम् ॥ સ્કંધ, કંદ, મૂળ અને શાખાઓની છાલ મૂળકાથી વધારે સ્થૂલ હોય તે છાલ અનનકાયિક છે એમ સમજવું. ૭૯. તથા જે મૂળ, કંદ, પત્ર, ફળ, પુષ્પ અને છાલને ભાંગતાં ચક્રાકાર સમચ્છેદ થાય તે પણ અનન્તકાયિક જાણવાં. ૮૦. અથવા સામાન્યત: પર્વરૂપગ્રંથિ તે ભંગસ્થાન –એ ભંગસ્થાન છેદવાથી જે અંદરના રજવડે આચ્છાદિત દેખાય તે પણ અનન્તકાય કહેવાય. ૮૧. એ શિવાય; કયારાની સૂકાયલી તરના પિપડાની જેમ જેને ભંગ થાય તે ભલે કદાચિત પૂર્વોક્ત લક્ષણથી રહિત હોય તે યે તે અનન્તકાયિક સમજવાં. ૮૨. આગમમાં પણ કહ્યું છે કે – ભાંગવાથી જેનો ચક્રસમાન આકાર થાય, જેની ગાંઠ પરાગર્ણથી ઘન–ભરેલી હોય, અને જેને માટીની જેમ ભંગ થાય તે અનન્તકાય સમજવાં. ૮૩. ક્ષીરવાળાં કે ક્ષીરવિનાનાં, ગુમનવાળાં, અને જેની બે અરધીયાં વચ્ચેની સંધિ જણાતી ન હોય, એવા એવા લક્ષણવાળાં પત્ર સર્વે અનન્તકાયિક જાણવાં. એનાં બીજાં પણ લક્ષણે છે તે બહુશ્રુત-વિદ્વાને પાસેથી જાણી લેવાં. ૮૪-૮૫. Page #399 -------------------------------------------------------------------------- ________________ (३६४) लोकप्रकाश । [ सर्ग ५ प्रयोगोलो यथाध्मातो जातस्तप्तसुवर्णरुक् । सर्वोऽप्यग्निपरिणतो निगोदोऽपि तथाङ्गिभिः ॥८६॥ तत्रापि बादरानन्तकायिकाः स्युरनेकधा। मूलकशृंगबेराद्या प्रत्यक्षा जनचक्षुषाम् ॥ ८७॥ तथाहि-सव्वाउ कंदजाई सूरणकंदो य वजकंदो य । अल्लहलिदा य तहा अहं तह अल्लकच्चूरो ॥ ८८॥ सत्तावरी विराली कुंपारि तह थोहरी गलोइन । लसणं वंसकरिल्ला गजर लूणो लोढो ॥ ८९ ॥ गिरिकन्नि किसलपत्ता षिरिंसुश्रा थेग अल्लमुत्था य । तह लूणरुख्खछल्ली खिल्लहडो अमयवल्ली य ॥ ९ ॥ मूला तह भूमिरुहा विरुहा तह टक्कवत्थुलो पढमो । सूअरवल्लो अ तहा पल्लंको कोमलंबिलिया ॥ ९१ ॥ बालू तह पिंडालू हरवंति एए अणंतनामेहिं । अन्नमणंतं नेयं लख्खणजुत्तीइ समयाओ॥ ९२ ॥ . अन्येऽपि स्नुहीप्रभृतयोऽनन्तकायिका अवएपणए इत्यादि प्रज्ञापनोक्तवाक्यप्रवन्धतो ज्ञेयाः ॥ એક લોખંડનો ગોળો હોય એને તપાવીને સુવર્ણ જે ચકચકિત કરીએ ત્યારે તે જેમ સર્વત: અગ્નિથી વ્યાસ હોય છે તેમ સર્વ નિગોદ પણ જીવથી વ્યાપ્ત છે. ૮૬. વળી એવા કેટલાક બાદર અનન્તકા પણ છે, જેવાં કે મૂળા, શીંગડાં વગેરે, કે જે આપણે પ્રત્યક્ષ જાણીએ છીએ. ૮૭. તે બાદર અનન્તકાય નીચે પ્રમાણે જાણવા नी सर्व जति, सू२, ११, दीदी ४२, बीमा , ही युरेरी, संता१री, विणी, भा२, थार, गणे, दास, वांस॥२सा, ०४२, दुधी, बोहर, नरिणी, सिसयपत्र, भीरसुभा, थे, दादाभाथ, सूवृक्षनी छास, भीai, सभरवेस, भूसा, भूमि श, विमा, टर्नु प त्र, सू४२वेस, पदयनी साल, अभय मineी, मासु, પિંડાલ, તથા હરવંતી–એટલાં, અને એવાં લક્ષણવાળાં બીજા પણ સિદ્ધાન્તમાં કહ્યાં હોય त. ८८-८२.. वजी पन्नवापासूत्रमा डा 'अवए पणप' इत्यादि पाध्य ५२थी ‘स्नुही' वगेरे પણ એવાં જાણવાં. Page #400 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'प्रत्येक ' वनस्पतिकायर्नु लक्षण । (३६५) इति साधारणवनस्पतिभेदाः ॥ प्रत्येकलक्षणं चैवम् यत्र मूलादिदशके प्रत्यंगं जन्तवः पृथक् । प्रत्येकनामकर्माढ्यास्तत्प्रत्येकमिहोच्यते ॥ ९३ ॥ तथा च आहुः जीवविचारे एगसरीरे एगो जीवो जेसिं तु ते उ पत्तेया। फलफुल्लछल्लिकठ्ठा मूला पत्ताणि बीअाणि ॥ ९४ ॥ मूलादेर्यस्य भग्नस्य मध्ये हीरः प्रदृश्यते । प्रत्येकजीवं तद्विन्द्याद्यदन्यदपि तादृशम् ॥ ९५ ।। यत्र मूलस्कन्धकन्दशाखासु दृश्यते स्फुटम् । त्वचा कनीयसी काष्टात् सा त्वक् प्रत्येकजीविका ॥९६ ॥ तस्य द्वादश भेदाः स्युः प्रत्येकस्य वनस्पतेः । यथा प्रसिद्धितान् कांश्चित् दर्शयामि समासतः ॥ ९७ ।। એ પ્રમાણે સાધારણ વનસ્પતિના ભેદો કહ્યા. હવે “પ્રત્યેક વનસ્પતિનું લક્ષણ નીચે મુજબ છે – જ્યાં મૂળ વગેરે દશે અંગે પ્રત્યેકનામકર્માદિવાળા પૃથક્ પૃથક્ જંતુઓ હોય છે તે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. ૯૦. એ સંબંધમાં “જીવવિચાર” માં કહ્યું છે કે – જેના એક શરીરમાં એક જીવ હોય છે તે પ્રત્યેકવનસ્પતિકાય છે. દષ્ટાન્ત તરીકે ફળ, हुस, त्वया, tष्ट, भूग, पत्र भने मी०४. ८४. આ મૂળ વગેરે ગણાવ્યાં તેને ભાંગવાથી વચ્ચે “હીર” જેવું વર્તાય છે માટે એ સર્વ, તથા એના જેવા બીજા પણ પ્રત્યેકવનસ્પતિકાય છે. ૫. જ્યાં મૂળ, કંદ, સ્કંધ અને શાખાઓમાં કાષ્ટ કરતાં સ્પષ્ટ રીતે પાતળી ત્વચા દેખાય सत्वया ५५ प्रत्ये वनस्पतिलाय छ.८६. આવી જે પ્રત્યેક વનસ્પતિ–એના બાર ભેદ છે. એનું સમાસથી, જેવું પ્રસિદ્ધ છે એવું કંઈ નિરૂપણ કરીએ છીએ. ૯૭, Page #401 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [ सर्ग ५ वृक्षा गुच्छा गुल्मा लताश्च वल्ल्यश्च पर्वगाश्चैव । तृणवलयहरीतकौषधिजलरुहकुहणाश्च विज्ञेयाः ।। ९८ ॥ वृक्षास्तत्र द्विभेदाः स्यु: फलोद्यहीजभेदतः । एकबीजफला: केचित् भूरिबीजफलाः परे ॥ ९९ ॥ अंकुल्लजम्बूनिम्बाम्राः प्रियालसालपीलवः । सल्लकीशैलुबकुलभिल्लातकबिभीतकाः ॥ १०० ॥ हरीतकीपुत्रजीवाः करंजारिष्टकिंशुकाः । अशोकनागपुन्नागप्रमुखा एकबीजकाः ॥ १०१ ॥ युग्मम् ॥ कपित्थतिन्दुकप्लक्षधवन्यग्रोधदाडिमाः। कदम्बकुटजा लोधः फणसश्चन्दनार्जुनाः ॥ १०२ ॥ काकोदुम्बरिका मातुलिंगस्तिलकसंज्ञकः । सम्पर्णदधिपर्णप्रमुखा बहुबीजकाः ॥ १०३ ॥ युग्मम् ॥ प्रत्येकमेषां वृक्षाणां प्रत्येकासंख्यजीवकाः । मूलकन्दस्कन्धशाखात्वक्प्रवाला उदीरिताः॥ १०४ ॥ वृक्ष, शु२७, शुभ, सता, ही, पर्व, तृy, १सय, शत, सौषधि, ३९ अने पुरुष-मा मा२ प्रत्ये वनस्पतिनाले छे. ८८. એમાં પહેલો પ્રકાર જે વૃક્ષ–તે, એના ફળમાંથી નીકળતા એક કે વિશેષ બીજની ગણ त्रीमे, मे २i छ:-(१) ४ीयुताni, (२) मने मान्युतmi. ८८. Ate, Y, Clu31. AIAक्ष, प्रियास, सास, पालु, सी, शैक्षु, मद, Matd, मिलति, शतडी, पुत्रा , ४२०४, ANI, शुि, अशो, ना, पुन्नास वगैरे એકબીજયુક્તફળવાળાં છે. ૧૦૦-૧૦૧. भने पित्थ, ति, सक्ष, 41, न्यग्रोध, भि, ४४५, ४८०४, all, ५४स, ચંદન, અર્જુન, કાકોદુમ્બરી, માતલિંગ, તિલક, સંપૂર્ણ, દધિપણું વગેરે બહુબીજયુક્ત३ i छ. १०२-१०3. આ વૃક્ષેમાંના દરેકનાં મૂળ, સ્કંધ, શાખા, છાલ તથા પ્રવાલામાં અસંખ્ય પ્રત્યેક જીવ” २२सा छे. १०४. Page #402 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'प्रत्येक ' वनस्पतिकायना बार भेद । वृक्षना दश अवयवो। (३६७) पुष्पाण्यनेकजीवानि एकैकोऽङ्गी दले दले । प्रत्येकमेकजीवानि बीजानि च फलानि च ॥ १०५ ॥ एकः पूर्णतरुस्कन्धव्यापी भवति चेतनः । मूलादयो दशाप्यस्य भवन्त्यवयवा किल ॥ १०६॥ तथोक्तं सूत्रकृतांगवृत्तौ श्रुतस्कन्ध २ अध्ययन ३ पाहावरमित्याद्यालापकस्य अर्थः-अथ अपरं एतद् श्राख्यातं तद् दर्शयति-इह अस्मिन् जगति एके न तु सर्वे तथाकर्मोदयवर्तिनो वृक्षयोनिकाः सत्वा भवन्ति । तदवयवाश्रिताः च अपरे वनस्पतिरूपा एव प्राणिनो भवन्ति । तथाहि । यो हि एकः वनस्पतिजीवः सर्ववृक्षावयवव्यापी भवति तस्य च अपरे तदवयवेषु मूलकन्दस्कन्धत्वक्शाखाप्रवालपुष्पपत्रफलबीजभूतेषु दशसु स्थानेषु जीवा: समुत्पद्यन्ते । ते च तत्रोत्पद्यमाना वृक्षयोनिका वृक्षव्युत्क्रमाश्च उत्पद्यन्ते ॥ मूलं स्यात् भूमिसम्बद्धं तत्र कन्दः समाश्रितः । तत्र स्कन्ध इति मिथो बीजान्ताः स्युर्युताः समे ॥ १०७॥ પુષ્પ પુણે અનેક જીવ છે; પત્ર પત્રે એક જીવ છે, તેમ બીજે બીજી અને ફળે ફળે પણ से छे. १०५. સંપૂર્ણ તરૂકંધમાં પણ એક જીવ વ્યાપી રહેલ છે. મૂળ વગેરે દશ ઉપર કહી ગયા છીએ એ દશે એના અવયવો છે. ૧૦૬. આ સંબંધમાં “સૂત્રકૃતાંગ” ની વૃત્તિમાં દ્વિતીય શ્રુતસ્કંધના અધ્યયન ત્રીજામાં आहावर छत्याहिथा १३ यता · मादा ' ( ५४) भां 24 प्रमाणे ४थु छे: આ જગતમાં કેટલાએક, અમુક કર્મોના ઉદયવાળા વૃક્ષયનિ જીવે છે અને કેટલાક એના અવયવોને આશ્રીને રહેલા વનસ્પતિરૂપ જ જીવ છે. તે આ પ્રમાણે –વનસ્પતિને જે એક જીવ છે તે આખા વૃક્ષના અવયવેમાં વ્યાપી રહેલ છે, અને એના બીજા જીવો એના મૂળ ४-२४-छा-शामा-पाया-y०५-पत्र-छा भने भाभ-मे श स्थाना-अवयवा-भां ઉત્પન્ન થાય છે. અને તે ત્યાં ઉત્પન્ન થવાથી વૃક્ષોનિક થાય છે, અને વૃક્ષમાં સંક્રમે છે. વૃક્ષનું મૂળ ભૂમિ સાથે સંબદ્ધ હોય છે, કંદ એને આશ્રીને રહેલ છે, અને સ્કંધ વળી એ કંદને આશ્રીને રહેલ છે. એવી રીતે બીજ પર્યન્ત સવે પરસ્પર જોડાયેલા છે. ૧૭. Page #403 -------------------------------------------------------------------------- ________________ (३६८) लोकप्रकाश । [ सर्ग ५ अतः पृथ्वीगतरसमाहरन्ति समेऽप्यमी । यावत् फलानि पुष्पस्थं बीजानि फलसंगतम् ॥ १०८ ॥ श्रावणादिचतुर्मास्यां प्रावृड्वर्षासु भूरुहः । सर्वतो बहुलाहारा अपां बाहुल्यतः स्मृताः ॥ १०९ ॥ ततः शरदि हेमन्ते क्रमादल्पाल्पभोजिनः । यावद्वसन्तेऽल्पाहारा ग्रीष्मेऽत्यन्तमिताशनाः ॥ ११० ।। यत्तु ग्रीष्मेऽपि द्रुमाः स्युर्दलपुष्पफलाद्भूताः। तदुष्णयोनिजीवानामुत्पादात्तत्र भूयसाम् ॥ १११ ॥ इति भगवतीसूत्रशतक ७ उद्देश ३ ॥ ननु च मूलादयो दशाप्येवं यदि प्रत्येकदेहिभिः । जाता अनेकैस्तत्तस्मिन्नेकमूलादिधी: कथम् ॥ ११२ ॥ अत्र उच्यते । श्लेषणद्रव्यसंमित्रैर्घटितानेकसर्षपैः । भूरिसर्षपरूपापि वतिरेकैव भासते ॥ ११३ ॥ એમ હોવાથી, જ્યાં સુધી પુષ્પ પર ફળ આવે ત્યાંસુધી પુષ્પદ્વારા અને ફળમાં બીજ ઉત્પન્ન થાય ત્યાં સુધી ફળદ્વારા, એ સર્વે સાથે જ પૃથ્વીમાં રહેલા રસને આહાર કરે છે. ૧૦૮. શ્રાવણ વગેરે ચાર માસની વર્ષાઋતુમાં, પાણી બહોળું હોવાથી વૃક્ષેને બહુ આહાર भणे छे. १०८. પછી શરદુ અને હેમન્ત ઋતુઓથી લઈને છેક વસન્તઋતુ સુધી એઓને અલ્પ અલ્પ આહાર મળે છે. અને ગ્રીષ્મ ઋતુમાં એઓને એકદમ મિત આહાર મળે છે. ૧૧૦. છતાં પણ ગ્રીષ્મત્ર તુમાં એઓનાં પત્ર, પુષ્પ અને ફળ સુંદર હોય છે એ ઉષ્ણનિના પુષ્કળ જીવની ઉત્પત્તિને પ્રતાપે જ. ૧૧૧. એ પ્રમાણે ભગવતીસૂત્રના સાતમા શતકના ત્રીજા ઉદ્દેશમાં કહ્યું છે. અહિં કોઈ એવી શંકા ઉપસ્થિત કરે કે જ્યારે મૂળ વગેરે દશે (અવયવો) આ પ્રમાણે અનેક પ્રત્યેક જીવાથી ઉત્પન્ન થાય છે ત્યારે એને “એકમૂળાદિક” કેમ કહેવાય ? ૧૧૨. એ શંકાનું સમાધાન આ પ્રમાણે – ઘણું સરસવને કઈ ચીકાશવાળા પદાર્થમાં મિશ્ર કરીને એની વાટ બનાવીએ એ વાટ Page #404 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] वनस्पतिना गुच्छादि भेदोनुं स्वरूप । (३६९) यथा ते सर्षपाः सर्वे स्वस्वमानाः पृथक् पृथक् । वर्तेर्बुद्धिं सृजन्तोऽपि स्थिताः स्वस्वावगाहनाः ॥ ११४ ॥ तथा प्रत्येकजीवास्ते पृथक् स्वस्ववपुर्भूतः । स्तृजन्त्येकत्र मिलिता एकमलादिवासनाम् ॥११५॥ युग्मम् ॥ इह यद् द्वेषरागाभ्यां संचितं पूर्वजन्मनि । हेतुरेकत्र सम्बन्धे तत्कर्म श्लेषणोपमम् ॥ ११६ ॥ कृतैवंविधकर्माणो जीवास्ते सर्षपोपमाः। मूलादि वर्तिस्थानीयमिति दृष्टान्तयोजना ॥ ११७ ॥ युग्मम् ।। तिलशष्कुलिका पिष्टमयी तिलविमिश्रिता । अनेकतिलजातापि यथैका प्रतिभासते ॥ ११८ ॥ इहापि दृष्टान्तयोजना प्राग्वत् ॥ श्रथ गुच्छादयः । वृन्ताकीबदरीनीलीतुलसीकरमर्दिकाः । यावासाघाडनिगुंडय इत्याद्या गुच्छजातयः ॥ ११९ ॥ જો કે ઘણું સરસવ રૂપ છે તો એ એક જ છે એમ જણાય છે. એટલે કે પૃથ પૃથપોતપોતાના માનવાળા તે સર્વે સરસવના દાણા વાટ તરીકે ગણાય છે તો પણ તેઓ સઘળા પોતપોતાના અવગાહમાં રહેલા છે, તેમ એ સર્વ પ્રત્યેક જીવ પોતપોતાનાં નાણાંનોખાં શરીરવાળા હોવા छ.i, न्यारे सत्र भणे छे त्यारे से भूमाहि'छे सेवा सुद्धि उत्पन्न ४२ छ. ११३-११५. અહિ, પૂર્વભવમાં રાગદ્વેષાદિથી બાંધેલું જે કર્મ એકત્રતાનો હેતુભૂત છે તેને “ચીકાશવાળા પદાર્થ ” સમાન સમજવું; તે તે પ્રકારના કર્મો જેમણે બાંધેલાં છે એવા જીવોને સરસવમાન સમજવા; અને મૂળ આદિને વાટ સમાન સમજવા. ૧૧૬-૧૧૭. વળી તિલમિશ્રિત લેટની તલસાંકળી જે કે અનેક તલદાણાની બનેલી છે તો પણ તે એક वी. पाय छे. ११८. 21 मीटान्त. (सभा ५९ ७५२ प्रमाणे याना ४२वी.) ( અદ્દામા લોકમાં ૮ પ્રત્યેક વનસ્પતિ ” ના બાર ભેદ ગણાવ્યા એમાંથી પહેલા ભેદ'वृक्ष' नु, माप्रमाणे ८८ मा ४थी ११८ भा - सुधीमा विवेयन यु त्या२ ५छी-) हुवेमान 'गुरु' वगेरे लेहो विषे विवेचन: श, मा२. जी, तुलसी, ४२मही, पासो, मघाउ, निशु वगेरे शुक्छ' नी जति छे. ११६. ४७ Page #405 -------------------------------------------------------------------------- ________________ (३७०) लोकप्रकाश । [सर्ग ५ मल्लिकाकुन्दकोरिंटयूथिकानवमल्लिकाः । मुद्गरः कणवीरश्च जात्याद्या गुल्मजातयः ॥ १२० ।। अशोकचम्पकलता नागपद्मलता अपि । अतिमुक्तकवासन्तीप्रमुखाः स्युलता इमाः ॥ १२१ ॥ एकैच शाखा यत्स्कन्धे महत्वं विनिर्गता । नैवान्यास्तादृशः स स्याल्लताख्यश्चम्पकादिकः ॥ १२२ ॥ कुष्मांडी पुषी तुम्बी कालिंगी चिर्भटी तथा । गोस्तनी कारवेल्ली च वल्ल्यः कर्कोटिकादिकाः ॥ १२३ ॥ इक्षुः वंशः वीरणानि द्रक्कुडः शर इत्यपि । वेत्रः नडश्च काशश्च पर्वगा एवमादयः ॥ १२४ ॥ दूर्वादर्भार्जुनैरंडाः कुरुविन्दकरोहिषाः । सुंकल्याख्यं क्षीरबिसमित्याद्याः तृणजातयः ॥ १२५ ॥ पूगखर्जूरसरला नालिकेर्यश्च केतकाः । तमालतालकन्दल्यः इत्याद्याः वलयाभिधाः ॥ १२६ ॥ महि, हु, आरिट, यूथिली, नवादा, भगरी, ४0२, on वगेरे 'शुक्ष्म 'नी जति छ. १२०. અશેકલતા, ચંપકલતા, નાગલતા, પદ્મલતા, અતિમુક્તલતા, વાસની વગેરે सातामा छ. १२१. જેના કંધમાં એકજ હેટી શાખા ઉંચી નીકળેલી હોય, અને એના જેવી બીજી એક પણ શાખા ન હોય એ લતા કહેવાય. ૧૨૨. अणु, पुषी, तुमी, nिa, थीम, दक्ष, रेसी तथा परमात वगेरे 'वी'नीति छ. १२3. क्षु, वांस, वीर, , १२, नेत२, न3, १० वगेरे ५ सेटवे सांधावणी वनस्पति छ. १२४. इवा, , अर्जुन, मेरठ, ४३वि६४, शरिष, सुखी, क्षीमिस वगेरे ondi 'त'छे. १२५. सोपारी, मधुर, सरस, नाजी२, ४, तमास, तस, 3 वगेरे 'यसय' 3पाय छे. १२६. Page #406 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ते शिवायना बीना भेदोनुं स्वरूप । (३७१) आर्यकदमनकमरुबकमन्डुकीसर्षपाभिधौ शाकौ। अपि तन्दुलीयवास्तुकमित्याद्या हरितका ज्ञेयाः ॥ १२७॥ औषध्यः फलपाकान्ताः ता. स्फुटा धान्यजातयः। चतुर्विशतिरुक्तानि तानि प्राधान्यतः किल ॥ १२८ ॥ तथाहि । धन्नाई चउव्वीस जव गोहुम सालि वीहि सहिका । कोदव अणुया कंगू रायल तिल मुग्ग मासा य ॥ १२९ ॥ अयसि हरिमंथ तिउडग निप्फाव सिलं रायमासा य । उख्खू मसूर तुवरी कुलत्थ तह धन्नय कलाया ॥१३०॥इति।। रुहन्ति जलमध्ये ये ते स्युर्जलरुहा इमे । कदम्बशैवलकशेरुकाः पद्मभिदो मताः ॥ १३१ ॥ कुहणा अपि बोधव्या नामान्तरतिरोहिताः । स्फुटा देशविशेषेषु चतुर्थोपांगदर्शिताः ॥ १३२ ॥ तद्यथा। से किंति कुहणा । कुहणा अणेगविहा पण्णत्ता । तं जहा । श्राएकाए कुहणे कुण्णके दव्वहलिया सप्पाए सजाए सत्ताए वंसीणहिया कुरुए। जेया वण्णे तहप्पगारा सेत्तं कुहणा । इत्यादि। ___ माय, मन, भ३५३, मंडी, सर्षय, तinaने तथा वास्तु कोरे हरित' उपाय छ. १२७. પાક તૈયાર થયેલા તમામ પ્રકારના ધાન્ય–એ “ઐષધીઓ” છે. એની મુખ્ય यावीशत छ. १२८. ते यावी या प्रमाण:-४५, गोधम, शास, भात, साडीया , हरा, आ3, sin २सयस, तन, मन, २५७६, मतसी, हरिभथ, ति , निशव, सिस, रायमास, भु, भसू२, तु१२, 3थी, या, अनेय. १२८. १3०. જળની અંદર ઉગે છે એ “જળરૂહ. જેવાં કે કદંબ, શિવલ, કશેક, તથા કમળની जति. १३१. હણ” પણ જળરૂહની જાતિવિશેષ છે. કેઈ દેશમાં પ્રસિદ્ધ હશે. એના વિષે કુટપણે ચોથા ઉપાંગમાં વિવેચન છે. ૧૩૨. ત્યાં આ પ્રમાણે કહ્યું છે – '१९५५' शुछे ? ७ अने प्रा२ना जाय छे. Page #407 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (३७२) सर्ग५ गुच्छादीनां च मूलाधा अपि षट् संख्यजीवकाः । सूत्रे हि वृक्षमूलादेरेवोक्ताऽसंख्यजीवता ॥ १३३ ॥ तथोक्तं वनस्पतिसप्ततौ रुख्खाणमसंखजिआ मला कंदा तया य खंधा य। साला तहा पवाला पुढो पुढो हुँति नायव्वा ॥ १३४ ॥ गुच्छाईणं पुण संखजीवया नजये इमं पायम् । रुख्खाणं चिय जमसंखजीवभावो सुए भणिओ ॥ १३५ ॥ अत्रायं विशेषः-तालश्च नालिकेरी च सरलश्च वनस्पतिः । एकजीवस्कन्ध एषां पत्रपुष्पादि सर्ववत् ।। १३६ ॥ तथा पंचमांगे त्रिधा वृक्षाः प्रज्ञप्ता गणधारिभिः । अनन्तासंख्यसंख्यातजीवकास्ते क्रमादिमे ॥ १३७ ॥ तत्राद्याः शृंगवेराद्याः कपित्थाम्रादिकाः परे । संख्यातजीवका ये च ज्ञेया गाथाद्वयेन ते ॥ १३८ ॥ એના વર્ણને અનુસરીને–જેવા એના રંગ હોય તે પ્રમાણે-જૂદા જૂદા પ્રકારના કુહણ डाय. त्यादि. | ગુચ્છ વગેરેનાં મૂળ આદિ છયે સંખ્યાત વાળા છે. સૂત્રને વિષે વૃક્ષના મૂળાદિને જ मस ययावाणी ह्या छ. १33. વનસ્પતિસપ્તતિકામાં કહ્યું છે કે: વૃક્ષના મૂળ, કંદ, વચા, ધ, શાખા તથા પ્રવાલ-એએને વિષે પૃથક પૃથક્ દરેકમાં અસંખ્ય જીવે છે, ગુચછ વગેરેમાં પ્રાય: સંખ્યાત જીવે છે, અને વૃક્ષ વગેરેમાં અસંખ્ય જીવે છે એમ સૂત્રમાં કહ્યું છે. ૧૩-૧૩પ. ફેર એટલે કે તાડ, નાળીએરી અને સરલવનસ્પતિ–એઓના સ્કંધને વિષે એક જીવ છે; એમનાં પત્રપુષ્પ વગેરેમાં સર્વની પેઠે છે. ૧૩૬. તથા પાંચમા અંગમાં ગણધરના કહેવા પ્રમાણે ત્રણ પ્રકારના વૃક્ષે છે; (૧) અનંત 4ni, (२) २५सय mi सने (3) सयाताया. मेमा 'गवे२' વગેરે પહેલા પ્રકારનાં છે. કપિથ, આંબો વગેરે બીજા પ્રકારનાં છે; અને ત્રીજા પ્રકારનાં નીચે બે ગાથાઓમાં ગણુવ્યા પ્રમાણે છે. ૧૩૭-૧૩૮. Page #408 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एकानेकजीववाळी वनस्पति । (३७३) तच्चेदम्- ताले तमाले तकलि तेतलिसाले य सालकल्लाणे । सरले जीवइ केयइ कंदलि तह चम्मरुख्खे य ॥ १३९ ॥ चुअख्खहिंगुरुख्खे लवंगुरुख्खे य होइ बोधव्वे । पूयफलीखज्जूरी बोधव्वा नालिएरी य ॥ १४० ॥ तथा प्रज्ञापनावृत्तौ अपि तालसरलनालिकेरीग्रहणं उपलक्षणम् । तेन अन्येषां अपि यथागमं एकजीवाधिष्टितत्वं स्कन्धस्य प्रतिपत्तव्यम् । इति ॥ शृंगाटकस्य गुच्छः स्यादनेकजीवकः किल । पत्राण्येकैकजीवानि द्वौ द्वौ जीवौ फलंप्रति ॥ १४१ ।। पुष्पाणां तु अयं विशेष: जलस्थलोद्भूततया द्विधा सुमनसः स्मृताः । नालबद्धा वृन्तबद्धाः प्रत्येकं द्विविधास्तु ताः ॥ १४२ ॥ याः काश्चिन्नालिकाबद्धास्ताः स्युः संख्येयजीवकाः। अनन्तजीवका ज्ञेयाः स्नुहीप्रभृतिजाः पुनः॥ १४३ ॥ ते मा प्रमाणे:-तास, तमास, तसि, तेतसिसास, सासल्यान, सस, ता, ती, सी, यक्ष, न्यूतवृक्ष, वृिक्ष, साक्ष, सी, मनु अने. नागीयरी. १३८-१४०. वणी प्रज्ञाना-पन्नवाण-सूत्रनी वृत्तिमा ५५] ४थुछ:-- તાડ, સરલ અને નાળીએરીનું જે ગ્રહણ કર્યું છે તે ઉપલક્ષણ તરીકે છે માટે બીજા વૃક્ષોના સ્કંધ પણ આગમમાં કહ્યા પ્રમાણે એક જીવથી અધિછિત છે એમ સમજવાનું છે. શંગાટક એટલે શીંગોડાના ગુચ્છમાં અનેક જીવ છે, એના પત્રમાં દરેકમાં એક જીવ છે, અને એના ફળમાં દરેકમાં બે જીવ છે. ૧૪૧. વળી પુપના સંબંધમાં નીચે પ્રમાણે વિશેષ છે:-- પુપ બે પ્રકારનાં કહ્યાં છે: (૧) જળરૂહ અને (૨) સ્થળરૂહ. એમાં પાછા દરેકના બબ્બે ભેદ છે-“ નાળબદ્ધ” અને વૃતબદ્ધ.” એમાં જે કેટલાક નાળબદ્ધ છે એ સંખ્યાતવાળા छ, भने मीत नुडी-थार वगेरे, वृताछ म मनन्त .१४२-१४3. Page #409 -------------------------------------------------------------------------- ________________ (३७४) लोकप्रकाश । [सर्ग ५ किंच पद्मोत्पलनलिनानां सौगन्धिकसुभगकोकनदकानाम् । अरविन्दानां च तथा शतपत्रसहस्रपत्राणाम् ॥ १४४ ॥ बृन्तं बाह्यदलानि च सकेसराणि स्युरेकजीवस्य । पृथगेकैकजीवान्यन्तर्दलकेसराणि बीजानि ॥ १४५ ॥ युग्मम् ॥ पर्वगाणां तणानां च अयं विशेष: द्रकुडीतुनडादीनां सर्ववंशभिदां तथा । भवन्त्येकस्य जीवस्य पर्वाक्षिपरिमोटकाः ॥ १४६ ॥ तत्राक्षि प्रोच्यते ग्रन्थिः प्रतीतं पर्व सर्वतः। चक्राकारं पर्वपरिवेष्टनं परिमोटकः ॥ १४७ ॥ पत्राणि प्रत्येकमेषामेकजीवाश्रितानि वै । पुष्पाण्यनेकजीवानि प्रोक्तानि परमर्षिभिः ॥ १४८ ॥ फलेषु च एषामयं विशेषः पुष्पफलं कालिंगं तुम्बं चिर्भटमथ त्रपुषसंज्ञम् । घोषातकं पटोलं तिन्दूकं चैव तेन्दूषम् ॥ १४९ ॥ एतेषां च- वृन्तगर्भकटाहानामेको जीवः समर्थकः । पृथग्जीवानि पत्राणि बीजानि केसराण्यपि ॥१५०।। qvi 4A, SALA, नलिन, सौगाधिर, सुभा, ६, १२विद, शतपत्र, तथा सहखપત્ર,--આ પુપના વૃત તથા કેસર બાદ એકજીવના છે; તથા અન્તર્દકેસર અને બીયાં પ્રત્યેક પૃથક પૃથકુ એકજીવવાળા છે. ૧૪૪–૧૪૫. પર્વગ અને તૃણમાં નીચે મુઝબ વિશેષ છે: દ્રકુડી, ઈશ્ન અને નડ વગેરેના, તથા સર્વ જાતિના વાંસના, પર્વ, અક્ષિ અને પરિમોટકએક જીવના હોય છે. ( અહિં અક્ષિ એટલે ગાંઠ સમજવાનું પર્વ એટલે સાંધે, અને પરિમોટ એટલે પર્વ ઉપરનું ચકાકાર વેઇન. ) આમને પત્ર પત્રે એક જીવ હોય છે, અને પુષ્પ પુષ્પ અનેક જીવ હોય છે. ૧૪૬–૧૪૮. એમનાં ફળમાં નીચે પ્રમાણે વિશેષ છે – पु.५३, लि, तुम, शिट, पुष, धापात, 20, तिहु अने तेष--सामना Page #410 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] वनस्पतिना शेष भेदोनुं स्वरूप. ( ३७९) एतच्च सर्व अर्थतः क्वचित् पाठतश्च प्रायः प्रज्ञापनागतमेव ॥ श्रीहेमचन्द्रसरिभिश्च अभिधानचिन्तामणौ इत्युक्तम् कुरंटाद्या अग्रबीजा मूलजास्तूत्पलादयः । पर्वयोनय इक्ष्वाद्याः स्कन्धजाः सल्लकीमुखाः ॥ १५१ ॥ शाल्यादयो बीजरुहा: संमूर्छजास्तृणादयः । स्युर्वनस्पतिकायस्य षडेता मूलजातयः ॥ १५२ ॥ इदमर्थतः प्रथमांगेऽपि दशवैकालिकेऽपि ॥ जीवाभिगमे तु-चतस्रो मुख्यवयः स्युः तावच्छताश्च तद्भिदः । ख्याता मुख्यलता अष्टौ तावच्छताश्च तद्भिदः ॥ १५३ ॥ नामग्राहं तु ता नोक्ताः प्राक्तनैरपि पंडितः । ततो न तत्र दोषो नः तत्पदव्यनुसारिणाम् ॥ १५४ ॥ त्रयो हरितका याः स्युः जलस्थलोभयोद्भवाः । भेदाः शतानि तावन्ति तवान्तरभेदजाः ॥ १५५ ॥ વંત, ગર્ભ અને કટાહને એક જીવ છે, અને પત્ર, બીજ તથા કેસરના પૃથક પૃથક જીવ छे. १४८-१५०. આ ભાવાર્થનું પન્નવણુસૂત્રમાં કહ્યું છે અને એ સંબંધી પાઠ પણ કવચિત્ એવા જ છે. વળી શ્રી હેમચંદ્રાચાર્ય કૃત અભિયાન ચિન્તામણિમાં એમ કહ્યું છે કે – (૧) “કુરંટ ' વગેરે અગ્રખીજવાળાં; ઉત્પળ વગેરે મૂળાત્પન્ન; (૩) શેરડી વગેરે પર્વયાનિક, (૪) સલકી વગેરે સ્કંધથી ઉત્પન્ન થયેલા; (૫) શાળ આદિ બીજોત્પન્ન અને (૬) તૃણુ વગેરે સંમૂઈિમઆ, વનસ્પતિકાયની છ મૂળ જાતિ છે. ૧પ૧-૧પર. પહેલા “અંગ” માં અને “દશવૈકાલિક” માં પણ એ જ ભાવાર્થનું કહેવું છે. પણ જીવાलिगभ'भो तो, મુખ્ય વલ્લી ચાર છે અને એના ચારસો પ્રકાર છે. મુખ્ય લતા આઠ છે અને એના मासो २ छ” ओम युं छे. १५3. પણ એઓનાં નામઠામ પૂર્વાચાર્યોએ પણ કયાં આવ્યાં નથી માટે એમને પગલે ચાલનારા અમારા જેવાઓનો નામ ન આપી શકવામાં કંઈ દોષ"નથી. ૧૫૪. - હવે હરિતકી એટલે લીલોતરી ત્રણ પ્રકારની છે: (૧) જળાત્પન્ન, (૨) સ્થળોત્પન્ન અને (3) स्थ-भयत्र उत्पन्न थती. सालेदानावणी सो अवान्तर अहो छ. १५५.. Page #411 -------------------------------------------------------------------------- ________________ (३७६) लोकप्रकाश । [सर्ग ५ सहस्रं वृन्तबद्धानि वृन्ताकादिफलान्यथ । सहस्रं नालबद्धानि हरितेष्वेव तान्यपि ॥ १५६ ॥ किंच मूलत्वकाष्टनिर्यासपत्रपुष्पफलान्यपि । गन्धांगभेदा: सप्तामी जिनैरुक्ता वनस्पतौ ॥ १५७ ॥ मूलमौशीरवालादि त्वक् प्रसिद्धा तजादिका। काष्टं च काकतुंडादि निर्यासो घनसारवत् ॥ १५८ ॥ पत्रं तमालपत्रादि प्रियंग्वादिसुमान्यपि । ककोलैलालवंगादि फले जातिफलाद्यपि ॥१५९॥ युग्मम्॥ मलादयस्ते सप्तापि नानावर्णा भवन्त्यतः । गुणिता: पंचभिर्वर्णै: पंचत्रिंशत् भवन्ति हि ॥ १६० ॥ दुर्गन्धाभावतः श्रेष्टगन्धेनैकेन ताडिताः। ते पंचत्रिंशदेव स्युरेकेन गुणितं हि तत् ॥ १६१॥ नानारसाश्च ते सर्वे ततः पंचरसाहताः । संजातः शतमेकं ते पंचसप्ततिसंयुतम् ॥ १६२ ॥ એક સહસ્ત્ર પ્રકારના વૃતબદ્ધ વૃન્તાકાદિ ફળે છે તથા એક સહસ પ્રકારના નાળબદ્ધ जा-ये सर्वनामा हुरितही'मा समावेश थायछ. १५६. વળી મૂળ, છાલ, કાક, રસ, પત્ર, પુષ્પ અને ફળ-એ સાતેને વનસ્પતિના સુગંધવાળા અંગભેદ કહ્યાં છે. ૧૫૭. જેમકેમૂળ ખશ તથા વાળા વગેરેના સુગંધિ છે, છાલ તજની સુગંધિ છે, કાષ્ટ કાકતુંડનું અને રસ ઘનસારને સુગંધિ છે. પત્ર તમાલપત્રનાં સુગન્ધિ છે, પુષ્પ પ્રિયંગુ વગેરેનાં સુગંધિ છે, અને ફળમાં કક્કોલ, એલચી, લવંગ અને જાયફળ વગેરે सुगधि छ. १५८-१५६. વળી આ મૂળ વગેરે સાતે અંગેના વિવિધ પાંચ વર્ણ–રંગ હોય છે. માટે તેઓને પાંચવડે ગુણતાં એએના (૭૪પ૩૫) પાંત્રીશ ભેદ થાય છે. ૧૬૦. - એમનામાં દુર્ગધને તો અભાવ છે; ફક્ત એક શ્રેષ્ઠ સુગંધજ છે. માટે એ પૂર્વોકત પાંત્રીશની સંખ્યાને એક વડે ગુણતાં એટલા જ ભેદ રહ્યા ( વધતા નથી ). ૧૬૧. - વળી એમાં નાના પ્રકારના પાંચ રસ હોય છે માટે એ પાંત્રીશ ભેદ છે એને પાંચ વડે ગુણતાં એકસોને પંચેતેર ભેદ થાય છે. ૧૬૨. Page #412 -------------------------------------------------------------------------- ________________ वनस्पतिना ' गन्धांग ' अने ' गन्धांग ' ना उत्तरोत्तर भेद | स्पर्शास्तु यद्यप्यष्टापि संभवन्त्येव वस्तुतः । तथाप्येषां प्रशस्तत्वात् गृह्यन्ते तेऽपि तादृशाः ॥ १६३ ॥ तलघूष्णमृदुस्निग्धैः स्पर्शेरेते चतुर्गुणाः । शतानि सप्त जातानि गन्धाङ्गानां दिशानया ॥ १६४ ॥ उक्तं च जीवाभिगमवृत्तौ - द्रव्यलोक ] मूलतयकडुनिज्झासपत्तपुप्फफलमाइगन्धंगा । वादुत्तरभेया गन्धंगसया मुणेयव्वा ॥ १६५ ॥ ( ३७७ ) सूत्रालापश्च- कतिं भंते गंधंगा । गोयम सत्त गंधंगा । सत्तगंधंगसया । इत्यादि ॥ एवं वयादिसूत्रालापा अपि वाच्याः ॥ लोकैथ | शून्य सप्तांक हस्ताश्वसूर्येन्दुवसुवह्नयः । एतत्संख्यांक निर्दिष्टो वनभारः प्रकीर्तितः ॥ १६६ ॥ पाठान्तरे च रामो वसवश्चन्द्रः सूर्यो भूमिस्तथैव च । मुनिः शून्यं समादिष्टभारसंख्या निगद्यते ॥ १६७ ॥ ખરી રીતે તે રસ આઠે છે, તે પણ પસ્તુત ગ ધાંગા પ્રશસ્ત હાવાથી, આ રસા પણુ, એના જેવા પ્રશસ્ત છે એટલાજ અર્થાત્ પાંચ જ ગ્રહણ કર્યા છે. ૧૬૩. વળી લઘુ, ઉષ્ણુ, મૃદુ અને સ્નિગ્ધ એમ ચાર જાતના સ્પર્શે છે. તે આ ચારની સંખ્યાવડે ગુણવાથી ગધાંગેાના ( ૧૭૫૪૪=૭૦૦) સાતસેા ભેદ એક દર થયા. ૧૬૪. આ સંબંધમાં ‘ જીવાભિગમ ’ ની વૃત્તિમાં કહ્યું છે કેઃ— भूण, त्वया, अष्ट, निर्यास ( रस ), पत्र, पुष्प अने इ-आरसा गंधांगी छे सेना वार्य વગેરેનેલઈને ઉત્તરાત્તર ભેદ સે ગયાંગ એટલે ૧૦૦x૭=૦૦૦ સાતસા થાય. ૧૬૫. या संबंधां सूत्रमां नीचे प्रमाणे 'मसाप' छे: ગાતમગણધર પૂછે છે— હે ભગવત, ગંધાંગ કેટલા ? એને શ્રીવીર ઉત્તર આપે છે. હું ગાતમ, ગંધાંગ સાત છે અને એના એકંદર ભેદ્દા સાતસેા છે. વલ્લી આદિના સંબંધમાં પણ આવા જ · સૂત્રાલાપ ’ છે. વળી વ્યવહારમાં ૩૮૧૧૨૭૨૯૭૦ આટલેા વનસ્પતિભાર કહ્યો છે; જો કે પાઠાન્તર પ્રમાણે ૩૮૧૧૨૧૭૦ माटो उह्यो छे. १६६-१६७. ४८ Page #413 -------------------------------------------------------------------------- ________________ ( ३७८) लोकप्रकाश । [ सर्ग ५ एकैकजातेरेकैकपत्रप्रचयतो भवेत् । प्रोक्तसंख्येमणैर्भारस्ते त्वष्टादश भूरुहाम् ॥ १६८ ।। तथा चत्वारोऽपुष्पका भारा अष्टौ च फलपुष्पिताः । स्युर्वल्लीनां च षड् भाराः शेषनागेन भाषितम् ॥ १६९ ॥ इत्यादि उच्यते ॥ इति बादराणां भेदाः ॥ १॥ प्रसिद्धाः सप्त याः पृथ्व्यः वसुमत्यष्टमी पुनः । ईषत्प्राग्भाराभिधा स्यात्तासु स्वस्थानतोऽष्टसु ॥ १७० ॥ अधोलोके च पातालकलशावलिभित्तिषु । भवनेष्वसुरादीनां नारकावसथेषु च ॥ १७१ ॥ ऊर्ध्वलोके विमानेषु विमानप्रस्तटेषु च । तिर्यग्लोके च कूटाद्रिप्राग्भारविजयादिषु ॥ १७२ ।। वक्षस्कारवर्षशैलजगतीवेदिकादिषु । द्वारद्वीपसमुद्रेषु पृथिवीकायिकोद्भवः ॥१७३॥ चतुर्भिः कलापकम्॥ इति पृथ्वीकायस्थानानि ॥ દરેક જાતિના અકેક પત્રને એકઠ્ઠા કરતાં, એ કહી એટલી સંખ્યા જેટલા મણું થાય ત્યારે से 'भार' थाय. सेवा सदा 'सार' वनस्पति छे. १६८. એમાં પુષ્પવિનાની ચાર ભાર છે, ફળપુષ્પવાળી આઠ ભાર છે અને “વલી” છ ભાર છેએમ શેષનાગનું અર્થાત્ ચોક્કસ નિર્ણયપૂર્વક –વચન છે. ૧૬૯. એમ લોકોક્તિ છે. ___ प्रमाणे मा२' ले ' विधे विवेयन संपूर्ण. ( प २ ). હવે “બાદર” પૃથ્વીકાયિકજીનાં સ્થાન વિષે. સાત પૃથ્વીઓ પ્રસિદ્ધ છે તે, અને આઠમી “ઈષપ્રાગ્લાર’ નામની છે–એ આઠે પૃથ્વી એમાં; અધોલેકમાં પાતાળકળશાઓની ભીંતમાં, અસુર વગેરેના ભવનમાં અને નારકોના સ્થાનમાં ઉર્ધ્વીકમાં વિમાનમાં તથા વિમાનોના પ્રસ્તામાં તિર્યગલોકમાં કટપર્વતોમાં, પ્રાગ્લારવિય વગેરેમાં, વક્ષસ્કાર પર્વતમાં, વર્ષ–શેલ-જગતીને કોટ-વેદિકા વગેરે દ્વાર– दी५ मन समुद्रीमा ‘स्वस्थानत:' पृथ्वीयि वानी हत्पत्ति छ. १७०-१७3. હવે “બાદર” અપકાયના સ્થાન વિષે. Page #414 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] दर पृथ्वीका आदिकना स्थानो । स्वस्थानतोऽम्बुकायानां स्थानान्युक्तानि सूरिभिः । घनोदधिवलयेषु घनोदधिषु सप्तसु ॥ १७४॥ अधः पाताल कुम्भेषु भवनेष्वासुरेषु च । ऊर्ध्वलोके विमानेषु स्वर्गपुष्करणीषु च ॥ १७५ ॥ तिर्यग्लोके च कूपेषु नदीनदसरस्सु च । निर्झरोज्झरवापीषु गर्त्ताकेदारपंक्तिषु ॥ १७६ ॥ किंच जलाशयेषु सर्वेषु शाश्वताशाश्वतेषु च । द्वीपेषु च समुद्रेषु बादराप्कायसम्भवः ॥ १७७ ॥ कलापकम् ॥ इति श्रकायस्थानानि ॥ स्वस्थानतोऽग्निकायानां स्थानमा हुर्जिनेश्वराः । नरक्षेत्रं द्विपाथोधसार्धद्वीपद्वयात्मकम् ॥ १७८ ॥ तत्रापि काले युगलिनामग्निः काले च बिलवासिनाम् । विदेहेष्वेव सर्वासु कर्मभूषु ततोऽन्यदा ॥ १७९ ॥ ऊर्ध्वाधोलोकयोर्नायं तिर्यग्लोकेऽप्यसौ भवेत् । सदा विदेहे भरतैरवतेषु च कर्हिचित् ॥ १८० ॥ ( ३७९ ) ઘને ધિના વલયામાં સાત ધનેાધિમાં, અધ: પાતાળકળશે માં તથા અસુરાના ભવનેામાં; વ વિમાનામાં તથા સ્વર્ગ ની પુષ્કરણીઓમાં, તિય ક્ કુવાએમાં, નદી નદ અને તળાવામાં, ઝરણાવાળી વાવામાં, ખાઇએ તથા કયારાએની હારામાં; તથા શાશ્વત-અશાશ્વત સર્વ જળાशोभां तथा द्वीप भने समुद्रोभां 'स्वस्थानत: ' मोहर मायनो संभव छे. १७४ - १७७. હવે બાદર અગ્નિકાય જીવેાનાં સ્થાન વિષે. ‘સ્વસ્થાનથી’ અગ્નિકાયાનુ સ્થાન એ સમુદ્ર અને અઢીઢીપાત્મક મનુષ્યક્ષેત્ર છે. તેમાં પણ યુગળીયાઓને તથા ખિલવાસીઓને અમુક કાળે અગ્નિ હોય છે. . વિામાં હુંમેશાં હાય છે તથા સર્વ કર્યું ભૂમિએમાં કાઇક કાળે હાય છે. ૧૭૮–૧૭૯ વળી ઉર્ધ્વ અને અધેાલાકમાં એ નથી હોતા, તિય ગ્લાકમાં હાય છે, વિદેહમાં હમ્મેશાં હાય છે, તથા ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રમાં તે કાઈક સમયે હાય છે. ૧૮૦, Page #415 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । पाकदाहादिसंतापं तनुते नरकेषु यः । स नाग्निः किन्तु तत्तुल्यांस्ते विकुर्वन्ति पुद्गलान् ॥ १८९ ॥ (350) या चोष्णवेदना तेषु श्रूयतेऽत्यन्तदारुणा । પૃથિવ્યાપુિનજાનાં રિયામાં સ તાદશઃ ॥ ૨ ॥ तथोक्तम् ननु सप्तस्वपि पृथ्वीषु तेजस्कायिकवर्जपृथ्वी कायिका दिस्पर्शो नारकारणां युक्तः तेषां तासु विद्यमानत्वात् । तेजस्कायस्पर्शस्तु कथम् । बादरतेजसां समयक्षेत्रे एव सद्भावात् । सूक्ष्मतेजसां पुनस्तत्र सद्भा asपि स्पर्शनेन्द्रियाविषयत्वात् इति ॥ अत्रोच्यते । इह तेजस्कायिकस्येव परमाधार्मिकनिर्मितज्वलन सदृशवस्तुनः स्पर्शः तेजस्कायिकस्पर्शः इति व्याख्येयम् । न तु साक्षात्तेजस्कायिकस्यैव ॥ श्रथवा भवान्तरानुभूततेजस्कायिकपर्यायपृथिवीकायिकस्पर्शापेक्षया व्याख्येयम् ॥ इति भगवतीરાતજ શુરૂ સહેરા જ વૃત્તૌ ॥ [ સર્વે ટ્ વળી નરકને વિષે જે પાક, દાહ વગેરે દુઃખાનેા અનુભવ કરાવે છે તે કઇં અગ્નિ નથી પણ પરમાધામીએએ વિષુવે લા અગ્નિજેવા પુદ્ગળા છે. અને તે નરકના જીવાને જે ઉષ્ણ વેદના થતી કહેવાય છે તે પૃથ્વી વગેરે પુદ્ગળાના એવા પ્રકારના પરિણામ છે. ૧૮૧-૧૮૨. આ સંબંધમાં ભગવતી સૂત્રના તેરમા શતકના ચાથા ઉદ્દેશની વૃત્તિમાં નીચે પ્રમાણે શું છે સ્પ "" કોઇ માણસ અહિં એવી શંકા ઉપસ્થિત કરે કે “ સાતે પૃથ્વીએમાં નારકીના જીવેાને તેજસ્કાય વિના બીજા ત્રણ અર્થાત્ પૃથ્વીકાય–અપ્લાય અને વાયુકાયના, સ્પ થાય છે એમ કહેા છે તે તેા યુક્ત છે કેમકે ત્યાં તે ત્રણે વિદ્યમાન છે; પરન્તુ તેઓને તેજસ્કાયને કયાંથી-કેવીરીતે થાય ? ન જ થાય. કેમકે ખાદર તેજસ્કાય મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, અને સૂક્ષ્મ તેજસ્કાયા ત્યાં છે ખરા પણ તે સ્પર્શેન્દ્રિયના વિષય નથી. આશકાનું સમાધાન આ પ્રમાણે:— અહીં ‘ તેજસ્કાય ’ માંના ‘ તેજસ્’ ના અર્થ ‘પરમાધામીકૃત અગ્નિસદેશ’ લેવો, એટલે, ‘ તેજસ્કાયના સ્પર્શ ’–અનેા અથ એમ કે—પરમાધામીની નીપજાવેલી અગ્નિસરખી વસ્તુના સ્પર્શ –જે તેજસ્કાયના જ જાણે સ્પ હાય ઍવા લાગે છે. ( સાક્ષાત્ તેજસ્કાયના સ્પર્શ કરે છે એમ અમારૂ કહેવું નથી ). અથવા ‘કાઇ અન્ય ભવમાં અનુભવેલા તેજસ્કાયિકના પર્યાયેા સરખા પૃથ્વીકાયિકના સ્પર્શી ’ એમ લેવું. વસ્તુ Page #416 -------------------------------------------------------------------------- ________________ दुब्यलोक बादर पृथ्वीकाय आदिकना स्थानो। स्वर्गादौ धूपघटयादि श्रूयते यत्किलागमे । तत्तुल्याः पुद्गलास्तेऽपि कृत्रिमाकृत्रिमात्मकाः ॥ १८३ ॥ एतच्च अर्थत: प्रायः तृतीयतुर्योपांगयोरेव ॥ ग्रन्थान्तरेऽपि पंचिंदियएगिदिय उद्वे य अहे य तिरियलोए य । विगलिंदियजीवा पुण तिरियलोए मुणेयव्वा ॥ १८४ ॥ पुढवीाउवणस्सइ बारसकप्पेसु सप्तपुढवीसु । पुढवी जासिद्धिसिला तेऊ नरखित्ततिरिलोए ॥ १८५ ॥ सुरलोअवाविमज्झे मच्छाइ नत्थि जलयरा जीवा । गेविजे न हु वावी वाविप्रभावे जलं नत्थि ॥ १८६ ॥ इति अग्निकायस्थानम् ॥ ___ घनानिलवलयेषु घनानिलेषु सप्तसु । तनुवातवलयेषु तनुवातेषु सप्तसु ॥ १८७ ॥ अधोलोके च पातालकुम्भेषु भवनेषु च । छिद्रेषु निष्कुटेष्वेवं स्वस्थानं वायुकायिनाम् ॥१८८॥ युग्मम् ॥ સ્વગદિમાં ધૂપઘટી વગેરે હોવાનું આગમમાં કહેવાય છે તે પણ આ તેજસ્કાય સદશ કૃત્રિમ તેમજ અકૃત્રિમ પુદ્દગળે છે. ૧૮૩. આ ભાવાર્થનું ત્રીજા અને ચોથા ઉપાંગમાં જ કહેલું છે. અન્ય ગ્રન્થમાં પણ કહ્યું છે કે – પંચેન્દ્રિય અને એકેન્દ્રિય પ્રાણીઓ ઉર્ધ્વ–અર્ધ-અને તિર્યગર્લોકમાં હોય છે પણ વિકલેન્દ્રિય એટલે બે-ત્રણ અને–ચાર ઇન્દ્રિયાવાળા તે તિર્યંગકમાં જ સમજવા. ' પૃથ્વીકાય. અકાય અને વનસ્પતિકાય બાર દેવલોકમાં અને સાત પૃથ્વીઓમાં હોય છે. એમાં યે પ્રથ્વીકાય યાવતુ સિદ્ધશિલા સુધી હોય છે અને તેઉકાય એટલે તેજસુકાય–અગ્નિકાય તિર્ય. શ્લોકને વિષે મનુષ્યક્ષેત્રમાં હોય છે. વળી દેવલોકની વાવમાં :મસ્યાદિ જળચર જીવો હોતા નથી, શ્રેયકમાં વાવ હોતી નથી અને વાને અભાવે જળ પણ હોય નહિં. ૧૮૪-૧૮૯. હવે બાર વાયુકાયજીના સ્થાન વિષે. ઘનવાયુના વલયને વિષે સાત ઘનવાયુમાં, તનુવાયુના વલયને વિષે સાત તનવાયુમાં, અલોકને વિષે પાતાળકુંભમાં, ભવનમાં, છિદ્રોમાં અને નિષ્કટને વિષે વાયુકાનું स्वस्थान छ. १८७-१८८. Page #417 -------------------------------------------------------------------------- ________________ ( ३८२ ) लोकप्रकाश । ऊर्ध्वलोके च कल्पेषु विमानेषु तदालिषु । विमानप्रस्तटच्छिद्रनिष्कुटेषु तदुद्भवः ॥ १८९ ॥ तिर्यग्लोके दिक्षु विदित्वधश्चोर्ध्वं च तज्जनिः । जगत्यादिगवाक्षेषु लोकनिष्कुटकेषु च ॥ १९० ॥ इति वायुकायस्थानम् ॥ प्रत्येकः साधारणश्च द्विविधोऽपि वनस्पतिः । प्रायोऽष्कायसमः स्थानैः जलाभावे ह्यसौ कुतः ॥ १९९ ॥ इति वनस्पतिस्थानम् ॥ उपपातसमुद्घातनिजस्थानैः भवन्ति हि । लोकसंख्यातमे भागे पर्याप्ता बादरा इमे ॥ ९९२ ॥ तत्र वायोः तु यं विशेष: पंचसंग्रहवृत्तौ - ॥ बायरपवणा असंखेज्जेत्ति | लोकस्य यत्किमपि शुषिरं तत्र सर्वत्र पर्याप्तबादरवायवः प्रसर्पन्ति । यत्पुनः प्रतिनिबिडनिचिततया शुषिरहीनं कनकगिरिमध्यादि तत्र न । तच्च लोकस्यासंख्येयभागमात्रम् । तत: एकमसंख्येयभागं मुक्त्वा शेषेषु सर्वेषु अपि असंख्येयेषु भागेषु वायवो वर्तन्ते । इति ॥ ઊર્ધ્વલાકને વિષે સર્વ દેવલાકામાં—વિમાનામાં અને એમની શ્રેણુઓમાં, વળી વિમાનાના પ્રસ્તટે, છિદ્રો અને નિષ્કુટામાં આ વાયુકાયજીવાની ઉત્પત્તિ છે. ૧૮૯. વળી તિય ગલેાકને વિષે દિશાઓમાં તેમજ વિદિશાઓમાં, ઉપર તેમજ નીચે, તેમ વળી ‘જગતી’ આદિકના ગવાક્ષામાં અને લેાકેાના ગૃહાદ્યાનામાં પણ વાયુકાયની ઉત્પત્તિ છે. ૧૯૦, હવે ખાદર વનસ્પતિકાયજીવાના સ્થાન વિષે. જે અપ્કાયનાં સ્થાન છે તેજ પ્રત્યેક અને સાધારણ–બન્ને પ્રકારની વનસ્પતિનાં સ્થાને छे. आशुन्यां क् होय त्यां वनस्पति होय. १८१. इति. [ सर्ग ५ આ પર્યાપ્ત ખાદર જીવેાનાં ઉપપાત, સમુધ્ધાત અને સ્વસ્થાના ‘લેક’ના અસખ્યમા लागभां होय छे. १८२. પણ એમાં, વાયુના સંબંધમાં પાંચસ ંગ્રહવૃત્તિમાં વિશેષતા બતાવી છે તે આ પ્રમાણે:'सो' भां नयां नयां पोसालु छे त्यां सर्वत्र पर्याप्त महर - वायुनो विस्तार छे. पशु भे३यવતના મધ્યભાગ વગેરે જે જે પ્રદેશ અત્યન્ત નિબીડ અને નિચિત હાઇને પોલાણ વિનાના હાય ત્યાં તે વાયુના પ્રચાર નથી. એ પ્રદેશ · લેાક ’ ના અસંખ્યમા ભાગ જેટલા છે, એટલે એટલા એ પ્રદેશ શિવાય મીજી સર્વ જગાએ આ વાયુના સંચાર છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] बादर पर्याप्त अग्निकायना त्रण प्रकार । (३८३) पर्याप्तबादरवनस्पतयः उपपातसमुद्घाताभ्यां सर्वलोकव्यापिनः स्वस्थानतो लोकासंख्येयभागे। इति प्रज्ञापनावृत्तौ॥ अपर्याप्तास्तु सर्वे स्वस्थानः पर्याप्तसन्निभाः । उपपातसमुद्घातैस्त्वशेषलोकवत्तिनः ॥ १९३ ॥ नवरम् वह्निकायस्त्वपर्यातस्तिर्यग्लोकस्य तहके । उपपातेन निर्दिष्टो द्वयोर्लोककपाटयोः ॥ १९४ ॥ तञ्चैवम् । श्रालोकान्तं दीर्घ सार्धद्वीपाम्बुधिद्वयविशाले । अधऊर्ध्व लोकान्तस्पृशी कपाटे उभे कल्प्ये ॥ १९५॥ तयोः कपाटयोः तिर्यग्लोकेऽन्त्याम्भोधिसीमनि । योजनाष्टादशशतबाहल्ये सर्वतोऽपि हि ॥ १९६ ॥ अपर्याप्तबादराग्नेः स्थानं स्यादुपपाततः । तिर्यग्लोकं कपाटस्थमेव केऽप्यत्र मन्वते ॥ १९७ ॥ त्रिधा बादरपर्याप्ता: तेजस्कायिकदेहिनः । स्युरेकभविका बद्धायुषश्चाभ्युदितायुषः ॥ १९८॥ વળી પર્યાપ્ત બાદર વનસ્પતિના ઉપપાત અને સમુદ્યાત સવલોકને વિષે હોય છે અને એના “સ્વસ્થાન લોકના અસંખ્યમા ભાગમાં હોય છે–એમ પન્નવણાસૂત્રની વૃત્તિના કર્તા કહે છે. સર્વે અપર્યાપ્ત’ ના સ્વસ્થાન “પયત” ની સરખા જ છે. અને એના ઉપપાત અને સમુદૃઘાત સર્વલોકમાં હોય છે. ૧૯૩. અહિં કંઈ વિશેષતા છે તે આ પ્રમાણે – અપર્યાપ્ત અગ્નિકાય ઉપપાતવડે તિર્યશ્લોકના તટ પર બે લોકરૂપ કપાટમાં રહેલો છે. તે આ પ્રમાણે – છેક લેકાંત સુધી દીર્ઘ, અઢીદ્વીપસહિત બે સાગરોપમ જેટલા વિસ્તૃત તથા ઉત્તર અને દક્ષિણ દિશાએ લેકાંતને સ્પર્શ કરતા હોય એવા બે કપાટો કલ્પવા. ૧૯૫. એ બેઉ કપામાં, તથા–અંતિમ સમુદ્રસુધીના અને સર્વત: અઢારશત જનની જાડાઈવાળા એવા તિર્યશ્લોકમાં, ઉપપાતથી “અપર્યાપ્તબાદરઅગ્નિકાય” નું સ્થાન છે. જે કે કેટલાક એમ કહે છે કે કપાટસ્થ તિર્યલોક જ એનું સ્થાન છે. ૧૯૬-૧૭. २५र्यास अभिडायना ना मेछ: (१) ४४वी (२) मखायु अने (3 अस्तिायु. १५८. Page #419 -------------------------------------------------------------------------- ________________ ( ३८४ ) लोकप्रकाश। [सर्ग ५ तत्र येऽनन्तरभवे उत्पत्स्यन्तेऽग्निकायिषु । अपर्याप्तबादरेषु त एकभविकाः स्मृताः ॥ १९९ ॥ ये तु पूर्वभवसत्कतृतीयांशादिषु ध्रुवम् । बद्धस्थूलाऽपर्याप्त्याग्न्यायुष्का बद्घायुषश्च ते ॥ २०० ।। ये तु पूर्वभवं त्यक्त्वा साक्षादनुभवन्ति वै।। स्थूलापर्याप्तवह्नयायुस्ते भवन्त्युदितायुषः ॥ २०१ ॥ तत्रैकभविका बद्धायुषश्च द्रव्यतः किल । स्थूलापर्याप्ताग्नयः स्युः भावतस्तूदितायुषः ॥ २०२ ॥ द्रव्यतो बादराऽपर्याप्ताग्निभिः न प्रयोजनम् । स्थूलापर्याप्ताग्नयो ये भावतः तैः प्रयोजनम् ॥ २०३ ॥ यद्यप्युक्तकपाटाभ्यां तिर्यग्लोकाच ये बहिः । उदितबादरापर्याप्ताग्न्यायुष्का भवन्ति हि ॥ २०४ ॥ तेप्युच्यन्ते तथात्वेन ऋजुसूत्रनयाश्रयात् । तथापि व्यवहारस्य नयस्याश्रयणादिह ।। २०५ ॥ ततश्र એમાં જે ભવિષ્યના–અનન્તર ભવમાં અપર્યાપ્તબાદર અગ્નિકાયને વિષે ઉત્પન્ન थवानडाय छतमा ‘ मवी' उडवायचं. १८e. જેઓએ ગતભવના તૃતીયાંશને વિષે બાદર અપર્યાપ્ત અગ્નિકાયનું આયુષ્ય બાંધેલ हाय छ मेर। जद्धायु ' उपाय छे. २०० વળી જેઓ પૂર્વભવને છોડીને બાદરઅપર્યાપ્તઅગ્નિકાયનું આયુષ્ય અનુભવે છે તે अहितायु उपाय छे. २०१. એ ત્રણેમાં પહેલા અને બીજા પ્રકારવાળા “ દ્રવ્યથી” બાદરઅપર્યાપ્તઅગ્નિકાય છે, અને त्रीत वाणासाथी'छ.२०२. અત્યારે અહિં આપણે “દ્રવ્યથી” જેઓ બાદરઅપર્યાપ્તઅગ્નિકાય છે તેમની સાથે प्रयोगननथी. 'साथी' र सेवा छ मेमनी साथे प्रयासन छ. २०3. અને તેથી, યદ્યપિ પૂર્વોક્ત પાટથકી અને તિર્યકથી બહાર જેઓ ઉદિતબાદરઅપયામઅગ્નિકાયના આયુષ્યવાળા હોય છે તેઓ પણ ‘ ત્રાજુસૂત્રનયથી’ એ જાતના કહેવાય છે, તે પણ વ્યવહારનયથી, જેઓ સ્વસ્થાનસમણિવાળા બેઉ કપાટમાં રહેલા હોય Page #420 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 6 एक " पर्याप्त ' नी निश्राएं ' असंख्य ' ' अपर्याप्त ' होय । ( ३८६ ) ये स्वस्थानसमश्श्रेणिकपाटद्वयसंस्थिताः । स्वस्थानानुगते ये च तिर्यग्लोके प्रविष्टकाः ॥ २०६ ॥ ते एव व्यपदिश्यन्तेऽपर्याप्तबादराग्नयः । शेषाः कपाटान्तरालस्थिता नैव तथोदिताः ॥२०७॥ | कलापकम् ॥ ये नाद्याप्यागतस्तिर्यगूलोकेऽथवा कपाटयोः । ते प्राक्तनभवावस्था एव गण्या मनीषिभिः ॥ २०८ ॥ उक्तं च प्रज्ञापनावृत्तौ - पणयाललख्खपिहुला दुन्नि कवाडा य छदिसिं पुट्ठा । लोगंते तेसि तो जे तेउ ते ऊ धिप्पन्ति ॥ २०९ ॥ तत उक्तम् — उववाएणं दोसु कवाडेसु तिरियलोतट्टे य ॥ पृथ्यादिषु चतुर्वेकपर्याप्तनिश्रया मताः । असंख्येया अपर्याप्ता जीवा वनस्पतेः पुनः ॥ २१० ॥ पर्याप्तस्य चैकैकस्य पर्याप्ता निश्रया स्मृताः । असंख्येयाश्च संख्येया अनन्ता श्रपि कुत्रचित् ॥ २१९ ॥ युग्मम् ॥ છે તથા જેઆએ સ્વસ્થાનાનુગત તિર્યં ગ્લાકમાં પ્રવેશ કરેલા હોય છે તેઆ જ એ જાતના उडेवाय छे. पाटनी महर रडेला माडीना, सेवा नथी उडेवाता. २०४-२०७ વળી જેએ અદ્યાપિપર્ય ંન્ત તિર્થં ગ્લાકમાં પ્રવેશ પામી શકયા નથી તેમને તે પૂર્વ ભવની જ અવસ્થા છે એમ સમજી લેવુ. ૨૦૮. આ સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રની વૃત્તિમાં એમ કહ્યું છે કે:~ પીસતાળીશ લક્ષ યાનના વિસ્તારવાળા એ કપાટ છયે દિશાએ લેાકાંત સુધી પહેાંચ્યા છે એની અંદર જે અગ્નિકાયજીવા રહેલા છે તે અહિં ગ્રહણ કરવા-સમજવા. ૨૦૯. અને તેથીજ ‘ એ કપાઢાની અંદર તેમજ તિર્યં ગ્લાકના તટ પર ઉપપાતથી ’ રહેલા छे' सेभ ह्युं छे. पृथ्वी आदि थारभां, अर्थात् पृथ्वी-अप्-तेन भने वायु-अयमां ' ' पर्यासन નિશ્રાયે અસંખ્ય અપર્યાય હાય છે; અને વનસ્પતિકાયમાં એક પર્યાપ્તની નિશ્રાએ (૧) असंज्य, (२) सौंध्यात अने (3) अनन्त सेभ यु लतना 'अपर्याप्त ' होय छे. २१०-२११. ४. Page #421 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [सर्ग ५ सत्र च संख्यासंख्यास्तु पर्याप्तप्रत्येकतरुनिश्रया। अनन्ता एव पर्याप्तसाधारणवनाश्रिताः ॥ २१२ ॥ इति बादराणां स्थानानि ॥ २ ॥ पर्याप्तयस्त्रिचतुरा अपर्यातान्यभेदतः । प्राणाश्चत्वारोऽङ्गबलश्वासायूंषि त्वगिन्द्रियम् ॥ २१३ ॥ इति पर्याप्तिः ॥ ३ ॥ पृथ्व्यम्बुवह्निमरुतां प्रत्येकं परिकीर्तिताः । योनिलक्षाः सप्त सप्त सप्तसप्तिसमप्रभैः ।। २१४ ॥ योनीनां दशलक्षाणि स्युः प्रत्येकमहीरुहाम्। साधारणतरूणां च योनिलक्षाश्चतुर्दश ॥ २१५ ॥ इति योनिः ॥ ४॥ द्वादश सप्त त्रीणि च सप्ताष्टाविंशतिश्च लक्षाणि । कुलकोटीनां पृथ्वीजलाग्न्यनिलभूरुहां क्रमतः ॥ २१६ ॥ ---- --------- અને એમાં પણ એક પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયની નિશ્રાએ, “અપર્યાપ્ત” સંખ્યાત અને અસંખ્યાત જેટલા હોય છે, જ્યારે એક પર્યાપ્તસાધારણ વનસ્પતિકાયની નિશ્રાએ, તેઓ અનતા હોય છે. ૨૧૨. એ પ્રમાણે બાદરોના સ્થાને વિષે વિવેચન સંપૂર્ણ. (૨). हवे अभनी पर्याप्तिमा विषे. (3). એઓને અર્થાત્ એ બાદર એકેન્દ્રિયોને પર્યાપ્તિઓ ત્રણ કે ચાર હોય છે. અપર્યાપ્તને ત્રણ, અને પર્યાપ્તને ચાર. વળી એમને પ્રાણ ચાર છેઃ કાયબળ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય અને स्पर्शेन्द्रिय.२१3. वे सभनी योनिस च्याविष. (४) પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય અને વાઉકાય-એ પ્રત્યેકની સાત સાત લાખ એનિ કહી છે. વળી પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ, અને સાધારણ વનસ્પતિકાયની ચાદ લાખ યોનિ ४० छे. २१४-२१५. હવે એમની કુળસંખ્યા વિષે. (૫). પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય-એ પાંચેની કુલકેટિ અનુક્રમે Page #422 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] प्रस्तुत 'बादर ' 'एकेन्द्रियो' नी कुळसंख्या विषे। (३८७) एवं च सप्तपंचाशल्लक्षाणि कुलकोटयः। एकेन्द्रियाणां जीवानां संग्रहण्यनुसारतः ॥ २१७॥ भाचारांगवृत्तौ तु कुलकोडि सयसहस्सा बत्तीसहनव य पणवीसा । एगिदियवितिइंदियचउरिंदियहरियकायाणम् ॥ २१८ ॥ अद्धत्तेरसबारसदसदसनव चेव कोडिलख्खाई। जलयरपरुिखचउपयउरभुअपरिसप्पजीवाणं ॥ २१९ ॥ पणवीसं छब्बीसं च सयसहस्साइं नारयसुराणं । बारस य सयसहस्सा कुलकोडीणं मणुस्साणं ॥ २२० ।। एवं द्वीन्द्रियादिष्वपि संग्रहण्यभिप्रायेण वक्ष्यमाणासु कुलकोटिसंख्यासु मतान्तरं अत एवाभ्यूह्यम् ॥ .. तथा लक्षाणि कुलकोटीनां षोडशोक्तानि तात्त्विकैः । केवलं पुष्पजातीनां तृतीयोपांगदेशिभिः ।। २२१ ॥ सानि चैवम्-- બારલાખ, સાત લાખ, ત્રણ લાખ, સાત લાખ અને અઠ્યાવીશલાખ છે. આ પ્રમાણે એકંદર સત્તાવન લાખ કુળટિ સંગ્રહણગ્રંથમાં એકેન્દ્રિય જીની કહી છે. ૨૧૬-૧૭. પરંતુ આચારાંગસૂત્રમાં કુળકટિઓ નીચે પ્રમાણે કહી છે – એકેન્દ્રિયની બત્રીસ લાખ, બેઈન્દ્રિયોની આઠ લાખ, ઈન્દ્રિયોની આઠ લાખ, ચઉ. રિન્દ્રિયની નવલાખ અને વનસ્પતિકાની પચવીશ લાખ. વળી જળચરોની સાડાબારલાખ, પક્ષીઓની ખાર લાખ, ચપદની દશ લાખ, ઉરપરિસર્પોની દશ લાખ અને ભજપરિસર્પોની નવ લાખ. વળી નારકીઓની પચવીશ લાખ, દેવતાઓની છવીસ લાખ અને મનુષ્યની यो साम. २१८-२२०. આમ મતાન્તર છે. વળી બેઇન્ડિયાદિક ની કુલકોટિ (જે હવે પછી કહેશું તેને સંખ્યા સંબંધી પણ બેઉમાં મતભેદ છે. વળી ત્રીજા ઉપાંગમાં તત્વસંબંધી ઉપદેશ છે ત્યાં કેવળ પુષ્પની જાતિઓની જ સોળલાખ કુળકોટી ગણાવી છે. ૨૨૧. ताप्रमाणे:- .............. . .... तथा Page #423 -------------------------------------------------------------------------- ________________ (३८८) ..:. लोकप्रकाश । ... [ सर्ग ५ चतस्रो लक्षकोट्योऽम्भोरुहाणां जातिभेदतः। .. कोरिंटकादिजातीनां चतस्त्र: स्थलजन्मनाम् ॥ २२२ ॥ चतस्रो गुल्मजातीनां जात्यादीनां विशेषतः। .. मधूकादिमहावृक्ष जानां तत्संख्यकोटयः ॥ २२३ ॥ इति कुलानि ॥५॥ मिश्रा सचित्ताऽचित्ता च योनिरेषां भवेनिधा। उष्णाशीतोष्णशीताग्नीन् विना ते युष्णयोनयः ।। २२४ ॥ पंचाप्येते विनिर्दिष्टा जिनैः संवृतयोनयः । उत्पत्तिस्थानमेतेषां स्पष्टं यत्नोपलभ्यते ॥ २२५ ॥ इति योनिसंवृतत्वादि ॥६॥ .. द्वाविंशतिः सहस्राणि वर्षाणामोघतो भवेत् । पृथ्वीकायस्थितिज्येष्टा विशेषस्तत्र दर्श्यते ॥ २२६ ॥ एक वर्षसहस्रं स्यात् स्थितिज्येष्टा मृदुक्षितेः । द्वादशाब्दसहस्राणि कुमारमृत्तिकास्थितिः॥ २२७ ॥ चतुर्दश सहस्राणि सिकतायास्तु जीवितम् । मनःशिलायाश्चोत्कृष्टं षोडशाब्दसहस्रकाः ॥ २२८ ॥ ચાર લાખ જળહકમળ જાતિની, ચાર લાખ ભૂમિરૂહ કોરિંટ વગેરેની જાતની, ચાર લાખ જઈવગેરે ગુલ્મ જાતિની અને ચાર લાખ મહુડાં વગેરે મોટાં વૃક્ષનાં પુષ્પની જાતિની. ર૨૨-૨૨૩. वे सभनी योनिन संक्तत्व वि. (६). આ બાદરએકેન્દ્રિયની યુનિ વળી ત્રણ પ્રકારની છે: (૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિત્ર. અથવા શીન, ઉષ્ણુ અને શી લો. વળી અગ્નિકાય શિવાયના બીજા બધાની ઉષ્ણુ નિ છે. પાંચે જાતનાની યોનિ વળી સંવૃત છે એમ શ્રી જિનપ્રભુ ભાખી ગયા છે. કેમકે એમનું ઉત્પત્તિસ્થાન સ્પષ્ટ જણાતું નથી. ૨૨૪-૨૨૫. वे सभनी सवस्थिति विषे. (७) . - (૧) પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ “ઘથી” એટલે સામટી રીતે બાવીશ હજાર वर्षमी.छ... २२६... . ..... પણ છુટક છુટક નીચે પ્રમાણે છે – મૃદુ એટલે કે મળ હોય તેની ક્રૂણ એક હજાર વર્ષની કુમારી માટીની ઉત્કૃષ્ટ બાર Page #424 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओनी भवस्थिति विषे । (३८९) अष्टादशसहस्राणि शर्कराणां गुरुस्थितिः । द्वाविंशतिः सहस्राणि स्यात्साश्मादिखरक्षितेः ॥ २२९ ।। ___सप्त वर्षसहस्राणि ज्येष्टा स्यादम्भसां स्थितिः । त्रयो वर्षसहस्राश्च मरुतां परमा स्थितिः ॥ २३० ॥ अहोरात्रास्त्रयोऽग्नीनां दशवर्षसहस्रकाः। प्रत्येकभूरुहामन्येषां तु सान्तर्मुहूर्त्तकम् ॥ २३१ ॥ ऊनितेऽन्तर्मुहूर्ते च स्वस्वोत्कृष्टस्थितेः खलु । पंचानामप्यमीषां स्यात् ज्येष्टा पर्याप्ततास्थितिः॥ २३२ ।। अन्तर्मुहूर्त सर्वेषां यतोऽपर्याप्ततास्थितिः । अन्तर्मुहूर्ते क्षिप्तेऽस्मिन् स्थितयस्ताः स्युरोघतः ॥ २३३ ।। पंचानामप्ययैतेषां जघन्यतो भवस्थितिः । अन्तर्मुहूर्तमानव दृष्टा दृष्टजगत्रयः ॥ २३४ ॥ अपर्याप्तानां पंचानामप्येषां स्यात् भवस्थितिः। अन्तर्मुहूर्त्तप्रमिता जघन्या परमापि च ॥ २३५ ॥ હજાર વર્ષની સિકતા એટલે રેતીની ચાર હજાર વર્ષની મન:શિલની સોળ હજાર વર્ષની, ગાંગડા જેવી હોય એની અઢાર હજાર વર્ષની; અને નક્કર પત્થર હોય એની બાવીશ હજાર वर्षनी अट लपस्थिति छ. २२७-२२४. (૨) અપૂકાય એટલે જળ-એની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સાતહજાર વર્ષની છે, (૩) વાઉકાયની ત્રણ हु॥२ वर्षनी; अने (४) मनिनी अडारात्रीनो के. जी (५) प्रत्ये-वनस्पतियनी ४श હજાર વર્ષની, અને સાધારણ–વનસ્પતિકાયની અન્તર્મુહૂર્તની ઉલ્ટ ભવસ્થિતિ છે. ૨૩૦–૨૩૧. કે તેમની તેમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિમાંથી અન્તર્મુહૂર્ત બાદ કરવાથી, આ પાંચેની ઉત્કૃષ્ટ પયો તપણાની સ્થિતિ આવી રહે છે. કારણ કે સર્વની અપર્યાપ્ત સ્થિતિ અન્તર્મુહૂર્તની છે એટલે એની અંદર અન્તમુહૂર્ત ભેળવવામાં આવે ત્યારે આઘથી તે સ્થિતિ થાય છે. ૨૩૨-૨૩૩. વળી એ પચેની જવન્ય ભવસ્થિતિ અત્તમુહૂર્ત માત્ર જ છે–એમ શ્રી જિનભગવાને ने छ. २३४. વળી એ પાંચે ‘અપર્યાપ્ત ની ભવસ્થિતિ જઘન્યતઃ તેમજ ઉત્કૃષ્ટતઃ અત્તમુહૂર્વની છે. ૨૩૫. Page #425 -------------------------------------------------------------------------- ________________ ( ३९०) लोकप्रकाश । [ सर्ग ५ इति भवस्थितिः ॥७॥ स्थूलक्ष्मादीनां चतुर्णा स्यूलद्वेधवनस्य च । सप्ततिः कोटिकोव्योऽम्भोधीनां कायस्थितिः पृथक् ॥ २३६ ॥ ओघतो बादरत्वे सा बादरे च वनस्पतौ। उत्सर्पिण्यवसर्पिण्योः यावत्यः ता ब्रवीम्यथ ।। २३७ ।। अंगुलासंख्यांशमाननभस्थाभ्रप्रदेशकैः। प्रतिक्षणं हृतैर्याः स्युः तावतीः ता विचिन्तय ॥ २३८ ॥ निगोदे खोघतः सूक्ष्मबादरत्वाविवक्षया । द्वौ पुद्गलपरावर्ती सार्थों कायस्थितिः भवेत् ॥ २३९ ॥ पर्याप्तत्वे क्षमादीनां प्रत्येकं कायसंस्थितिः।। संख्येयाब्दसहस्रात्मा वह्ने: संख्यदिनात्मिका ॥ २४० ॥ विशेषश्चात्र-पर्याप्तत्वे बादरायाः क्षितेः कायस्थितिर्भवेत् । ___वत्सराणां लक्षमेकं षट्सप्ततिसहस्रयुक् ॥ २४१ ॥ तथाहि । भवेदष्टभवान् यावत् ज्येष्ठायुःस्थितिकायिकः । ज्येष्ठायुष्कक्षितित्वेनोत्पद्यमानः पुनः पुनः ॥ २४२ ॥ वे मेमनी स्थिति विष. (८) બાદર પૃથ્વીકાય વગેરે ચાર અને બે પ્રકારની બાદર વનસ્પતિ–એ દરેકની કાયસ્થિતિ ઘથી” શીત્તેર કોટાકોટી સાગરોપમની છે; અને એ એઘથી બાદરપણામાં છે. બાદર बनस्पतिमा टसी डाय ते वे डीस:--२३१-२३७. એક આંગળના અસંખ્યમાં ભાગ જેટલા આકાશમાં રહેલા આકાશપ્રદેશને સમયે સમયે કાઢતાં જેટલી ઉત્સર્પિણીઅવસર્પિણી થાય તેટલી તે હોય એમ જાણવું. ર૩૮. વળી નિગોદમાં તો એઘથી સૂફમત્વ કે બાદરત્વની વિવક્ષા વિના જ અઢીપુગળપરાવતેની કાયસ્થિતિ હેય. ૨૩૯ તેમ પર્યાસપણુમાં પૃથ્વીકાય વગેરે દરેકની, સંખ્યાત–સંખ્યા થઈ શકે એટલા હજાર वर्षानी यस्थिति छ; गने मयिनी सच्यात दिवसानी ( यस्थिति ) छ. २४०. હવે છુટક છુટક:-પર્યાપણુમાં બાદરપૃથ્વીકાયની સ્થિતિ એકલાખ ઉપર છેતેર હજાર વર્ષોની છે. તે આ પ્રમાણે –ઉત્કૃષ્ટ આયુષ્યવાળ પૃથ્વીકાયજીવયાવત આઠ ભવસુધી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પૃથ્વીકાય તરીકે અર્થાત્ એજ નિમાં પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે. ૨૪૧-૨૪૨. Page #426 -------------------------------------------------------------------------- ________________ एओनी कायस्थिति विधे। दव्यलोक ] (३९१) यदुक्तं भगवत्याम्भवादेसेणं जहणणेणं दोभवगाहणाइं उक्कोसेणं अभवगाहणाई। इति॥ स्थितिरुत्कर्षतश्चैकभवे प्रोक्ता क्षमागिनाम् । द्वाविंशतिसहस्राब्दलक्षणा परमर्षिभिः ।। २४३ ॥ अष्ठभिर्गुणने चास्या भवत्येव यथोदितम् । षट्सप्ततिवर्षसहस्राधिकं वर्षलक्षकम् ॥ २४४ ॥ षट्पंचाशद्वर्षसहस्राण्येव जलकायिनाम् । स्युश्चतुर्विशतीरात्रिंदिवानि वह्निकायिनाम् ॥२४५॥ स्युश्चतुर्विंशतिर्वर्षसहस्राण्यनिलागिनाम् । अशीतिश्च सहस्राणि वर्षाणां वनकायिनाम् ॥ २४६ ॥ एषु सर्वेषु परमा लब्धपर्याप्ततास्थितिः । अन्तर्मुहूर्तप्रमिता वच्मि तत्रापि भावनाम् ॥ २४७ ॥ क्षमाद्यन्यतरत्वेनोत्पद्य यद्यल्पजीवितः । असकृत्कोऽप्यपर्याप्त एव याति भवान्तरम् ।। २४८ ॥ એ સંબંધમાં ભગવતીસૂત્રમાં કહ્યું છે કે :– ભવઆદેશ” થી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે. અને એક ભવની પૃથ્વીકાયજીવોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની છે એમ પૂર્વના ત્રાષિમુનિઓ કહે છે એટલે એ લેખે આઠ ભવની ૧૭૬ હજાર વર્ષોની થઈ એ સ્પષ્ટ वात छ. २४३-२४४. વળી અકાયજીવોની કાયસ્થિતિ છપ્પન હજાર વર્ષોની, અને અગ્નિકાયની ચાવીશ દિવસની છે; તેમજ વાયુકાયજીની ચોવીશ હજાર વર્ષની, અને વનસ્પતિકાયની એંશી १२ वर्षनी छ. २४५-२४६. વળી પણ એ સર્વમાં લબ્ધિઅપર્યાપ્તપણની ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. ૨૪૭. અહિં ભાવના આ પ્રમાણે છે કોઈપણ જીવ પૃથ્વીકાય વગેરેની હરકોઈ યોનિમાં ઉત્પન્ન થઈને, અલ્પાયુષી હોઈ જે વારંવાર અપર્યાપ્ત અવસ્થામાં જ ભવાન્તરમાં જાય, અને એવી રીતના અન્તર્મુહૂર્તવાળા કેટલાક જન્મ લેને સર્વ લઘુ અન્તર્મુહૂર્તોને સરવાળે એક ગુરૂઅન્તર્મુહુર્ત થાય. વળી Page #427 -------------------------------------------------------------------------- ________________ (३९२) - लोकप्रकाश । [ सर्ग ५ भवांश्च तादृशान् कांश्चित् कुर्यादन्तर्मुहूर्तकान् । तैर्लध्वन्तर्मुहूर्तश्च स्याद् गुर्वन्तर्मुहूर्तकम् ॥ २४९ ॥ अन्तर्मुहर्तमानाश्च सर्वा एता जघन्यतः । प्ररूपिताः श्रुते कायस्थितयः पुरुषोत्तमैः ॥ २५० ॥ इति कायस्थितिः ॥ ८॥ औदारिकं सतैजसकार्मणमेतद्वपुस्त्रयं ह्येषाम् । मरुतां च वैक्रियाय चतुष्टयं संभवेद्वपुषाम् ॥ २५१ ॥ इति देहाः ॥ ९ ॥ मसूरचन्द्रसंस्थानं वादराणां भुवां वपुः । जलानां स्तिबुकाकारं सूच्योघाकृति तेजसाम् ॥ २५२ ॥ मरुतां तद् ध्वाजाकारं दैधानामपि भूरुहाम् । स्युः शरीराण्यनियतसंस्थानानीति तद्विदः ॥ २५३ ॥ इति संस्थानम् ॥ १०॥ असंख्येयोऽङ्गुलस्यांशः क्षमादीनां देहसंमितिः। जघन्यादुत्कर्षतश्च स एव हि महान् भवेत् ॥ २५४ ॥ આ સર્વ કાયસ્થિતિ જ્ઞાનીઓએ અનમુહૂર્તની કહી છે તે જઘન્યતઃ એટલે ઓછામાં ઓછી सटमी छे ओम समर. २४८-२५०. लवे मेमना विष. (6) पृथ्वीय वगेरेने हेड कोट शरी२ ३ छ: (१) मोहारि, (२) तेस मने (3) કાર્મણ. વાયુકાયને ચાર શીર છે. આ કહ્યાં એ ત્રણ અને (૪) વેકે, ૨૫૧. હવે એમનાં સંસ્થાન વિષે. (૧૦) બાદર પૃથ્વીકાય જેનું શરીર મસૂર અને ચંદ્રમાના આકારનું છે. અપકાનું તિબુકના આકારનું, અગ્નિકનું સોયના સમૂહના આકારનું અને વાઉકાયનું ધ્વજાના આકારનું છે. વળી બેઉ પ્રકારનાં વનસ્પતિકાયનાં શરીરને આકાર અચોકસ છે-એમ એના तशे। छ. २५२-२५३. . हवे अमना मानविणे. (११). પૃથ્વી, અ... અને તેજ કાયનું દેહમાન “જઘન્ય એક અંગુલના અસંખ્યમાં ભાગ જેટલું છે; અને “ઉત્કૃષ્ટ” પણ એટલું જ છે, પણ તોયે જઘન્યની અપેક્ષાએ મ્હોટું છે. ૨૫૪. Page #428 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] तद्यथा एओना देहमान विषे । जघन्यादुस्कर्षतश्च वायोर्यद्वैक्रियं वपुः । स्यात्तदप्यंगुलासंख्य भागमात्रावगाहनम् ॥ २५५ ॥ गुला संख्यांशमानं प्रत्येकद्रोर्जघन्यतः । उत्कर्षतो योजनानां सहस्रं साधिकं वपुः ॥ २५६ ॥ उत्सेधांगुलनिष्पन्नसहस्रयोजनोन्मिते । जलाशये यथोक्तांगाः स्युलताकमलादयः ॥ २५७ ॥ प्रमाणांगुलमानेषु यानि वार्धिहृदादिषु । भौमान्येवाब्जानि तानि विरोधः स्यान्मिथोऽन्यथा ।। २५८ ॥ उद्वेधः क्व समुद्राणां प्रमाणांगुलजो महान् । क्व लघून्यब्जनालानि मितान्योत्सेधितांगुलेः ॥ २५९ ॥ शाल्यादिधान्यजातीनां स्यान्मूलादिषु सप्तसु । धनुःपृथक्त्वप्रमिता गरीयस्यवगाहना ॥ २६० ॥ उत्कृष्टैषां बीजपुष्पफलेषु त्ववगाहना । पृथक्त्वमंगलानां यत् प्रोक्तं पूर्वमहर्षिभिः ॥ २६१ ॥ किंच વાયુકાયતું વૈક્રિય શરીર પણ ( પૃથ્વીકાય આદિની જેમ ) જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એક અંગુલના અસ ંખ્યમા ભાગ જેટલુ છે. ૨૫૫. ( ३९३ ) એજ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિકાયનુ શરીર પણ જઘન્યત: એક અંશુલના અસંખ્યમા ભાગ જેટલું છે. પણ ઉત્કૃષ્ટત: હજાર યેાજનથી કંઇક અધિક છે; કેમકે ઉત્સેધાંગુલને માપે સહ-સ્રયાજન ઉંડા જળાશયમાં, આ કહ્યા એટલા અંગમાનવાળા કમળ અને લતા આદિ હાય છે. २५६ - २५७. પ્રમાણઅંશુલના માનવાળા–સમુદ્ર અને દ્ર વગેરે છે એમાંના કમળે! તેા ભામ છે. કેમકે એમ ન હાય તે પરસ્પર વિરાધ આવે કેમકે પ્રમાણઅ ગુલનિષ્પન્ન સમુદ્રની મહાન ઉંડાઈ કયાં ? અને ઉત્સેધાંગુલથી નિષ્પન્ન લઘુ એવાં કમળનાળા કયાં ? અર્થાત્ એ બે વચ્ચે મહાન अन्तर छे. २५८-२५८. વળી શાળ વગેરે જાતના ધાન્યાના મૂળ વગેરે જે સાત વાનાં છે એની અવગાહના એટલે દેહમાન પૃથકત્વધનુષ્યપ્રમાણ છે; અને એનાં બીજ, પુષ્પ અને ફળની અવગાહના पृथत्त्वयं गुसप्रभाणु छे. २६०-२६१. ૫૦ Page #429 -------------------------------------------------------------------------- ________________ (३९४) लोकप्रकाश । [ सर्ग ५ मूले कन्दे खंधे तया य साले पवालपत्ते य । सत्तसु वि धणुपुहतं अंगुलजो पुप्फफलबीए ॥ २६२ ॥ इति भगवती शतक २१ वृत्तौ तत्सूत्रेऽपि ॥ सालि कल अयसि वंसे इख्खु दभ्भे श्र अभ्भ तुलसी य । अढे ते दसवग्गा असीति पुण होंति उद्देसा ॥ २६३ ॥ एकैकस्मिन् वर्गे मूलादयो दशदशोदेशका इत्यर्थः ॥ सर्वेऽमी शालिवज्ज्येष्ठामिहापेक्ष्यावगाहनाम् । शाल्यादयोऽमी सर्वेऽब्दपृथक्त्वपरमायुषः ॥ २६४ ।। किंच। ताले गठ्ठि य बहुबीयगा य गुच्छा य गुम्मवल्ली य । छ दसवग्गा एए सहि पुण होंति उद्देसा ॥ २६५ ॥ तालादीनां ज्येष्टावगाहना मूलकंदकिशलेषु । चापपृथक्त्वं पत्रेऽप्येवं कुसुमे तु करपृथक्त्वं सा ॥ २६६ ।। स्कन्धशाखात्वचासु स्यात् गव्यूतानां पृथक्त्वकम् । अंगुलानां पृथक्त्वं च सा भवेत्फलबीजयोः ॥ २६७ ॥ ભગવતીસૂત્રને વિષે અને એના એકવીશમા શતકની વૃત્તિમાં પણ કહ્યું છે કે:-- भूज, ४, २४५, त्वया, सास, प्रवास अने पत्र-सातनी ससाना पृथत्वधनुप्यनी छ; अने पुष्प, ३॥ अने मानी थरमसानी छे. २६२. વળી શાળ, કળ, અતસી, વાંસ, ઈક્ષુ, દર્ભ, અન્જ અને તુળસી–એ આઠને દશે ગુણ વાથી એંશી આવે-એ એંશી “ ઉદેશ’ થયા, એનો અર્થ એ કે અકેક વર્ગની અંદર મૂકી वगेरे ४२६२ ७द्देश डाय छे. २६३. એ સર્વ અહિં ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાએ શાળ સમાન છે. અને આ શાળ વગેરે सर्वेनुकृष्टत: पृथत्पवर्षानु आयुष्य छे. २६४. વળી તાડ, ગંઠી, બહુબીજ, ગુચ્છ, ગુમ અને વલ્લી–એ છ દશવડે વર્ણિત કરવાથી मर्थात् मेमने ६ गुणवाथी स18 sद्देश थाय छे. २६६. આ તાડ વગેરેનાં મૂળ, કંદ અને કિસલયની અવગાહના ઉત્કૃષ્ટત: પૃથકત્વધનુષ્યની છે; પત્રોની અવગાહના પણ એ જ પ્રમાણે છે. પણ પુષ્પની પૃથકકરપ્રમાણ છે. ૨૬૬. એમના સ્કંધ, શાખા અને ત્વચાની અવગાહના પૃથકત્વગવ્યુતપ્રમાણ છે; અને ફળ તથા બીજની અવગાહના પૃથકત્વઅંગુલ છે. ર૬૭, Page #430 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] - देहमान ' ना विषयपरत्वे विस्तृत विवेचन । (३९५) तालादीनां च मूलादिपंचकस्य स्थितिर्गुरुः । दशवर्षसहस्राणि लघ्वी चान्तर्मुहूर्तिकी ॥ २६८ ॥ प्रवालादिपंचकस्य त्वेषामुत्कर्षतः स्थितिः । नव वर्षाणि लध्वी तु प्राग्वदान्तर्मुहूर्तिकी ॥ २६९ ॥ तालादयश्च तालेतमाले इत्यादिगाथायुग्मतः ज्ञेयाः ॥ एकास्थिकबहुबीजकवृक्षाणामाम्रदाडिमादीनाम् । मूलादेः दशकस्यावगाहना तालवत्स्थितिश्चापि ॥ २७०॥ गुच्छानां गुल्मानां स्थितिरुत्कृष्टावगाहना चापि । शाल्यादिवदवसेया वल्लीनां स्थितिरपि तथैव ॥ २७१ ॥ वल्लीनां च फलस्यावगाहना स्यात्पृथक्त्वमिह धनुषाम् । शेषेषु नवसु मूलादिषु तालप्रभृतिवद् ज्ञेया ॥ २७२ ॥ एवं च अंगुलासंख्यांशमानमेकाक्षाणां जघन्यतः । उत्कर्षतोऽङ्गमधिकं योजनानां सहस्रकम् ॥ २७३ ।। વળી એમના મૂળ વગેરે પાંચની ઉત્કૃષ્ટ સ્થિતિ દશહજારવર્ષની છે, અને જઘન્ય સ્થિતિ मन्त वृत्त प्रमाण छ. २६८. વળી એમના પ્રવાલ વગેરે પાંચની સ્થિતિ ઉત્કૃષ્ટત: નવવર્ષની છે, અને જઘન્યત: પૂર્વની જેમ અન્તર્મહત્ત્વની છે. ૨૬૯. महि ताड वगेरे ४i मे 'ताले तमाले' त्याहि मे ॥था। ४ीछे તેમાંથી જાણી લેવા. હવે, એકબીજવાળાં આમ્રવૃક્ષ વગેરે, તથા બહુબીજવાળાં દાઢમના વૃક્ષ વગેરેનાં મૂળ આદિક દશેની અવગાહના તથા સ્થિતિ તાડની પેઠે સમજવી. ર૭૦. વળી ગુચ્છ અને ગુલમની ઉત્કૃષ્ટ સ્થિતિ અને અવગાહના, તથા “વલ્લી” ની સ્થિતિએ સિ શાલપ્રમુખ વૃક્ષેની જેટલી જાણવી. ર૭૧. વલ્લી” નાં ફળની અવગાહના પૃથકત્વધનુષ્યની જાણવી. શેષ મૂળ વગેરે નવની અવગાહના વળી તાડની જેટલી સમજવી. ૨૭ર. એવી રીતે વળી એકેન્દ્રિયોના શરીરનું માન જઘન્યથી એક અંગુલના અસંખ્યમા અંશ જેટલું છે, અને ઉત્કૃષ્ટ હજાર એજનથી કંઈક અધિક છે.૨૭૩. Page #431 -------------------------------------------------------------------------- ________________ ( ३९६ ) लोक प्रकाश | तत्रापि देहः सूक्ष्मनिगोदानामंगुलासंख्य भागकः । सूक्ष्मानिलाग्न्यम्बुभुवामं संख्येयगुणः क्रमात् ।। २७४ ।। वाय्वादीनां बादराणां ततोऽसंख्यगुणः क्रमात् । बादराणां निगोदानामसंख्येयगुणस्ततः ॥ २७५ ॥ विशेषतश्च । [ सर्ग ५ स्वस्वस्थाने तु सर्वेषामंगुलासंख्य भागता । अंगुलासंख्यभागस्य वैचित्र्यादुपपद्यते ॥ २७६ ॥ पर्याप्तानां बादराणां मरुतां यत्तु वैक्रियम् । जघन्यादुत्कर्षतश्च तदप्येतावदेव हि ॥ २७७ || निगोदपवनाग्न्यम्बुभुवः पंचाप्यमी द्विधा । सूक्ष्माश्च बादरास्तेऽपि पर्याप्तान्यभिदा द्विधा ॥ २७८ ॥ एवं विंशतिरप्येते जघन्योत्कृष्टभूघना । जाताश्चत्वारिंशदेवमथप्रत्येकभूरुहः ॥ २७९ ॥ એમાં પણ સૂનિંગાદોનું દેહમાન એક અંગુળના અસંખ્યમાં અંશ જેટલુ છે; અને એના કરતાં, સુક્ષ્મ વાઉકાયઅગ્નિકાય-અપ્લાય અને પૃથ્વીકાયના જીવાનુ દેહમાન અનુક્રમે અસંખ્યઅસંખ્યગણુ છે; અને એના કરતાં બાદરવાયુકાય વગેરેનુ વળી અનુક્રમે અસ ખ્યઅસંખ્યગણું છે; અને એના કરતાં પણુ, બાદરનિાદનુ દેહમાન અસંખ્યગણું છે. २७४-२७५. વળી નિજનિજ સ્થાનમાં તે એ સર્વે એકઅ ગુલના અસંખ્યમા ભાગ જેવડા છે; કેમકે અંગુલના અસંખ્યમા ભાગ વિચિત્ર એટલે બહુબહુ પ્રકારના છે અને એટલે જ એમ घटी शडे छे. २७६. વળી પર્યાપ્તમાદરવાઉકાયનું જે વૈકિય શરીર છે તે ચે, ‘ જઘન્યથી ’ તેમ ‘ ઉત્કર્ષ થી ’ એટલુ જ છે એટલે કે એક આંગળના અસંખ્યમા ભાગ જેટલુ છે. ૨૭૭. હવે એ સંબ ંધમાં વિશેષત: કહે છે:— નિગેાદના જીવ, વાઉકાય, તેઉકાય, અપ્લાય અને પૃથ્વીકાય એ પાંચે (૧) સૂક્ષ્મ અને (२) बाहर सेभ मे प्रारना छे, बणी सेना पाछा (१) पर्यास अने (२) अपर्याप्त मेम मे उपलेह छे. आभ होवाथी ५x२x२=२० ( वीश ) लेह थया. से वीशेना वाणी 'धन्य ' अने' उत्कृष्ट 'वाथी २०x२=४० यासीश लेह थया. २७८-२७८. 6 Page #432 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] अवगाहना ' ना विषय परत्वे विस्तृत विवेचन। (३९७) पर्याप्तापर्याप्तहीनोत्कृष्टभूधनभेदतः । चतुधैवं चतुश्चत्वारिंशदेकेन्द्रियांगिनः ॥ २८० ॥ अथावगाहनास्वेषां तारतम्यमितीरितम् । पंचमांगैकोनविंशशतोदेशे तृतीयके ॥ २८१ ॥ अपर्याप्त निगोदस्य स्यात्सूक्ष्मस्यावगाहना । सर्वस्तोका ततोऽष्टानामसंख्येयगुणाः क्रमात् ॥ २८२ ।। अपर्याप्तानिलाग्न्यम्बुभुवां सूक्ष्मगरीयसां । ततोऽपर्याप्तयोः स्थूलानन्तप्रत्येकभूरुहोः ॥ २८३ ॥ असंख्येयगुणे तुल्ये मिथोऽवगाहने लघू।। ततः सूक्ष्मनिगोदस्य पर्याप्तस्यावगाहना ॥ २८४ ।। असंख्येयगुणा लघ्वी क्रमात्ततोऽधिकाधिके । अपर्याप्तपर्याप्तस्योत्कृष्ट तस्यावगाहने ॥२८५॥ कलापकम् ॥ ततः सूक्ष्मवायुवह्नयम्भोभुवां स्युर्यथाक्रमम् । पर्याप्तानां जघन्यापर्याप्तानां च गरीयसी ॥ २८६ ।। અથ-હવે પ્રત્યેક વનસ્પતિકાયના પર્યાય, અપર્યા–એમ બે ભેદ, અને બેઉના વળી જઘન્ય અને ઉત્કૃષ્ટ એટલે એમ ચાર પ્રકાર થયા તે, એ ચાલીશમાં ભેળવવાથી ચુમાળીશ मेह ठेन्द्रियप्राणायाना थया. २७८-२८०. હવે એમની અવગાહનાના સંબંધમાં તારતમ્ય છે તે પાંચમા અંગના ઓગણીશમાં શતકના ત્રીજા ઉદ્દેશને વિષે કહ્યું છે અને તે નીચે પ્રમાણે છે. ૨૮૧. સૂક્ષ્મઅપર્યાપ્તનિમેદની અવગાહના (૧) સર્વથી ઓછી છે, અને તે કરતાં, વળી સૂક્ષમ અને બાદર અપર્યાપ્ત વાયુ-અગ્નિ-જળ અને પૃથ્વીકાયની જઘન્ય અવગાહનાઓ ( ૮ ) અનુક્રમે અસંખ્યઅસંખ્યગણી છે. અને એથી અસંખ્યગણી અને પરસ્પર તુલ્ય અપર્યાપ્તબાદર એવા અનંતકાય અને પ્રત્યેક વનસ્પતિકાયની ( 3 ) છે. વળી એથી અસંખ્યગણી પર્યાત સૂક્ષ્મનિગદની જઘન્ય અવગાહના ( ૧ ). છે. અને એ કરતાં અપર્યાપ્તા અને પર્યાપતા સૂફમનિગોદની ઉત્કૃષ્ટ અવગાહના ( ૨ ) અધિક मधिसभरावी. २८२-२४५. તેથી, સૂક્ષ્મ એવા પૃથ્વી, અપ, તેલ અને વાઉકાય પર્યાપ્ત હોય તેમની જઘન્ય (४), अपर्याप्त हाय तेभनी कृष्ट (४), भने ' पर्यात' होय अवासानी Page #433 -------------------------------------------------------------------------- ________________ (३९८) लोकप्रकाश । [ सर्ग ५ पर्याप्तानां तथोत्कृष्टा क्रमेणासंख्यसंगुणा । विशेषाभ्यधिका चैव विशेषाभ्यधिका पुनः ॥ २८७ ॥ युग्मम् ॥ __ एवं स्थूलानिलाग्न्यम्भ:पृथ्वीनिगोदिनामपि । प्रत्येकं त्रितयी भाव्याऽवगाहनाभिदां क्रमात् ॥ २८८ ।। इत्येकचत्वारिंशत्स्युः किलावगाहनाभिदः । पर्याप्तस्थूलनिगोदज्येष्टावगाहनावधि ॥ २८९ ॥ पर्याप्तप्रत्येकतरोर्लघ्व्यसंख्यगुणा ततः। तस्यापर्याप्तस्य गुर्वी स्यादसंख्यगुणा ततः ॥ २९० ॥ ततोऽसंख्यगुणा तस्य पर्याप्तस्यावगाहना । सातिरेकं योजनानां सहस्रं सा यतो भवेत् ॥ २२.१ ॥ यत्तु श्रीजिनवल्लभसूरिभिः स्वकृतदेहाल्पबहुत्वोद्धारे अपर्याप्तप्रत्येकतरूत्कृष्टावगाहनातः पर्याप्ततरूत्कृष्टावगाहना विशेषाभ्यधिका उक्ता तत् चिन्त्यम् । अंगुलासंख्येयभागमानापर्याप्तप्रत्येकतरूत्कृष्टावगाहनातः सातिरेकयोजनसहस्त्रमानायाः पर्याप्तप्रत्येकतरूत्कृष्टावगाहनायाः विशेषाधिकत्वस्य असंगतत्वात् भगवतीसत्रेण सह विरोधाच्च। तथा च तदग्रंथःઉત્કૃષ્ટ (૪) અવગાહના વળી અનુક્રમે અસંખ્યગણ, વિશેષ અધિક અને વિશેષવિશેષ मधिर छे. २८६-२८७. मेवी शते ( मेवे, सूक्ष्म' ना समयमा डी वी शते ) २' वायुકાય-અગ્નિકાય-અકાય, પૃથ્વીકાય અને નિગેના જી-દરેકની પણ અવગાહનાના ભેદોની ત્રિપુટી ભાવવી. (૫*૩=૧૫). એમ પર્યાપ્તબાદર નિગોદની ઉત્કૃષ્ટી અવગાહના સુધી ४४२, २१॥डनाना सतीश मेहो थया. ( १+2+२+१+२+४+४+४+१५). २८८-२८६. વળી તે કરતાં પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયની જઘન્ય અવગાહના (૧) અસંખ્યગણી છે, અને આ કરતાં વળી અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના (૧) અસંयी . २८०. એના કરતાં અસંખ્ય ગણી વળી પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના (૧) છે કારણ કે એ એક હજાર યોજનથી વધારે છે. ૨૯૧. આમ ૪૧+૧+૧+૧=૪૪ ભેદ થયા. બીજું; શ્રીજિનવલ્લભસૂરિએ સ્વર્તક “દેહાપબદ્ધાર” ગ્રંથમાં અપર્યાપ્તપ્રત્યેકવનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના કરતાં, પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયની સવિશેષ અવગાહના કહી છે–તે વિચાર કરવા જેવી છે. કેમકે એક અંગુલના અસંખ્યમા ભાગ જેટલી Page #434 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ' जीवोना वेदनाप्रमुख समुद्घात बादर ( ३९९ ) पत्ते सरीरबादरवणस्स इकाइयस्स पज्जत्तगस्स जहरिणा भोगाहणा असंखेज्जगुणा । तस्स चेव श्रपज्जत्तगस्स उक्कोसिश्रा ओगाहणा असंखिज्जगुणा । तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया श्रोगाहणा श्रसंखिज्जगुणा । इति शतक १९ तृतीयोदेशके ॥ भावार्थस्तु यंत्रकात् ज्ञेयः ॥ श्रत्र जीवभेदाः चतुश्चत्वारिंशत् । अवगाहना भेदाश्च त्रिचत्वारिंशदेव | अपर्याप्तबादरनिगोदजघन्यावगाहनाया अपर्याप्तप्रत्येक वनस्प तिजघन्यावगाहनायाश्च मिथस्तुल्यत्वात् ॥ श्रत एव कोष्टकाः चतुश्चत्वारिंशत् अंका: त्रिचत्वारिंशदेव । पंचमैकचत्वारिंशयोः कोष्टयोर्दशकस्यैव सद्भावात् । इति ध्येयम् ॥ । इति अंगमानम् ॥ ११ ॥ 6 एषां त्रयः समुद्घाता श्राद्याः स्युर्वेदनादयः । क्षमादीनां तेऽनिलानां तु चत्वारः स्युः सवैक्रियाः ॥ २९२ ॥ इति समुद्घातः ॥ १२ ॥ 6 અપર્યાપ્તપ્રત્યેકવનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના કરતાં, સહસ્રયેાજનથી કઈક અધિક માનવાળી પર્યાપ્ત પ્રત્યેકવનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષ અધિક હોય એ અસંભવિત છે. વળી એમ કહેવાથી ભગવતીસૂત્ર સાથે પણ વિરાધ આવે છે. કારણ કે ભગવતીમાં પણ ह्युं छेठे : , પર્યાપ્ત બાદર–પ્રત્યેક વનસ્પતિકાયની જઘન્ય અવગાહના અસંખ્યગણી છે; અને તે કરતાં એવા જ ‘ અયાપ્ત ’ ની ઉત્કૃષ્ટી અવગાહના અસંખ્યગણી છે. વળી આના કરતાં, એવા 'पर्याप्त ' नी त्दृष्ट अवगाहना असभ्यगाशी है, भावात (भगवतीना) भोगलीशमा શતકના ત્રીજા ઉદ્દેશમાં કહી છે. એના ભાવાર્થ આ સાથે આપેલા યંત્ર પરથી સમજાશે. યંત્રમાં જીવના ભેદો ચુમાલીશ છે અને અવગાહનાના ભેદ તે તાળીશ છે—એનું કારણ એ છે કે અપર્યાપ્ત બાદર નિગેાદની જઘન્ય અવગાહના અને અપર્યાપ્તપ્રત્યેકવનસ્પતિની જઘન્ય અવગાહના પરસ્પર તુલ્ય છે; અને એમ હાવાથી જ કાકા ચુમાળીશ છે અને અકે, તે તા जीरा ; ( पांयभा भने भेताजीशमा श्रेष्ठभां 'दश ' नो आडे ४ छे. ) એ પ્રમાણે દેહમાનવિષે વર્ણન કર્યું . (૧૧) 1 હવે ૧૨ મા દ્વાર સમુદ્દાત વિષે. આ પૃથ્વીકાય આદિક જીવાને ‘ વેદના ’ પ્રમુખ પહેલા ત્રણ સમુદ્દાત છે, અને વાયુ કાયજીવાને એ ત્રણ અને ચાથે વૈક્રિય ’-એમ ચાર સમુધાત હોય છે. ૨૯૨. Page #435 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । । सर्ग ५ बादरक्षितिनीराणि प्रत्येकान्यद्रुमा अपि । मृत्वोत्पद्यन्तेऽखिलेषु तिर्यवेकेन्द्रियादिषु ॥ २९३ ॥ पंचाक्षेष्वपि तिर्यक्षु गर्भसंमूर्छजन्मसु । नरेष्वपि द्विभेदेषु संख्येयायुष्कशालिषु ॥ २९४ ॥ युग्मम् ॥ गच्छतो वह्निवायू तु सर्वेष्वेषु नरान्विना। ततः पूर्वे द्विगतयोऽमू त्वेकगतिकौ स्मृतौ ॥ २९५ ।। इति गतिः ॥ १३ ॥ ___ एकद्वित्रिचतुरक्षाः पंचाक्षाः संख्यजीविनः । तिर्यंचो मनुजाश्चैव गर्भसंमूर्छनोद्भवाः ॥ २९६ ॥ अपर्याप्ताश्च पर्याप्ताः सर्वेऽप्येते सुरास्तथा । भवनव्यन्तरज्योतिष्कायकल्पद्वयोद्भवाः ॥ २९७ ॥ मृत्वा प्रत्येकविटपिबादरक्षितिवारिषु । आयान्ति तेषु देवास्तु पर्याप्तेष्वपरेषु न ॥२९८॥त्रिभिर्विशेषकम्॥ वे मेमनी गति विषे. ( तेरभुदार ) બાદર પૃથ્વીકાય-અપકાય તથા પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ–આ સર્વ જીવો મૃત્યુ બાદ એકેન્દ્રિય આદિ સર્વ તિર્થને વિષે, ગર્ભજ તેમજ સંમૂઈિમ પંચેન્દ્રિય તિર્યંચાને વિષે તથા સંખ્યાત આયુષ્યવાળા બેઉ પ્રકારના મનુષ્યને વિષે ઉત્પન્ન થાય છે. ર૯૩-૨૯૪. વળી અગ્નિકાય અને વાયુકાયના જીવો, મનુષ્યગતિ શિવાય ઉપક્ત સર્વગતિમાં જાય છે. આમ હોવાથી પૂર્વોક્ત જીવોની બે ગતિ, અને આમની તો એકજ ગતિ છે. ૨૫. वे माति वि. ( योभुजार). એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય, વળી સંખ્યજીવી ગર્ભ જ તેમજ સંમઈિમ પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય સર્વે પર્યાપ્તા અને અપર્યાપ્તા; વળી ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને પહેલા બે દેવલોકના દેવો; આ સર્વ જીવે મયબાદ પ્રત્યેક વનસ્પતિકાયને વિષે તથા બાદર–પૃથ્વીકાય અને-અપકાયને વિષે આવે છે. અપવાદ એટલે કે દેવો છે તે અ “ પર્યાપ્ત જાતિમાં જ આવે છે, ૮ અપર્યાપ્ત ? मा नहि. २८६-२८८. Page #436 -------------------------------------------------------------------------- ________________ (પૃષ્ટ ૪૦૦ કે, અવગાહનાઓ” નું યંત્ર. (ઉત્તરોત્તર અકેકથી અસંખ્ય ગણું અને વિશેષાધિક આ અવગાહનાઓ જાણવી), નિગા. બાદર અપર્યાપ્ત પયો'ત અપર્યાપ્ત ઉત્કૃષ્ટ જઘન્ય ઉકષ્ટ જન્ય જધન્ય ઉત્કૃષ્ટ સસ્તક વિશેષાધિક અસંખ્યગણું વિશેષ ૧૧ અસંખ્ય વિશેષ અસખ્ય ઉત્કૃષ્ટ વિકલ્પ ૧૨. ૩૮ ૪, વાયુ. સૂક્ષ્મ અપર્યાપ્ત પયોત અપયોત યો'તુ ઉત્કૃષ્ટ ૩૦ જ૮ અ. અર વિ૦ ૦ વિ૦ ૧૫ ૧૪ આગ્નિ . આદર અપયોત પર્યાપ્ત અપર્યાપ્ત પર્યા'ત -- ! જય૦ ઉક જધન્ય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ જૂન્ય અe વિક અo વિ અ૦ અ૦ ૧૭ સૂક્ષ્મ અપયત પર્યાપ્ત અર્થાત પર્યા'ત ઉત્કૃષ્ટ જધન્ય ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ધન્ય અ૦ અ૦ અ૮ ૨૧ અ૦ ૨૦ સૂક્ષ્મ II Jain Education letom Delibes og Page #437 -------------------------------------------------------------------------- ________________ સૂમ મા અપર્યાપ્ત પર્યાપ્ત અપ'ત પર્યાપ્ત જન્ય જધન્ય જઘન્ય ઉત્કૃષ્ટ વિ૦ ઉકષ્ટ વિ૦ અદ ઉત્કૃષ્ટ વિ. ૨૫ અo અ૦ અ - ૫ ૨૩ પ્રત્યેક વનસ્પતિ. બાદ. અપર્યાપ્ત પતિ ઉત્કૃષ્ટ જધન્ય ઉત્કૃષ્ટ અ૦ અ૦ અ૮ અ ૦ આ યંત્રમાં સંજ્ઞાઓ મૂકી છે તેની સમજ – અ =અસંખ્યગણે. વિ=વિશેષાધિક. સ ર્વસ્તક-સવથી અ૫. Page #438 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओनी — गति ' अने — आगति' द्वार विषे । (४०१) अपर्याप्तेषु त्रिष्वेषु निगोदाग्न्यनिलेषु च । उत्पद्यन्ते च पूर्वोक्ताः प्राणिनो निर्जरान्विना ॥ २९९ ॥ निर्जरोत्पत्तियोग्यानामुक्तः प्रत्येकभूरुहाम् । विशेषः पंचमांगस्यैकविंशादिशतद्वये ॥ ३०० ॥ शाल्यादिधान्यजातीनां पुष्पे बीजे फलेषु च । देव उत्पद्यतेऽन्येषु न मूलादिषु सप्तसु ॥ ३०१ ॥ कोरंटकादिगुल्मानां देवः पुष्पादिषु त्रिषु । उत्पद्यते न मूलादिसप्तके किल शालिवत् ॥ ३०२ ॥ इक्षुवाटिकमुख्यानां मूलादिनवके सुरः।। उत्पद्यते नैव किन्तु स्कन्धे उत्पद्यते परम् ॥ ३०३ ॥ इक्षुवाटिकादयस्त्वमी पंचमांगे प्रायो रूढिगम्याः पर्वकविशेषाः ॥ अह भंते उख्खुवाडियवीरणइक्कडन्नामाससंवत्तसत्तवन्नतिमिरसेसयचोरगतलाण एएसिणं जे जीवा मूलत्ताए कमंति एवं जहेव वंसग्गे तहेव एत्थवि मूलादीया दसउद्देसगा। नवरं । खंधदेसए देवो उबवजइ चत्सारिलेसाओ ॥ વળી દેવો શિવાય પૂર્વોક્ત સર્વ પ્રાણીઓ મૃત્યુબાદ અપર્યાપ્ત નિદ–અગ્નિકાય અને -वायुय-मात्रय योनिमा माछ-उत्पन्न थाय छे. २८८. વળી દેવજાતિમાં ઉત્પન્ન થવાની યોગ્યતાવાળા પ્રત્યેક વનસ્પતિકાયનું વિશેષ વર્ણન પાંચમા અંગના એકવીશમા તથા બાવીશમાં શતકમાં કહ્યું છે. ૩૦૦.. દેવ મૃત્યુબાદ શાળ વગેરે જાતના ધાન્યના પુષ્પ-બીજ અને-ફળમાં આવીને ઉત્પન્ન થાય છે; એમનાં શેષ–મૂળ આદિક સાતેમાં ઉત્પન્ન થતા નથી. ૩૦૧. से प्रमाणे वणी २४' को 'शुक्ष्म' ना ५, यी भने ३०-यत्रशुभां દેવ ઉત્પન્ન થાય છે; એના મૂળ આદિક સાતેમાં નથી ઉત્પન્ન થતા; શાળની પેઠે. ૩૦૨. ઈશ્નવાટિકા એટલે શેરડીના વાઢ વગેરેનાં મૂળ આદિક નવમાં દેવ ઉત્પન્ન થતા જ નથી, ફક્ત એના સ્કંધને વિષે જ ઉત્પન્ન થાય છે. ૩૦૩. આ ઇક્ષુવાટિકા આદિકના સંબંધમાં પાંચમા અંગમાં એમ કહ્યું છે કે એ પ્રાય: રૂઢિગમ્ય પર્વકવિશે છે: ઈશ્નવાટિકા, વીરણ, ઈક્કડ + + + + + એટલામાં જીવે મૂળરૂપે Page #439 -------------------------------------------------------------------------- ________________ (४०२) लोकप्रकाश । [सर्ग ५ तालप्रभृतिवृक्षाणां तथैकास्थिकभूरुहाम् । तथैव बहुबीजानां वल्लीनामप्यनेकधा ॥ ३०४ ॥ उत्पद्यते प्रवालादिष्वेव पंचसु निर्जरः । न मूलादिपंचकेऽथ नोक्तशेषवनस्पतौ ॥ ३०५ ॥ युग्मम् ॥ तथोक्तम् । पत्तपवाले पुप्फे फले य बीए य होइ उववाओ। रुख्खेसु सुरगणाणं पसत्थरसवण्णगंधेसु ॥ इति भगवतीद्वाविंशशतवृत्तौ ।। एकसामयिकीसंख्योत्पत्तौ च मरणेऽपि च । विज्ञेया सूक्ष्मवन्नास्ति विरहोऽत्रापि सूक्ष्मवत् ॥ ३०६ ॥ इत्यागतिः ॥ १४ ॥ विपद्यानन्तरभवे तिर्यक्पंचाक्ष्यतां गताः ।। सम्यक्त्वं देशविरतिं लभन्ते भूदकद्रुमाः ॥ ३०७ ॥ विपद्यानन्तरभवे प्राप्य गर्भजमर्त्यताम् । सम्यक्त्वं विरतिं मोक्षमप्याप्नुवन्ति केचन ॥ ३०८ ॥ સંક્રમે છે. એમ હોવાથી, પૂર્વે વાંસના સંબંધમાં કહી ગયા છીએ તેવી જ રીતે અહિં પણ મૂળ આદિક દશ ઉદ્દેશ સમજવા. ફેર એટલે કે સ્કંધદેશની અંદર ચારેલેક્યાયુક્ત દેવ ઉત્પન્ન થાય છે. વળી તાડપ્રમુખ વૃક્ષેાનાં, એકાસ્થિક વૃક્ષનાં, બબીજ વૃક્ષનાં અને અનેક પ્રકારની વલ્લી –વેલાડીઓનાં પ્રવાલઆદિક પાંચ અંગોમાં દેવ ઉત્પન્ન થાય છે. મૂળ આદિક પાંચ અંગોમાં નથી ઉત્પન્ન થતા; તેમ નથી ઉત્પન્ન થતા ઉપર કહા શિવાયની વનસ્પતિમાં. ૩૦૪-૩૦૫. આ સંબંધમાં શ્રી ભગવતીસૂત્રના બાવીશમા શતકની વૃત્તિમાં કહ્યું છે કે–સુરગણુની ઉત્પત્તિ પ્રશસ્ત રસ-વર્ણ-ગંધયુક્ત વૃક્ષનાં પુષ્પ ફળ અને બીજને વિષે થાય છે. वणी (मा'या' भ) सभयने विष यता भन्मभराशनी संज्या सूक्ष्म' नी प्रमाणे सभापी. उभ अणि 'सूक्ष्मनी' नी हे वि२ नथा. 3०६. હવે એમની અનન્તરાતિ વિષે. (પંદરમું દ્વાર ). પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયના જી મૃત્યુ બાદ અનન્તરભવમાં તિર્યચ પંચેન્દ્રિયપાગુ પામીને દેશવિરતિ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. કેટલાક વળી મૃત્યુબાદ અનન્તરભવમાં ગર્ભજ મનુષ્યપણું પામી સર્વવિરતિ સમક્તિ અને મોક્ષ પણ મેળવે છે. ૩૦૭–૩૦૮, Page #440 -------------------------------------------------------------------------- ________________ (४०३) द्रव्यलोक ] एओनी 'लेश्या' आदि द्वारो विषे । विपद्यानन्तरभवे न लभन्तेऽग्निवायवः । सम्यक्त्वमपि दुष्कर्मतिमिरावृतलोचना: ॥ ३०९ ॥ इत्यनन्तराप्तिः ॥ १५॥ पृथ्व्यम्बुकायिका मुक्ति यान्त्यनन्तरजन्मनि । चत्वार एकसमये षड् वनस्पतिकायिकाः ॥ ३१० ॥ इति समयेसिद्धिः ॥१६॥ पृथ्व्यम्बुप्रत्येकतरुष्वाद्यलेश्याचतुष्टयम् । श्राद्यं लेश्यात्रयं साधारणद्रुमाग्निवायुषु ॥ ३११ ॥ चतुर्थलेश्यासम्भवस्तु एवम् तेजोलेश्यावतां येषु नाकिनां गतिसंभवः । श्राद्यमन्तर्मुहूर्त स्यात्तेजोलेश्यापि तेषु वै ॥ ३१२ ॥ इति लेश्या ॥ १७॥ દુષ્કર્મરૂપી તિમિરથી આવૃત થયેલા છે અને જેમનાં એવા અગ્નિકાય અને વાયુકાયના જ મૃત્યુ પછી અતરભવમાં સમકિત સુદ્ધાં પામતા નથી. ૩૦૯. હવે એમની સમયેસિદ્ધિ વિષે. (સોળમું દ્વાર ). પૃથ્વીકાય અને અપકાયના જીવો અનન્તરભવમાં એક સમયે ચારની સંખ્યામાં ક્ષે જાય છે. વનસ્પતિકાયના જીવો એક સમયે છ મોક્ષે જાય છે. ૩૧૦. હવે એમની લેશ્યા વિષે. (સત્તરમું દ્વાર). પૃથ્વીકાયના જી, અપકાયના જીવો તથા પ્રત્યેક વનસ્પતિકાયના જીવોને પહેલી ચાર લેશ્યાઓ હોય છે. અને અગ્નિકાય, વાયુકાય તથા સાધારણ વનસ્પતિકાયના જીને પહેલી ત્રણ વેશ્યાઓ હોય છે. ૩૧૧. અહિં કેટલાકને ચાર લેશ્યાઓ કહી, તો એમાં ચોથીને સંભવ આવી રીતે સમજેવો:– જેઓને વિષે તેજલેશ્યાવાળા દેવની ગતિને સંભવ હોય એને પહેલા અન્તમુહૂર્ત સુધી તેજલેશ્યા પણ હોય. ૩૧૨. હવે એમની આહારદિશા વિષે. (અઢારમું કાર). Page #441 -------------------------------------------------------------------------- ________________ (४.४) लोकप्रकाश । [ सर्ग ५ एषां स्थूलक्षमादीनामाहारः षड्दिगुद्भवः । स्थूलानिलस्य त्रिचतुःपंचदिक्संभवोऽप्यसौ ॥ ३१३ ॥ इति आहारदिक् ॥ १८॥ एकोनविंशतितमादीन्येकादश सूक्ष्मवत् । द्वाराणि स्थूलपृथ्व्यादिजीवानां जगुरीश्वराः ॥ ३१४ ॥ आद्यं गुथस्थानमेषु मतं सिद्धान्तिनां मते । कर्मग्रंथमते त्वायं तवयं भूजलद्रुषु ॥ ३१५ ॥ स्युस्तथा स्थूलमरुतां योगाः पंच यतोऽधिकौ । एषां वैक्रियतन्मिश्रो त्रयोऽन्येषां च पूर्ववत् ॥ ३१६ ॥ एवं द्वाराणि १९-३१ ॥ अंगुलासंख्यांशमाना यावन्तोंशा भवन्ति हि ॥ एकस्मिन् प्रतरे सूचीरूपा लोके घनीकृते ॥ ३१७ ॥ तावन्तः पर्याप्ता निगोदप्रत्येकतरुधराश्चापः स्युः किंचिन्यूनावलिघनसमयमितास्त्वनलजीवाः ॥३१८॥ युग्मम् ॥ બાદર–પૃથ્વીકાય પ્રમુખને છ દિશાનો આહાર હોય છે અને બાદર વાયુકાયને તો ત્રણ, ચાર અથવા પાંચ દિશાનો પણ હોય છે. ૩૧૩. એમના ઓગણીશમાથી તે ઓગણત્રીશમા સુધીના અગ્યાર દ્વારા “ સૂક્ષમ” (પૃથ્વીકાય આદિક) ના દ્વારોની પેઠે સમજી લેવાં ૩૧૪. “ગુણસ્થાને” એમને પહેલું જ હોય છે એમ સિદ્ધાન્તીઓનો મત છે. જ્યારે કર્મગ્રંથના મતે પૃથ્વીકાય, અપકાય તથા વનસ્પતિકાયને પહેલા બે ગુણસ્થાન છે. ૩૧૫. - બાદર વાયુકાયને “ગ” પાંચ હોય છે કેમકે એને વૈક્રિય, અને મિશ્રક્રિય એમ બે પેગ અધિક છે. બીજાઓને પૂર્વવત્ ત્રણ ચોગ છે. ૩૧૬. એવી રીતે ૧૯ થી ૩૧ સુધીના તેર દ્વારા વિષે કહ્યું. लवे मेमना 'भान'-'प्रमाण' विष (मत्रीशभु द्वार). ઘનીભૂત કાકાશને વિષે, એક પ્રતરમાં, સૂચીરૂપ, આગળના અસંખ્યમા ભાગ પ્રમાણ જેટલા અંશે હોય તેટલા પર્યાપ્ત નિગોદ-પ્રત્યેક વનસ્પતિ–પૃથ્વી અને અપકાયના જીવે હોય; અને કંઈક ન્યૂન એવી “આવલિ' ના જેટલા “ઘનસમય” હોય તેટલા અગ્નિકાયના જી ાય. ૩૧~૧૮, Page #442 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओना • मान ' एटले 'प्रमाण' विषे। (४०५) अत्र च यद्यपि पूर्वार्धोक्ताश्चत्वारस्तुल्यमानका प्रोक्ताः । तदपि यथोत्तरमधिकाः प्रत्येतव्या असंख्यगुणाः ॥ ३१९ ॥ उक्तोऽगुलासंख्यभागो यः सूचीखंडकल्पने । तस्यासंख्येयभेदत्वात् घटते सर्वमप्यदः ॥ ३२० ॥ घनीकृतस्य लोकस्यासंख्येयभागवर्तिषु । असंख्यप्रतरेषु स्युः यावन्तोऽभ्रप्रदेशका: ।। ३२१ ।। तावन्तो बादराः पर्याप्तकाः स्युः वायुकायिकाः। इदं प्रज्ञापनावृत्तावाद्यांगविवृतौ विदम् ॥ ३२२ ॥ युग्मम् ॥ सुसंवर्तितलोकैकप्रतरासंख्यभागकैः । प्रदेशै; अमिताः स्थूलापर्याप्तक्षमाम्बुवायवः ॥ ३२३ ॥ क्षेत्रपल्योपमासंख्यभागप्रदेशसम्मिताः । पर्याप्ता बादरहविर्भुजः प्रोक्ताः पुरातनैः ॥ ३२४ ॥ संवर्तितचतुरस्त्रीकृतलोकश्रेण्यसंख्यभागगतैः । वियदशैः पर्याप्तास्तुल्या प्रत्येकतरुजीवाः ॥ ३२५ ॥ વળી અહિં ઉપરના કાર્યમાં ચાર પર્યાપ્તા કહ્યા તેમને તુલ્યમાનવાળા કહ્યા છે, છતાં એમને ઉત્તરોત્તર અસંખ્યઅસંખ્યગણા સમજવા. સૂચિખંડ કાપવામાં અંગુળને જે અસંખ્ય भाग होछे सेनाले सयडापाथी मासर्व घटी शछ. 3१८-३२०. ઘનરૂપ કરેલા લોકાકાશના અસંખ્યમા ભાગમાં રહેલા અસંખ્ય “પ્રત ”નેવિષે જેટલા આકાશપ્રદેશ હોય તેટલા બાદરપર્યાપ્ત વાયુકાયના જીવો હોય—એમ પ્રજ્ઞાપનાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે. પણ આચારાંગના વિવરણમાં એમ કહ્યું છે કે-૩૨૧-૩૨૨. સંવર્તિત લોકના એક પ્રતરના અસંખ્યભાગવાળા પ્રદેશો જેટલા, સ્થળ-અપર્યાપ્તપૃથ્વી, અપૂ અને વાયુ કાયના જીવે છે અને ક્ષેત્રપાપમના અસંખ્ય ભાગવાળા પ્રદેશ रक्षा, पर्याप्त-मा२ मनियन! छ। छे. ३२3-3२४. શ્વની સંવર્તિત અને ચોરસ કરેલ લોકશ્રેણિના અસંખ્ય ભાગમાં રહેલા આકાશપ્રદેશ मेरा पर्यात प्रत्ये वनस्पतिना ७ . ३२५. . .. .. Page #443 -------------------------------------------------------------------------- ________________ (४०६) .. लोकप्रकाश । [ सर्ग ५ संवर्तित चतुरस्त्रीकृतस्य लोकस्य यः प्रतर एकः । तदसंख्यभागखांशप्रमिताः पर्याप्तबादरनिगोदाः ॥ ३२६ ॥ अतःपरं तु ग्रंथद्वयेऽपि तुल्यमेव ॥ बादराः स्थावराः सर्वेऽप्येते पर्याप्तकाः पुनः । स्युः प्रत्येकमसंख्येयलोकाभ्रांशमिताः खलु ॥ ३२७ ॥ लोकमानाभ्रखंडानामनन्तानां प्रदेशकैः । तुल्याः स्थूलानन्तकायजीवाः प्रोक्ता जिनेश्वरैः ।। ३२८ ॥ इति मानम् ॥ ३२॥ पर्याप्ताः बादराः सर्वस्तोकाः पावककायिकाः । असंख्येयगुणास्तेभ्यः प्रत्येकधरणीरुहः ॥ ३२९ ॥ असंख्येयगुणास्तेभ्यः स्युर्बादरनिगोदकाः ।। तेभ्यो भूकायिकास्तेभ्यश्चापस्तेभ्यश्च वायवः ॥ ३३० ॥ तेभ्योऽनन्तगुणाः स्थूलाः स्युर्वनस्पतिकायिकाः । सामान्यतो बादराश्चाधिकाः पर्याप्तकास्ततः ॥ ३३१ ॥ “અને સંવર્તિત તથા ચોરસ કરેલ લોકાકાશનો એક પ્રતર હોય–તે પ્રતરના અસંખ્યભાગप्रभा २४शश पर्याप्त ६२ निगाह छ." ३२६. આ પછીની વાત બેઉ ગ્રંથમાં સરખી છે. આ સર્વે પર્યાપ્તબાદર સ્થાવરે દરેક કાકાશના અસંખ્યાત અંશ જેટલા छ. 3२७. વળી બાદર અનંતકાય જો લોકપ્રમાણ અનંતાઆકાશ ખંડોના પ્રદેશે જેટલા છેએમ શ્રીજિનનું વચન છે. ૩૨૮. वे अमना २०६५महत्व विषे. (तेत्रीभुवा२). પર્યાપ્ત બાદર અગ્નિકાયના જીવો સર્વકરતાં અ૯પ છે. એના કરતાં, પ્રત્યેક વનસ્પતિકાયના જીવ અસંખ્યગણું છે. એના કરતાં અસંખ્યગણા બાદર નિગદના જ છે. એના કરતાં પૃથ્વીકાયનાં, એના કરતાં અપકાયનાં અને એના કરતાં વાયુકાયનાં છ અસંખ્યગણુ છે. વળી એના કરતાં બાર વનસ્પતિકાયના જીવો અનંતગણ છે; અને આ કરતાં સામાન્યત: ' पर्यात' अधि छे. ३२८-33१. Page #444 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओना · अल्पबहुत्व ' विषे । स्वस्वजातीयपर्याप्तकेभ्योऽसंख्यगुणाधिकाः। अपर्याप्ता: स्वजातीयदेहिनः परिकीर्तिताः ।। ३३२ ॥ यहादरस्य पर्याप्तकस्यैकैकस्य निश्रया । असंख्येयाः अपर्याप्ताः तजातीयाः भवन्ति हि ॥ ३३३ ॥ तथोक्तं प्रज्ञापनायाम् । पज्जत्तगनिस्साए अपज्जत्तगा वकमन्ति । जत्थ एगो तत्थ नियमा असंखेजा। इति अल्पबहुत्वम् ॥ ३३ ॥ सर्वस्तोका दक्षिणस्यां भूकाया दिगपेक्षया । उदक् प्राक् च तत: प्रत्यक् क्रमाविशेषतोऽधिकाः ॥ ३३४ ॥ उपपत्तिश्चात्र यस्यां दिशि घनं तस्यां बहवः क्षितिकायिकाः । यस्यां च शुषिरं तस्यां स्तोका एव भवन्त्यमी ॥ ३३५ ॥ दक्षिणस्यां च नरकनिवासा भवनानि च । भूयांसि भवनेशानां प्राचुर्यं शुषिरस्य तत् ॥ ३३६ ॥ अल्पा उदिच्यां नरका भवनानीति तत्र ते । घनप्राचुर्यतोऽनल्पा; स्युर्याम्यदिगपेक्षया ॥ ३३७ ॥ વળી પોતપોતાની જાતિવાળા “અપર્યાપ્ત” સ્વસ્વજાતીય પર્યાપ્ત” કરતાં અસંખ્ય ગણે છે; કેમકે દરેક “બાદર પર્યાપ્ત” ની નિશ્રાએ અસંખ્ય “બાદર અપર્યાત હોય छ. 33२-333. આ સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે કે પર્યાપ્તની નિશ્રાએ એક અપર્યાપ્ત ઉદભવે છે. એટલે જ્યાં “ પર્યાપ્ત' એક” હોય ત્યાં અપર્યાપ્ત ચોકકસ અસંખ્ય હોય છે. હવે એમના દિગાશ્રી અ૫હત્વ વિષે. (૩૪ મું દ્વાર ) દક્ષિણ દિશામાં સર્વથી ઓછા પૃથ્વીકાયો છે. એના કરતાં અનુક્રમે અધિક અધિક ઉત્તરદિશામાં, પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં છે. ૩૩૪. એનું કારણ આ પ્રમાણે :– જે દિશાઓ ઘન હોય ત્યાં પૃથ્વીકાયના જીવે બહુ હોય અને જ્યાં પોલાણ હોય ત્યાં તે થોડા હોય છે અને દક્ષિણ દિશામાં ગરકાવાસ અને ભુવનપતિના ભવનો ઘણું હોવાથી, ત્યાં Page #445 -------------------------------------------------------------------------- ________________ (४०८) लोकप्रकाश । [ सर्ग ६ प्राच्यां रविशशिद्वीपसद्भावात् घनभूरिता । उत्तरापेक्षया तत्र बहवः क्षितिकायिका: ॥ ३३८ ॥ प्राक्प्रतीच्योः रविशशिद्वीपसाम्येऽपि गौतमः । द्वीपोऽधिकः प्रतीच्यां स्यात्ततस्तेऽत्राधिकाः स्मृताः ॥३३९॥ __ ननु प्रतीच्यामधिको द्वीपो यथास्ति गौतमः । तथात्र सन्त्यधोग्रामाः सहस्रयोजनोण्डताः ॥ ३४० ॥ तत्खातपूरितन्यायात् घनस्य शुषिरस्य च ।। साम्यात् पृथ्वीकायिकानां प्रत्यक् प्रचूरता कथम् ॥३४१॥ युग्मम्॥ अत्र उच्यते यथा प्रत्यगधोग्रामास्तथा प्राच्यामपि ध्रुवम् । ग दिसंभवोऽस्त्येव किं च द्वीपोऽपि गौतमः ॥ ३४२ ॥ वक्ष्यमाणोच्छ्यायामव्यासः प्रक्षिप्यते धिया। यद्यधोग्रामशुषिरे तदप्येषोऽतिरिच्यते ॥ ३४३ ॥ युग्मम् ॥ ઘણું પિલાણ છે. વળી ઉત્તર દિશામાં ગરકાવાસ અને ભવનો ડાં છે માટે ત્યાં દક્ષિણદિશાની અપેક્ષાએ વિશેષ ઘનતા હોવાથી પૃથ્વીકાયજી ઘણા છે. ૩૩૫-૩૩૭. વળી પૂર્વ દિશામાં સૂર્યદ્વીપ અને ચંદ્રદ્વીપ આવેલા હોવાથી, ત્યાં ઉત્તર કરતાં વિશેષ ઘનતા છે માટે ત્યાં એ કરતાં પણ વિશેષ પૃથ્વીકાયજીવો છે. ૩૩૮. - હવે પૂર્વ અને પશ્ચિમ દિશામાં સૂર્યદ્વીપ અને ચંદ્રદીપ અગર જો કે સમાન જ છે તો પણ પશ્ચિમમાં ગોતમદ્વીપ વિશેષ છે, તેથી ત્યાં ઘનતા પણ વિશેષ; એટલે ત્યાં પૃથ્વીકાય. પણ विशेष. 336. અહિં એવી શંકા ઉપસ્થિત થાય છે કે – પશ્ચિમમાં જેમ ગોતમદ્વીપ વિશેષ છે તેમ ત્યાં સહસ્રોજન ઊંડા અર્ધગ્રામ પણ છે માટે જ ન્યાયે ઘનતા અને પિલાણ સરખાં થયાં. એટલે પછી ત્યાં પૃથ્વીકાયજીનું પ્રચુરપણું કેવી રીતે સંભવે? ૩૪૦-૩૪૧. थे शानु समाधान मा प्रमाणे:--- પશ્ચિમમાં અધોગ્રામ ( નું પિલાણ) છે તેમ પૂર્વમાં પણ ગોદિકના પિલાણને સંભવ છે. વળી પણ ઑટા વિસ્તારવાળે આ ગૌતમીપ છે એને જે અાગામના પોલાણમાં Page #446 -------------------------------------------------------------------------- ________________ (४०९) द्रव्यलोक ] एओना — अल्पबहुत्व ' विषे । एवं च धनबाहल्यात प्रतीच्यां प्रागपेक्षया । पृथ्वीकायिकबाहुल्यं युक्तमेव यथोदितम् ॥ ३४४ ॥ भवन्त्यकायिकाः स्तोकाः पश्चिमायां ततः क्रमात् । प्राच्यां याम्यामुदीच्यां च विशेषेणाधिकाधिकाः ॥ ३४५ ॥ उपपत्तिश्च अत्र प्रतीच्यां गौतमद्वीपस्थाने वारामभावतः । सर्वस्तोका जिनरुक्ता युक्तमेवाम्बुकायिकाः ॥ ३४६ ॥ पूर्वस्या गौतमद्वीपाभावाद्विशेषतोऽधिकाः । दक्षिणस्यां चन्द्रसूर्यद्वीपाभावात्ततोऽधिकाः ॥ ३४७ ॥ उदिच्यां मानससरःसद्भावात्सर्वतोऽधिकाः । अस्ति ह्यस्यां तदसंख्ययोजनायतविस्तृतम् ॥ ३४८ ॥ ___ याम्युदीच्योर्वहिकायाः स्तोकाः प्रायो मिथः समाः । अग्न्यारंभकबाहुल्यात् प्राच्या संख्यगुणाधिकाः ॥ ३४९ ॥ ततः प्रतीच्यामधिका वह्नयाद्यारंभकारिणाम् । ग्रामेष्वधोलौकिकेषु बाहुल्याद्धरणीस्पृशाम् ॥ ३५० ॥ ઉપાડીને નાખવામાં આવે તો તે વધી જાય છે. એટલે પૂર્વની અપેક્ષાએ પશ્ચિમમાં “ઘનતા” qधी, भाटे पृथ्वीयि ७वानुत्या विशेषा-पाय धुं से युद्धत ४ छ. ३४२-३४४. હવે અપકાયના જીવો પશ્ચિમ દિશામાં સર્વથી છેડા છે; અને પૂર્વ, દક્ષિણ અને ઉત્તરમાં અનુકમે વિશેષ વિશેષ અધિક છે. ૩૪૫. એનું પણ કારણ છે તે આ પ્રમાણે – પશ્ચિમમાં ગૌતમીપને સ્થાને જળનો અભાવ હોવાથી, ત્યાં એના (અપકાયના) જીવ થોડા હેય-એ તો ચોક્કસ વાત છે. વળી પૂર્વમાં ગત મદ્વીપ નથી એટલે એટલું ત્યાં વધ્યું તેથી એનાં જીવ પણ વધ્યા. અને દક્ષિણમાં સૂર્યચંદ્ર દ્વીપ નહીં હોવાથી ત્યાં એ ( એમની જાએ જળ વધ્યું એટલે ) એ જીવ વિશેષ અધિક થયા. તેમ ઉત્તર દિશામાં માનસ સરોવર આવ્યું એટલે ( જળની બહુ જ બહોળતા એટલે ) અપકાયના જીવ ત્યાં सर्वथी मधिर.भ मानस सरोवरना विस्तार मसय योजनामा छ. ३४६-३४८. હવે અગ્નિકાયના જીવો દક્ષિણ અને ઉત્તર દિશામાં થોડા છે, અને બે દિશામાં સમાન છે. પૂર્વમાં અગ્નિના આરંભ વિશેષ હોવાથી એ સંખ્યગણ વિશેષ છે. પશ્ચિમમાં વળી એથીયે અધિક છે કારણકે અધોગ્રામમાં અગ્નિ આદિકના આરંભવાળા પ્રાણીઓ અધિક છે. ૩૪૯-૩૫૦, પર Page #447 -------------------------------------------------------------------------- ________________ (४१०) लोकप्रकाश । [सर्ग ५ पूर्वस्यां मरुतः स्तोकास्ततोऽधिकाधिका मताः। प्रतीच्यामुत्तरस्यां च दक्षिणस्यां यथाक्रमम् ॥ ३५१ ।। यस्यां स्यात् शुषिरं भूरि तस्यां स्युर्भूरयोऽनिला: । घनप्राचुर्ये च तेऽल्पास्तच्च प्रागेव भावितम् ॥ ३५२ ॥ स्युर्यदपि खातपूरितयुक्त्या प्रत्यग् धराधिका तदपि । प्रत्यगधोग्रामभुवां निम्नत्वाद्वास्तवी शुषिरबहुता ॥ ३५३ ॥ वनानामल्पबहुता भाव्याप्कायिकवधैः। तरूणां ह्यल्पबहुता जलाल्पबहुतानुगा ॥ ३५४ ॥ सामान्यतोऽपि जीवानामल्पता बहुतापि च । वनाल्पबहुतापेक्षा ह्यनन्ता एत एव यत् ॥ ३५५ ॥ इति दिगपेक्षयाल्पबहुता ॥ ३४ ॥ कायस्थितिर्या सूक्ष्माणां प्रागुक्ता तन्मितं मतम् । सामान्यतो बादराणां बादरत्वे किलान्तरम् ॥ ३५६ ।। स्थूलक्ष्माम्भोग्निपवनप्रत्येकद्रुषु चान्तरम् । अनन्तकालो ज्येष्टं स्याल्लघु चान्तर्मुहूर्त्तकम् ॥ ३५७ ।। - હવે વાયુકાયના જીવો પૂર્વમાં સૌથી અપ છે, અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં અનકમે વધતા વધતા છે. જ્યાં પિલાણ ભાગ વિશેષ ત્યાં વાયુકાય વિશેષ હાય એ સ્વાભાવિક છે. અને જ્યાં ઘનતા વિશેષ ત્યાં એ અપ હોય એ ખુલ્લું છે. એ પૂર્વે પણ જણાવી ગયા છીએ. સાતgત ન્યાયની ગણત્રીએ જો કે પશ્ચિમની પૃથ્વી અધિક થાય તો યે ત્યાંના અધોગ્રામની ભૂમિ નીચાણમાં હોવાથી, પોલાણને ભાગ વાસ્તવિક રીતે ઘણે જ રહે. (અને તેથી ત્યાં વાયુકાયના જીવો પણ અધિક હોય). ૩૫૧-૩૫૩. હવે વનસ્પતિકાયના જીનું અપાધિકપણું અપકાયના જીની પ્રમાણે સમજવું. કારણકે વનસ્પતિ સર્વત્ર જળના પ્રમાણમાં હોય છે. સામાન્યપણે પણ જીવોનું અ૫ાધિકપણું વનસ્પતિકાયના જીવોના અધિકપણે ઉપર આધાર રાખે છે કારણકે એકલા વનસ્પતિકાયિક જ અનન્ત છે. ૩૫૪-૩૫૫. हुने समना अन्तर विष(मुंवार). સૂક”ની પૂર્વોક્ત કાયસ્થિતિના જેટલે જ સામાન્યત: “બાદર” ને બાઇરત્વમાં सन्तर छे. 3५६. બાદર પૃથ્વી-અપ-અગ્નિ-વાયુ અને–પ્રત્યેકવનસ્પતિકાયના જીવનને વિષે ઉત્કૃષ્ટ અન્તર અનન્તકાળનું છે; અને જઘન્ય અન્તર અન્તર્મુહૂર્તનું છે, કેમકે એઓ અનન્તકાળ Page #448 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओना — अन्तर ' विषे । (४११) कालं निगोदेषु यत्तेऽनन्तं चान्तर्मुहूर्त्तकम् । स्थित्वा स्थूलक्ष्मादिभावं पुनः केचिदवाप्नुयुः ॥ ३५८ ॥ बादरस्य निगोदस्यान्तरमुत्कर्षतो भवेत् । कालोऽसंख्यः पृथिव्यादिकायस्थितिमितश्च सः ॥ ३५९ ॥ सामान्यतः स्थूलवनकायत्वेऽप्येतदन्तरम् । जघन्यतस्तु सर्वेषामन्तर्मुहूर्तमेव तत् ॥ ३६० ॥ इत्यन्तरम् ॥ ३५॥ स्वरूपमेकेन्द्रियदेहिनां मया धियाल्पया किंचिदिदं समुध्धृतम् । श्रुतादगाधादिव दुग्धवारिधेः जलं स्वचंच्या शिशुना पतत्रिणा ॥३६१॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णः सुखं पंचमः ॥ ३६२ ॥ इति पंचमः सर्गः પર્યન્ત અને અન્તર્મુહૂતપર્યન્ત નિગદને વિષે રહીને પુન: બાદરપૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન थाय छे. उ५७-३५८. બાદર નિગદનું ઉત્કૃષ્ટ અન્તર અસંખ્યકાળ છે અને એનું માન પૃથ્વીકાય આદિની स्थिति छ. 3५८. સામાન્યત: બદર વનસ્પતિકાયત્વને વિષે પણ એટલું જ અન્તર છે. જો કે જઘન્ય अन्त२ ते सर्वेनु, मन्तभुत प्रभाव छ. 3१०. જેવી રીતે એક પક્ષીનું બચ્ચું પિતાની ચાંચવડે અગાધસમુદ્રમાંથી જળ ગ્રહણ કરે તેમ મેં મારી અલ્પબુદ્ધિઅનુસાર, અગાધકૃતસાગરમાંથી આ એકેન્દ્રિય પ્રાણીઓનું કિંચિત્ સ્વરૂપ ગ્રહણ કરીને કહ્યું છે. ૩૬૧. જેમની કીતિ અખિલ વિશ્વમાં આશ્ચર્ય ઉત્પન્ન કરનારી છે એવા શ્રીમાન કીર્તિવિજય ઉપાધ્યાયના અન્તવાસિ અને, માતા રાજબા અને પિતા તેજપાળના સુપુત્ર વિનયવિજય ઉપાધ્યાયે જે આ, જગતના નિશ્ચિત તને દીપકની જેમ પ્રકટ કરનાર ગ્રંથ ૨પે છે તેને, અંદરથી નીતરતા સારને લીધે સુભગ એ પાંચમો સર્ગ નિવિદને પૂર્ણ થયે. પાંચમો સર્ગ સમાપ્ત. Page #449 -------------------------------------------------------------------------- ________________ ॥अथ षष्ठः सर्गः॥ विकलान्यसमग्राणि स्युर्येषामिन्द्रियाणि वै । विकलेन्द्रियसंज्ञास्ते स्युर्द्वित्रिचतुरिन्द्रियाः ॥ १॥ तत्र प्रथमं भेदाः ॥१॥ ___ अन्तर्जा कृमयो द्वेधा कुक्षिपायुसमुद्भवाः । विष्टाद्यमेधजाः कीटाः काष्टकीटा घुणाभिधाः ॥ २ ॥ गंडोला अलसा वंशीमुखा मातृवहा अपि । जलौकसः पूतरका मेहरा जातका अपि ॥ ३ ॥ नानाशंखाः शंखनका: कपर्दशुक्तिचन्दनाः । इत्याद्या द्वीन्द्रियाः पर्याप्तापर्याप्तया द्विधा ॥ ४॥ इति द्वीन्द्रियभेदाः। पीपिलिका बहुविधा घृतेल्यश्चौपदेहिकाः । लिक्षा मर्कोटका यूका गर्दभा मत्कुणादयः ॥ ५॥ સર્ગ છઠ્ઠો. જે જીવોને ઈન્દ્રિયો “વિકલ” એટલે ઓછી હોય, પૂરેપૂરી ન હોય એઓ “વિકલેન્દ્રિય કહેવાય. એટલે બે ઇનિદ્રયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા અને ચારઈદ્રિયવાળા જ “વિકલેન્દ્રિય ” उपाय. १. प्रथम, में विसन्द्रिय योन। मेह' विष. ( १ ) - કુક્ષિમાં ઉત્પન્ન થનારા, અને ગુદાદ્વારમાં ઉત્પન્ન થનારા-એમ બે પ્રકારના શરીર જ કૃમિઓ; વિષ્ટા આદિ અમેય પદાર્થોમાં ઉત્પન્ન થતા કીડા; કાષ્ટ્રમાં ઉત્પન્ન થતા ‘ ઘુણ’ નામના કીડા; ગંડેલા; અણસીયાં; વંશીમુખા; માતૃવહા; જળે; પૂરા, મેહરા; જાતક; નાના પ્રકારના શંખે; શંખલા; કેડી; છીપ, ચંદન વગેરે બેઈદ્રિય જીવો છે. એ, પર્યાપ્ત અને मर्यात-समारना. २-४. ___ ततनी सी, घाभेत, अध्धेडि, दीप, मन, पू, आध्या, भांड, गाणगाय, ध्यण, सावा, शुभी, छापना श्रीडा, यारी, धान्यना धडा, पांचना था, Page #450 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] विकलेन्द्रिय ' जीवोना · मेद ' अने ' स्थान '। (४१३ ) इन्द्रगोपेलिका सावा गुल्मीगोमयकीटकाः । चौरकीटा धान्यकीटाः पंचवर्णाश्च कुन्थवः ॥ ६ ॥ तृणकाष्टफलाहाराः पत्रवृन्ताशना श्रपि ।। इत्याद्यास्त्रीन्द्रियाः पर्याप्तापर्याप्ततया द्विधा ॥ ७॥ इति त्रीन्द्रियभेदाः। वृश्चिका ऊर्णनाभाश्च भ्रमर्यो भ्रमरा अपि । कंसार्यो मशकास्तिड्डा मक्षिका मधुमक्षिकाः ॥८॥ पतंगा झिल्लिका दंशाः खद्योता ढिंकणा अपि । रक्तपीतहरिकृष्णचित्रपक्षाश्च कीटकाः ॥ ९ ॥ नन्द्यावर्ताश्च कपिलडोलाद्याश्चतुरिन्द्रियाः । भवन्ति तेऽपि द्विविधाः पर्याप्तान्यतयाखिलाः ॥ १० ॥ इति चतुरिन्द्रियभेदाः ॥ अथ स्थानम् ॥ ऊर्ध्वाधोलोकयोरेकदेशभागे भवन्ति ते । तिर्यग्लोके नदीकूपतटाकदीर्घिकादिषु ॥ ११ ॥ द्वीपाम्भोधिषु सर्वेषु तथा नीराश्रयेषु च । षोढापि विकलाक्षाणां स्थानान्युक्तानि तात्विकैः ॥ १२ ॥ તૃણ-કાઇ તથા–ફળનો આહાર કરનારા તેમજ પાંદડા-અને ડીંટીયાનો આહાર કરનારાઈત્યાદિ ત્રણઈદ્રિયવાળા જીવ છે. એઓ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત-એમ બે પ્રકારના छ. ५-७. वांछी, ४२।जामा, ममरी, सभरा, सारी, भ०७२, तीर, भाभी, मधमाशी, પતંગીઆ, છલકા, ડાંસ, ખદ્યોત, ઢીકણું, લાલ પીળી લીલી કાળી તથા કાબરચિત્રી પાંખવાળા કીડા, નંદ્યાવર્ત, ખડમાકડી-ઇત્યાદિ ચારઈન્દ્રિયવાળા જેવો છે. એમના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ છે. ૮–૧૦. मनां 'स्थान' विषे (२). છયે પ્રકારના વિકલેન્દ્રિય જીવો ઉદ્ઘલેક અને અધોલકના એકદેશભાગની અંદર હોય છે, વળી તિર્યગલેકમાં નદી, કુવા, તળાવ, વાવ વગેરેમાં પણ હોય છે, તેમ જ સર્વ દ્વીપ, Page #451 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪) उपपातात्समुद्घातान्निजस्थानादपि स्फुटम् ! असंख्येयतमे भागे ते लोकस्य प्रकीर्तिताः ॥ १३ ॥ કૃતિ સ્થાનમ્ ॥ ૨ ॥ लोकप्रकाश । आहारांगेन्द्रियोच्छ्वासभाषाख्या एषु पंच च । पर्याप्तयस्तथा प्राणाः षट्सप्ताष्टौ यथाक्रमम् ॥ १४ ॥ चत्वारः स्थावरोक्तास्ते जिव्हावाग्बलवृद्धितः । षड्दीन्द्रियेष्वथैके केन्द्रियवृद्धिस्ततो द्वयोः ॥ १५ ॥ રૂતિ વત્તિયઃ ॥ રૂ૫ लच्चद्वयं च योनीनामेषु प्रत्येकमिष्यते । लक्षाणि कुलकीटीनां सप्ताष्ट नव च क्रमात् ॥ १६ ॥ इति योनिसंख्या कुलसंख्या च ॥ ४-५ ॥ विवृता योनिरेतेषां त्रिविधा सा प्रकीर्तिता । सचित्ताचित्तमिश्राख्या भावना तत्र दर्श्यते ॥ १७ ॥ સમુદ્રો તથા જળાશયામાં પણ હેાય છે. ઉપપાતથી, સમુદ્ઘાતથી અને સ્વસ્થાનથી પણ એએ લાકના અસંખ્યમા ભાગમાં રહેલા છે. ૧૧–૧૩. એમની પર્યાપ્તિ ’ વિષે. ( ૩ ). એમને પાંચ પર્યાપ્તિ છે : ( ૧ ) આહાર પર્યાીત, ( ૨ ) શરીરપર્યાłપ્ત, ( ૩ ) ઇન્દ્રિ પયાપ્તિ, ( ૪ ) શ્વાસેાચ્છવાસપર્યાપ્તિ અને ( ૫ ) ભાષાપર્યાપ્ત. વળી પ્રાણ, એ ઇન્દ્રિયા વાળાને છ, ત્રણ ઇન્દ્રિયાવાળાને સાત, અને ચાર ઇન્દ્રિયાવાળાને આઠ હાય છે. ( ‘સ્થાવર ’ને છે એ ચાર પ્રાણ, પાંચમા · જીજ્હા ઇન્દ્રિય, અને છઠ્ઠો વચનબળ–એ પ્રમાણે છ પ્રાણ એઇન્દ્રિયજીવાના. બેઇન્દ્રિયને એક ઇન્દ્રિય વધી એટલે ૬+1=૭ સાત પ્રાણ; અને ચઉરિન્દ્રિયને વળી એનાથી એક ઇન્દ્રિય વધી, એટલે છ+૧=૮ પ્રાણ ). ૧૪–૧૫. > એમની ચેાનેિ વિવૃત્ત હોય છે છે; જીવતા બળદ વગેરેના શરીરથી [ સર્ચ દ્ એમની ચેાનિસંખ્યા ' તથા ‘ કુળસંખ્યા ’ વિષે. ( ૪--૫ ). એમની પ્રત્યેકની બે લાખ ચેાનિઆ છે. અને કુલકેટિ, એઇન્દ્રિયાની સાત લાખ, Àઇન્દ્રિયાની આઠ લાખ અને ચઉરિન્દ્રિચાની નવ લાખ છે. ૧૬. એમના ‘ ચેાનિસ્વરૂપ ’ વિષે. ( ૬ ). અને એ સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારની નીકળેલા કીડા વગેરેની સચિત્ત ચેાનિ છે; અચિત્ત કાષ્ટ Page #452 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] विकलेन्द्रिय जीवोनी ' भवस्थिति ' वगेरे द्वारो। ( ४१५) जीवद्गवादिदेहोत्थकृम्यादीनां सचित्तता । अचित्तकाष्टाद्युत्पन्नघुणादीनामचित्तता ॥ १८ ॥ सचित्ताचित्तकाष्टादिसंजातानां तु मिश्रका । उष्णा शीता च शीतोष्योत्यपि सा त्रिविधा मता ॥ १९॥ इति योनिस्वरूपम् ॥ ६॥ द्वयक्षाणां द्वादशाब्दानि भवेज्ज्येष्टा भवस्थितिः । त्र्यक्षाणां पुनरेकोनपंचाशदेव वासराः ॥ २० ॥ षण्मासाश्चतुरक्षाणां जघन्यान्तर्मुहूर्त्तकम् । सान्तर्मुहूर्तोना त्वेषां स्यात्पर्याप्ततया स्थितिः ॥ २१ ॥ इति भवस्थितिः ॥ ७॥ ओघतो विकलाक्षेषु कायस्थितिरुरीकृता । संख्येयाब्दसहस्राणि प्रत्येकं च तथा त्रिषु ॥ २२ ॥ पर्याप्तत्वे तु नवरं यक्षकायस्थितिर्मिता । संख्येयान्येव वर्षाणि श्रूयतां तत्र भावना ॥ २३ ॥ भवस्थितिीन्द्रियाणामुत्कृष्टा द्वादशाब्दिकी। ताग्निरन्तरकियद्भवादानादसौ भवेत् ॥ २४ ॥ વગેરેના કીડાઓની અચિત્ત નિ છે; તેમજ સચિત્તઅચિત્ત કાષ્ટ વગેરેના કીડાઓની મિજ योनि छ. quी Gue], शीत, तो-मेम ५५ प्रा२नी ( योनि ) डी छ. १७-१८. समनी स्थिति' विषे. (७). બેઈન્દ્રિવાળા જીની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાર વર્ષની, ત્રણઇન્દ્રિયવાળા જીવોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એગણપચાસ દિવસની, અને ચારઈન્દ્રિવાળા જીની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છ માસની છે. જઘન્ય ભવસ્થિતિ તે સર્વવિકલેન્દ્રિયની અન્તર્મુહૂર્તની છે. વળી એમની પર્યાપ્તપર્ણની સ્થિતિ અન્તર્મુહૂર્ત ઓછી છે. ૨૦-૨૧. सभनी “यस्थिति' विषे. ( ८ ). ત્રણે પ્રકારના વિશ્લેન્દ્રિય જીવોની એઘથી કાયસ્થિતિ, પ્રત્યેક પ્રકારમાં તથા ત્રણે પ્રકારમાં સંખ્યાત સહસ્રોવની છે. પણ એમાં યે પર્યાપ્ત બેઈન્દ્રિયોની કાયસ્થિતિ સંખ્યાત વર્ષોની જ કહી છે. કારણ કે બેઇનિદ્રાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાર વર્ષની છે; અને એવા Page #453 -------------------------------------------------------------------------- ________________ (४१६) लोकप्रकाश । । सर्ग ६ एवमग्रेऽपि संख्येयदिनरूपा च पर्याप्तत्रीन्द्रियांगिनाम् । पर्याप्तचतुरक्षाणां संख्येयमासरूपिका ॥ २५ ॥ इति कायस्थितिः॥८॥ कार्मणं तैजसं चौदारिकमेतत्तनुत्रयम् । इति देहाः ॥ ९॥ केवलं हुंडसंस्थानमेतेषां परिकीर्तितम् ॥ २६ ॥ इति संस्थानम् ॥ १०॥ योजनानि द्वादशैषां त्रिगव्यूत्येकयोजनम् । क्रमाज्ज्येष्टा तनुर्लव्यंगुलासंख्यलवोन्मिता ॥ २७ ॥ आहुश्च बारसजोषण संखो तिकोस गुम्मी य जोअणं भमरो ।। इति ॥ इति अंगमानम् ॥ ११ ॥ वेदनोत्थः कषायोत्थो मरणान्तिक इत्यपि । विकलेन्द्रियजीवानां समुद्घाता अमी त्रयः ॥ २८ ॥ इति समुद्घाता; ॥ १२ ॥ पृथ्ख्याद्याः स्थावराः पंच द्वीन्द्रियाद्यास्त्रयः पुनः । संख्येयजीविन: पंचेन्द्रियतिर्यगनरा अपि ॥ २९ ॥ ઉપરાઉપર સતત કેટલાક ભવ કરવાથી કાયસ્થિતિ થાય છે. એ જ પ્રમાણે પર્યાપ્ત 2ઇન્દ્રિયોની સંખ્યાત દિવસોની, અને પર્યાપ્ત ચઉરિન્દ્રિયોની સંખ્યા માસની કાયસ્થિતિ છે. ૨૨-૨૫. सभनी जी द्वारा विषे. (८-१२). એમનાં શરીર ત્રણ પ્રકારનાં છેકર્મણ, તેજસ, દારિક. સંસ્થાન કેવળ હેડક-સ સ્થાન જ છે. દેહમાન ઉત્કૃષ્ટત:, બેઈન્દ્રિયેનું બાર એજન, ત્રેઈન્દ્રિયેનું ત્રણ કોસ અને ચઉ રિન્દ્રિયોનું એક જન છે; જઘન્યત: શરીરમાન ત્રણેનું, આંગળના અસંખ્યતમાં ભાગ જેટલું છે. એ સંબંધમાં અન્યત્ર દષ્ટાન્તમાં કહ્યું છે કે (ઉત્કૃષ્ટત:) શંખ બાર એજનને, ગુમી ત્રણ કેસની અને ભમરો એક એજનના હોય છે. આ વિકલેન્દ્રિય ને સમૃદઘાત ત્રણ પ્રકારનો डाय छ : (१) वेनाथी अत्यन्न था; (२) पायथी उत्पन्न यता, (3) भान्ति. २६-२८. सभनी गति' तथा ' आगति' विषे ( १३-१४ ). પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરો, ત્રણે વિકસેન્દ્રિય તથા સંખ્યાત આયુષ્યવાળા Page #454 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ) एओनी गति, आगति वगेरे । (४१७) स्थानकेषु दशस्वेषु गच्छन्ति विकलेन्द्रियाः। दशभ्य एवैतेभ्यश्वोत्पद्यन्ते विकलेन्द्रियाः ॥३०॥ युग्मम् ॥ न देवनारकासंख्यजीवतिर्यग्नरेषु च । एषां गमागमौ तस्मात् द्विगता ड्यागता इति ॥ ३१ ॥ उपपातच्यवनयोविरहो द्वीन्द्रियादिषु । अन्तर्मुहूर्तमुत्कृष्टो जघन्यः समयावधिः ॥ ३२॥ उत्पद्यन्ते विपद्यन्ते चैकेन समयेन ते । एको द्वौ वा त्रयः संख्या असंख्या विकलेन्द्रियाः ॥ ३३ ॥ इति गतागती ॥ १३-१४ ॥ लब्ध्वा नृत्वादिसामग्री केचिदासादयन्त्यमी । यावद्दीक्षां भवे गम्ये न तु मोक्षं स्वभावतः॥ ३४ ॥ इति अनन्तराप्तिः ॥ १५॥ एकस्मिन् समये सिद्धिर्विकलानां न सम्भवेत् । ग्रामो नास्ति कुतः सीमा मोक्षो नास्तीति सा कुतः ॥ ३५॥ પંચેન્દ્રિતિર્યંચ અને મનુષ્ય—આ દશ સ્થાનકની અંદર વિકલેન્દ્રિય જીવોની ગતિ છે, અને એજ દશ સ્થાનકોમાંથી એઓની આગતિ થાય છે. અસંખ્યાત આયુષ્યવાળા તિર્યંચ તથા મનુષ્યમાં તેઓ જતાયે નથી તેમ ત્યાંથી આવતા યે નથી. દેવતા કે નારકીમાં પણ તેમની ગતિ કે આગતિ છે જ નહિં. માટે એને મનુષ્ય અને તિર્યંચની–એમ બે જ अति भने सागति २ही. 30-3१. વિકલેન્દ્રિય જીવોને ઉત્પત્તિ અને અવનને વિરહ ઉત્કૃષ્ટત: અર્જુહૂર્તન, અને धन्यत: से समयन। ४ह्यो छ. 3२. | વિકલેન્દ્રિય જીવોની, એકસમયમાં જન્મમરણની સંખ્યા એક, બે, ત્રણ, છેલ્લામાં છેલ્લી सयासुधी, अने मेथी ५ विशेषनी छ. 33. હવે એમના ૧૫ માં દ્વારથી ૨૩ મી સુધીના દ્વારા વિષે. વિકલેન્દ્રિય જી મનુષ્યત્વ આદિ સામગ્રીને યોગે અનન્તરભવમાં યાવત્ સર્વ વિરતિરૂપ દીક્ષા પ્રાપ્ત કરી શકે છે, પરંતુ સ્વભાવત: મોક્ષ મેળવી શકતા નથી. ૩૪. વિકલેન્દ્રિય જીવોનો મોક્ષ જ નથી. એટલે પછી “એકસમયસિદ્ધિ” જેવું કાંઈ રહ્યું નહિ. કારણકે ગામ વિના સીમા કેવી ? રૂપ. Page #455 -------------------------------------------------------------------------- ________________ (४१८) लोकप्रकाश । [ सर्ग ६ इति एकसमयसिद्धिः ॥ १६ ॥ कृष्णा नीला च कापोतीत्येषां लेश्यात्रयं स्मृतम् । इति लेश्या ॥ १७ ॥ त्रसनाड्यन्तरे सत्त्वादाहारः षड्दिगुद्भवः ॥ ३६ ॥ इति श्राहारदिक् ॥ १८ ॥ एषां संहननं चैक सेवा परिकीर्तितम् । इति संहननम् ॥ १९॥ मानमायाक्रोधलोभा कषाया एषु वर्णिताः॥ ३७ ॥ इति कषायाः ॥ २० ॥ आहारप्रमुखा: संज्ञाश्चतस्र एषु दर्शिताः । इति संज्ञाः ॥ २१ ॥ व्यक्षाणां स्पर्शनं जीढत्याख्यातमिन्द्रियं द्वयम् ॥ ३८॥ तत त्र्यक्षचतुरक्षाणां क्रमाद् घाणेक्षणाधिकं । इति इन्द्रियम् ॥ २२ ॥ असत्वाद्वयक्तसंज्ञानां ते निर्दिष्टा असंज्ञिनः ॥ ३९ ॥ यद्वा न दीर्घकालिकी नापि दृष्टिवादोपदेशिकी । स्याद्धेतुवादिकी ह्येषां न तया संज्ञिता पुनः ॥ ४० ॥ इति संज्ञिता ॥ २३ ॥ વિકલેન્દ્રિય જીવોને લેડ્યા ત્રણ હોય: કૃષ્ણા, નીલા અને કાપતી. આ જીવો વસનાડીની અંદર હોવાથી એમને છ દિશાઓને આહાર હોય છે. ૩૬. વિકલેન્દ્રિય જીવોને એક જ “સેવાર્ત” સંહનન જ છે. વળી એઓને ચારે કપાયે छ: जोध, भान, माया अने सोम. 3७. વિકલેન્દ્રિય જીવોને આહાર આદિ ચાર સંજ્ઞાઓ છે. ઇન્દ્રિયમાં, બેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય; ત્રેઈન્દ્રિય જીને એ બે ને ત્રીજી ધ્રાણેન્દ્રિય; અને ચઉરિન્દ્રિય છાને એ ત્રણને ચોથી ચક્ષુરિન્દ્રિય-એ પ્રકારે છે. ૩૮-૩૯. વિકલેન્દ્રિય જીને પ્રકટ સંજ્ઞા નથી તેથી એઓને “અસંગી' કહ્યા છે. અથવા તો એમને દીર્ઘકાલિકી કે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોતી નથી, ફક્ત હેતુવાદિકી સંજ્ઞા હોય છે પણ એથી એએમાં સંક્ષિપણું કહેવાય નહિં. ( એટલે એઓને અસંજ્ઞી કહ્યા છે ). ૪૦, Page #456 -------------------------------------------------------------------------- ________________ एओना वेद, दृष्टि वगेरे । केवलं क्लीवेदाश्च मिथ्यादृष्टय एव ते । सम्यग्दृशो ह्यल्पकालं विद्युज्ज्योतिर्निदर्शनात् ॥ ४१ ॥ सास्वादनाख्यसम्यक्त्वे किंचित् शेषे मृतिं गताः । विकलाक्षेषु जायन्ते ये केचित्तदपेक्षया ॥ ४२ ॥ द्रव्यलोक ] पर्याप्तदशायां स्युः सम्यग्दृशोऽपि केचन । पयातत्वे तु सर्वेऽपि मिथ्यादृष्टय एव ते ॥ ४३ ॥ युग्मम् ॥ इति वेदः दृष्टिश्च ।। २४–२५ ॥ मतिश्रुताभिधं ज्ञानद्वयं सम्यग्दृशां भवेत् । मत्यज्ञानश्रुताज्ञाने तेषां मिथ्यात्विनां पुनः ॥ ४४॥ इति ज्ञानम् ॥ २६ ॥ चतुर्दर्शनोपेता द्वित्र्यचाश्चतुरिन्द्रियाः । सचतुर्दर्शनाचतुर्दर्शनाः कथिता जिनैः ॥ ४५ ॥ इति दर्शनम् ॥ २७ ॥ स्युः साकारोपयोगास्ते ज्ञानाज्ञानव्यपेक्षया । निराकारोपयोगास्ते दर्शनापेक्षया पुनः ॥ ४६ ॥ ( ४ १९ ) डुवे मेमना 'वेड' भने 'दृष्टि' विषे. ( २४-२५ ). વિકલેન્દ્રિય જીવોને કેવળ નપુંસકવેદ હોય છે. એએ વળી મિથ્યાદષ્ટિ જ છે કેમકે એમને વિદ્યુતની જયોતિની જેમ, અલ્પકાળસુધી જ સભ્યષ્ટિ રહે છે. ૪૧. સાસ્વાદન સમકિત કંઇક શેષ રહે ત્યારે મૃત્યુ પામીને જે કાઈ પ્રાણીઓ વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે એએની અપેક્ષાએ, અપર્યાપ્ત દશામાં કેટલાક સભ્યષ્ટિ જીવા પણ હાય છે; पशु पर्याप्तहशमां तो सर्वे भिथ्यादृष्टि ४ होय छे. ४२-४३. હવે, એમનાં ૨૬ મા દ્વારથી ૨૮ મા સુધીના દ્વારા વિષે. સભ્યષ્ટિ વિકલેન્દ્રિયાને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન-એમ એ જ્ઞાન છે. પણ એમનામાં જે મિથ્યાત્વી છે એમને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન–એમ બે છે. ૪૪. એઇન્દ્રિય જીવા અને Àઇન્દ્રિય જીવાને અચક્ષુદન હોય છે; જ્યારે ચઉરિન્દ્રિય જીવાને ચક્ષુદન તેમ અચક્ષુદાન બેઉ કહ્યાં છે. ૪૫. વિકલેન્દ્રિય જીવાને, જ્ઞાન અને અજ્ઞાનની અપેક્ષાએ, સાકાર ઉપયાગ હોય છે; જ્યારે દનની અપેક્ષાએ નિરાકાર ઉપયોગ હોય છે. ૪૬. Page #457 -------------------------------------------------------------------------- ________________ ( ४२० ) इति उपयोगाः ॥ २८ ॥ द्विवस्त्रिक्षणान्तश्च संभवत्येषु विग्रहः । ततस्तत्रैकसमयं व्यवहारादनाहृतिः ॥ ४७ ॥ निश्चयात्तु द्विसमया स्यादनाहारिता किल । विग्रहे विकलाक्षाणामाहारकत्वमन्यदा ॥ ४८ ॥ एते प्रागोजयाहारास्ततः पर्याप्तभावतः लोमाहाराः कावलिकाहारा अपि भवन्त्यमी ॥ ४९ ॥ सचित्ताचित्तमिश्राख्य एषामाहार इष्यते । अन्तर्मुहूर्त्तमुत्कृष्टमाहारस्यान्तरं मतम् ॥ ५० ॥ इति श्राहारः ॥ २९ ॥ पर्याप्तानां गुणस्थानमेतेषामुक्तमादिमम् । अपर्याप्तानां तदाद्यं द्वितीयमपि जातुचित् ॥ ५१ ॥ इति गुणाः ॥ ३० ॥ औदारिकः काययोगः तन्मिश्रः कार्मणस्तथा । वागसत्यामृषा चेति योगाश्चत्वार एष्वमी ॥ ५२ ॥ लोकप्रकाश । हुवे मेमना ' महार ' विषे ( २८ ). વિકલેન્દ્રિયાને એવકાવાળા અને ત્રણ સમય પર્યન્તને ‘ વિગ્રહ ' સંભવે છે. અને એ વિગ્રહગતિમાં વ્યવહારનયની અપેક્ષાએ એએ એક સમય અનાહારી રહે છે; પણ નિશ્ર્ચયનયના અપેક્ષાએ એ સમય સુધી અનાહારી રહે છે. અન્યદા એએ આહારક હાય છે. ૪૭-૪૮. [ सर्ग ६ પહેલા તા એમને ‘ આજ આહાર ’ હોય છે. પણ પછી પર્યાપ્ત ભાવ પામે છે ત્યારે सेभने 'सोभयाहार' भने 'वसमाहार ' पाए होय छे. ४८. વળી એએને ચિત્ત, અચિત્ત અને મિશ્ર–એમ ત્રણે આહાર હાય છે. એમને એ આહાર વચ્ચેનું ઉત્કૃષ્ટ અન્તર અન્તર્મુહૂત્તનુ છે. ૫૦. सेभना ‘गुणुस्थान ' भने 'योग' विषे. વિકલેન્દ્રિય જીવેામાં જે ‘ પર્યાપ્ત ’ હાય એમને પહેલ ગુણસ્થાન, અને જેએ ‘ અપપ્તિ ’ હોય એમને પહેલું અને કચિત્ ખીન્નુ ગુણસ્થાન પણ હેાય છે. ૫૧. विश्वेन्द्रिय छवोने यार योग होय छे: (१) मोहारि अययोग, (२) मोहारि मिश्र - योग, (3) अर्भ शुअययोग भने (४) असत्यभृषावयनयोग प२. Page #458 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओनुं प्रमाण, अल्पबहुत्व वगेरे। (४२१) इति योगाः ॥ ३१ ॥ एकस्मिन् प्रतरे सूच्योऽङ्गुलसंख्यांशकायति । तावन्तो द्वित्रिचतुरिन्द्रियाः पर्याप्तकाः पृथक् ॥ ५३ ॥ एकस्मिन् प्रतरे सूच्योकुलासंख्यांशकायति । अपर्याप्ता द्वित्रिचतुरक्षास्तावन्त ईरिता ॥ ५४ ॥ उक्तं च-पजत्तापजत्ता बितिचउ अस्सन्निणो अवहरंति । अंगुलसंखासंखप्पएसभइयं पुढो पयरं ॥ ५५ ॥ इति मानम् ॥ ३२ ॥ सर्वस्तोकाः चतुरक्षाः पर्याप्ता: परिकीर्तिताः । पर्याप्तद्वीन्द्रियास्तेभ्योऽधिकास्तेभ्यस्त्रिखास्तथा ॥ ५६ ॥ असंख्येयगुणास्तेभ्योऽपर्याप्तचतुरिन्द्रियाः। त्रिद्वीन्द्रिया अपर्याप्तास्ततोऽधिकाधिकाः क्रमात् ॥ ५७ ॥ इति अल्पबहुत्वम् ॥ ३३ ॥ मेमना 'मान' सेटले प्रमाण विष. ( 3२ ). એક અંગુલના સંખ્યામાં ભાગ જેટલી લંબાઈવાળા એક પ્રતરની અંદર જેટલી સૂચિઓ હોય તેટલા પૃથક્ પૃથ પર્યાપ્ત, બેઈન્દ્રિય જી, ત્રેઈન્દ્રિય છે અને ચઉરિન્દ્રિય જી હાય. વળી, એક અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી લંબાઈવાળા એક પ્રતરની અંદર જેટલી સૂચિ હોય તેટલા પૃથ પૃથક અપર્યાપ્ત બેઈન્દ્રિય છે, ત્રેઈન્દ્રિય જીવો અને ચઉરિન્દ્રિય હોય. પ૩-૫૪. छ :અંગુલના સંખ્યાત અને અસંખ્યાત પ્રદેશથી ભરેલા પૃથ પૃથ પ્રતરને પર્યાપ્ત તેમ જ અપર્યાપ્ત બેઈન્દ્રિય જી, ત્રેઈન્દ્રિય જીવો, ચતુરિન્દ્રિય જી, તથા સંજ્ઞી પંચેન્દ્રિય अवडरेछ. ५५. समान २६५५ ' विषे. ( 33 ). પર્યાપ્ત ચઉરિન્દ્રિયો સર્વથી છેડા છે, એનાથી ઝાઝા પર્યાપ્ત બેઈન્દ્રિયો છે અને એનાથી પણ ઝાઝા પર્યાપ્ત ઈન્દ્રિય છે. પ૬. એથી અસંખ્યગણુ અપર્યાપ્ત ચઉરિન્દ્રિયો છે, એથી અધિક અપર્યાપ્ત ઈન્દ્રિ અને એથી વિશેષ અપર્યાપ્ત બેઈન્દ્રિયે છે. પ૭. वे मेमना हिपेक्षी ममत्व' विषे. ( ३४ ). Page #459 -------------------------------------------------------------------------- ________________ (४२२) लोकप्रकाश । [ सर्ग ६ इमे प्रतीच्यामत्यल्पाः प्राच्या विशेषतोऽधिकाः । दक्षिणस्यामुत्तरस्यामेभ्योऽधिकाधिकाः क्रमात् ॥ ५८ ॥ अल्पता बहुतां चानुसरन्त्येतेऽम्बुकायिनाम् । प्रायो जलाशयेष्वेषां भूम्नोत्पत्तिः प्रतीयते ॥ ५९ ॥ द्वयक्षाः पूतरशंखाद्याः स्युः प्रायो बहवो जले। शेवालादौ च कुन्थ्वाद्या भुंगाद्याश्चाम्बुजादिषु ॥ ६० ॥ इति दिगपेक्षया अल्पबहुत्वम् ॥ ३४ ॥ अल्पमन्तर्मुहूर्त स्यात् कालोऽनन्तोऽन्तरं महत् । वनस्पत्यादिषु स्थित्वा पुनर्विकलताजुषाम् ॥ ६१ ॥ इति अन्तरम् ॥ ३६ ॥ तिर्यंचो मनुजा देवा नारकाश्चेति तात्विकैः । स्मृता पंचेन्द्रिया जीवाश्चतुर्धा गणधारिभिः ॥ ६२ ॥ त्रिधा पंचाक्षतिर्यंचो जलस्थलखचारिणः । अनेकधा भवन्त्येते प्रतिभेदविवक्षया ॥ १३ ॥ પશ્ચિમદિશામાં બહુ અલ્પ વિકલેન્દ્રિયો છે, પૂર્વમાં એથી અધિક છે; દક્ષિણમાં એથી અધિક અને ઉત્તરમાં વળી એથી ચે અધિક છે. એમનું અપત્ય કે બહત્વ અપ્લાયજીવ પ્રમાણે છે કારણ કે પ્રાય: એમની ઉત્પત્તિ ઝાઝી જળાશયોને વિષે જ જણાય છે. પૂરા, શંખલા વગેરે બેઈન્દ્રિય જીવ પ્રાય: જળમાં ઘણું હોય છે; કંથવા વગેરે શેવાળમાં બહુ હોય છે, અને ભમરા વગેરે કમળપુપમાં બહુ હોય છે. પ૮૬૦. व समना मन्त२' विषे. એ જી વનસ્પતિ વગેરેમાં રહીને પુન: વિકેલેન્દ્રિયપણું પામે એ બે સ્થિતિ વચ્ચેનું અન્તર જઘન્યત: અન્તમુહૂર્ત જેટલું, અને ઉત્કૃષ્ટતા અનન્તકાળ પ્રમાણ છે. દ૧. આ પ્રમાણે સાઠ મલકમાં વિકલેન્દ્રિય જીનું સ્વરૂપ સમજાવ્યું. - હવે પંચેન્દ્રિય જીવોના સ્વરૂપ વિષે. તત્ત્વના જાણનાર ગણધરોએ પંચેન્દ્રિય જીના ચાર પ્રકાર કહ્યા છેઃ (૧) તિર્યચ, (૨) भनुष्य, (3) हेव माने (४) ना२४. १२. પંચેન્દ્રિય તિયાના ત્રણ પ્રકાર છે. જળચર, સ્થળચર, બેચર, વળી એના પણ ઉપભેદો છે, એ જોતાં એના અનેક પ્રકાર કહેવાય. ૬૩. Page #460 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] पंचेन्द्रिय जीवो । पंचेन्द्रिय तिर्यचो | दृष्टा जलचरास्तत्र पंचधा तीर्थपार्थिवैः । मत्स्याश्च कच्छपा ग्राहा मकरा शिशुमारकाः ॥ ६४ ॥ तत्रानेकविधा मत्स्याः श्लक्ष्णास्तिमितिमिंगलाः । नास्तंडुलमत्स्याश्च रोहिताः कणिकाभिधाः ॥ ६५ ॥ पीठपाठीनशकुलाः सहस्रदंष्ट्रसंज्ञकाः । नलमीना उलूपी च प्रोष्टी च मद्गुरा अपि ॥ ६६ ॥ चटाचटकराश्चापि पताकातिपतातिकाः । सर्वे ते मत्स्यजातीया ये चान्येऽपि तथाविधाः ॥ ६७ ॥ कच्छपा द्विविधा अस्थिकच्छपा मांसकच्छपाः । ज्ञेया संज्ञाभिरेताभिः ग्राहा: पंचविधा पुनः ॥ ६८ ॥ ॥ दिली, वेढला सुद्धला, पुलगा, सीसागारा इति ॥ द्विविधा मकराः शोंडा महा इति विभेदतः । एकाकाराः शिशुमाराः सर्वेऽमी जलचारिणः ॥ ६९ ॥ इति जलचराः ॥ चतुष्पदाः परिसर्पा इति स्थलचरा द्विधा । चतुष्पदाश्चतुर्भेदैस्तत्र प्रोक्ता विशारदैः ॥ ७० ॥ ( ४२३ ) रणथरना पांय प्रहार : मत्स्य, अथमा, आड, भगर भने शिशुमार. ६४. એમાં વળી મત્સ્ય પણ અનેક પ્રકારના છે તે આ પ્રમાણે: લક્ષ્ણ, તિમિ, તિમિંગળ, नई, तहुस, रोहित, लिड, पीठ, पाहीन, राहुल, सहसहष्ट्र, नाभीन, उसूची, प्रोष्टी, મક્કુર, ચંદ્ર, ચટકર, પતાકા, અને અતિપતાતિકા. આ સર્વે તેમજ એવાં પીજા હાય તે સવે यशु मत्स्यनी लतियों है ६-६७. કચ્છપ–કાચબા એ પ્રકારના છે; અસ્થિકચ્છપ અને માંસકચ્છપ. ગ્રાહ પાંચ પ્રકારના છે तेनां नाम: - हिदी, वेढवा, सुद्धला, चुगता भने सीसागरा. ६८. મકર બે જાતના છે: શાંડ અને મટ્ટ, શિશુમાર એક જ જાતના હાય છે. ૬૯. એ સર્વ - જળચર ’ જીવા થયા. ' विष હવે સ્થળચર Page #461 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (४२४) [ सर्ग ६ केचिदेकखुराः केचिद्विखुरा अपरे पुनः । गंडीपदाश्च सनखपदा अन्ये प्रकीत्तिताः ॥ ७१ ॥ अभिन्नाः स्युः खुरा येषां ते स्युरेकखुराभिधाः । गर्दभाश्वादयस्ते तु रोमन्थं रचयन्ति न ॥ ७२ ॥ भिन्ना येषां खुरास्तेस्युईिखुरा बहुजातयः । महिषा गवया उष्ट्रा वराहछगलैडकाः ॥ ७३ ॥ रुरवः शरभाश्चापि चमरा रोहिषा मृगाः । गोकर्णाद्या अमी सर्वे रोमन्थं रचयन्ति वै ॥ ७४ ॥ युग्मम् ॥ स्यात्पद्मकर्णिका गंडी तद्वद्येषां पदाश्च ते । हस्तिगंडकखड्गाद्या गंडीपदाः प्रकीत्तिताः॥ ७५ ।। इति उत्तराध्ययनवृत्तौ ॥ प्रज्ञापनावृत्तौ तु __ गंडी सुवर्णकाराधिकरणस्थानमिति ॥ સ્થળચર બે પ્રકારનાં: (૧) ચોપગાં અને (૨) પરિસર્ષક. એમાં પણ ચોપગાં ચાર જાતના छ:-(१) रीवा , (२) मेजरीवा, (3) raat मने (४) नारवा. ७०-७१. જેઓની ખરી છુટી ન હોતાં એકત્ર સંધાયેલી હોય છે એઓ એક બરવાળા કહેવાય. એનું દષ્ટાન્ત ગર્દભ વગેરે જેઓ વાગોળતા નથી એ. ૭૨. જેઓની ખરી ભિન્ન એટલે વચ્ચે ફાટવાળી હોય છે એ બે ખરીવાળા કહેવાય. જેમકે ५, गधा, ८, ४२, १४२१, मेंढा, ३३, २२, यभर, डिप, भृग, गर्ग वगेरे पागोजनाप्रा . ७३-७४. ગંડી એટલે પધનું બીજકોશ, અથવા વૃક્ષનું થડ,-એના જેવા જેમના પગ હોય એ ५४ अडवाय. हष्टान्त तरी, हाथी-में-म वगेरे. ७५. ગંડી” શબ્દને એ અર્થ ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિમાં કર્યો છે. પ્રજ્ઞાપના સુત્રની વૃત્તિમાં तो 130 से सोनीनी २५५' अभ युं छे.' ૧વર્તમાન કોષકારો તે ગંડી એટલે વૃક્ષનું થડ કહે છે. “ એરણ” ને માટે તો એઓ “ ગડ’ Page #462 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] पंचेन्द्रिय तिर्यचोना · भेद । (४२५) येषां पदा नखैः संयुताः स्युः शुनामिव । तीर्थकरैस्ते सनखपदा इति निरूपिता: ॥ ७६ ॥ सिंहा व्याघ्रा द्वीपिनश्च तरक्षा ऋक्षका अपि । शृगालाः शशकाश्चित्राः श्वानश्चान्ये तथाविधाः ॥ ७७ ।। इति चतुष्पदाः ॥ भुजोरःपरिसपत्वात् परिसा अपि द्विधा । तत्रोरःपरिसाश्च चतुर्धा दर्शिता जिनैः ॥ ७८ ॥ अहयोऽजगरा प्रासालिका महोरगा इति । अहयो द्विविधा दर्वीकरा मुकुलिनस्तथा ॥ ७९ ॥ दर्वीकरा फणभृतो या देहावयवाकृतिः । फणाभावोचिता सा स्यात् मुकुलं तद्युताः परे ॥ ८ ॥ दर्वीकरा बहुविधा दृष्टा दृष्टजगत्रयः । श्राशीविषा दृष्टिविषा उपभोगविषा अपि ॥ ८१ ॥ જેઓને પગે ધાનની જેમ દીર્ઘ નખ હોય છે એઓ “નહોરવાળા” કહેવાય છે. જેમકે, सिड, वाघ, ५७, तरस, शैछ, शिया, सससा, चित्ता, श्वान, मने सेवा ulla हाय ते. ७७. એટલું ચતુષ્પદો વિષે. હવે સ્થળચરનો બીજો ભેદ “પરિસપક”—તે વિષે. परिस' नामे ४२ छ: (१) मुलथी शासनामने (२) पेटे यातना२१. पेटे ચાલનારાઓ વળી ચાર જાતના કહ્યા છે: સપ, અજગર, આસાલિક અને મહારગ. એમાં પણ સર્પ બે જાતના આવે છે. દવીકર અને મુકુલી. ૭૮-૭૯. જેમના દેહાવયવની આકૃતિ ફણાવાળી હોય તે દવીકરી; અને જેમના દેહાવયવની આકૃતિ ३२डित डाय से भुतुक्षी.. ८०. દવકર એટલે ફણધર સર્પો ઘણી જાતના હોય છે. આશીવિષ, દષ્ટિવિષ, ઉગ્રવિષ, ૧. વકફણ–ણ. ૨. મુકુલ કળી, ફર્થનો અભાવ. ............ Page #463 -------------------------------------------------------------------------- ________________ ( ४२६ ) लोकप्रकाश । लालाविषास्त्वग्विषाश्च श्वासोच्छ्वासविषा अपि । कृष्णसर्पाः स्वेदसर्पाः काकोदरादयोऽपि च ॥ ८२ ॥ युग्मम् ॥ तत्र च आशीर्दंष्ट्रा विषं तस्यां येषामाशीविषा हि ते । जम्बूद्वीपमितं देहं विषसात्कर्त्तुमीश्वराः ॥ ८३ ॥ शक्तेर्विषय एवायं भूतं भवति भाविनो । ताद्रक्शरीरासम्पत्त्या पंचमांगेऽर्थतो ह्यदः ॥ ८४ ॥ घोणसाद्या मुकुलिनः इत्येवमहयो द्विधा । एकाकारा अजगरा आसालिकानथ ब्रुवे ॥ ८५ ॥ एवं च [ सर्ग ६ अन्तमनुष्य क्षेत्रस्य केवलं कर्मभूमिषु । काले पुनर्युगलिनां विदेहेष्वेव पंचसु ॥ ८६ ॥ चक्यर्धचक्रिरामाणां महानृपमहीभृताम् । स्कन्धावारनिवेशानां विनाशे समुपस्थिते ॥ ८७ ॥ नगर ग्राम निगमखेटादीनामुपस्थिते । विनाशे तदधः सम्मूर्च्छन्त्यासालिकसंज्ञकाः ॥ ८८ ॥ विशेषकम् ॥ लोगविष, सासाविष, त्वग्विष, श्वासोच्छवासविष, पशुसर्य, स्पेहसर्प, अशहर वगेरे. ८१-८२. આશી એટલે દાઢ, એમાં જેઆને વિષ હાય તે આશીવિષ. એએમાં જમ્બુદ્વીપપ્રમાણ દેહને પણ વિષમય કરવાનું સામર્થ્ય હાય છે. આતા ફક્ત એની શક્તિ જણાવવાને માટે છે. બાકી એવડું શરીરે હાતુ નથી, અને એ એવી રીતે કદિ વિષમય થયુ નથી, થતું નથી અને થવાનુ પણ નહિ. આ ભાવાનું પાંચમા અંગમાં કહ્યું છે. ૮૩-૮૪. મુકુલી એટલે વિનાનાનું દૃષ્ટાંન્ત ગેાનસ જાતિના સર્પો છે. એ પ્રમાણે બેઊ પ્રકારના સર્પો થયા. પેટે ચાલનારાઆના બીજો પ્રકાર અજગર. એ એક જ જાતના હાય છે. ૮૫. હવે ત્રીજો પ્રકાર · આસાલિક. ’ એનુ સ્વરૂપ નીચે પ્રમાણે:— મનુષ્યક્ષેત્રની અંદર કેવળ કર્મભૂમિઓને વિષે તેમજ યુગળીના સમયમાં, પાંચ મહાવિદેહામાં, ચક્રવતી-વાસુદેવ–તથા બળદેવ જેવા મહાન નૃપતિઆની સેનાના નાશને સમયે તેમ જ, નગર-ગામ-નિગમ અને બેટ વગેરેના વિનાશને વખતે એએની નીચે આસા લિક નામના સમૂઈિમ જન્તુ ઉત્પન્ન થાય છે. એ જ્યારે પ્રથમ ઉત્પન્ન થાય ત્યારે એમનુ Page #464 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ' आसालिक ' जातिना सर्पनुं आश्चर्यकारक स्वरूप | अंगुलासंख्य भागांगाः प्रथमोत्पन्नका श्रमी । वर्धमानशरीराश्चोत्कर्षाद् द्वादशयोजनाः ॥ ८९ ॥ बाहल्यपृथुलत्वाभ्यां ज्ञेयास्तदनुसारतः । अज्ञानिनोऽसंज्ञिनश्च ते मिथ्यादृष्टयो मताः ॥ ९० ॥ उत्पन्ना एव ते नश्यन्त्यन्तर्मुहूर्त्तजीविताः नष्टेषु तेषु तत्स्थाने गर्त्ता पतति तावती ॥ ९१ ॥ भयंकरथ सा गर्त्ता राक्षसीव बुभुक्षिता । क्षिप्रं प्रति तत्सर्वं स्कन्धावारपुरादिकम् ॥ ९२ ॥ उक्तं जीवसमासे तु स्युरेते द्वीन्द्रिया इति । शरीरोत्कर्ष साधर्म्याद्वेद तत्वं तु केवली ॥ ९३ ॥ महोरगा बहुविधा केचिदंगुल देहकाः । तत्पृथक्त्वांगकाः केचिद्वितस्तितनवः परे ॥ ९४ ॥ एवं रनिकुक्षिचापैयजनैस्तच्छतैरपि । पृथक्त्ववृद्ध्या यावत्ते सहस्रयोजनांगकांः ॥ ९५ ॥ स्थले जलेsपि विचरन्त्येते स्थलोद्भवा अपि । नरक्षेत्रे न सन्त्येते बाह्यद्वीपसमुद्रगाः ॥ ९६ ॥ શરીર માત્ર અંગુળના અસંખ્યાતમા ભાગ જેવડુ હાય છે અને પછી વધતું વધતુ છેવટ આર ચેાજનનુ થાય છે અને એમની જાડાઈ–પહેાળાઈ પણ પ્રમાણમાં વધી હેાય છે. એએ જ્ઞાનરહિત, સંજ્ઞારહિત અને મિથ્યાદ્રષ્ટિ હેાય છે. એએ ઉત્પન્ન થતાં જ અન્તર્મુહૂત્તની અંદર મૃત્યુ પામે છે અને મૃત્યુ માદ એ સ્થળે એમના શરીર જેવડી ખાડ પડી જાય છે. એ ખાડ જાણે એક ભયંકર ક્ષુધાતુર રાક્ષસણી હાયની એમ એ સેનાને તથા નગર વગેરેને તુરત ગળી लय छे. ८६-८२. ( ४२७ ) मेभने 'वसभास ' માં તો શરીરના ઉત્કર્ષના સાધમ્યને લીધે એઇન્દ્રિયા કહ્યા છે. तत्व तो ठेवणी लगे. 3. ચાથા પ્રકાર · મહેારગ ’ ના. મહેારગેા અનેક પ્રકારના છે. કોઇ આંગળ જેવડા; કેાઈ પૃથફ્ળ આંગળ જેવડા; કેાઇ વેંત જેવડા; કોઈ પૃથક્ક્સ હાથ જેવડા, કુક્ષિ જેવડા, ધનુષ્ય જેવડા, ચેાજન જેવડા, સેા યેાજન જેવડા અને છેક હજાર ચેાજન જેવડા પણ હોય છે. ૯૪–૯૫, Page #465 -------------------------------------------------------------------------- ________________ ( ४२८ ) इति उरः परिसर्पाः ॥ लोकप्रकाश । वक्ष्ये भुजपरिसर्पास्ते त्वनेकविधाः स्मृताः । नकुला सरटा गोधा ब्राह्मणी गोधिकाः ॥ ९७ ॥ छुच्छंदरीमूषकाश्च हालिनीजाहकादयः । एवं स्थलचरा उक्ता उच्यन्ते खचरा अथ ॥ ९८ ॥ ते चतुर्धा लोमचर्मसमुद्गविततच्छदाः । तत्र हंसाः कलहंसाः कपोत के किवायसाः ॥ ९९ ॥ ढंकाः कंकाश्चक्रवाकाश्चकोर क्रौंचसारसाः । कपिंजला: कुर्कुटाश्च शुकतित्तिरलावकाः ॥ १०० ॥ हारीताः कोकिलाश्चाषा: बकचातकखंजनाः । शकुनिचटकागृध्राः सुग्रहश्येनसारिकाः ॥ १०१ ॥ शतपत्र भरद्वाजाः कुम्भकाराश्च टिट्टिभाः । दुर्ग कौशिकदात्यूहप्रमुखा लोमपक्षिणः ।। १०२ ।। कलापकम् ॥ [ सर्ग ६ એએ સ્થળપર ઉત્પન્ન થયેલા છતાં સ્થળમાં ને જળમાં ઉભયત્ર વિચરે છે. મનુષ્યક્ષેત્રમાં એમની ઉત્પત્તિ નથી, પણ ખાદ્ય દ્વીપસમુદ્રોમાં છે. ૬. એટલું ‘ ઉરરસર્પ ’ એટલે પેટે ચાલનારા સ્થળચરા વિષે. > હવે ‘ ભુજપરિસર્પ ” એટલે ભુજાઆવડે ચાલનારાએ પણ અનેક પ્રકારના છે: नोणीया, सरडा, गोधा, ब्राह्माणी, गरोजी, छ्छु ४२, ४२, हासिनी, लहड वगेरे. ८७-८८. આ પ્રમાણે સ્થળચરા વિષે વિવેચન કર્યું. हवे' मेयर ' विषे. मेयर यार अझरना छे: (१) बेोभपक्षी, (२) अर्भ पक्षी, (3) समुङ्गपक्षी मने (४) विततपक्षी.. डुस, उबडुस, ज्योत, भोर, झगडा, ढं, ॐ, अडवा, थोर, डौंथ, सारस, अभिन्स, हुएडा, पोपट, तेतर, सावरी, हारित, अडिस, भाष, भगसां, यात, अन्न, समडी, यहुसां, गीध, सुधरी, श्येन, सारिश्रा, शतपत्र, योग, हुलार, टीटीडा, दुर्गा, घुबड, अने हात्यूह वगेरे 'सोभपक्षी ' छे. १०० - १०२. Page #466 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] चार प्रकारना पक्षिओ। वल्गुलीचर्मचटिका आटिभारंडपक्षिणः।। समुद्रवायसा जीवंजीवाद्याश्चर्मपक्षिणः ॥ १०३ ।। समुद्गवत्संघटितौ येषामुड्डयनेऽपि हि । पक्षौ स्यातां ते समुद्गपक्षिणः परिकीर्तिताः ॥ १०४ ॥ अवस्थानेऽपि यत्पक्षौ ततौ ते विततच्छदाः । इमौ स्तः पक्षिणां भेदौ द्वौ बाह्यद्वीपवार्धिषु ॥ १०५ ॥ ___ संमूर्छिमा गर्भजाश्चेत्यमी स्युर्द्विविधाः समे । विना ये गर्भसामग्रीं जाताः संमूर्छिमाश्च ते ॥ १०६ ॥ तथा गर्भादिसामग्या ये जातास्ते हि गर्भजाः । श्रासालिकान्विना संमूर्छिमा एव हि ते ध्रुवम् ॥ १०७ ॥ यत्तु सूत्रकृतांगे आहारपरिज्ञाध्ययने प्रासालिका गर्भतया उक्ताः ते तत्सदृशनामानो विजातीया एव संभाव्यन्ते । अन्यथा प्रज्ञापनादिभिः सह विरोधापत्तेः ॥ अपर्याप्ताश्च पर्याप्ताः प्रत्येकं द्विविधा इमे । एवं पंचाक्षतिर्यंचः सर्वेऽपिस्युश्चतुर्विधाः ॥ १०८ ।। વાગલાં, ચામાચીડીયાં, આટી, ભાખંડ, સમુદ્રના કાગડા, અને જીવંજીવ ઈત્યાદિ 'थर्भपक्षी'छे. १०3. ઉડતી વખતે પણ જેઓની પક્ષ એટલે પાંખ સમુદગ એટલે દાબડાની જેમ બીડાયલી रहेछ आमा समुदायक्षी'वाय छे. १०४. અને સ્થિર રહ્યા છતાં પણ જેઓની પાંખે વિસ્તરેલી હોય છે એ “વિતતપક્ષી - કહેવાય છે. છેલ્લા બે જાતના પક્ષીઓ મનુષ્યક્ષેત્રની બહારના દ્વીપસમુદ્રોમાં જ છે. ૧૦૫. આ સર્વેમાં વળી સંમમિ અને ગર્ભજ-એમ બે પ્રકારના છે. ગર્ભની સામગ્રીવડે ઉત્પન્ન થાય એ “ ગર્ભજ , અને એવી સામગ્રી વિના ઉત્પન્ન થાય એ “સંમુછિમ’. આસાલિકજાતિ સંભૂમિ છે. તે સિવાયના અન્ય સર્વ ગર્ભ જ છે. ૧૦૬–૧૦૭. સૂયગડાંગ” ના આહારપરિજ્ઞા અધ્યયનમાં “આસાલિક” ને ગર્ભજ કહ્યા છે તે આસાલિકે સદશનામવાળી કોઈ બીજી જાતિ હશે. એમ ન હોય તે, પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે એની સાથે વિરોધ આવે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ( ४३०) लोकप्रकाश। [ सर्ग ६ इति भेदाः ॥ १॥ विकलाक्षवदुक्तानि स्थानान्येषां जिनेश्वरैः । तत्तत्स्थानविशेषस्तु स्वयं भाव्यो विवेकिभिः ॥ १०९ ॥ इति स्थानानि ॥ २ ॥ पंच पर्याप्तयोऽमीषां पर्याप्तिं मानसीं विना । संमूर्छिमानामन्येषां पुनरेता भवन्ति षट् ॥ ११ ॥ असंज्ञिनोऽमनस्का यत्प्रवर्त्तन्तेऽशनादिषु । श्राहारसंज्ञा सा ज्ञेया पर्याप्तिनं तु मानसी ॥ १११ ॥ अथवाल्पं मनोद्रव्यं वर्ततेऽसंज्ञिनामपि । प्रवर्त्तन्ते निवर्तन्ते तेऽपीष्टानिष्टयोस्ततः ॥ ११२ ॥ संमूर्छिमानां प्राणाः स्युनवान्येषां च ते दश । इति पर्याप्तयः ॥ ३॥ लचाश्चतस्रो योनीनामेषां सामान्यतः स्मृताः ॥ ११३ ॥ સંમૂર્ણિમ અને ગર્ભજ-એ પ્રત્યેકના વળી પર્યાપ્ત” અને “અપર્યાપ્ત” એમ બે ભેદ છે. એવી રીતે પંચેન્દ્રિયતિર્યંચાના ચાર પ્રકાર થયા. ૧૦૮. એ પ્રમાણે, શ્લોક ૬૨ થી છેક ૧૦૮ સુધીમાં પંચેન્દ્રિયતિર્યંચના ભેદ સમજાવ્યા. वे अमना ‘स्थान'. ( द्वा२ २ ० ). એમનાં સ્થાન વિકલેન્દ્રિય જીવોની જેવાં કહ્યાં છે. તે તે સ્થાનવિશેષ બુદ્ધિમાનોએ स्वयं सभ देवां. १०८. वे भनी पति विषे. ( २ 3g). એ જીવમાં જે સંમૂછિમ છે એને મનપર્યામિ શિવાયની પાંચ પર્યાપ્તિ છે અને જે ગર્ભજ છે એએને છ પયોતિ છે. ૧૧૦. સંજ્ઞા કે મન એકવાનું ન હોવા છતાં પણ એઓની આહાર આદિને વિષે પ્રવૃત્તિ છે એ એની આહારસંજ્ઞાને લીધે સમજવું. એ કંઈ મન:પર્યાપ્તિ ન કહેવાય. અથવા તે અસંક્ષિઓને પણ અ૮૫ મનોદ્રવ્ય હોય છે એને લીધે, એઓ ઇષ્ટકાર્યને વિષે પ્રવૃત્ત થાય છે અને અનિષ્ટ કાયથકી પાછા હઠે છે. વળી સંમૂછિમને પ્રાણ નવ હોય છે, અને ગર્ભને शडाय छे. १११-११३. Page #468 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] इति योनिसंख्या: ॥ ४॥ एवं संमूर्तिमगर्भोद्भवभेदाविवचया । लक्षाणि कुलकोटीनामेषामित्याहुरीश्वराः ॥ ११४ ॥ अध्यर्धानि द्वादशैव भवन्ति जलचारिणाम् । खचराणां द्वादशाथ चतुष्पदांगिनां दश ॥ ११५ ॥ दशैवोरगजीवानां भुजगानां नवेति च । एषां सार्धत्रिपंचाशल्लक्षाणि कुलकोटयः ॥ ११६ ॥ इति कुलसंख्या ॥ ५॥ विवृता योनिरेतेषां संमूर्छिमशरीरिणाम् । गर्भजानां भवत्येषां योनिर्विवृतसंवृता ॥ ११७ ॥ संमूर्द्वितानां त्रैधेयं सचित्ताचित्तमिश्रका | गर्भजानां तु मिचैव यदेषां गर्भसम्भवे ॥ ११८ ॥ जीवात्मसात्कृतत्वेन सचित्ते शुक्रशोणिते । तत्रोपयुज्यमानाः स्युः अचित्ताः पुद्गलाः परे ॥ ११९ ॥ युग्मम् ॥ पंचेन्द्रिय तिर्थचोना स्थान, योनिस्वरूप वगेरे । એમની યાનિસ ખ્યા વિષે. ( દ્વાર ૪ થ્રુ ). તિય ચ પાંચેન્દ્રિયાની ચેાનિસંખ્યા સાધારણરીતે ચાર લાખ ગણાય છે. खेभनी डुणसंख्या विषे. ( द्वा२५भु ). શ્રી તીર્થંકરાએ તિય ચ પંચેન્દ્રિયાની કુળસંખ્યા, સ’મૂર્છાિમ ' કે ભેદની વિવક્ષાવિના કહી છે, અને તે આ પ્રમાણે કહી છે:-જળચરવાની સાડાબાર લાખ, ખેચરજીવાની ખારલાખ, ચતુષ્પદાની દશ લાખ, ‘ ઉરપરિસર્પી ’ ની દશ લાખ, અને ભુજપરિસર્પની નવ લાખ—એ પ્રમાણે એક દર સાડી ત્રેપન લાખ. ૧૧૪-૧૧૬. C ( ४३१ ) हुवे मेमना योनिस्व३५ विषे. ( द्वार ६ हु . ) એમનામા જે સમુ િમ છે એમની વિવૃત’ ચેાનિ છે. અને જે ગર્ભ જ છે એમની વિદ્યુત संवृत' योनि छे. वणी सभूछिभोनी (१) सत्ति, (२) अथित्त, अने (3) सचित्तायित्त-खेभ ત્રણ પ્રકારની યાનિ છે; અને ગર્ભ જોની ફક્ત ‘સચિત્તાચિત્ત’ યેાનિ છે, કેમકે એમને ગર્ભના સંભવ હાય છે ત્યારે શુક્ર અને શાણિત સચિત્ત થાય છે ( કેમકે એમાંથી જીવ ઉત્પન્ન થાય છે) અને એમાં ઉપયોગમાં આવતા અન્ય પુગળે અચિત્ત હોય છે. વળી સમૃદ્રિમાની " ગર્ભજ ' ના Page #469 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । मूर्तिमानां त्रिविधाशीतोष्णभिश्रभेदतः । गर्भजानां तिरश्चां तु भवेन्मित्रैव केवलम् ॥ १२० ॥ इति योनिसंवृतत्वादि ॥ ६ ॥ ( ४३२ ) [ सर्ग ६ पूर्वकोटिमितोत्कृष्टा स्थितिः स्याज्जलचारिणाम् । चतुष्पदानां चतुरशीतिवर्षसहस्त्रका ॥ १२१ ॥ वत्सराणां त्रिपंचाशत् सहस्राण्युरगांगिंनाम् । भुजगानां द्विचत्वारिंशत्सहस्रा स्थितिर्मता ॥ १२२ ॥ खचराणां सहस्राणि द्वासप्ततिः स्थितिर्गुरुः । संमूर्छिमानां सर्वेषामित्युत्कृष्टा स्थितिर्भवेत् ॥ १२३ ॥ गर्भजानां पूर्वकोटिरुत्कृष्टा जलचारिणाम् । चतुष्पदानामुत्कृष्टा स्थितिः पल्योपमत्रयम् ॥ १२४ ॥ भुजोरः परिसर्पाणां पूर्वकोटिः स्थितिर्गुरुः । खचराणां च पल्यस्यासंख्येयांशो गुरुः स्थितिः ॥ १२५ ॥ गर्भजानां तिरश्चां स्यादोघेनोत्कर्षतः स्थितिः । पल्यत्रयं समेषामप्यवरांतर्मुहूर्त्तकम् ॥ १२६ ॥ શીત, ઉષ્ણુ અને શીતાણુ-એમ ત્રણ જાતની યાનિ છે, અને ગર્ભજની માત્ર શીતાણુ ચેનિ छे. ११७-१२०. हवे भेभनी लवस्थिति विषे. ( द्वार ७ भुं ) આ તિય ‘ચપ ચેન્દ્રિયામાં જેઓ જળચર છે એએની ભવસ્થિતિ ઉત્કૃષ્ટત: પૂર્વ કાટિ છે, ચતુષ્પદાની ચારાશી હુંજારવ છે, ઉરપરિસર્પની ત્રેપનસહસ્રવર્ષ, ભુજપરિસર્પની બેતાલીશહજાર વર્ષ અને પ્રેચરની ખ્વાંતેરસહસ્ર વર્ષ ની છે. આ સર્વ સ્થિતિએ ઉત્કૃષ્ટત: સમજવી, अने सर्व 'संभूर्छिमी' नी समन्वी १२१-१२३. વળી ( આ તિય ચપચેન્દ્રિયામાં ) જેએ ગજ જળચર છે એએની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પૂર્વ કાટિની, તેવા ચતુષ્પદોની ત્રણ પત્યેાપમની, તેવા ભુજપરિસર્પ તથા ઉપરિસર્પની પૂર્વકાટિની, અને તેવા બેચરાની પટ્યાપમના અસંખ્યમ અંશ જેટલી છે. ૧૨૪–૧૨૫. ગર્ભ જ પંચેન્દ્રિયતિય ચાની ‘ એઘથી ’ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમની ભસ્થિતિ છે. સઘળા તિર્યંચપચેન્દ્રિયાની ભસ્થિતિ જઘન્યત: તે માત્ર અન્તર્મુહૂત્તની જ છે. ૧૨૬, Page #470 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] पंचेन्द्रिय तियंचोनी कायस्थिति वगेरे । (४३३) इति भवस्थितिः ॥ ७ ॥ संमूर्छिमाणां पंचाक्षतिरश्चां कायसंस्थितिः । सप्तकं पूर्वकोटीनां तदेवं परिभाव्यते ॥ १२७ ।। मृत्वा मृत्वाऽसकृत्संमूर्छिमस्तिर्यग् भवेद्यदि । तदा सप्तभवान् यावत् पूर्वकोटीमितस्थितीन् ॥ १२८ ॥ यद्यष्टमे भवेप्येष तिर्यग्भवमवाप्नुयात् । तदाऽसंख्यायुष्कतिर्यग्गर्भजः स्यात्ततः सुरः ॥ १२९ ॥ कोटयः सप्त पूर्वाणां पल्योपमत्रयान्विताः । कायस्थितिर्गर्भजानां तिरश्चां तत्र भावना ॥ १३० ॥ संख्येयायुर्गर्भजेषु तिर्यसूत्पद्यतेऽसुमान् । उत्कर्षेण सप्तवारान् पूर्वेककोटिजीविषु ॥ १३१ ॥ अष्टम्यां यदि वेलायां तिर्यग्भवमवाप्नुयात् । असंख्यायुस्तदा स्यात्तस्थितिः पल्यत्रयं गुरुः ॥ १३२ ॥ अत एव श्रुतेऽप्युक्तम् वे सभनी आयस्थिति विष. ( ६२ ८ भु). આ પંચેન્દ્રિયતિર્યમાં જે સંમૂર્ણિમ છે એની કાયસ્થિતિ સાત પૂર્વકેટિની છે. આ રીત:--મરીમરીને જે વારંવાર સંમૂર્ણિમતિ ચમાં ઉત્પન્ન થાય તે પૂર્વ કેટી પ્રમાણુ કાયસ્થિતિવાળા યાવત્ સાતભવસુધી થાય. અને જે આઠમે ભવે પણ તિચમાં ઉત્પન્ન થાય તો તે અસંખ્યાત વર્ષની સ્થિતિવાળે ગર્ભ જ તિર્યંચ થાય, અને ત્યારપછી દેવતા થાય. ૧૨૭–૧૨૯. વળી આ વર્ગમાં જેઓ ગર્ભજ છે એઓની કાયસ્થિતિ ત્રણ પલ્યોપમ ને સાત પૂર્વકાટીની છે. તે આ પ્રમાણે –એક પૂર્વ કોટિ જીવનારા, સંખ્યાત આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચાને વિષે, પ્રાણી ઉત્કૃષ્ટત: સાતવાર ઉત્પન્ન થાય છે અને જે આઠમીવાર પણ તિર્યંચનો ભવ પામે તે ત્યાં અસંખ્ય આયુષ્યવાળે થાય, અને એની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પોપમની डाय. १३०-१३२. એટલા માટે સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે---- ५५ For Private & Personal use only Page #471 -------------------------------------------------------------------------- ________________ (४३४) लोकप्रकाश । [ सर्ग ६ पंचिंदियकाइमइगो उक्कोसं जीवो उ संवसे।। सत्तभवग्गहणे समयं गोयम मा पमाए ॥ १३३ ॥ अत्र संख्यातायुर्भवापेक्षया सप्त उभयापेक्षया तु अष्टौ इति ॥ पूर्वकोट्यधिकायुस्तु तिर्यक् सोऽसंख्यजीवितः। तस्य देवगतित्वेन मृत्वा तिर्यक्षु नोद्भवः ॥ १३४ ॥ अष्टसंवत्सरोत्कृष्टा जघन्यान्तर्मुहूर्तिकी । गर्भस्थितिस्तिरश्चां स्यात् प्रसवो वा ततो मृतिः ॥ १३५ ॥ संख्याताब्दाधिकं वार्धिसहस्रमोघतो भवेत् । पंचेन्द्रियतया कायस्थितिरुत्कर्षतः किल ॥ १३६ ।। पर्याप्तपंचाक्षतया कायस्थितिरीयसी। शतपृथक्त्वमब्धीनां जघन्यान्तर्मुहूर्त्तकम् ॥ १३७ ॥ इति कायस्थितिः ॥ ८॥ देहास्त्रयस्तैजसश्च कार्मणौदारिकाविति । सांमूर्छानां युग्मिनां च तेऽन्येषां वैक्रियांचिताः ॥ १३८ ॥ હે મૈતમ! પંચેન્દ્રિય તિર્યંચ વગેરેમાં ગયેલો પ્રાણુ ઉત્કૃષ્ટત: સાત આઠ ભવ કરે છે, માટે એક સમય પણુ પ્રમાદમાં રહેવું નહિં. ૧૩૩. અહિં સંખ્યાત આયુષ્યવાળા ભવની અપેક્ષાએ સાત ભવ, અને બેઉની અપેક્ષાએ આઠ ભવ કરે છે એમ સમજવું. જે તિર્યંચનું આયુષ્ય પૂર્વકટિથી અધિક હોય એ અસંખ્ય આયુષ્યવાળો કહેવાય. તેની તો દેવગતિ હોવાથી તે મૃત્યુ પછી તિર્યંચમાં ન ઉત્પન્ન થાય. ૧૩૪. તિર્યાની ગર્ભસ્થિતિ ઉત્કૃષ્ટત: આઠ સંવત્સરની હોય, અને જઘન્યત: અખ્તમુહુર્ત ના હોય. ત્યારબાદ એ ગર્ભને કાંતો પ્રસવ થાય ને કાંતે એનું મૃત્યુ થાય. ૧૩પ. ઘથી બોલતાં એમની સર્વની પંચેન્દ્રિયરૂપે કાયસ્થિતિ ઉત્કૃષ્ટત: એક હજાર સાગ રોપમ ને સંખ્યાત વર્ષ જેટલી હોય. ૧૩૬. અને પર્યાપ્તપંચેન્દ્રિયરૂપે એમની કાયસ્થિતિ ઉત્કૃષ્ટતઃ પૃથકત્વ સો સાગરોપમની હાય. જઘન્યતઃ અન્તર્મુહૂર્તની હોય. ૧૩૭. वे समाना हेड' विष. ( २ ८ भु). સંમૃમિ તિર્યંચ પંચેન્દ્રિયોને અને યુગલીઆઓને વહુ શરીર છે. તેજસ, કામણ मन Page #472 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक पंचेन्द्रिय तिर्यचोना संस्थान' देहमान' वगेरे । इति देहाः ॥ ९ ॥ संमूछिमानां संस्थानं हुंडमेकं प्रकीर्तितम् । गर्भजानां यथायोगं भवन्ति निखिलान्यपि ॥ १३९ ॥ इति संस्थानम् ॥ १० ॥ संमूर्छिमानामुत्कृष्टं शरीरं जलचारिणाम् । सहस्रं योजनान्येतन्मत्स्यादीनामपेक्षया ॥ १४०॥ चतुष्पदानां गव्यूतपृथक्त्वं परिकीर्तितम् । भुजगानों खगानां च कोदंडानों पृथक्त्वकम् ॥ १४१ ॥ योजनानां पृथक्त्वं चोरगाणां स्याद्वपुर्गुरु । गर्भजानां वाश्चराणां संमूर्छिमाम्बुचारिवत् ॥ १४२ ॥ चतुष्पदानां गव्यूतषट्कं भुजगदेहिनाम् । गव्यूतानां पृथक्त्वं स्यादुत्कृष्टं खलु भूधनम् ॥ १४३ ॥ तथोरःपरिसाणां सहस्रयोजनं वपुः । यतोऽनेकविधा उक्ता एतज्जातौ महोरगाः ॥ १४४ ॥ અને દારિક. ગજ તિર્યંચ પચેન્દ્રિયોને એ ત્રણ અને ચોથું વૈકિય—એમ ચાર शरीर छे. १3८. हवे अमन संस्थान वि. ( ६२ १० भु). ‘स भूछिभ' तियय पयन्द्रियाने ३४त से ' संस्थान छ. 'ने જે ગ તે પ્રમાણે સર્વ સંસ્થાનો હોય છે. ૧૩૯. हुये समना हेडभान' विषे. (द्वार ११ भु.). એમનામાં જે સંમૂર્ણિમજળચર છે એનું દેહમાન ઉત્કૃષ્ટતઃ એક હજાર યોજન છે. ( सामान मत्स्य वगैरेनी पक्षास सभा). १४०. જે ચતુષ્પદ છે એનું ઉત્કૃષ્ટ દેહમાન પૃથકત્વ ગાઉનું છે, ભુજપરિસર્પ તથા ખેચરનું પૃથકવ ધનુષ્યનું છે, “ઉરગ’ નું પૃથકત્વ જનનું છે. ૧૪૧. હવે ગર્ભમાં, જળચર છે એઓનું ઉત્કૃષ્ટત: દેહમાન સંમઈિમ જળચર જેટલું છે, ચતુષ્પદનું છ ગાઉનું છે, ભુજ પરિસર્પનું પૃથકત્વ ગાઉનું છે, અને ઉર પરિસર્પનું એક હજાર જનન છે. કેમકે એ જાતિમાં અનેક પ્રકારના “ મહારગ” છે. કેટલાક અંગુલ જેવડા છે, Page #473 -------------------------------------------------------------------------- ________________ (४३६) लोकप्रकाश । [सर्ग ६ अंगुलेन मिता; केचित्तत्पृथक्त्वांगकाः परे । केचित्क्रमाद्वर्धमानाः सहस्रयोजनोन्मिताः ॥ १४५ ॥ गर्भजानां खचराणां धनुःपृथक्त्वमेव तत् । अंगुलासंख्यांशमानं सर्वेषां तज्जघन्यतः ॥ १४६ ॥ वैक्रियं योजनशतपृथक्त्वप्रमितं गुरु । प्रारम्भेऽगुलसंख्यांशमानं तत्स्याजघन्यतः ॥ १४७ ॥ इति देहमानम् ॥ ११ ॥ श्राद्यास्त्रयः समुद्घाता; संमूर्छिमशरीरिणाम् । गर्भजानां तु पंचैते कैवल्याहारको विना ॥ १४८॥ इति समुद्घाताः ॥ १२ ॥ यान्ति संमूर्छिमा नूनं सर्वास्वपि गतिष्वमी । तत्रापि नरके यान्तो यान्त्यायनरकावधि ॥ १४९ ॥ एकेन्द्रियेषु सर्वेषु तथैव विकलेष्वपि । संख्यासंख्यायुर्युतेषु तिर्यक्षु मनुजेषु च ॥ १५०॥ કેટલાક પૃથકત્વ અંગુલ જેવડા છે, અને કેટલાક વધી વધીને અનુક્રમે એક હજાર એજન प्रमाण थाय छे. १४२-१४५.. “ગભર ખેચર’નું ઉત્કૃષ્ટ શરીરમાન પૃથકત્વ ધનુષ્યનું છે. સર્વેનું જઘન્ય શરીર એક અંગુલના અસંખ્યમા અંશ જેવડું છે. ૧૪૬. પંચેન્દ્રિય તિર્યોનું વૈક્રિય શરીર ઉત્કૃષ્ટત: સૌ પૃથકત્ર યોજનાનું હોય; જે કે આરંભમાં તો એ જઘન્યત: એક અંગુલના અસંખ્યમા ભાગ જેટલું હોય છે, ૧૪૭. हुवे अभना समुधात विषे. (बार १२ ). સંમૂઈિમ પંચેન્દ્રિતિયાને પહેલા ત્રણે સમુદઘાત હોય છે. “ગર્ભજ” ને “કેવળી” तथा माडा२४' शिवायना पांय समुद्यात डाय छे. १४८. हुवे सभनी गति' विषे. (वार १३भु). સંમૂઈિમ પંચેન્દ્રિતિય સર્વ ગતિઓમાં જાય છે. એમાં પણ જો નરકમાં જાય તે पडसी न२४ सुधा काय छे. १४६. એ સર્વ એકેન્દ્રિમાં અને વિકલેન્દ્રિમાં પણ જાય છે, તેમ જ વળી સંખ્યાત-- અસંખ્યાત-આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યમાં પણ જાય છે. ૧૫૦. Page #474 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] एमनी · मृत्युपछीनी गति ' विषे । (४३७) असंख्यायुर्नुतिर्यसूत्पद्यमानास्त्वसंज्ञिनः । उत्कर्षाद्यान्ति तिर्यंचः पल्यासंग्व्यांशजीविषु ॥ १५१ ॥ असंज्ञिनो हि तिर्यंच: पल्यासंख्यांशलक्षणम् । आयुश्चतुर्विधमपि बध्नन्त्युत्कर्षतः खलु ॥ १५२ ।। अन्तर्मुहूर्त्तमानं च नृतिरश्चोर्जघन्यतः । देवनारकयोर्वर्षसहस्रदशकोन्मितम् ॥ १५३ ॥ तत्रापि देवायुहूस्वपल्यासंख्यांशसंमितम् । नृतिर्यग्नारकायूंष्यसंख्यध्नानि यथाक्रमम् ॥ १५४ ।। इदम् अर्थतो भगवतीशतक १ द्वितीयोद्देशके ॥ देवेषूत्पद्यमानाः स्युर्भवनव्यन्तरावधि । एतद्योग्यायुषोऽभावान्न ज्योतिष्कादिनाकिषु ॥ १५५ ॥ ___ यान्ति गर्भजतियंचोऽप्येवं गतिचतुष्टये। विशेषस्तत्र नरकगतावेष निरूपितः ॥ १५६ ॥ અસંખ્યાત આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યમાં ઉત્પન્ન થતા “અસંશીઓ' ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચમાં જાય છે કેમકે અસંજ્ઞી તિર્ય ઉત્કૃષ્ટત: પોપમના અસંખ્યાતમાં ભાગવાળું ચારે પ્રકારનું આયુષ્ય सांधे छे. १५१-१५२. તેઓ જે મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધે તે જઘન્યત: અન્તમુહૂર્તનું બાંધે, અને દેવ કે નારકનું આયુષ્ય બાંધે તો દશસહસવર્ષનું બાંધે. એમાં પણ દેવતાનું આયુષ્ય જઘન્યત: પલ્યોપમના અસંખ્યમા ભાગ જેટલું હોય, અને મનુષ્ય કે તિર્યંચ કે નારકનું અનુકમે અસંખ્યઅસંખ્યગાગુ હોય. ૧પ૩–૧૫૪. એ ભાવાર્થનું ભગવતીસૂત્રના પહેલા શતકના બીજા ઉદ્દેશમાં કહેલ છે. જેઓ દેવગતિ પામે તેઓ ભવનપતિ અને વ્યન્તર સુધીની પામે, પણ તિષ્ક આદિની ગતિ પામે નહિં, કેમકે એને એને ( એ ગતિને ) એગ્ય એવું આયુષ્ય હોત नथी. १५५. ગર્ભજ તિર્યંચ પણ એ પ્રમાણે ચારે ગતિમાં જાય છે પણ એમાં નરક્શતિના સંબંધમાં નીચે પ્રમાણે વિશેષ જાણવું. ૧૫૬. Page #475 -------------------------------------------------------------------------- ________________ (४३८) लोकप्रकाश । [ सर्ग ६ सप्तस्वपि क्ष्मासु यान्ति मत्स्याद्या जलचारिणः । रौद्रध्यानार्जितमहापाप्मानो हिंसका मिथः ॥ १५७ ॥ चतुष्पदाश्च सिंहाद्याश्चतसृष्वाद्यभूमिषु । पंचसूरःपरिसस्तिसृष्वाद्यासु पक्षिणः ॥ १५८ ॥ भुजप्रसर्पा गच्छन्ति प्रथमद्विक्षमावधि । देवेषु गच्छतामेषां सर्वेषां समता गतौ ॥ १५९ ।। भवनेशव्यन्तरेषु ज्योतिष्केषु च यान्त्यमी । वैमानिकेषु चोत्कर्षादष्टमत्रिदिवावधि ॥ १६० ॥ सुरेषु यान्ति सर्वेऽपि तिर्यंचोऽसंख्यजीविनः । निजायु:समहीनेषु नाधिकस्थितिषु क्वचित् ॥ १६१ ॥ असंख्यजीविखचरा अन्तरद्वीपजा अपि । तिर्यपंचेन्द्रिया यान्ति भवनव्यन्तरावधि ॥ १६२ ॥ ततः परं यतो नास्ति पल्यासंख्यांशिका स्थितिः । न चैवमीशानादग्रे यान्ति केऽप्यमितायुषः १६३ ॥ રદ્રઆદિ ધ્યાનને લીધે જેઓએ મહાપાપ ઉપાર્જન કર્યા હોય એવા તથા પરસ્પર હિંસા કરનારા મત્સ્ય વગેરે જળચરા સાતે નરકમાં જાય છે. સિંહ આદિ ચતુષ્પદે પહેલી ચાર નરક સુધી જાય છે. ઉર પરિસર્ષ પાંચ નરક સુધી, પક્ષિઓ ત્રણ નરક સુધી અને ભુજપરિसपन२४ सुधीलय छे. १५७-१५८. જેઓ દેવગતિ પામે છે એઓ ત્યાં એકસરખી ગતિ પામે છે. એએ ભવનપતિ, વ્યન્તર અને જતિષ્કમાં જાય છે, અને વૈમાનિકમાં ઉત્કૃષ્ટ આઠમા દેવલોક સુધી જાય છે. ૧૬૦. અસંખ્યાત આયુષ્યવાળા તિર્યંચ સર્વે, પિતાના આયુષ્ય જેટલી સ્થિતિવાળું કે એથી ઓછી સ્થિતિવાળું દેવત્વ પ્રાપ્ત કરે છે; પિતાના આયુષ્યથી અધિક સ્થિતિવાળું नडिं. १६१. વળી અસંખ્ય જીવિ છેચર, અને અન્તરદ્વીપમાં ઉત્પન્ન થયેલા તિર્યચપંચેન્દ્રિયે પણ ભવનપતિ અને વ્યન્તર સુધીની ગતિમાં જાય છે, કારણકે એથી આગળ તે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગવાળી સ્થિતિ જ નથી, એજ પ્રમાણે કોઈપણ અસંખ્યજીવિ ઇશાનદેવલોકથી આગળ જતા નથી. ૧૬૨–૧૬૩. Page #476 -------------------------------------------------------------------------- ________________ एओनी 'आगति ' वगेरे विषे । द्रव्यलोक ] इति गतिः ॥ १३ ॥ एकाक्षा विकलाक्षाश्च तिर्यंचः संश्यसंज्ञिनः । संमूर्छिमेषु तिर्यक्षवायान्ति नो देवनारकाः ॥ १६४ ॥ एकद्वित्रिचतुरक्षाः पंचाक्षाः संझ्यसंज्ञिनः । भवनव्यन्तरज्योतिःसहस्रारान्तनिर्जराः ॥ १६५ ॥ संमूर्छिमा गर्भजाश्च मनुष्याः सर्वनारकाः। गर्भोद्भवेषु तिर्यतु जायन्ते कर्मयन्त्रिताः ॥ १६६ ॥ युग्मम् ॥ अन्तर्मुहूर्तमुत्कृष्टमुत्पत्तिमरणान्तरम् । सांमूर्छानां गर्भजानां द्वादशान्तर्मुहूर्त्तकाः ॥ १६७ ॥ समयप्रमितं ज्ञेयं जघन्यं तद् द्वयोरपि । एकसामयिकी संख्या ज्ञेयैषां विकलाक्षवत् ॥ १६८ ।। इति श्रागतिः ॥ १४ ॥ लभन्तेऽनन्तरभव सम्यक्त्वादि शिवावधि । ते चैकस्मिन् क्षणे मुक्ति यान्तो यान्ति दशैव हि ॥ १६९ ॥ हुवे समनी मागति' विष. (छा२ १४ भु). એકેન્દ્રિ, બેઈન્દ્રિયો, અને સંસિ-તથા અસંક્સિ-તિર્યંચા સમુમિ તિર્યામાં આવે छ. देवताना सभा मावता नथी. १६४. डेन्द्रियो, पेन्द्रियो, दियो, यतन्द्रियो, सजि-मससि पयन्द्रियो, भवन पतिદે, વ્યન્તર દેવો, જ્યોતિષી દેવો, સહસ્ત્રારાંતના દેવે, સંમુમિ તેમજ ગર્ભજ મનુષ્યો, અને સઘળા નારકા-એ બધા કર્મની નિયંત્રણાને લીધે ગર્ભજ તિર્ય ચામાં આવે છે. ૧૬૫-૧૬૬. સંમૃછિમ તિય ચાનું ઉત્પત્તિ અને મરણ વચ્ચેનું ઉત્કૃષ્ટ અખ્તર અન્તર્મુહૂર્તનું છે; અને ગર્ભજ તિર્યંચાનું, બાર અન્તર્મુહૂર્તનું છે. ૧૬૭. એ બેઉના સંબંધમાં, જઘન્ય અન્તર એક સમયનું છે. વળી એઓની એક સમય સંબંધી સંખ્યા વિકસેન્દ્રિય પ્રમાણે છે. ૧૬૮. मना से ५छीना द्वारे विषे. ( १५-२3 ), પંચેન્દ્રિયતિર્યંચ અનન્તરભવમાં સમકિતથી માંડી મોક્ષસુધી મેળવે છે. વળી એક સમયમાં દર જ મોક્ષે જાય છે. ૧૬૯ Page #477 -------------------------------------------------------------------------- ________________ (४४० ) लोकप्रकाश । [ सर्ग ६ इति अनन्तराप्तिः समयेसिद्धिश्च ॥ १५॥ १६ ॥ लेश्यात्रितयमायं स्यात् संमूर्छिमशरीरिणाम् । गर्भजानां यथायोगं लेश्याः षडपि कीर्तिताः ॥ १७ ॥ इति लेश्याः ॥ १७ ॥ षडप्याहारककुभो द्वयानामन्त्यमेव च। सांमूर्छानां संहननमन्येषामखिलान्यपि ॥ १७१ ॥ अत्र च जीवाभिगमाभिप्रायेण संमूर्छिमपंचाक्षतिरश्चामेव एकं संहननं संस्थानं च स्यात् । षष्टकर्मग्रन्थाभिप्रायेण तु षडपि तानि स्युः। इति अर्थतः संग्रहणीबृहद्वृत्तौ ।। इति आहारदिक् संहननं च ॥ १८ ॥ १९ ॥ सर्वे कषायाः संज्ञाश्च निखिलानीन्द्रियाणि च । द्वयानां संमूर्छिमाः स्युरसंज्ञिनः परेन्यथा ॥ १७२ ।। इति कषायसंज्ञेन्द्रियसंज्ञिताः ॥ २०-२३ ॥ संमूर्छिमेषु तिर्यतु स्त्री पुमांश्च न सम्भवेत् । केवलं क्लीबवेदास्ते केवलज्ञानिभिर्मताः ॥ १७३ ॥ समनामा भूछि।' डाय असाने पडसी वेश्या डाय. - Ma'ने योगानुसार छ येवेश्या डाय. १७०. સંમૂર્ણિમ તેમજ ગર્ભજ-બેઉ પ્રકારના પંચેન્દ્રિયતિર્યંચાને “આહાર” દિશિનો હોય છે. સંમૂછિમને છેલ્લે-છેવટું સંઘયણ હોય છે. ગર્ભજને છે કે સંઘયણ હોય છે. ૧૭૧. જવાભિગમસૂત્રને અભિપ્રાયે સામૂઈિમ તિર્યંચાને એક છેલ્લે જ સંઘયણ અને સંસ્થાન હોય છે. છઠ્ઠા કર્મગ્રંથને મત તો એ છે કે હોય છે. એ ભાવાર્થનું સંગ્રહણીસૂત્રની બૃહફવૃત્તિમાં કહ્યું છે. સંમૂર્ણિમ તેમ જ ગર્ભ જ-બેઉ પ્રકારના પંચેન્દ્રિયતિર્યંચાને સઘળા કષાય, સર્વ સંજ્ઞાઓ અને સમસ્ત ઈન્દ્રિયો હોય છે. વળી સંમૂઈિમ અસંસી હોય છે ત્યારે ગર્ભ જ सज्ञी डाय छे. १७२. मना वह विष. ( २ २४ भु). સંક્રાઈમ તિર્યંચામાં સ્ત્રી કે પુરૂષ હોતા નથી. એઓ નપુસકદી જ હોય છે એમ કેવળજ્ઞાનીઓ કહી ગયા છે. ૧૭૩. Page #478 -------------------------------------------------------------------------- ________________ द्रव्य लोक ] एओनां ज्ञान, दर्शन, उपयोग वगेरे | (४४१) स्त्रियः पुमांसः क्लीबाश्च तिर्यंचो गर्भजास्त्रिधा । _ 'भ्यः स्त्रियस्त्रिभीरूपैरधिकास्त्रिगुणास्तथा ॥ १७४ ॥ इति वेदाः ॥ २४ ॥ विकलेन्द्रियवत् दृष्टिद्वयं संमूर्छिमांगिनाम् । तिस्रोऽपि दृष्टयोऽन्येषां तत्र सम्यग्दृशो द्विधा ॥ १७५॥ केचिद्देशेन विरताः परे त्वविरताश्रयाः। श्रभावः सर्वविरतेस्तेषां भवस्वभावतः ॥ १७६ ।। इति दृष्टिः ॥ २५ ॥ संमूर्छिमाः स्युर्यज्ञाना द्विज्ञाना अपि केचन । द्वित्राज्ञाना गर्भजा द्वित्रज्ञाना अपि केचन ॥ १७७ ॥ इति ज्ञानम् ॥ २६ ॥ दर्शनद्वयमायं स्यादुभयेषामपि स्फुटम् । अवधिज्ञानभाजां तु गर्भजानां त्रिदर्शनी ॥ १७८ ॥ इति दर्शनम् ॥ २७ ॥ ગર્ભજ તિર્યંચાને સ્ત્રી, પુરૂષ અને નપુંસક–એમ ત્રણે વેદ છે. એમાં પુરૂ કરતાં સ્ત્રીઓ ત્રણરૂપઅધિક ત્રણગણી છે. ૧૭૪, ये ओमनी ष्टि विष. ( द्वा२ २५ भु). સંમમિ પંચેન્દ્રિયતિયાને વિકસેન્દ્રિયની પેઠે બે “દષ્ટિ ' હોય છે. “ ગર્ભજ” ને વચ્ચે દષ્ટિ હોય છે. એમાં સભ્યફદષ્ટિવાળાઓ બે પ્રકારના છે. કેટલાક દેશવિરત ” છે, અન્ય 'अविरत'छ. 'सविरत' नथी. १७५-१७६. वे मेमना ज्ञान भने हर्शन विष. (at२ २६-२७ ). * સંમૂર્ણિમ” પંચેન્દ્રિયતિયોમાં કેટલાક બે જ્ઞાનયુક્ત તેમ કેટલાક બે અજ્ઞાનયુક્ત છે. “ગર્ભજે ” માં કેટલાક બે કે ત્રણ જ્ઞાનવાળા છે, જ્યારે કેટલાક બે કે ત્રણ અજ્ઞાનવાળા ५४ छ. १७७. સંમૂર્ણિમ તેમ ગર્ભજ-બેઉ પ્રકારના પંચેન્દ્રિયતિને પ્રથમના બે દર્શને છે. અવધિજ્ઞાનયુક્ત ગર્ભ જતિર્યંચાને ત્રણ દર્શન હોય છે. ૧૭૮. ये मेमना उपयोग विष. ( द्वार २८ भु). Page #479 -------------------------------------------------------------------------- ________________ (४४२) लोकप्रकाश । [सर्ग ६ संमूर्छिमानां चत्वार उपयोगाः प्रकीर्तिताः। गर्भजानां तु चत्वारः षट् पंचौघान्नवापि ते ॥ १७९ ॥ यदेषां केवलज्ञानं मुक्त्वा केवलदर्शनम् । ज्ञानं मनःपर्यवं च सर्वेऽन्ये सम्भवन्ति ते ॥ १८० ॥ इति उपयोगाः ॥ २८ ॥ स्यादनाहारिता त्वेषामेकद्विसमयावधि । भोजप्रादिस्त्रिधाहारः सचित्तादिरपि त्रिधा ॥ १८१ ॥ प्रथमं त्वोजाहारो लोमकावलिको ततः । अन्तरं द्वौ दिनौ ज्येष्टं लघु चान्तर्मुहूर्त्तकम् ॥ १८२ ॥ ज्येष्टं चैतत्कावलिकाहारस्य स्मृतमन्तरम् । स्वाभाविक त्रिपल्यायुर्युक्ततिर्यगपेक्षया ॥ १८३॥ इति श्राहारः ॥ २९ ॥ गुणस्थानद्वयं संमूर्छिमानां विकलाक्षवत् । गर्भजानां पंच तानि प्रथमानि भवन्ति हि ॥ १८४ ॥ સંમઈિમ પંચેન્દ્રિયતિર્યંચાને ચાર ઉપયોગ કહ્યા છે. પણ ગર્ભજ” ને ચાર, પાંચ, છે, અને એઘથી નવ પણ કહ્યા છે, કેમકે એમને કેવળજ્ઞાન, કેવળદર્શન અને મન:પર્યવજ્ઞાન– એટલા સિવાયના બાકી સર્વ ઉપયોગ હોય છે. ૧૭-૧૮૦. हवे अमना माहार विषे. (बा२ २८ भु). પંચેન્દ્રિયતિર્યચે એક બે સમય અનાહારી રહે છે. એમને “ઓજઆહાર ” વગેરે ત્રણ પ્રકારનો આહાર હોય છે; તેમ “સચિત્ત આહાર” વગેરે ત્રણ પ્રકારને આહાર પણ હોય છે. પહેલે જ આહાર હોય છે; પછી લેમઆહાર અને પછી કવળઆહાર હોય છે. આહારનું અત્તર ઉત્કૃષ્ટત: બે દિવસોનું, અને જઘન્યત: અન્નમુહૂર્તનું હોય છે. આ ઉત્કૃષ્ટ અન્તર કહ્યું તે કવળાહારનું સમજવું, અને તે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા તિર્યંચની अपेक्षा स्वासावि छ. १८१-१८3. वे अमना गुण भने यो विष. (दार 30-31). સંમઈિમ તિર્યચપંચેન્દ્રિયોને વિકલેન્દ્રિયોની પિકે બે ગુણસ્થાન છે, જ્યારે ગર્ભજ’ ને પ્રથમનાં પાંચ ગુણસ્થાન કહ્યાં છે. ૧૮૪. Page #480 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओना गुणस्थान वगैरे । (४४३) इति गुणाः ॥३०॥ संमूर्छिमानां चत्वारो योगा: स्युर्विकलाक्षवत् । आहारकद्वयं मुक्त्वा गर्भजानां त्रयोदश ॥ १८५ ॥ इति योगाः ॥ ३१ ॥ प्रतरासंख्यभागस्थाऽसंख्येयश्रेणिवर्तित्रिः । नभःप्रदेशैः प्रमितास्तिर्यंचः ख वराः स्मृता ॥ १८६ ॥ एवमेव स्थलचरास्तथा जलचरा अपि । भवन्ति किन्तु संख्येयगुणाधिकाः क्रमादिमे ॥ १८७ ॥ यदसौ प्रतरासंख्यभागः प्रागुदितः खलु । यथाक्रमं श्रुते प्रोक्तो बृहत्तरबृहत्तमः ॥ १८८॥ षट्पंचाशांगुलशतद्वयमानानि निश्चितम्। यावन्ति सूचिखंडानि स्युरेकप्रतरे स्फुटम् ॥ १८९ ॥ तावज्ज्योतिष्कदेवेभ्यः स्युः संख्येयगुणाः क्रमात् । तिर्यक्रपंचेन्द्रियाः षंढा नभःस्थलाम्बुचारिणः ॥१९०॥ युग्मम्।। एतत्संमूर्छिमगर्भोत्थानां समुदितं खलु। क्लीबानां मानमाभाव्यं श्रुते पृथगनुक्तितः॥ १९१ ॥ સંમૂછિમ તિયચપંચેન્દ્રિયોને વિકલેન્દ્રિયની પેઠે ચાર વેગ હોય છે. જ્યારે ગર્ભજ' ને બે આહારકગો શિવાયના અન્ય તેર ગ છે. ૧૮૫. हवे मेमना मान विधे. (१२ ३२ भु). પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા ખેચર તિર્યા છે. સ્થળચર અને જળચરો પણ તેટલાજ છે, પરન્તુ એ અનુકમે સંખ્યાતગણા અધિક છે કેમકે આ જે પ્રતરને અસંખ્યાતમે ભાગ કહ્યો એને સિદ્ધાન્તમાં અનુક્રમે વિશેષવિશેષ મહોટે થતો કહ્યો છે. ૧૮૬-૧૮૮. એક પ્રતરની અંદર છપ્પન અંગુલપ્રમાણ જેટલા સૂચિખડે હોય તેટલા જ્યોતિકદેવોથી અનુક્રમે સંખ્યાતગણી નપુંસક બેચર, સ્થળચર અને જળચર હોય છે. આ “માન” (નપુંસક) સંમઈિમ અને ગર્ભજ–બેઉનું એકત્ર–ભેગું સમજવું. સિદ્ધાન્તમાં પણ બેઉનું ભેગું * , पृथ५ ४ नथी. १८८-१६१. Page #481 -------------------------------------------------------------------------- ________________ ( ४४४ ) इति मानम् ॥ ३२ ॥ लोकप्रकाश । एष्वल्पाः खचरास्तेभ्यः संख्यघ्ना खचरस्त्रियः । ताभ्यः स्थलचरास्तेभ्यः संख्यघ्नाः स्युस्तदंगनाः ॥ ९९२ ॥ ताभ्यो जलचरास्तेभ्यो जलचर्यस्ततः क्रमात् । नपुंसकाः संख्यगुणाः नभःस्थलाम्बुचारिणः ॥ १९३ ।। एते च संमूर्छिमयुक्ता इति ज्ञेयम् ॥ इति लघ्व्यल्प बहुता ॥ ३३ ॥ स्तोका: पंचाक्षतिर्यंचः प्रतीच्यां स्युस्ततः क्रमात् । प्राच्यां याम्यामुदीच्यां च विशेषतोऽधिकाधिकाः ॥ १९४ ॥ इति दिगपेक्षयाल्प बहुता ॥ ३४ ॥ तिर्यक्पंचेन्द्रियाणां स्यादन्तर्मुहूर्त्तसंमितम् । जघन्यमन्तरं ज्येष्टं त्वनन्तकालसम्मितम् ॥ १९५ ॥ एतत् वनस्पतेः कार्यस्थितिं भुक्त्वा गरीयसीम् । पुनः पंचाक्षतिर्यक्त्वं लभमानस्य सम्भवेत् ॥ १९६ ॥ [ सर्ग ६ हुवे भेभना सधु अत्यमहुत्व विषे. (द्वार 33 भु). પંચેન્દ્રિયતિય ચામાં સર્વથી ઘેાડા ખેચરા છે, એએનાં કરતાં સંખ્યગણી ખેચરીએ છે, એથી સખ્યગણા સ્થળચા છે અને એથી ચે સંખ્યગણી સ્થળચરીએ છે. સ્થળચરીએ કરતાં અનુક્રમે સભ્યસંખ્યગણુા જળચરા, જળચરીએ, નપુસક-ખેચરા, નપુસકસ્થળચરો, અને નપુંસક જળચરા છે. ( આ ત્રણ્ય નપુસકેા સમૂમિ નપુંસકા સમજવા ). ૧૯૨-૧૯૩. હવે દિશાને અપેક્ષીને એમના અલ્પમર્હુત્વ વિષે. (દ્વાર ૩૪ મુ), પચેન્દ્રિતિય ચા પશ્ચિમદિશામાં સર્વથી થાડા છે. એથી અનુક્રમે અધિકઅધિક પુ, दृक्षि भने उत्तरद्विशामां छे. १७४. हवे मेमना मन्तर विषे. (द्वार उप भु). પંચેન્દ્રિતિય ચાનું જધન્ય અન્તર અન્તર્મુહૂનું છે; ઉત્કૃષ્ટ અન્તર અનન્તકાળનુ છે: વનસ્પતિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ભાગવીને ફરી પાછે પ્રાણી પાઁચેન્દ્રિયતિય ચમાં આવે એટલામાં उत्ष्टतः अनन्त आज वही वो संभवे छे, १८५-१७६. Page #482 -------------------------------------------------------------------------- ________________ (४४५) द्रव्यलोक ] पंचेन्द्रिय तिर्यच ' ना प्रकरणनी समाप्ति । इति अन्तरम् ॥ ३५॥ द्वयक्षादितिर्यक्तनुभृत्स्वरूपमेवं मयोक्तं किल लेशमात्रम् । विशेषविस्ताररसार्थिना तु सिद्धान्तवारांनिधयोऽवगाह्याः ॥ १९७ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः। काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगः षष्ठः समाप्तः सुखम् ॥ १९८ ॥ इति षष्ठः सर्गः। આ પ્રમાણે અમે બેઈન્દ્રિય આદિ તિર્યંચ પ્રાણીઓનું લેશ સ્વરૂપ કહ્યું છે. જેને વિશેષ વિસ્તાર જાણવાની ઈચ્છા હોય એણે સિદ્ધાન્તરૂપી સમુદ્રનું અવગાહન કરવું. ૧૯૭. જેમની કીર્તિ શ્રવણ કરીને સકળ વિશ્વ આશ્ચર્યમાં લીન થઈ ગયું છે એવા શ્રીમાન કીર્તિવિજય ઉપાધ્યાયના અન્તવાસી (શિષ્ય), અને માતા-રાજબા તથા પિતા–તેજપાળના પુત્રરત્ન શ્રી વિનયવિજય ઉપાધ્યાયે જે આ-જગના નિશ્ચિત તને દીપકની જેમ અજવાળામાં લાવનાર કાવ્યગ્રંથ રચે છે તેનો સુભગ અર્થ પરંપરાથી નીતરતો છ સગ નિર્વિને समाप्त थये. १८८. છ સર્ગ સમાપ્ત. Page #483 -------------------------------------------------------------------------- ________________ अथ सप्तमः सर्गः । संमूर्छिमा गर्भजाश्च द्विविधा मनुजा अपि । वक्ष्ये संक्षेपतस्तत्र प्रथमं प्रथमानिह ॥ १॥ अन्तद्वपेषु षट्पंचाशत्यथो कर्मभूमिषु । पंचाधिकासु दशसु त्रिंशत्यकर्मभूमिषु ॥ २ ॥ पुरीषे च प्रश्रवणे श्लेष्म सिंघाणयोरपि । वान्ते पित्ते शोणिते च शुक्रे मृतकलेवरे ॥ ३ ॥ ये स्त्रीपुंससंयोगे शुक्रपुद्गलविच्युतौ । पुरनिर्गमने सर्वेष्वपवित्रस्थलेषु च ॥ ४ ॥ स्युर्गर्भजमनुष्याणां सम्बन्धिष्वेषु वस्तुषु । समूहिमनराः सैकं शतं ते क्षेत्रभेदतः ॥ ५ ॥ कलापकम् ॥ इति भेदाः ॥ १ ॥ સર્ગ સાતમો. मनुष्योना पशु (१) संभूभि अने (२) गर्भ-सेम मे अार छे. मेमां पडेसा સમૂમિનું સંક્ષિપ્ત વર્ણન કરૂ છુ. ૧, (१) सेना लेह विषे. संभूभि मनुष्यो (१) छप्पन अन्तद्वयामां (२) पंढ२ उर्भलुभियमां, ( 3 ) त्रीश आलू भिमोभां, (४) विष्टामां (4) भूत्रमां, (६) वेष्भमां, (७) ३मां, (८) वमनमां, (2) पित्तमां, (१०) ३धिरमां, (११) वीर्य भां, (१२) ४सेवरभां, (१३) रसीमां, (१४) श्रीयुषना संयोगभां, (१५) शुत्रावमा, (१६) नगरनी गटरभां, तथा (१७) सर्व अपवित्र स्थणीभां -એવી રીતે ગર્ભજ મનુષ્યેાના સંબંધવાળી સત્ર વસ્તુઓમાં ડાય છે. એના ક્ષેત્રપરત્વે १०१ ४२ ४ २ - ५, Page #484 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ) मनुष्य प्रकरण । संमूर्छिम मनुष्यना भेद वगैरे । (४४७ ) स्थानमेषां द्विपाथोधिसाधद्वीपद्वयावधि । स्थानोत्पादसमुद्घातैः लोकासंख्यांशगा अमी ॥ ६ ॥ इति स्थानम् ।। २ ॥ श्रारभ्य पंच पर्याप्तीस्ते म्रियन्तेऽसमाप्य ताः । प्राणा भवन्ति सप्ताष्टावेषां वाङ्मनसे विना ॥ ७ ॥ नव प्राणा इति तु संग्रहण्यवचूर्णौ ॥ इति पर्याप्तिः ॥ ३ ॥ संख्या योनिकुलानां च नैषां गर्भजतः पृथक् । योनिस्वरूपं त्वेतेषां विज्ञेयं विकलाक्षवत् ॥ ८॥ इति द्वारत्रयम् ॥ ४ । ५ । ६॥ जघन्योत्कर्षयोरन्तर्मुहूर्त स्यात् भवस्थितिः। पृथक्त्वं च मुहूर्तानामेषां कायस्थितिर्मता ॥ ९॥ इति द्वारद्वयम् ॥ ७॥ ८॥ श्राद्या त्रिदेही संस्थानं हुंडं देहोकुलस्य च । असंख्यांशमित: पूर्वे समुद्घातास्त्रयो मताः ॥ १० ॥ इति द्वारचतुष्टयम् ॥ १-१२ ॥ (૨) એ મનુષ્યનું સ્થાન બે સમુદ્ર અને અઢીદ્વીપ સુધીમાં છે. સ્થાન, ઉત્પાદ અને સમુદ્દઘાતને લઈને એ આ લોકના અસંખ્યમા ભાગમાં રહેલા છે. ૬. (૩) એઓ પાંચ પર્યાપ્તિઓ આરંભીને, એને પૂરી કર્યા પૂર્વે જ મૃત્યુ પામે છે. એમને વાચા અને મન વિના સાત આઠ પ્રાણ હોય છે. સંગ્રહણીની અવચૂર્ણમાં એમને વળી નવ પ્રાણ કહ્યા છે. ૭. समनी (४) योनिया , अने सेमनी (५) अगसच्या मन' थी पृथ६ नथी. भेमनु (६) योनिस्व३५ विन्द्रियो' नी समान सभा. ८. मेमनी (७) सवस्थिति, धन्य तेभ ट, मन्तभुतनी छ; अने. (८) अय સ્થિતિ પૃથ7 અન્તર્મુહૂર્તની છે. ૯. मेमने (८) ५i any शरीरे। छ; (१०) संस्थान छ; (११) शुलना अस ખ્યમા ભાગ જેવડું દેહમાન છે અને (૧૨) પહેલા ત્રણ સમુદ્યાત છે. ૧૦. Page #485 -------------------------------------------------------------------------- ________________ [ सर्ग ७ (४४८) लोकप्रकाश । एषां गतिर्विकलवत्तथैवागतिरप्यहो । किन्त्वमी वह्निवायुभ्यां नागच्छन्ति नरत्वतः ॥ ११ ॥ अष्टचत्वारिंशदेषां नाड्यो जन्मात्ययान्तरम् । एकसामयिकी संख्या विज्ञेया विकलाक्षवत् ॥ १२ ॥ इति गस्यागती ॥ १३-१४ ॥ अनन्तराप्तिः समयेसिद्ध्यतां गणनापि च । पृथग् न लक्ष्यते ह्येषां सा विज्ञेया बहुश्रुतात् ॥ १३ ॥ इति द्वारद्वयम् ॥ १५-१६ ॥ द्वाराणि लेश्यादीन्यष्टावेतेषां विकलाक्षवत् । उक्तानि किन्त्विन्द्रियाणि पंचैतेषां श्रुतानुगैः॥ १४ ॥ इति द्वाराष्टकम् ॥ १७-२४ ॥ मिथ्याहशोऽमी एतेषामाद्याज्ञानद्वयं तथा। श्राद्ये द्वे दर्शने तस्मादुपयोगचतुष्टयम् ॥ १५ ॥ इति द्वारचतुष्टयम् ॥ २५-२८ ॥ એમની (૧૩) ગતિ અને (૧૪) આગતિબેઉ વિકલેન્દ્રિય પ્રમાણે છે. પરન્તુ એ અગ્નિકાય, વાયુકાય અને મનુષ્યમાંથી આવતા નથી. એમના જન્મ અને મૃત્યુ વચ્ચેનું અત્તર અડતાળીશ નાડીઓનું છે. એમની એકસામયિકી સંખ્યા વિકસેન્દ્રિય પ્રમાણે सभरावी. ११-१२. એમની (૧૫) અનન્તરાપ્તિ અને (૧૬) સમયસિદ્ધિની ગણના પૃથફ જણાતી નથી. એટલે એ બહુશ્રુતો પાસેથી જાણી લેવી. ૧૩. એમનાં લેફ્સા આદિક આઠ દ્વાર એટલે કે સત્તરમાથી ચોવીશમા સુધીના દ્વાર વિકલેન્દ્રિય પ્રમાણે છે. પરંતુ જ્ઞાનીઓએ એમને ઈન્દ્રિયો પાંચ કહી છે. ૧૪. भनी (२५) हरिभिथ्या।ष्टि छ. अभने ज्ञानमा (२६) प्रथमना ने 'अज्ञान छ; अने ( २७) निभा पाडला मेशन छ: मने तेथी, (२८) उपयोग भने शार छे. १५. Page #486 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] संमूर्छिम मनुष्योना आहार, प्रमाण वगेरे विषे । (४४९) साकारान्योपयोगाश्चाज्ञानदर्शनवत्तया । विकलाक्षवदाहारकृतः कावलिकं विना ॥ १६ ॥ इति श्राहारः ॥ २९ ॥ आद्यं गुणस्थानमेषामिदं योगत्रयं पुनः । औदारिकस्तन्मिश्रश्च कार्मणश्चेति कीर्तितम् ॥ १७ ॥ इति द्वारद्वयम् ॥ ३०-३१॥ अंगुलप्रमितक्षेत्रप्रदेशराशिवर्तिनि । तृतीयवर्गमूलघ्ने वर्गमूले किलादिमे ॥ १८ ॥ यावान् प्रदेशराशिः स्यात् खंडास्तावत्प्रदेशकाः। यावन्त एकस्यामेकप्रादेशिक्यां स्युरावलौ ॥ १९ ॥ तावन्तः संमूर्छिमा हि मनुजा मनुजोत्तमैः । निर्दिष्टा दृष्टविस्पष्टसचराचरविष्टपैः ॥ २०॥ त्रिभिर्विशेषकम् ॥ इति मानम् ॥ ३२ ॥ द्वाराण्यथोक्तशेषाणि पंचैतेषां मनीषिभिः । भाव्यानीह वक्ष्यमाणगर्भोद्भवमनुष्यवत् ॥ २१ ॥ એમને જ્ઞાન અને દર્શન બેઉ હોવાથી એ ઉપગે સાકાર અને નિરાકાર બેઉ છે. * આહાર ” ની વાતમાં એઓ વિકસેન્દ્રિયોને મળતા છે. ફેર એટલો કે એમને કવળાહાર” नथी. (२८). १६. अभनु ( 30 ) प शु स्थान छ. मेमने ( १ ) a योगाय छ; सौहार, મિશ્રદારિક અને કામણ. ૧૭. वेसभना 'मान' विषे. (३२). અંગુળ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશોની રાશિમાં વર્તાતા ત્રણવર્ગમૂળ કરેલા એવા પહેલા વર્ગમૂળમાં, જેટલો પ્રદેશ રાશિ હોય તેટલા પ્રદેશવાળા, એકપ્રદેશી એકશ્રેણિની અંદર જેટલા ખંડ હેય તેટલા સંમૂર્છાિમ મનુષ્યો હોય છે એમ શ્રી જિનેશ્વરનું વચન છે. ૧૮-૨૦. मेमना शेष पांय द्वारे। ( 33 श्री ३७ सुधीना), If मनुष्यो प्रभाए 4. (२ हवे पछी प्रसगे ). २१. १७ Page #487 -------------------------------------------------------------------------- ________________ (४५०) लोकप्रकाश । [सर्ग ७ इति द्वारपंचकम् ॥ ३३-३७ ॥ कर्माकर्मधरान्तीपभवा गर्भजा नरास्त्रिविधाः । स्युः पंचदशत्रिंशत्षट्पंचाशद्विधाः क्रमतः ॥ २२ ॥ म्लेच्छा आर्या इति द्वेधा मनुजाः कर्मभूमिजाः । म्लेच्छाः स्युः शकयवनमुरुंडशबरादयः ॥ २३ ॥ आर्याः पुनर्दिधाः प्रोक्ता ऋद्धिप्राप्तास्तथापरे । ऋद्धिप्राप्तास्तत्र षोढा प्रज्ञप्ता: परमेश्वरैः ॥ २४ ॥ अर्हन्तः सार्वभौमाश्च महैश्वर्यमनोहराः । बलदेवा वासुदेवाः स्युर्विद्याधरचारणाः ॥ २५ ॥ अनृद्धयो नवविधाः क्षेत्रजातिकुलार्यकाः । कर्मशिल्पज्ञानभाषाचारित्रदर्शनार्यकाः ॥ २६ ॥ तत्र च क्षेत्रार्या आर्यदेशोत्थास्ते सार्धा पंचविंशतिः। अंगा बंगाः कलिंगाश्च मगधाः कुरुकोशलाः ॥ २७ ॥ એ પ્રમાણે સંમૂર્ણિમ મનુષ્યનાં ૩૭ કાર વિષે કહ્યું. હવે ગર્ભજ મનુષ્યોનાં દ્વાર વિષે. એમાં પહેલું દ્વાર ભેદ: તે આ પ્રમાણે – ગર્ભજ મનુષ્ય ત્રણ પ્રકારના કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, અને અન્તદ્વીપમાં ઉત્પન્ન થયેલા. એ ત્રણેના પાછા અનુક્રમે પંદર, ત્રીશ અને છપ્પન ભેદ છે. ૨૨. કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો, મ્લેચ્છ અને આર્ય—એમ બે જાતના છે. એમાં २४, यवन, भु३४ सने शस२ वगेरे खे२७ छे. २3. આ બે જાતના છે: સમૃદ્ધિવાળા અને સમૃદ્ધિવિનાના. એમાં સમૃદ્ધિવાળા” આ છે પ્રકારનાં છે મહાન ઐશ્વર્યશાલી અહંતા, ચક્રવતઓ, બળદેવ, વાસુદેવ, વિદ્યાધર અને यारण. २४-२५. qणी समृद्धि हित 'ना न २ ह्या छ: क्षेत्रमार्य, प्रतिमार्य, आर्य, भ. આર્ય, શિલ્પઆર્ય, જ્ઞાનઆર્ય, ભાષાઆર્ય, ચારિત્રઆર્ય અને દર્શનઆર્ય. ૨૬. એમાં, આર્યદેશમાં ઉત્પન્ન થયા હોય એ “ક્ષેત્રઆર્ય ' કહેવાય છે. એવા આર્યદેશ સાડીપચવીશ છે તે આ પ્રમાણે:– (१) 41, (२) , (३) सिंग, (४) भगध, (५) १३, (६) अश, Page #488 -------------------------------------------------------------------------- ________________ गर्म मनुष्योना मेद, स्थान वगैरे । काश्य: कुशार्त्ताः पंचाला विदेहा मलयास्तथा । वत्साः सुराष्ट्राः श्यान्डिल्या वराटा वरणास्तथा ॥ २८ ॥ दशार्णा जंगला वेद्यः सिन्धुसौवीरका अपि । भंग्यो वृत्ताः सूरसेनाः कुणाला लाटसंज्ञकाः ॥ २९ ॥ केकयार्धमिमे सार्धपंचविंशतिरीरिताः । नामानि राजधानीनां ब्रवीम्येषु क्रमादथ ॥ ३० ॥ द्रव्यलोक ] चम्पा तथा ताम्रलिप्ती स्यात्कांचनपुरं पुरम् । राजगृहं गजपुरं साकेतं च वराणसी ॥ ३१ ॥ शौर्यपुरं च कांपिल्यं मिथिला भद्दिलं पुरम् | कौशाम्बी चद्वारवती नन्दिवत्साभिधे पुरे ॥ ३२ ॥ अच्छापुरं मृत्तिकावत्यहिच्छत्राभिधा पुरी । शुक्तिमती वीतभयं पापा माषपुरं पुरम् ॥ ३३ ॥ मथुरानगरी चैव श्रावस्ती नगरी वरा । कोटिवर्ष श्वेताम्बिका राजधान्यः क्रमादिमाः ॥ ३४ ॥ एष्वेवाच्चक्रिरामवासुदेवोद्भवो भवेत् । श्रर्यास्त इमेऽन्ये च तदभावादनार्यकाः ॥ ३५ ॥ ( ७ ) अशी, ( ८ ) हुशार्त, ( 6 ) पंथास, (१०) विहेड. ( ११ ) भाय, ( १२ ) वत्स, ( १३ ) सुराष्ट्र, ( १४ ) शांडिल्य, ( १५ ) वराड, (१६) वर, ( १७ ) शार्श, (१८) नंगल, ( १७ ) वेही, ( २० ) सिधुसैौवीर, ( २१ ) लगी, ( २२ ) वृत्त, ( 23 ) सुरसेन, ( २४ ) मास, ( २५ ) बाट तथा अरघा उश्य देश. २७-३०. હવે એ દેશેાની રાજધાનીઓના નામ અનુક્રમે નીચે પ્રમાણે: ( ४५१ ) यथा, ताम्रलिप्ती, अंथनपुर, रामगृह, गनपुर, सातपुर, पारसी, शौर्यपुर, अंपिढ्यपुर, भिथिया, लहिझपुर, शांगी, द्वारिश, नंहिपुर, वत्सपुर, अछापुर, भृत्तिभवती, अहिच्छत्रा, शुक्तिमती, वीतलय, पावापुरी, भाषपुर, मथुरा, श्रावस्ती, अटिवर्ष ने श्वेतांमिडा. ३१-३४. આ દેશોમાંજ અર્હત, ચક્રવતી, ખલદેવ અને વાસુદેવના જન્મ થાય છે માટે એ આય દેશ કહેવાય છે. બાકીના અનાર્ય કહેવાય છે. ૩૫. Page #489 -------------------------------------------------------------------------- ________________ (४५२) लोकप्रकाश । [ सर्ग ७ सूत्रकृतांगवृत्तौ च अनार्यलक्षणमेवं उक्तन्धम्मेत्तिख्खराइं जे सुवि सुमिणे न सुच्चंति ॥ विज्ञेयास्तत्र जात्यार्या ये प्रशस्तेभ्यजातयः । उग्रभोगादिकुलजाः कुलार्यास्ते प्रकीर्तिताः ॥ ३६ ॥ कार्याः वास्त्रिकाः सौत्रिकाद्याः कार्पासिकादयः । शिल्पार्यास्तु तुन्नकारास्तन्तुवायादयोऽपि च ॥ ३७ ॥ भाषार्या येऽर्धमागध्या भाषन्ते भाषयात्र ते । ज्ञानदर्शनचारित्रार्यास्तु ज्ञानादिभिर्युताः ॥ ३८ ॥ अत्र भूयान् विस्तरोऽस्ति स तु प्रज्ञापनादितः । विज्ञेयो विबुधैर्नेह प्रोच्यते विस्तृतेर्भयात् ॥ ३९ ॥ इति भेदाः ॥१॥ एषां तिर्यग् नरक्षेत्रावधि जन्मात्ययादिकम् । योजनानां दशशतीमधो न परतः पुनः ॥ ४०॥ इति स्थानम् ॥ २॥ 'सूत्रतin'नी वृत्तिमा अनार्य ' नु क्षy A प्रमाण छ:જેમણે “ધર્મ” એવા અક્ષરે સ્વપ્નને વિષે પણ સાંભળ્યા નથી તે. હવે પ્રશસ્ત ઇભ્ય જાતિવાળા છે તે જાતિઆર્યો કહેવાય છે. ઉગ્ર, ભેગ આદિ કુળોમાં सभेत मार्य उपाय छे. ३६. વળી વસ્ત્રોને વેપાર કરનારા, સુતરને વેપાર કરનારા, કપાસનો વેપાર કરનારા વગેરે કર્મ આર્ય કહેવાય છે; તથા દરજી, સાળવી આદિ શિલ્પઆર્યો કહેવાય છે. ૩૭. જેઓ અર્ધમાગધી ભાષા બોલે છે તેઓ ભાષાઆર્ય કહેવાય છે. વળી જ્ઞાનવાળાએ જ્ઞાનઆર્ય, દશનવાળાઓ દર્શનઆર્ય અને ચારિત્રવાળાઓ ચારિત્રય કહેવાય છે. ૩૮. આ સંબંધમાં ઘણું કહેવાનું છે પણ વિસ્તારના ભયથી કહ્યું નથી માટે તે બુદ્ધિમાનોએ પ્રજ્ઞાપનાસૂત્ર વગેરે ગ્રંથોમાંથી જાણી લેવું. ૩૯ આ ગર્ભજ મનુષ્યના સ્થાન પરત્વે એટલું કહેવાનું છે કે એમના જન્મમરણ તિર્યકુકમાં મનુષ્યક્ષેત્ર સુધી થાય છે અને અધલેકમાં એક સહસ્ર યોજન પર્યન્ત થાય છે. એથી આગળ થતાં નથી. ૪૦, Page #490 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] गर्भज मनुष्योनी पर्याप्तिओ, योनिसंख्या वगेरे । (४५३) एषां पर्याप्तयः सर्वाः पर्याप्तानां प्रकीर्तिताः । यथासम्भवमन्येषां प्राणाश्च निग्विला अपि ॥ ४१ ॥ इति पर्याप्तयः ॥ ३ ॥ चतुर्दशयोनिलक्षा एषां संमूर्छिमैः सह । द्वादश स्यु: कुलकोटयो योनिर्विवृतसंवृता ॥ ४२ ॥ मिश्रा सचित्ताचित्तत्वात् शीतोष्णत्वाच्च सा भवेत् । वंशीपत्रा तथा शंखावर्ता कूर्मोन्नतापि च ॥ ४३ ॥ इति द्वारत्रयम् ॥ ४।५।६॥ पल्योपमानां त्रितयमुत्कृष्टेषां भवस्थितिः । सा युग्मिनां परेषां तु पूर्वकोटिः प्रकीर्तिता ॥ ४४ ॥ जघन्या नरगर्भस्य स्थितिरान्तर्मुहूर्तिकी । उत्कृष्टा द्वादशाब्दानि विज्ञेया मध्यमाऽपरा ॥ ४५ ॥ सभनी पति विष. પર્યાપ્ત ગર્ભજ મનુષ્યોને સવે પર્યાપ્તિ કહી છે અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યને, જેટલી સંભવે એટલી કહી છે. તથા પ્રાણ તો એને સઘળા હોય છે. ૪૧. એમના ચોથા. પાંચમા અને છઠ્ઠા દ્વાર વિષે. સંમૂર્ણિમાની અને આમની ભેગી ચાદલક્ષ નિ છે; જ્યારે કુલકોટિ બાર લક્ષ છે. એમની નિ વિવૃતસંવૃત છે. વળી એ “સચિત્તાચિત્ત છે અને “શીતોષ્ણુ” છે; એટલે બેઉ રીતે એની મિશ્ર યોનિ કહેવાય છે. વળી તેમને વંશીપત્રા, શંખાવર્તા તેમજ કુર્મો नता मेवा जय प्राभांथी ५५ त्रये घानी योनि डाय छे. ४२-४३. હવે એમની ભવસ્થિતિ વિષે. ગર્ભજ મનુષ્યોની ભવસ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પપમની છે. પણ આ સ્થિતિ માત્ર યુગલીઆઓની છે; બીજાઓની અર્થાત્ એ શિવાયના મનુષ્યની ક્રોડપૂર્વેની છે. ૪૪. મનુષ્યના ગર્ભની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે, અને એની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર वर्षनी छे. माशिवायनी वयसी स्थिति मध्यम'समावी. ४५. Page #491 -------------------------------------------------------------------------- ________________ (४५४) लोकप्रकाश । [ सर्ग ७ पित्तादिदूषितः पापी कार्मणादिवशोऽथवा । द्वादशाब्दानि गर्भान्तस्तिष्ठेत् सिद्धनृपादिवत् ॥ ४६ ॥ चतुर्विंशतिवर्षा च गर्भकायस्थितिर्नृणाम् । उत्कृष्टस्थितिगर्भस्य मृत्वोत्पन्नस्य तत्र सा ॥ ४७ ॥ स्थित्वा द्वादशवर्षाणि गर्भे कश्चिन्महाघवान् । विपद्योत्पद्य तत्रैव तावत्तिष्ठत्यसौ यत: ॥ ४८ ॥ इति भवस्थितिः ॥ ७॥ इत्यर्थतो भगवतीशतक २ पंचमोदेशके ॥ पूर्वाणां कोटय: सप्त तथा पल्योपमत्रयम् । __ भाव्या गर्भजतिर्यग्वदेषां कायस्थितिर्गुरुः ॥ ४९ ॥ इति कायस्थितिः ॥ ८॥ संख्येयजीविना देहा: पंचासंख्येयजीविनाम् । भवेत् देहत्रयमेव विनाहारकवैक्रिये ॥ ५० ॥ इति देहाः ॥९॥ પિત્ત વગેરે દોષવાળે પાપી અથવા કામણુટુમણ વગેરેને વશ પ્રાણી સિદ્ધરાજની પેઠે બાર વર્ષ સુધી પણ ગર્ભમાં રહે છે. ૪૬. મનુષ્યના ગર્ભની કાયસ્થિતિ એવીશ વર્ષની પણ હોય, પણ તેનું મૃત્યુ પામીને (પુન:) ઉત્પન્ન થયેલા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ગર્ભની હોય. ૪૭. કારણકે કોઈ મહા પાપી જીવ બાર વર્ષ ગર્ભમાં રહી મૃત્યુ પામીને (પુન:) ઉત્પન્ન થાય छतेते समय त्यांन २ छ. ४८. આ ભાવાર્થનું ભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદેશમાં કહ્યું છે. એમની કાયસ્થિતિ ઉત્કર્ષતા, ગર્લજ તિર્યંચની પેઠે ત્રણ પપમ અને સાતકોટિ પૂર્વની સમજવી. ૪૯ શરીર સંખ્યાત આયુષ્યવાળા મનુષ્યને પાંરા હોય છે. અસંખ્યાત આયુષ્યવાળા મનુન્થને, આહારક અને વૈક્રિય એ બે શરીર નથી હોતાં, એટલે ફક્ત ત્રણ હોય છે. ૫૦ Page #492 -------------------------------------------------------------------------- ________________ दव्यलोक ] एओनां — संस्थान ', ' देहमान ' वगेरे । संख्येयजीविनां नृणां संस्थानान्यखिलान्यपि । चतुरस्रं भवेदेतदसंख्येयायुषां पुनः ॥ ५१ ॥ इति संस्थानम् ॥ १० ॥ शतानि पंच धनुषां वपुः संख्येयजीविनाम् । गव्यूतत्रयमन्येषामुत्कर्षेण प्रकीर्तितम् ॥ ५२ ॥ जघन्यतोऽङ्गलासंख्यभागमानमिदं भवेत् । उभयेषां तदारम्भकाल एवास्य सम्भवः ॥ ५३ ॥ संख्यायुषां वैक्रियं साधिकैकलक्षयोजनम् । उत्कर्षेण जघन्याच्चांगुलसंख्यांशसंमितम् ।। ५४ ॥ आहारकशरीरं यत् स्यादेषां लब्धिशालिनाम् । श्रुतकेवलिनां तत्तु मानतो हस्तसमितम् ॥ ५५ ॥ इति अंगमानम् ॥ ११ ॥ स्युः सप्तापि समुद्घाता नणां संख्येयजीविनाम् । असंख्येयायुषामाद्यस्त्रिय एव भवन्ति ते ॥ ५६ ॥ संस्थान સંખ્યાતઆયુષ્યવાળા મનુષ્યને સઘળાજ હોય છે; અસંખ્યાતઆયુષ્યવાળાને ફક્ત 'सभयतुरस' मेटसे सभयारस डाय छे. ५१. डभान સંખ્યાતઆયુષ્યવાળા મનુષ્યનું ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યનું હોય છે; અસંખ્ય આયુષ્ય વાળાઓનું ફક્ત ત્રણ ગાઉનું કહેવું છે. પરંતુ બેઉનું જઘન્ય દેહમાન તે અંગુલના અસંખ્યમાં ભાગ જેટલું છે; જે કે એના આરંભકાળજ સંભવે છે. પર-પ૩. સંખ્યાત આયુષ્યવાળા મનુષ્યનું વૈક્રિય શરીર ઉત્કૃષ્ટ એક લક્ષ એજનથી કંઈક અધિક હોય છે, અને જઘન્યત: અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. ૫૪. વળી લબ્ધિવંત શ્રુતકેવળીને જે આહારક શરીર હોય છે તે ફકત એક હસ્તપ્રમાણ डाय छे. ५५. સમુદ્યાત સંપેયજીવી મનુષ્યને સાતેસાત પુરા હોય છે, અસંખ્યઆયુષ્ક મનુષ્યોને પહેલા डाय छे. ५६. Page #493 -------------------------------------------------------------------------- ________________ (४५६ ) लोकप्रकाश। [ પ ૭ इति समुद्घाताः ॥ १२ ॥ यान्ति सर्वे सुरेष्वेव नरा असंख्यजीविनः। निजायुःसमहीनेषु नाधिकस्थितिषु कचित् ॥ ५७ ॥ ततोन्तरद्वीपजाता भवनव्यन्तरावधि । यान्तीशानदिवं यावत् हरिवर्षादिजास्तु ते ॥ ५८ ॥ सौधर्मान्तं हैमवतहरण्यवतजा इमे । जघन्यापि यदीशानेऽधिकपल्योपमा स्थितिः ॥ ५९ ॥ सर्वसंसारिगतिषु नराः संख्येयजीविनः । गच्छन्ति कर्मविगमादेति मुक्तिगतावपि ॥ ६० ॥ तीवरोषास्तपोमत्तास्तथा बालतपस्विनः । द्वैपायनादिवढेरपरा यान्त्यसुरेष्वमी ॥ ६१ ॥ जलाग्निझंपासंपातगलपाशविषाशनैः । तृट्तुदायॆमृतास्ते स्युव्यन्तराः शुभभावतः ॥ ६२ ।। अविराद्धचारित्राणां जघन्यादाद्यताविषः । उत्कर्षेण च सर्वार्थसिद्धः स्याद्विषयो गते ॥ ६३ ॥ हवे मनी ति विषे. ( ६२ १७ भु) અસંખ્યઆયુવાળા સર્વ મનુષ્ય, પોતાના જેટલા જ આયુષ્યવાળા અથવા પિતાના કરતાં ઓછા આયુષ્યવાળા દેવતાઓમાં જાય છે; પિતાના કરતાં અધિક સ્થિતિવાળા દેવોમાં જતા નથી. એમ હોવાથી, અન્તરદ્વીપમાં જન્મેલાઓ ભવનપતિ અને વ્યન્તરો સુધી જાય છે, અને હરિવર્ષ આદિમાં જન્મેલાઓ ઈશાનદેવકસુધી જાય છે. વળી હેમવત અને હિરણ્યવ તમાં જન્મેલાઓ સોધમાં દેવલોકસૂધી જાય છે કારણકે ઈશાનદેવલોકમાં જઘન્યસ્થિતિ પણ पस्योपभथी मधिछे. ५७-५८. સંખ્યાતઆયુષ્યવાળા મનુષ્ય સર્વસંસારિગતિમાં જાય છે, અને કમરહિત થયે મોક્ષે ५ सय छे. १०. પણ એમનામાં જે તીવ્રરોષવાળા, તપશ્ચર્યાને લીધે ઉન્મત્ત તથા બાળ તપસ્વીઓ હાય તે દ્વૈપાયનઋષિની પેઠે શત્રુવટ રાખવાથી અસુરેમાં પણ જન્મ લે છે. ૬૧. વળી જળમાં પડીને, કંપાપાત ખાઈને, અગ્નિમાં પડીને, ગળાફાંસો ખાઈને, વિષપાન કરીને કે ભૂખતરસને લીધે જેઓ મૃત્યુ પામે છે તેઓ, શુભભાવ રહે તે વ્યન્તર થાય છે. ૬૨. જેઓ ચારિત્ર લઈને વિરાધતા નથી એ ઓછામાં ઓછા પહેલે દેવકે જાય છે અને વધારેમાં વધારે સર્વાર્થસિદ્ધિએ પણું જાય છે, ૬૩. Page #494 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक एओनी मृत्यु पछीनी — गति' विषे । (४५७) विराद्धसंयमानां तु भवनेशाद्यताविषौ । क्रमाजघन्योत्कर्षाभ्यामेवमग्रेऽपि भाव्यताम् ॥ ६४ ॥ श्राराद्धदेशविरतेः सौधर्माच्युतताविषौ । विराद्धदेशदिरते: भवनज्योतिरालयौ ॥ ६५ ॥ तापसानामपि तथा तावेव गतिगोचरौ । कांदर्पिकाणां भवनाधिपसौधर्मताविषौ ॥ ६६ ॥ चरकाणां परिव्राजां भवनब्रह्मताविषौ । सौधर्मलांतको कल्पौ ख्यातौ किल्विषिकांगिनाम् ॥ ६७ ॥ विमानेषूत्पद्यमानापेक्षयेदं यतोऽन्यथा । सन्ति किल्विषिका देवा भवनाधिपतिष्वपि ॥ ६८ ॥ आजीविकाभियोगानां भवनाच्युतताविषौ । निन्हवानां च भवनेशान्त्यौवेयकौ किल ॥ ६९ ॥ પરંતુ જેઓ ચારિત્ર લઈને વિરોધે છે એ જઘન્યતઃ ભવનપતિમાં અને ઉત્કર્ષત: પહેલા દેવલોકમાં જાય છે. ૬૪. દેશવરાતના આરાધક હોય છે તે જઘન્યતઃ સંધર્મ દેવલોકમાં અને ઉત્કૃષ્ટત: અયુત દેવલોકમાં જાય છે. અને દેશવિરતિનો વિરાધક હોય તે જઘન્યતઃ ભવનપતિમાં અને જ્યોતિષ દેવલોકમાં જાય છે. ૫. વળી તાપસની પણ એ જ પ્રમાણે ગતિ થાય છે, જ્યારે કાંદપિકે જઘન્યતઃ ભવનપતિમાં અને ઉત્કર્ષતઃ સિધર્મ દેવકે જાય છે. ૬૬. ચરક પરિવ્રાજક જઘન્યત: ભવનપતિમાં અને ઉત્કર્ષતઃ બ્રહ્મદેવલોકમાં જાય છે, અને કિલ્વિષિ જીવો જઘન્યથી સૌધર્મદેવલેકે અને ઉત્કર્ષથી લાંતક દેવલોકે જાય છે. આ જે કહ્યું એ, વિમાનને વિષે જેઓ ઉત્પન્ન થાય છે એઓની અપેક્ષાએ કહ્યું છે, કારણ કે નહિતર ભવનविषे ५४४ - विदिष' वो छ. १७-६८. આજીવિકા અર્થે વેષ ધારણ કર્યો હોય છે એવાઓને જઘન્યત: ભવનપતિમાં અને ઉત્કર્ષત: અત્યુતદેવલોકમાં સ્થાન મળે છે. વળી નિન્હવાની ગતિ જઘન્યત: ભવનપતિ સુધી અને ઉત્કર્ષથી અન્તિમ શૈવેયક સુધી હોય છે. ૬૯ ૫૮ Page #495 -------------------------------------------------------------------------- ________________ (४५८) लोकप्रकाश । [ सर्ग ७ भव्यानामप्यभव्यानां साधुवेषगुणस्पृशाम् । अपि मिथ्याशामेष विषयः सक्रियाबलात् ॥ ७० ॥ निग्रंथगुणवत्त्वेऽपि ते स्युः मिथ्यादृशो यतः । अश्रद्दधन् पदमपि मिथ्यात्वी सूत्रभाषितम् ।। ७१ ॥ स्त्रलक्षणं चैवमाहुः सुत्तं गणहररइयं तहेव पत्तेत्रबुद्धरइयं च। सुअकेवलिणा रइयं अभिन्नदसपुग्विणा रइयं ।। ७२ ॥ देवेषु गच्छतामेषां स्यादुक्तो गतिगोचरः । न त्वेषां गतिरेषैवेत्याशंक्यं मतिशालिभिः ॥ ७३ ॥ कांदर्पिकादिलक्षणं चैवम् कंदर्पः परिहासोऽस्ति यस्य कांदर्पिकश्च सः । कंदर्पविकथाशंसी तत्प्रशंसोपदेशकृत् ॥ ७४ ॥ नानाहासकलाः कुर्वन् मुखतूाँगचेष्टितैः । प्रहसन् हासयंश्चान्यान् नानाजीवरुतादिभिः ॥७५॥ युग्मम् ।। વળી ભવ્ય કે અભવ્ય, સાધુને વેષ ને સાધુના ગુણવાળો હોય તે ભલે મિથ્યાદ્રષ્ટિ હોય તે યે એની સક્રિયાને લઈને એ જ ગતિ પ્રાપ્ત કરે છે. ૭૦. નિગ્રંથના સર્વ ગુણાએ યુક્ત છતાં મિસ્યાદ્રષ્ટિ કહેવાય એનું કારણ એ કે–એક પણ પદમાં જેની અશ્રદ્ધા હોય તે મિથ્યાદષ્ટિ સમજવો–એવું સૂત્રનું વચન છે. ૭૧. 'सूत्र'नु सक्ष या प्रमाणे समन्यु: ગણધરનું રચેલું હોય, પ્રત્યેકબુદ્ધનું રચેલું હોય, શ્રુતકેવળીનું રચેલું હોય કે પૂરું દશર્વધારીએ રચેલું હોય તે સૂત્ર કહેવાય. ૭૨. “આ બધી ગતિ કહી એ જ ગતિમાં મનુષ્યો સર્વે જાય” એ મારા કહેવાનો ભાવાર્થ નથી. ભાવાર્થ એમ છે કે જે મનુષ્ય દેવગતિમાં જવાના હોય છે તે એ જાતની દેવગતિમાં जय छे. ७३. પૂર્વોક્ત “કાંદપિક” આદિનાં લક્ષણો આ પ્રમાણે – પર્વ એટલે પરિહાસ, એ જેનામાં હોય એ કાંદપિક કહેવાય. કંદર્પ એટલે કામસંબંધી વિકથા કરનારે, એની પ્રશંસા અને એને ઉપદેશ કરનાર, મુખનો અવાજ કે શરીરવડે નાના પ્રકારના હાસ્યકુતૂહલ ઉપજાવનારે, પોતે ગંભીર રહીને-મુખ ઠાવકું રાખી નાના પ્રકા૨ના પ્રાણીઓના જેવો અવાજ કરીને બીજાને હસાવનારો ‘કાંદપિક” કહેવાય. ૭૪-૭૫. Page #496 -------------------------------------------------------------------------- ________________ क्रव्यलोक ] एओनी मृत्यु पछीनी ' गति ' विषे । किल्विषं पापमस्यास्ति स किल्विषिक उच्यते । मायावी ज्ञानसद्धर्माचार्यसाध्वादिनिन्दकः ॥ ७६ ॥ वर्तयेद्यस्तु नटवत् वेषमाजीविकाकृते । बाह्योपचारचतुरः स आजीविक उच्यते ॥ ७७ ॥ अभियोगः कार्मणादिस्तत्प्रयोक्ताभियोगिकः । द्रव्यानुयोगमंत्रादिः स द्विधा द्रव्यभावतः ॥ ७८ ॥ तथोक्तम् दुविहो खलु अभियोगो दव्वे भावे य होइ नायव्वो । दव्वंम होइ जोगा विज्जामंता य भावंभि ॥ ७९ ॥ इति भगवतीवृत्तिप्रथमशतक द्वितीयोदेशके ॥ व्यवहारेण चारित्रवन्तोऽप्येते ऽचरित्रिणः । लभन्त इदृशीः संज्ञा दोषैरेतैयथोदितैः ॥ ८० ॥ प्रयान्ति नरकेष्वेव नियमादर्धचक्रिणः ॥ तथैव च गतिज्ञेया प्रत्यर्धचक्रिणामपि ॥ ८१ ॥ 'मिविष' भेटले पाय, ते नेनामां होय मे विषिङ माया पटवाणेो मने ज्ञान, धर्म, સાધુ તથા આચાર્ય વગેરેના નિન્દક ‘ કિવિષિક ’ કહેવાય. ૭૬. ( ४५९ ) આજીવિકાને અર્થે નટની પેઠે વેષ ભજવે અને બાહ્યોપચારમાં ચતુર હોય એ 'भवि' वाय. ७७. અમિયોગ એટલે કામણટુમણુ, એને કરનારા તે ‘આભિયેાગિક' કહેવાય, જેમાં પ્રયાગ અને મત્રજ ત્ર કરવા પડે છે એવા આ અભિયાગ એ પ્રકારના છે: ( ૧ ) દ્રવ્યથી અને ( ૨ ) भावथी. ७८. એ સંબંધમાં ભગવતી સૂત્રના પહેલા શતકના ખીજા ઉદ્દેશની વૃત્તિમાં કહ્યું છે કે-દ્રવ્યથી અને ભાવથી–એમ એ પ્રકારના અભિયાગ હેાય છે. જેમાં પ્રયાગ કરવા પડે એ દ્રવ્યઅભિચેાગ ’; અને જેમાં વિદ્યામ ંત્રા સાધવા પડે એ ‘ ભાવઅભિયાગ ’. ૭૯. " એ લેાકેા વ્યવહારમાં ચારિત્રવાળા છતાં અચારિત્રી કહેવાય છે. એમને એવાં ઉપનામ મળવાનુ કારણ એમનાં યથાદિત દાષા છે. ૮૦. વાસુદેવ નિયમતરીકે નરકે જ જાય છે. પ્રતિવાસુદેવની પણ એ જ ગતિ છે. ૮૧. Page #497 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । चक्रिणो येऽत्यक्तराज्याः प्रयान्ति नरकेषु ते । सप्तस्वपि यथाकर्मोत्कृष्टायुस्कतया परम् ॥ ८२ ॥ ( ४६० ) तथोक्तं भगवतीशतक १२ नवमोदेशकवृत्तौ चक्रवर्त्तित्वान्तरनिरू पणाधिकारे- जहोणं सातिरेगं सागरोत्रमं ति कथम् । श्रपरित्यक्तसंगाः चक्रवत्तिनो नरकपृथिवीषु उत्पद्यन्ते तासु च यथास्थं उत्कृष्टस्थितयो भवन्ति । ततश्च नरदेवो मृतः प्रथमपृथिव्यामुत्पन्नः तत्र च उत्कृष्टां स्थिति सागरोपम प्रमाणाम् अनुभूय नरदेवो जायते इत्येवं सागरोपमम् ॥ सातिरेकत्वं च नरदेवभवे चक्ररत्नोत्पत्तेः अर्वाचीनकालेन दृष्टव्यमिति ॥ [ सर्ग ७ श्रीहरिभद्रसूरिकृतदशवैकालिकवृत्तौ हैमवीरचरित्रे नवपदप्रकरणवृत्तौ च चक्रिणः सप्तम्यामेव अत्यक्तराज्या यान्ति इति उक्तम् ॥ त्यक्तराज्यास्तु ये सार्वभौमास्ते यान्ति ताविषम् । मुक्तिं वाथ सीरिणोऽपि ध्रुवं स्वर्मुक्तिगामिनः ॥ ८३ ॥ इति मतिः ॥ १३ ॥ પણ, રાજ્ય ત્યજયુ નથી એવા ચક્રવર્તીએ ઉત્કૃષ્ટઆયુષ્યવાળા હાઇ પાતાના કર્મને અનુસારે સાતે નરકામાં જાય છે. ૮૨. આ સંબંધમાં ભગવતીસૂત્રના બારમા શતકના નવમા ઉદ્દેશમાં ચક્રવર્તી પણાના આંતરાના અધિકારમાં એમ કહ્યું છે કે:~ “ ४धन्यपणे सागरोपम थी ४६६ अधिक + + + + ” से देवी रीते ? उत्तर:“જેમણે રાજ્ય ત્યજ્યું નથી એવા ચક્રવતીએ નારકીમાં જાય છે અને ત્યાં જેવાં પેાતાનાં કર્મ એના પ્રમાણમાં ઉત્કૃષ્ટ કાળ પર્યન્ત સ્થિત થઇ રહે છે. ” આમ બાબત છે માટે નરદેવ એટલે ચક્રવતી મૃત્યુ પામીને પહેલી નારકીમાં ઉત્પન્ન થઇ ત્યાં ઉત્કૃષ્ટ સાગરોપમપ્રમાણુ સ્થિતિ लोगवी पुनः यवर्ती थाय छे. भाटे ' सागरोपम ' नी सार्थता तो सिद्ध यह वजी 'अधिक' ुधुं छे ते यवतींना लवमां रत्ननी उत्पत्ति पडेलानो ने आज ते अजने લક્ષમાં રાખીને કહ્યું છે. શ્રી હરિભદ્રસૂરિએ કરેલી દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં, તથા ‘ નવપદપ્રકરણ ’ ની વૃત્તિમાં “ રાજ્ય નથી છાંડયું એવા लय छे” मधुं छे. જેમણે રાજ્યપાટ ત્યજયુ છે એવા ચક્રવતીએ દેવલાકમાં અથવા મેાક્ષમાં જાય છે. એજ પ્રમાણે ખળદેવા પણ સ્વગામી કે મેાક્ષગામી ાય છે. ૮૩, હેમાચાર્ય કૃત વીરચિરત્રમાં ચક્રીઆ સાતમી નારકીએ Page #498 -------------------------------------------------------------------------- ________________ तत्रापि द्रव्यलोक ] एओनी ' आगति · वगेरे। असंख्यायुनृतिरश्चः सप्तमक्षितिनारकान् । वाय्वग्नी च विना सर्वेऽप्युत्पद्यन्ते नृजन्मसु ॥ ८४ ॥ अर्हन्तो वासुदेवाश्च बलदेवाश्च चक्रिणः । सुरनैरयिकेभ्यः स्युतिर्यग्भ्यो नै कर्हिचित् ।। ८५ ॥ प्रथमादेव नरकात् जायन्ते चक्रवर्तिणः । द्वाभ्यामेव हरिबलाः त्रिभ्यः एव च तीर्थपाः ॥ ८६ ॥ चतुर्विधाः सुराश्च्युत्वा भवन्ति बलचक्रिणः । जिना वैमानिका एव हरयोऽप्यननुत्तराः ॥ ८७ ॥ एवं मनुष्यरत्नानि यानि स्युः पंच चक्रिणाम् । तान्यागत्या विभाव्यानि सामान्येन मनुष्यवत् ॥ ८८ ॥ वैमानिकेभ्यश्च यदि भवन्ति तानि तर्हि च । अनुत्तरसुरान् मुक्त्वाऽन्येभ्य: स्युर्वासुदेववत् ॥ ८९ ।। वे मा गर्म मनुष्यानी — गति' विष. ( १२ १४ भु). અસંખ્યઆયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચા, સાતમી નારકીના જીવ, વાયુકાયના જીવ તથા અગ્નિકાયના જીવ–આટલા શિવાય અન્ય સર્વ પ્રાણીઓ મનુષ્યગતિમાં આવે છે. ૮૪. વળી અહંતો, વાસુદેવો, બળદેવો અને ચકવરી ઓ થાય છે તે દેવતાના અને નારકીના ભવમાંથી જ નીકળીને થાય છે, મનુષ્ય કે તિર્યંચના ભવમાંથી નહિં. ૮૫. તેમાં પણ ચકવત્તીઓ પહેલીજ નારકમાંથી, વાસુદેવ અને બળદેવ બે નારકીઓમાંથી અને અહંતુ ત્રણમાંથી નીકળેલા ” થાય છે. ૮૬. ચારે પ્રકારના દે ચવીને બળદેવ કે ચકવત્તીઓ થાય છે. વૈમાનિક દેવજ આવીને જિન થાય છે, અને અનુત્તર વિમાન શિવાયના દેવ જ એવીને વાસુદેવ થાય છે. ૮૭. એવી જ રીતે ચક્રવર્તીના પાંચ મનુષ્યરત્નો હોય છે એમની આગતિ સામાન્યપણે મનુષ્યની પ્રમાણે સમજવી. ૮૮. વળી એઓ જે કદાચ “વૈમાનિકો માંથી આવે તે વાસુદેવની પેઠે અનુત્તર વિમાનના દેવોને છોડીને બીજા દેવામાંથી આવે છે. ૮૯. Page #499 -------------------------------------------------------------------------- ________________ [सर्ग ७ (४६२) लोकप्रकाश । मुहूर्ता द्वादशोत्कृष्टं समयो लघु चान्तरम् । तिर्यग्वदेकसमयसंख्या संमूर्छिमैः सह ॥ ९० ॥ उक्तं च । नानांगिनामपर्याप्तनृत्वेनोत्पत्तिरीरिता । उत्कर्षतोऽविच्छेदेन पल्यासंख्यलवावधि ॥ ९१ ॥ अपर्याप्सनरत्वेनोत्पत्तिरेकस्य चांगिनः । उत्कर्षतो जघन्याच्चान्तर्मुहूर्त निरन्तरम् ॥ ९२ ॥ इत्यर्थतः पंचसंग्रहे ॥ इति श्रागतिः ॥ १४ ॥ सम्यक्त्वं देशविरतिं चारित्रं मुक्तिमप्यमी। लभन्तेऽनन्तरभवे लब्ध्वा नरभवादिकम् ॥ ९३ ॥ अनन्तरभवे चैते न लभन्ते कदाचन । महत्त्वं चक्रवर्तित्वं बलत्वं वासुदेवतां ॥ ९४ ॥ लब्धिष्वष्टाविंशतौ या येषामिह नजन्मनि । संभवन्ति प्रसंगेन दर्श्यन्ते ता यथागमम् ॥ ९५॥ એમનું ઉત્કૃષ્ટ અન્તર બાર અન્તર્મુહૂર્તનું છે અને જઘન્ય અન્તર એક સમયનું છે. વળી એમની એકસમયસંખ્યા અને સંછિમની એકસમયસંખ્યા એકત્ર મળીને તિય જેટલી થાય છે. ૯૦. આના સંબંધમાં પંચસંગ્રહગ્રંથમાં નીચેના ભાવાર્થનું કહ્યું છે – અપર્યાપ્ત મનુષ્યત્વને લીધે નાનાપ્રકારના પ્રાણીઓની સતત ઉત્કૃષ્ટ ઉત્પત્તિ પોપમના અસંખ્યમા ભાગ સુધી થાય છે. વળી એજ કારણને લઈને એક પ્રાણીની સતત ઉત્પત્તિ 'धन्यत:' ते 'अषत:' सन्तभुत सुधी थाय छे. ८१-८२. वे सभनी अनन्तशति विष. (२ १५ मुं). આ ગજ મનુષ્યો અનન્તરભવને વિષે મનુષ્યત્વ આદિ પામીને સમ્યકત્વ, દેશવિરતિ, ચારિત્ર અને મોક્ષ સુદ્ધાં મેળવે છે, પણ કદાપિ અહંતુ, ચકવતી, બળદેવ કે વાસુદેવ થતા नथी. ८3-८४. અઠયાવીશ લબ્ધિઓ છે તેમાંથી, મનુષ્યભવમાં જેમને જેમને જેટલી જેટલી સંભવે છે તે પ્રસંગને લઈને આગમમાં કહ્યા પ્રમાણે નીચેની રીતે દર્શાવીએ છીએ. ૫. cation International Page #500 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] मनुष्यनी विशिष्ट लब्धिआ। (४६३ ) कफविषुष्मलामर्शसर्वोषधिमहर्द्धयः । संभिन्नश्रोतोलब्धिश्च विपुलर्जुधियावपि ॥ ९६ ॥ चारणाशीविषावधिसार्वइयगणधारिताः । चक्रितार्हत्त्वबलताविष्णुत्वं पूर्वधारिता ॥ ९७ ॥ क्षीरमध्वाज्याश्रवाश्च बीजकोष्ठधियौ तथा । पदानुसारिता तेजोलेश्याहारकवैक्रिये ॥ ९८ ॥ शीतलेश्याक्षीणमहानसी पुलाकसंज्ञिता । इत्यष्टाविंशतिर्भव्यपुंसां सल्लब्धयो मताः ॥ ९९ ॥ कलापकम् ॥ चयह द्विष्णुबलसंभिन्नश्रोतस्त्वपूर्विताः।। गणभृत्त्वं चारणत्वं पुलाकाहारके अपि ॥ १०॥ विना दशामः स्त्रीष्वन्याः स्युरष्टादशलब्धयः । आस्वार्हन्त्यं कदाचिद्यत्तत्त्वाश्चर्यतयोदितम् ॥ १०१ ॥ युग्मम् ॥ दशैताः केवलित्वं च विपुलर्जुधियावपि । अभव्यपुंसां नैवैताः संभवन्ति त्रयोदश ॥ १०२॥ ४५, युर, भक, आभर्ष, सौषधि, सनिनश्रोत, विभुसभति, नुमति, या२९, आशाविष, अवधि, सर्वज्ञत्व, धरत्व, यवतीत्व, मई त्पा, माव५४, वासुदेवाय, पूर्वધારિત્વ, ક્ષીરમપુજયઆશ્રવ, બીજધી, કેષ્ટધી, પદાનુસારિતા, તેજલેશ્યા, આહારક, વૈક્રિય, શીતલેશ્યા, અક્ષણમહાનસી, અને પુલાક–આવી અઠયાવીશ ઉત્તમ લબ્ધિઓ ભવ્ય પુરૂને डाय छे. ८६-८६. ઉપરોક્ત અઠયાવીશ લબ્ધિઓમાંની સંન્નિશ્રોતત્વ, ચારણત્વ, ગણધરત્વ, ચક્રવતત્વ, અર્ણવ, બળદેવત્વ, વાસુદેવત્વ, પૂર્વ ધારિત્વ, આહારકત્વ અને પુલાલબ્ધિ–એ દશ સિવાય શેષ અઢાર રહી એ સ્ત્રીઓમાં હોય છે. કવચિત્ સ્ત્રીને અહેવ પ્રાપ્ત થાય છે પણ એ એક माश्चर्य-अपवा४३५ छे. १००-१०१. વળી ઉપરોક્ત દેશ તથા કેવળિત્વ, વિપુલમતિ અને જુમતિ એટલી તેર અભવ્ય पुषाने हाती नथी. १०२. Page #501 -------------------------------------------------------------------------- ________________ (४६४) लोकप्रकाश। [ सर्ग ७ श्रभव्ययोषितामेताः क्षीराद्याश्रवसंयुताः । न स्युश्चर्तुदशैतासां ततो ज्ञेयाश्चर्तुदश ॥ १०३ ॥ इति अनन्तराप्तिः ॥ १५॥ अनन्तरभवे चैते प्राप्य मानुष्यकादिकम् । सिद्धयन्त्येकत्रसमये विंशतिर्नाधिकाः पुनः ॥ १०४ ।। तत्रापि घूमनुष्येभ्यो जाता सिद्धयन्ति ते दश । नारीभ्योऽनन्तरं जाताः क्षणे ह्येकत्र विंशतिः ॥ १०५ ॥ इति समयेसिद्धिः ॥ १६ ॥ लेश्याहारदिशः सर्वा एषां संहननान्यपि । सर्वे कषायाः स्युः संज्ञाश्चेन्द्रियाण्यखिलान्यपि ॥ ॥ १०६ ।। लेश्याश्चतस्रः कृष्णाद्या भवन्त्यसंख्यजीविनाम् । एषामाद्यं संहननमेकमेव प्रकीर्तितम् ॥ १०७ ॥ इति द्वारषट्कम् ॥ १७-२२ ॥ सद्भावाद्वयक्तसंज्ञानामेते संज्ञितया मताः । दीर्घकालिक्यादिकानामपि सत्त्वात्तथैव ते ॥ १०८ ॥ વળી અભવ્યસ્ત્રીઓને આ તેર તથા ક્ષીર–મધુ-આય-આઝવલધિ એમ થઈને ચંદ डाती नथी. शेष यो डाय छे. १०3. ये समना 'समयेसिद्धि' हा विषे. (१२ १६ भु). આ ગર્ભજ મનુષ્ય અનન્તર ભવમાં મનુષ્યત્વ પ્રાપ્ત કરીને એક સમયમાં ફકત વિશની સંખ્યામાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે, વિશેષ નહિં. એમાં પણ પુરૂષોમાંથી અનન્તર ભવમાં મનુષ્યભવમાં આવેલા તે દશ જ સિદ્ધ થાય છે; સ્ત્રીઓમાંથી અનન્તર ભવમાં મનુષ્યપણું પામેલા હોય તેઓ જ વીશ સિદ્ધ થાય. ૧૦૪-૧૦૫. હવે એમનાં સત્તરથી બાવીશમા દ્વાર વિષે. ગર્ભજ મનુષ્યોને સર્વ લેશ્યાઓ, સર્વ દિશાને આહાર, સર્વ સંઘયણ, સર્વે કષાય, સવ સંજ્ઞાઓ અને સર્વ ઇન્દ્રિયે હોય છે. અપવાદ: અસંખ્યાત આયુષ્યવાળાઓને કૃષ્ણ આદિ ચાર જ લેસ્યાઓ હોય છે અને ફક્ત પહેલું સંઘયણ હોય છે. ૧૦૨૬-૧૦૭. संशित द्वा२. ( २३ भु). આ મનુષ્યને સર્વ સંજ્ઞાઓ વ્યકત હોવાથી એ “સંક્ષિત” કહેવાય છે. તેમજ એમને દીર્ધકાલિકો’ વગેરે સંજ્ઞાઓ પણ હોવાથી એ “સંજ્ઞિત” કહેવાય છે. ૧૦૮. Page #502 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] इति संज्ञिता ॥ २३ ॥ एतेषु भवतः पुंस्त्रीवेदावसंख्यजीविषु । पुंभिस्तुल्याः स्त्रियश्चैषु स्युर्युग्मित्वेन सर्वदा ॥ १०९ ॥ पुंस्त्रीक्लीवास्त्रिधान्ये स्युस्तत्र पुंभ्यः स्त्रियो मताः । सप्तविंशत्यतिरिक्ताः सप्तविंशतिसंगुणाः ॥ ११० ॥ इति वेदाः ॥ २४ ॥ एओना 'वेद', 'ज्ञान', दर्शन वगेरे । गर्भजा: क्लीबास्तु पुमाकारभाजः पुंसु ख्याकारभाजस्तु स्त्रीषु गण्यन्ते इति वृद्धवादः ।। ૫૯ ( ४६५ ) तिस्रो दृशो ज्ञानाज्ञानदर्शनान्यखिलान्यपि । द्वादशेत्युपयोगाः स्युस्त्रिधौजः प्रमुखाहृतिः ॥ १११ ॥ आहारस्य कावलिकस्यान्तरं स्यात्स्वभावजम् । ज्येष्टं दिनत्रयं प्राग्वदनाहारकतापि च ॥ ११२ ॥ द्विक्षणाविग्रहगतौ समुद्घाते तु सप्तमे । भवत्यनाहारकता तृतीयादिक्षणत्रये ॥ ११३ ॥ युग्मम् ॥ हवेोभना 'वेध' विषे. ( द्वार २४ भु ). આ ગર્ભજ મનુષ્યેામાં જેએ અસંખ્યઆયુષ્યવાળા છે એમને પુરૂષવેદ અને સ્ત્રીવેદ એમ એ વેદ છે. અને એએ હમેશાં યુગ્મ હેાવાથી, સ્ત્રી અને પુરૂષની સંખ્યા સરખી છે. ૧૦૯. વળી એમાં જેએ સખ્યાત આયુષ્યવાળા છે એએ સ્ત્રી, પુરૂષ અને નપુંસક–એમ ત્રણ જાતિના છે. એમાં સ્ત્રીએ પુરૂષ કરતાં સત્યાવીશગણી ઉપરાંત સત્યાવીશ છે. નપુંસકેામાં, જેએ પુરૂષાકારવાળા હોય તેમને પુરૂષામાં ગણવા, અને સ્ત્રીઆકારવાળા હાય એમને સ્ત્રીઓમાં गाणुवा-भवृद्धीनु हे छे. ११०. હવે એમના ૨૫ થી ૩૧ સુધીનાં સાત દ્વાર વિષે. આ ગજ મનુષ્યાને દૃષ્ટિએ ત્રણ, જ્ઞાન અજ્ઞાન સઘળાં, દના પણ બધાંય, ઉપयोगो मार, भने ( भाडारभां ) मोन्स आहि त्र प्रहारनो भाडार होय . १११. એમને કવળઆહારના ઉત્કૃષ્ટ સ્વાભાવિક અન્તર ત્રણુ દિવસને હાય છે. એમને અશરીર ગતિમાં પૂર્વવત્ એ ક્ષણ અનાહારકતા પણ હેાય છે. ૧૧૨--૧૧૩. વળી સાતમા સમુદ્ધાતમાં તૃતીય આદિ ત્રણ ક્ષણ એટલે કે ત્રીજા, ચાથા અને પાંચમા Page #503 -------------------------------------------------------------------------- ________________ (४६६) लोकप्रकाश । [ सर्ग . अयोगित्वे पुनः सा स्यादसंख्यसमयास्मिका । गुणस्थानानि निखिलान्येषु योगास्तथाखिला: ॥ ११४ ॥ इति द्वारसप्तकम् ॥ २५-३१॥ गर्भजानां मनुष्याणामथ मानं निरूप्यते । एकोनत्रिंशताकैस्ते मिता जघन्यतोऽपि हि ॥ ११५॥ ते च अमी। छति तिख पण नव तिग चउ पण तिग नवपंच सगतितिग चउरो। छ दु चउ इग पण दु छ इग अड दुदु नव सग जहन्न नरा ॥११६॥ इति पर्यन्तवर्तिनोंकस्थानात् श्रारभ्य अंकस्थानसंग्रहः ॥ ॥ ७९२२८१६२५१४२६४३३७५९३५४३९५०३३६ ॥ ___ एकं, दस, सयं, सहस्सं, दससहस्सं, लख्खं, दहलख्खं, कोडिं, दहकोडिं, कोडिसयं, कोडिसहस्सं, दसकोडिसहस्सं, कोडिलख्खं, दहकोडि लख्खं, कोडाकोडि, दहकोडाकोडि, कोडाकोडिसयं, कोडाकोडिसहस्सं, दहकोडाकोडिसहस्सं, कोडाकोडिलख्खं, दहकोडाकोडिलख्खं, कोडाकोडिकोडि, दहकोडाकोडिकोडि, कोडाकोडिकोडिसयं, कोडाकोडिकोडिसક્ષણમાં એઓ અનાહારી હોય છે. વળી અગિપણમાં તો તેઓ અસંખ્ય સમયે પર્યન્ત अनाडारी डाय छे. ११३-११४. એમને ગુણસ્થાને સર્વે એટલે પુરેપુરા ચાદ હોય છે; વળી એગ પણ બધાયે (૧૫) छ. ११४. वे समना 'भान'-प्रमाण विष. ( 3२ भुं हा२ ). ગર્ભજ મનુષ્યની સંખ્યા ઓગણત્રીશ આંકડાની છે. छ, , , शून्य, पाय, नव, त्र, यार, पाय, , नव, पाय, सात, ay, ay, यार, छ, मे, यार, मे, पाय, मे, छ, के, माठ, मे, मे, नव, सात-सामने Seena ૭૯-૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ આ સંખ્યા થશે. એ ગર્ભજ મનુષ્યની જઘન્ય સંખ્યા છે. અંકે બેલાય છે તે નીચે પ્રમાણે – सेम, ४N3, से, २, ४श २, ५, ६श खोड, शड, से , तर Page #504 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओनी जघन्य तेमज उस्कृष्ट संख्या । (४६७) हस्सं, दहकोडाकोडिकोडिसहस्सं, कोडाकोडिकोडिलख्खं, दहकोडाकोडिकोडिलरूखं, कोडाकोडिकोडिकोडि इत्यादि अंकवाचनप्रकारः ॥ एतेषामेव एकोनत्रिंशतांकस्थानानां पूर्वपुरुषैः पूर्वपूर्वांगेः परिसंख्यानं कृतम् । तद् उपदयते । तत्र चतुरशीतिर्लक्षाणि पूर्वांगम् । चतुरशीतिलक्षाः चतुरशीतिलक्षैः गुण्यन्ते ततः पूर्व भवति । तस्य परिमाणं सप्ततिः कोटिलक्षाणि षट्पंचाशत् कोटिसहस्राणि (७०५६००००००००००)। एतेन पूर्वोक्तांकराशेः भागो ह्रियते ततः इदम् आगतम् मणुआ णं जहन्नपदे एगारस पूवकोडिकोडिओ। बावीसकोडिलख्खा कोडिसहस्सा य चुलसीइ ॥ १ ॥ अठेव य कोडिसया पुव्वाण दसुत्तरा तो हुंति । एक्कासीइ लख्खा पंचाणओ इ सहस्सा य ॥२॥ छप्पन्ना तिन्नि सया पुव्वाणं पुव्ववणिश्रा आणे । एत्तो पुठ्वंगाई इमाइं अहिपाइं अमाइं ॥३॥ लख्खाई एगवीसं पुवंगाण सयरीसहस्साई । छच्चेवेगूणठा पुव्वंगाणं सया होंति ॥ ४ ॥ तेसीइ सयसहस्सा पहलासं खलु भवे सहस्सा य । तिन्निसया छत्तीसा एवइया अविगला मणुा ॥ ५॥ छोड, श२ 13, 143, शाम 13, 3, ४छोडोड, से। ।3, १२ 3, Asm२ ।।3, anta3, ६ सामोठे, त्याहि. ઉપર કહેલા ઓગણત્રીશ અંકસ્થાનની રકમના પૂર્વાચાર્યોએ “પૂર્વ ” અને “પૂર્વાગ” सध्या छे. ते प्रमाण:| ‘પૂર્વાગ” એટલે ચોરાશી લાખ. ચોરાશી લાખને ચારાશી લાખવડે ગુણતાં જે રકમ આવે એ “પૂર્વ'. એ ગુણાકાર ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ એટલે શીતેર લાખ અને છપ્પન હજાર કેડ થાય છે. આ પરિમાણવડે પૂર્વોક્ત ઓગણત્રીશ આંકડાની રકમના નીચે પ્રમાણે પૂર્વે અને પૂર્વાગો આવે છે – અગ્યાર કટાકેટી, બાવીશ લાખ કોટી, ચોરાશી હજાર કેટી, આઠસો કેટ, દશ કેટી, એકાશીલાખ, પંચાણું હજાર ત્રણસોને છપ્પન–એટલા “પૂર્વ'; એકવીશ લાખ શીતેર હજાર Page #505 -------------------------------------------------------------------------- ________________ (४६) लोकप्रकाश। [ सर्गउत्कर्षेण समुदिता गर्भसंमूर्छजा नराः । असंख्येयकालचक्रसमयैः प्रमिता मता: ॥ ११७ ॥ मनुष्या हि उत्कृष्टपदेऽपि श्रेण्यसंख्येयभागगतप्रदेशराशिप्रमाणा लभ्यन्ते इति तु प्रज्ञापनावृत्तौ ॥ इति मानम् ॥ ३२ ॥ गर्भजा: पुरुषाः स्तोकास्तत: संख्यगुणा:स्त्रियः । ततोऽसंख्यगुणा: षंढनराः संमूर्छिमैर्युताः ॥ ११८ ॥ इति लघ्व्यल्पबहुता ॥ ३३ ॥ दक्षिणोत्तरयोः स्तोकाः स्युर्मनुष्या मिथः समाः । प्राच्या तत: संख्यगुणाः प्रतीच्यां च ततोऽधिकाः ॥ ११९ ॥ भरतैरवतादीनि क्षेत्राण्यल्पान्यपागुदग् । ततः संख्यगुणानि स्युः पूर्वपश्चिमयोर्दिशोः ॥ १२० ॥ किन्त्वधोलौकिकग्रामेष्वनल्पाः स्युनरा यतः। ततः प्रतीच्यामधिका मनुष्याः प्राच्यपेक्षया ॥ १२१ ॥ सातसोनेछ-मेटसा पूर्वा'; भने ते ७५२ शी साम पयास १२ सोने छत्रीश. આટલી જઘન્યત: અવિકલ મનુષ્યોની સંખ્યા છે. ૧–૫. સંમષ્ઠિમ અને ગજ-મનુષ્યોની ભેગી-એકત્ર સંખ્યા ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળચક્રોના २। 'समय' थाय तेटदी छे. ११७. પન્નવણુસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-ઉત્કૃષ્ટપદે પણ મનુષ્ય “શ્રેણિ” ના અસંખ્યમાં ભાગમાં રહેલી પ્રદેશરાશિ જેટલા છે. डवे ओमनी वधु १६५मता' विषे. ( 33 भु द्वार). સાથી અપ ગર્ભજ પુરૂષો છે. એથી સંખ્યગણ સ્ત્રીઓ છે. એથી અસંખ્યગણું સંમछिमासहित नस। छे. ११८.। हुवे मेमनी हिमपेक्षी अ६५मता' विष. ( ३४ भुंवार). સૌથી અ૫ મનુષ્ય દક્ષિણ અને ઉત્તરમાં છે અને એ બેઉ સરખા છે. પૂર્વ દિશામાં, એ કરતાં સંખ્યાલગણ છે અને એથી વધારે પશ્ચિમદિશામાં છે. દક્ષિણ અને ઉત્તરમાં ભરત, એરવત વગેરે ક્ષેત્રમાં અ૫વસ્તી છે અને પૂર્વ તથા પશ્ચિમમાં એથી સંખ્યગણી વસ્તી છે. પણ અધોલેકના ગામમાં ઘણા મનુષ્યો હોય છે માટે પૂર્વ દિશાની અપેક્ષાએ પશ્ચિમ દિશામાં વિશેષ મનુષ્યો હોય છે. ૧૧૯-૧૨૧. Page #506 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एमनां छेवटना द्वार अने मनुष्याधिकारनी समाप्ति । (४६९ ) इति दिगपेक्षयाल्पबहुता ॥ ३४ ॥ अन्तर्मुहूर्तमल्पिष्टं मनुष्याणां महान्तरम् । कालोऽनन्तः स चोत्कृष्टा कायस्थितिर्वनस्पतेः ।। १२२ ।। चक्रित्वे चान्तरं प्रोक्तं साधिकाब्धिमितं लघु । ज्येष्टं च पुदगलपरावर्त्ताध पंचांगके ॥ १२३ ॥ इत्यन्तरम् ॥ ३५॥ नृणामिति व्यतिकरा विवृता मयैवम् सम्यग् विविच्य समयात् स्वगुरुप्रसत्या । पूर्णापणादिव कणाः कलमौक्तिकानाम् दीपत्विषासवणिजा मणिजातिवेत्रा ।। १२४ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः। काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णः सुखं सप्तमः ॥ १२५ ॥ इति ( मनुष्याधिकाररूपः) सप्तमः सर्गः। दुव समना सन्त२' विषे. (पांत्रीशभु द्वा२ ). મનુષ્યમાં જઘન્ય અન્તર અન્તમુહૂત્ત જેટલું છે; અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું છે, અને તે વનસ્પતિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જેટલું છે. ચકીપણામાં જઘન્ય અંતર એક સાગરોપમથી સહેજ વધુ, અને ઉત્કૃષ્ટ અંતર અધપુગળપરાવર્તનનું કહ્યું છે. ૧૨૨-૧૨૩. જાતજાતના મણિને ઓળખનાર વણિકૂ જેમ પૂર્ણ ભરેલી દુકાનમાંથી, દીવાની જ્યોતવડે, સુંદર સુંદર મેતી વીણીવીણીને લઈ લે તેમ મેં ગુરૂના પ્રસાદથી, સિદ્ધાન્તમાંથી આ મનુષ્ય સંબંધી હકીકત વીણી લઈને સભ્યપ્રકારે વર્ણવી છે. ૧૨૪. ત્રણ જગના મનુષ્યને આશ્ચર્યચકિત કરી નાખનારી કીર્તિના ધણું–વાચકેન્દ્ર શ્રી કીર્તિવિજયજીના શિષ્ય, અને માતા-રાજબાઈ તથા પિતા–તેજપાળના કુળદીપક વિનયવિજય ઉપાધ્યાયે, સારી દુનીઆના સત્યપૂર્ણ તને અજવાળામાં લાવનાર જે આ લોકપ્રકાશ ગ્રંથ રચ્યો છે તેનો, અંદરથી નીસરતા શબ્દાર્થોને લીધે મનોરંજક એ સાતમો સર્ગ નિર્વિને सभात थये.. १२५. સાતમે સર્ગ સમાપ્ત. XXXXXWantee Page #507 -------------------------------------------------------------------------- ________________ अथ अष्टमः सर्गः सुराश्चतुर्धा भवनव्यन्तरज्योतिषा अपि । वैमानिका इति प्रोक्तास्तान्प्रभेदैरथ ब्रुवे ॥ १ ॥ दशधा भवनेशाश्चासुरनागसुपर्णकाः। विद्युदग्निदीपवार्षिदिग्वायुस्तनिता इति ॥ २॥ एते च सर्वे कुमारोपपदा इति ज्ञेयम् ॥ परमाधार्मिकाः पंचदशधाः परिकीर्तिताः । यथार्थे मभिः ख्याता अम्बप्रभृतयश्च ते ॥ ३ ॥ अम्बाम्बरीषशबलश्यामरौद्रोपरुद्रकाः । असिपत्रधनुःकुम्भा महाकालश्च कालकः॥४॥ वैतरणो वालुकश्च महाघोषः खरस्वरः । एतेऽसुरनिकायान्तर्गताः पंचदशोदिताः ॥ ५॥ नीतोवं पातयत्यायो नारकान् खंडशः परः । करोति भ्राष्ट्रपाकाहा॑न् तृतीयोऽन्त्रहृदादिभित् ॥ ६ ॥ આઠમો સર્ગ, या२ १२ना व छे: (१) अपनपति, (२) ०यन्त२, ( 3 ) ज्योतिषी भने (४) मानि४. अमना वजी उपले ५४ छे. १. (१) भवनपति. सना शमेह छे. ते या प्रमाणे: मसुमार, नागभार, सु५. ર્ણકુમાર, વિદ્યુત કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, સમુદ્રકુમાર, દિકુમાર, વાયુકુમાર અને भेधभार २. असुरशुभारभां, ५४२ रन ५२भाषाभी' व छ-समाना समावेश थाय छे. मेમનાં નીચે પ્રમાણે યથાર્થ નામ છે: – सम्प', समीर, शमस, श्यामर, ५, 3५३६६, मसिपत्र, धनु, दुसर भा०, ११, वैत२७१२, वायु , भाव।१४, अने भ२२१२१५. 3-५ પહેલે પરમાધામી નારકેને ઉંચે લઈને પછાડે છે. બીજો એઓના ભઠ્ઠીમાં પકવી Page #508 -------------------------------------------------------------------------- ________________ दव्यलोक ] देवाधिकार । परमाधार्मिक देवोनुं स्वरूप । (४७१) शातनादिकरस्तेषां तुरीयः पंचमः पुनः । कुन्तादौ प्रोतकस्तेषां षष्टोऽङ्गोपांगभंगकृत् ॥ ७ ॥ अस्याकारपत्रयुक्तं वनं स्त्रजति सप्तमः। धनुर्मुक्तार्धचन्द्रादिबाणैर्विध्यति चाष्टमः ॥ ८॥ नवमः पाककृत्तेषां कुम्भादौ दशमः पुनः । खण्डयित्वासकृत् श्लक्ष्णमांसखण्डानि स्वादति ॥ ९ ॥ तान् कण्डवादौ पचत्येकादशश्च द्वादश: सृजेत् । नदी वैतरणी तप्तरक्तपूयादिपूरिताम् ॥ १० ॥ कदम्बपुष्पाद्याकारवालुकासु पचेरपरः । नश्यतस्तान् महाशब्दो निरुणद्धि चतुर्दशः ॥ ११ ॥ आरोप्य शाल्मलीवृक्षं वज्रकंटकभीषणम् । खरस्वरः पंचदशः समाकर्षति नारकान् ॥ १२॥ परमाधार्मिकास्ते च संचितानन्तपातकाः। मृत्वाण्डगोलिकतयोत्पद्यन्तेऽत्यन्तदुःखिताः ॥ १३ ॥ ___ यत्र सिन्धुः प्रविशति नदी लवणवारिधिम् । योजनैदिशियाम्यायां पंचपंचाशता ततः ॥ १४ ॥ શકાય એવા ટુકડા કરે છે. ત્રીજે એએનાં આંતરડાં તથા હૃદય આદિને ભેટે છે. ચોથે એમને કાપેકપે છે. પાંચમે એમને ભાલાં પરાવે છે. છઠ્ઠો એમનાં અંગે પાંગને ભાંગે છે. સાતમે તલવાર જેવા પત્રોનું વન બનાવે છે. આઠમે ધનુષ્યમાંથી છોડેલાં અર્ધચંદ્રાકાર બાણે વડે એમને વધે છે. નવમે એમને પકાવે છે. દશમો એમના પિચા માંસના ટુકડાઓ ખાંડી અગ્યારમાં એઓને કંડ વગેરેમાં પકાવે છે. બારમો ઉકળતાં રૂધિર–પરૂ વગેરેથી ભરેલી વૈતરણી નદી બનાવે છે. તેરમે કદમ્બપુષ્પ વગેરેના આકારવાળી વેળુમાં એમને ભુંજે છે. ચાદમો વળી નાસી જવાનો પ્રયત્ન કરનાઓને હાક મારીને રોકે છે. અને પંદરમે વજન કાંટાઓને લીધે ભયંકર એવા શાત્યલી વૃક્ષ ઉપર એને ચઢાવીને વળતી ખેંચે છે. ૬–૧૨. આ પરમાધામીએ આવાં આવાં અનન્ત પાપ સંચિત કરી અત્યન્ત દુ:ખમાં મૃત્યુ पाभी अगालिय'नीपर छ.१३. से तनीय प्रमाण: જ્યાં સિધુની લવસમુદ્રને મળે છે ત્યાંથી દક્ષિણ તરફ પંચાવન જન ઉપર આવેલી Page #509 -------------------------------------------------------------------------- ________________ ( ४७२ ) लोकप्रकाश । अस्ति स्थलं वेदिकान्तः प्रतिसन्तापदायकम् । प्रमाणतो योजनानि सार्धानि द्वादशैव तत् ॥ १५ ॥ योजनानि त्रीणि सार्धान्युद्वेधो ऽत्र महोदधेः । सप्तचत्वारिंशदत्र गुहाः सन्त्यतितामसाः ॥ १६ ॥ आद्य संहननास्तासु वसन्त्युरुपराक्रमाः । नरा जलचरा मद्यमांसस्त्री भोगलोलुपाः ॥ १७ ॥ दुर्वणाः कठिनस्पर्शाः भीषणा घोरदृष्टयः । श्रद्धयर्धद्वादशकरदेहा: संख्येयजीविताः ।। १८ ॥ तत्र रत्नद्वीपमस्ति स्थलात् संतापदायकात् । वारिधौ योजनैरेकत्रिंशता भूरिमानवम् ॥ १९ ॥ घरट्टान् वाजिकांस्तेऽथ मनुष्यास्तन्निवासिनः । लिम्पन्ति मद्यैमसैश्च तेषु तानि चिपन्ति च ॥ २० ॥ मद्यमांसालाबुपात्रैः प्रपूर्य वहनानि ते । गच्छन्ति जलधौ मद्यमांसैस्तान् लोभयन्ति च ॥ २१ ॥ मद्यमांसास्वादलुब्धास्ततस्तदनुपातिनः ॥ निपतन्ति घरट्टेषु क्रमात्ते जलमानुषाः ॥ २२ ॥ [ सर्ग ८ એક વેદિકાની અંદર સાડાબાર ચેાજન પ્રમાણ એક ભયાનક સ્થળ છે. ત્યાં સાડાત્રણ યેાજન સમુદ્રની ઉંડાઇ છે, અને સડતાળીશ અન્ધકારમય ગુફાએ છે. એની અંદર પહેલા સંઘચણુવાળા, પરાક્રમી, મદ્ય-માંસ અને સ્ત્રીના લેાલુપી જળચર મનુષ્યા રહે છે. એમને વર્ણ કૃષ્ણ છે, સ્પર્શ કઠિન છે અને ષ્ટિ ઘાર ભયાનક છે. સાડાબાર હાથની એમની કાયા છે અને સ ખ્યાત વષૅનુ એમનુ આયુષ્ય છે. ૧૪-૧૮. આ સન્તાપઢાયક સ્થળથી એકત્રીશ યેાજન ક્રૂર, સમુદ્રની વચ્ચે, અનેક મનુષ્યની વસ્તીવાળા રત્નદ્વીપ નામે દ્વીપ છે. ત્યાંના મનુષ્યા પાસે વાની અનાવેલી ઘંટીએ હાય છે—એ ઘ’ટીઆને એઓ મદ્યમાંસવડે લીંપે છે અને તે વસ્તુઓ એમાં નાખે પણ છે. મદ્ય-માંસ ભરેલા તુમડાઓના વહાણ ભરીને એઓ સમુદ્રમાં જાય છે, અને એ મદ્ય-માંસવડે પેલા જળચર મનુષ્યાને લલચાવે છે. એટલે એ વસ્તુના સ્વાદમાં લુબ્ધ એ જળમનુષ્યા એમની પાછળ પડીને Page #510 -------------------------------------------------------------------------- ________________ देवोनो बीजो प्रकार ' व्यंतर'। (४७३) मांसानि वह्निपक्वानि जीर्णमद्यानि ते नराः । यावदिनानि द्वित्राणि भुंजानाः सुखमासते ॥ २३ ॥ तावद् भटाः सुसन्नद्धाः रत्नद्वीपनिवासिनः।। संयोजितान् घरट्टांस्तान् वेष्टयन्ति समन्ततः ।। २४ ॥ वर्ष यावद्वाहयन्ति घरट्टानतिदुःसहान् । तथापि तेषामस्थीनि न स्फुटन्ति मनागपि ॥ २५ ॥ ते दारुणानि दुःखानि सहमाना दुराशयाः । प्रपीड्यमाना वर्षेण म्रियन्तेऽत्यन्तदुर्भराः ॥ २६ ॥ __ अथाण्डगोलकांस्तेषां जनास्ते रत्नकांक्षिणः। चमरीपुच्छ्वालाग्रैर्गुम्फित्वा कर्णयोर्द्वयोः॥ २७॥ निबढ्य प्रविशन्त्यब्धौ तानन्ये जलचारिणः। कुलीरतन्तुमीनाद्याः प्रभवन्ति न बाधितुम् ॥ २८ ॥ युगमम् ॥ ___ इति महानिशीथचतुर्थाध्ययनेऽर्थतः ॥ पिशाचा भूतयक्षाश्च राक्षसाः किन्नरा अपि । किंपुरुषा महोरगा गन्धर्वा व्यन्तरा इमे ॥ २९ ॥ उभे उभे ये घटीमामा ५३ . १८-२२. પણ એઓ અગ્નિમાં પકાવેલા માંસને તથા જુના મને બે ત્રણ દિવસ સુખેથી મજામાં ખાતા રહે છે એટલામાં તો રત્નદીપવાસ શસ્ત્રસજજ સુભટે ત્યાં આવીને તે ઘંટીઓને ચાલતી કરી ચોતરફથી ઘેરી લે છે. ન ફરી શકે એવી હોવા છતાં પણ એને વર્ષદિવસપર્યન્ત ફેરવ્યા કરે છે તેાયે પેલાઓના અસ્થિ લેશમાત્ર ભાંગતા નથી. એવા ભયંકર દુ:ખને સહન કરતાં કરતાં या ४ वर्षने माते मृत्यु पामेछ. २३-२६. પછી રત્ન મેળવવાની ઈચ્છાવાળા તેઓ એના અંડગોલકોને ચમરીના પુછના વાળથી ગુંથી બન્ને કાને લટકાવી સમુદ્રમાં પ્રવેશ કરે છે. એમ કરવાથી કુલીરમસ્યતંતુ આદિ જળના જીવે એએને કંઈ હરકત કરી શકતા નથી. ૨૭-૨૮. એ ભાવાર્થનું મહાનિશીથ' ના ચોથા અધ્યયનમાં કહેલું છે. (२). यानी मानले२२ व्यन्त मना सा प्रमाणे मह छ:-पिशाय, मुत यक्ष, राक्षस, सिन्नर, (५३५, भाडा२॥ मने गन्धर्ष. २६. Page #511 -------------------------------------------------------------------------- ________________ (४७४) लोकप्रकाश । [ संग ८ पिशाचास्तत्र सहजसुरूपाः सौम्यदर्शनाः । रत्नाभरणवग्रीवाहस्ताः षोडशधा मताः ॥ ३० ॥ कुष्माण्डा: पटका जोषा अह्निकाः कालका अपि । चोक्षाचोक्षमहाकालास्तथा वनपिशाचकाः ॥ ३१ ।। तूष्णीकास्तालमुखरपिशाचा देहसंज्ञकाः। विदेहाश्च महादेहास्तथाधस्तारका इति ॥ ३२ ॥ सुरूपप्रतिरूपातिरूपा भूतोत्तमा इति । स्कन्दिकाक्षा महावेगा महास्कन्दिकसंज्ञकाः ॥ ३३ ॥ आकाशकाः प्रतिच्छन्ना भूता नवविधा अमी। सौम्याननाः सुरूपाश्च नानाभक्तिविलेपनाः ॥ ३४ ॥ मानोन्मानप्रमाणोपपन्नदेहा विशेषतः । रक्तपाणिपादतलतालुजिव्हौष्टपाणिजाः ॥ ३५ ॥ किरीटधारिणी नानारत्नात्मकविभूषणाः । यक्षास्त्रयोदशविधा गम्भीराः प्रियदर्शनाः ॥३६ ॥ पूर्णमाणिश्वेतहरिसुमनोव्यतिपाकतः । भद्राः स्युः सर्वतोभद्रा; सुभद्रा अष्टमाः स्मृताः ॥ ३७॥ પિશાચનું સ્વાભાવિક સુંદરરૂપ છે, સોમ્ય દર્શન છે, અને એ કંઠ તથા હસ્તને વિષે રત્નના આભૂષણો પહેરે છે. એના સેળ ભેદ છે: કુષ્માંડ, પટક, જોષ, અબ્લિક, કાળ, याक्ष, मक्ष, माण, वनपिशाय, तू, तासभुम२, पिशाय, हे, विद्वेड, महाड तथा मधस्ता२४. 30-3२. ભૂત પણ નવ જાતિના છે. સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતારમ, કન્દિકાક્ષ. મહાવેગ, મહાઔન્દ્રિક, આકાશક અને પ્રતિછન્ન. એની સુંદર આકૃતિ છે, ઉત્તમ રૂપ છે, અને એ अविविध सातना विलेपन ४३.33-3४. ___ यक्ष तर तना छे: पूर्ण नद्र, माशिम, वतनद, रिमा, सुमनम, व्यति५४भद्र, સર્વતોભદ્ર, સુભદ્ર, યક્ષેત્તમ, રૂપયક્ષ, ધનાહાર, ધનાધિપ તથા મનુષ્યયક્ષ. એ એનું શરીર માનેન્માનના પ્રમાણવાળું છે; એમના હાથપગના તળીઆ, તાળુ, જીન્હા, હોઠ અને નખ Page #512 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक 1 व्यन्तर जातिना भेदोपभेद । (४७५) यक्षोत्तमा रूपयक्षा धनाहारा धनाधिपाः ।। मनुष्ययक्षा इत्येवं सर्वेप्येते त्रयोदश ॥ ३८ ॥ करालरक्तलम्बौष्ठास्तपनीयविभूषणाः । राक्षसाः सप्तधा प्रोक्तास्तेऽमी भीषणदर्शनाः ॥ ३९ ॥ विघ्ना भीममहाभीमास्तथा राक्षसराक्षसाः। परे विनायका ब्रह्मराक्षसा जलराक्षसाः ॥ ४० ॥ मुखेष्वधिकरूपाढ्या: किन्नरा दीप्रमौलयः । दशधा किन्नरा रूपशालिनो हृदयंगमाः ॥ ४१ ॥ रतिप्रिया रतिश्रेष्टाः किंपुरुषा मनोरमाः। अनिन्दिताः किंपुरुषोत्तमाश्च किन्नरोत्तमाः ॥ ४२ ॥ मुखोरुवाहूद्यद्रूपाश्चितस्रगनुलेपनाः । दश किपुरुषास्ते सत्पुरुषाः पुरुषोत्तमाः ॥ ४३ ॥ यशस्वन्तो महादेवा मरुन्मेरुप्रभा इति । महातिपुरुषाः किंच पुरुषाः पुरुषर्षभाः॥४४॥ महोरगा दशविधा भुजगा भोगशालिनः । महाकाया अतिकाया भास्वन्तः स्कन्धशालिनः ॥ ४५ ॥ લાલ છે; એ મસ્તક પર મુકુટ અને અંગે વિવિધ આભૂષણે ધારણ કરે છે. એ સ્વભાવે ગંભીર છે અને એમનું દર્શન મનહર છે. ૩પ-૩૮. રાક્ષસે સાત પ્રકારના છે. વિન, ભીમ, મહાભીમ, રાક્ષસરાક્ષસ, વિનાયક, બ્રહ્મરાક્ષસ અને જળરાક્ષસ. એમને વિકરાળ લાલ લટકતા હઠ હોય છે, અને એ સુવર્ણના આભરણ पडरेछ.30-४०. नि। ६५ प्रारना छ: छिन्न२, ३५वी, याभ, रतिप्रिय, २तिश्रेष्ट, ५३५, મનોરમ, અનિન્દ્રિત. ક્રિપુરૂષોત્તમ અને કિન્નરોત્તમ. એમના મુખપ્રમુખ અવયવે અધિક સન્દર્યવાન છે અને એઓ તેજે ઝળહળતો મુગટ ધારણ કરે છે. ૪૧-૪૨. કિપુરૂષ પણ દશ પ્રકારના છે: પુરૂષ, પુરૂષોત્તમ, યશસ્વાન, મહાદેવ, મરૂ, મેરૂપ્રભ મહાપુરૂષ, અતિપુરૂષ, પુરૂષ અને પુરૂષષભ. એઓ રૂપાળા છે, એમના હાથ અને મુખ મનહર છે, એ વિચિત્ર પ્રકારની માળા ધારણ કરે છે અને ભાતભાતના વિલેપન કરે છે. ૪૩-૪૪. એવી રીતે મહરગના પણ દશ ભેદ છે. ભુજગ ભગશાલી, મહાકાય, અતિકાય, ભાવંત, Page #513 -------------------------------------------------------------------------- ________________ (४७६) लोकप्रकाश। [सर्ग महेश्वक्षा मेरुकान्ता महावेगा मनोरमाः । सर्वेऽप्यमी महावेगा महांगाश्चित्रभूषणाः ॥ ४६ ॥ __ गन्धर्वा द्वादशविधाः सुस्वरा: प्रियदर्शनाः । सरूपा मौलिमुकुटधरा हारविभूषणाः ॥ ४७ ॥ हाहाह्हुतुम्बरवो नारदा ऋषिवादिकाः । भूतवादिककादम्बा महाकदम्बरैवताः ॥४८॥ विश्वावसुगीतरतिसद्गीतयशसस्तथा । सप्ताशीतिरिमे सर्वे तृतीयांगेऽष्ट ते स्वमी ॥४६ ॥ अणपन्नी पणपन्नी इसिवाई भूअवाइए चेव । कंदी य महाकंदी कोहंडे चेव पयए य ॥ ५० ॥ अन्नपानवस्त्रवेश्मशय्यापुष्पफलोभये । येऽल्पानल्पत्वसरसविरसत्वादिकारकाः ॥ ५१ ॥ अन्नादिजृम्भकास्तेऽष्टौ स्युर्विद्याजृम्भकाः परे । ये त्वन्नाद्यविभागेन जुम्भन्तेऽव्यक्तज़म्भकाः ॥ ५२॥ तथा સ્કન્ધશાલી, મહેશ, મેરકાંત, મહાવેગ અને મનોરમ. એઓ સર્વે મહાવેગવાળા છે, મહાટા શરીરવાળા છે અને અંગે ચિત્રવિચિત્ર આભૂષણો ધારણ કરે છે. ૪૫-૪૬. गयो तना छ: डाडा, डू, तुम्॥३, ना२६, ऋषिवाह, भूतवा६४, ६५, મહાકદ, રેવત, વિશ્વાવસુ,, ગીતરતિ, અને સંગીતયશ. એમનો સુંદર સ્વર છે, પ્રિય દર્શન છે, ઉત્તમ રૂપ છે. એ મસ્તક પર મુકુટ અને કંઠ હાર ધારણ કરે છે. ૪૭–૪૯. આ પ્રમાણે “વ્યન્તર જાતિના દેવની ભેદપ્રભેદને લઈને સત્યાસી જાતિ થઇ. વળી ત્રીજા “અંગ”ને વિષે જે આઠ ભેદ કહ્યા છે તે નીચે પ્રમાણે – माशुपनी, पापन्नी, पियाही, भूतवाही, ही, मादी, भांड मने पता. ५०. વળી, અન્ન, પાન, વસ્ત્ર, વસતિ, શય્યા, પુષ્પ અને ફળ-આ વસ્તુઓ ખુટતી હોય તો પૂરી સારા અને પાછા વાળી હોય તો રસભરી કરનારા એવા એક જાતના દેવ છે. એ ભક જાતિના દેવ કહેવાય છે. એમના પણ દશ પ્રકાર છે. એમાં આઠ, અન્નાદિ ભક-અન્ન વગેરેની વૃદ્ધિ કરનારા છે; એક પ્રકાર વિદ્યાજજુંભકનો છે, અને એક પ્રકાર અવ્યક્તજાંભકનો છેઆમ કુલ દશ પ્રકાર થયા. (અવ્યક્તજાંભક એટલે વગરવિભાગે વૃદ્ધિ કરનારા. ) પ૧–પર. Page #514 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો ] देवोनो त्रीजो अने चोथो प्रकार । (૭૭ ) विचित्रचित्रयमवैताढ्यकांचनादिषु । वसन्ति शैलेषु दशाप्यमी पल्योपमायुषः ॥ ५३ ॥ नित्यं प्रमुदिताः क्रीडापराः सुरतसेविनः । स्वच्छन्दचारित्वादेते जृम्भन्त इति जृम्भकाः ॥ ५४ ॥ क्रुद्धानेतांश्च यः पश्येत् सोऽयशोऽनर्थमाप्नुयात् । तुष्टान् पश्यन् यशोविद्यां वित्ते वज्रमुनीन्द्रवत् ॥ ५५ ॥ शापानुग्रहशीलत्वमेषां शक्तिश्च तादृशी । अयमर्थः पंचांगे शते प्रोक्तश्चतुर्दशे ॥ ५६ ॥ शतं पंचोत्तरं भेदप्रभेदैर्व्यन्तरामराः । भवन्ति नाना क्रीडाभिः क्रीडन्तः काननादिषु ॥ ५७ ॥ ज्योतिष्का पंच चन्द्रार्कग्रहनक्षत्रतारकाः । द्विधा स्थिराश्चराश्चेति दशभेदा भवन्ति ते ॥ ५८ ॥ આ દશે જાતિ ચિત્ર, વિચિત્ર, વૈતાઢય અને મેરૂ વગેરે પર્વતો પર વસનારી છે. એમનું પલ્યોપમનું આયુષ્ય છે; એઓ નિત્ય પ્રમુદિત રહે છે, ક્રીડા કર્યા કરે છે અને સુરતસમાગમમાં લીન રહે છે. એમને સ્વચ્છંદાચાર નિત્ય (f)qન્મ પામતો ( વધતે વધતો હોવાથી એ જૂન્મ કહેવાય છે. પ૩–૧૪. એઓ ક્રોધાતુર હોય એવે વખતે, જેને એમનું દર્શન થાય, એ અપયશ અને અનર્થ પામે છે. પણ સંતુષ્ટ હોય એવે વખતે એમનું દર્શન થાય તે, વજમુનિને મળી હતી એવી વિદ્યા અને યશ બેઉ પ્રાપ્ત થાય છે. પપ. એમનામાં શાપવાનો અને અનુગ્રહ કરવાનો પણ સ્વભાવ રહેલું છે. કારણકે એમનામાં એ પ્રકારની શક્તિ છે. આવા ભાવાર્થનું પાંચમા અંગના ચાદમા શતકમાં કહેલું છે. પદ. બાગબગીચાઓમાં વિવિધ પ્રકારની કીડા કરવામાં કરવામાં જ તત્પર એવા આ વ્યઃરદેવના આમ એકંદર ૧૦૫ ભેદ થાય છે. (૩).દેના ત્રીજા પ્રકાર-જ્યાતિષ્ક દેવો વિષે. જ્યોતિષ્ક પાંચ જાતના છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. એએમાં વળી કેટલાક સ્થિર અને કેટલાક ગતિમાનું છે એટલે એમ પ૪૨=૧૦ દશ જાત થઈ. પ૮. (૪). દેવાના ચેથા અને છેલ્લા પ્રકાર વૈમાનિક દેવો વિષે. Page #515 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । वैमानिका द्विधा कल्पातीतकल्पोपपन्नकाः । कल्पोत्पन्ना द्वादशधा ते त्वमी देवलोकजाः ।। ५९ ।। सौधर्मेशानसनत्कुमार माहेन्द्रबालांतकजाः । शुक्रसहस्रारानतप्राणतजा आरणाच्युतजाः ॥ ६० ॥ श्राद्य कल्पद्वयाधः स्थास्तृतीयाधस्तना अपि । लान्तकत्रिदिवाधःस्थास्त्रिधा किल्विषिका ( ४७८ ) कल्पातीता द्विधा ग्रैवेयकानुत्तरसम्भवाः । स्वामिसेवकभावादिकल्पेन रहिता इमे ॥ ६२ ॥ अधस्तनाधस्तनं च स्यादधस्तनमध्यमम् । अधस्तनोपरितनं मध्यमाधस्तनं ततः ॥ ६३ ॥ भवेन्मध्यममध्यं च मध्योपरितनं ततः । उपरिस्थाधस्तनं चोपरिस्थमध्यमं पुनः ॥ ६४ ॥ उपरिस्थोपरितनं तज्जा ग्रैवेयकाः सुराः । विजयादिविमानोत्थाः पंचधानुत्तरामराः ॥ ६५ ॥ [ सर्ग < मी ॥ ६१ ॥ वैमानि हेवोना ( १ ) पोपपन्न अने (२) पातीत-भ मे भेट छे. शेभ पछा પાપપન્ન’ બાર જાતના છે. એ ખારના ખાર દેવલાક છે તે આ પ્રમાણે:--સાધર્મ, (૨) ईशान, (3) सनत कुमार, (४) माहेन्द्र, (५), (६) वांत. (७) शुद्ध, (८) सहसार, (८) आनत, (१०) आणुत, (११) आरशु भने (१२) अभ्युत. प-- १०. ત્રણ પ્રકારના ‘કિત્રિષ’ દેવા છે: (૧) પહેલા એ દેવલાકની નીચે રહેલા, (૨) ત્રીજા દેવલાકની નીચે રહેલા અને (૩) ( છઠ્ઠા )લાંતક દેવલાકની નીચે રહેલા. ૯૧. વળી ઉપર કપાતીત દેવા કહ્યા એના બે પ્રકાર છે: (૧) ત્રૈવેયકમાં થયેલા અને (२) अनुत्तर विभानमा थयेला भेटले ( स्वाभी सेवभावची ) तरिवान मे જેમનામાં નથી એ કપાતીત, સ્વામિત્વ કે સેવકત્વ જેવું ત્યાં કાંઇ નથી. ૬૨. (१) अधस्तनाघस्तन, (२) अधस्तनमध्यम, (3) अधस्तनोपरितन, (४) मध्यमाधस्तन, (५) मध्यममध्यम, (६) मध्य भोपरितन, (७) उपरिस्थाधस्तन, (८) उपरिस्थमध्यम अने (૯) ઉપસ્થિઉપરિતન–એવા નવ ચૈવેયકમાં ઉત્પન્ન થયેલા નવ જાતના ત્રૈવેયક દેવા છે. અને વિજયઆદિક વિમાનેામાં ઉત્પન્ન થયેલા પાંચ જાતના અનુત્તર દેવે છે. ૬૬-૬૫ Page #516 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक चोथा प्रकार-वैमानिक देवो--ना भेदप्रभेद। (४७९ ) सारस्वतादित्यवह्निवरुणा गईतोयकाः । तुषिताव्याबाधाग्नेयरिष्टा लोकान्तिका अमी ॥ ६६ ॥ पर्याप्तापरभेदेन सर्वेऽपि द्विविधा अमी। जाताः षट्पंचाशमेवं सुरभेदाः शतत्रयम् ॥ ६७ ॥ पंचमांगे तु द्रव्यदेवा नरदेवा धर्मदेवास्तथा परे । देवाधिदेवा ये भावदेवास्ते पंचमा मताः ॥ ६८ ॥ तत्रच-पंचेन्द्रियो नरस्तिर्यक् सम्पादितशुभायतिः । उत्पत्स्यते यो देवत्वे द्रव्यदेवः स उच्यते ॥ ६९ ॥ नरदेवाः सार्वभौमा धर्मदेवास्तु साधवः । देवाधिदेवा अर्हन्तो भावदेवाः सुरा इमे ॥ ७० ॥ इह भावदेवैः अधिकारः॥ इति भेदाः ॥१॥ त्रैलोक्येऽपि स्थानमेषां क्षेत्रलोके प्रवक्ष्यते । स्थानोत्पादसमुद्घातैर्लोकासंख्यांशगा अमी ॥ ७१ ॥ पी नवरना aiति' यो छ (1) सारस्वत, (२) साहित्य, (3) पन्डि, (४) १३९], (५) गई तोय, (६) तुषित, (७) अव्यामाध, (८) आग्नेय भने (6) रिट. १६. ये सर्व यानी 4जी (१) पर्यात अने (२) अ५ोत-अमलेह छ. सेटवे १२ देवताना लेह 3५६ थया. [ (२५+१०५+१०+3८)x२=3५६. १७. vil पायमi भi vi-2 प्रा२ना देव ह्या छ: (१) द्रव्यय, (२) नरहेव, (3) धर्मदेव, (४) हेवाधिदेव माने (4) मायदेव. ६८; શુભ કર્મ ઉપાર્જન કરેલું હોય અને દેવગતિ મળવાની હોય–એવા પંચેન્દ્રિય મનુષ્ય तिर्य य द्रव्यव' उपाय छ. ९८. सार्वभौम-यवती नरदेव': साधुसा धर्म'; अरितवाधिव' भने આ વર્ણવી ગયા તે દેવા સવ “ભાદેવ’ છે. આપણે અહિંઆ ભાવ દેવોને અધિકાર છે. ૭૦. मा प्रमाणे वाना 'मे' मताव्या. (६।२ पांडेयु). हये समना स्थान' विष. (६।२ मी). આ દેવાનું સ્થાન વચ્ચે લેકને વિષે છે. એ સંબંધી ક્ષેત્રલોક માં વાત કરશે. એ વળી સ્થાન, ઉત્પાદ અને સમુઘાતવડે લેકના અસંખ્યાતમા ભાગમાં રહેલા છે. ૭૧. Page #517 -------------------------------------------------------------------------- ________________ ( ४८०) लोकप्रकाश । [ सर्ग ८ इति स्थानम् ॥ २ ॥ पर्याप्तयः षडप्येषां पंचाप्यैकविवक्षया । वाक्चेतसोर्दश प्राणा एतेषां परिकीर्तिताः ।। ७२ ॥ इति पर्याप्तिः ॥ ३ ॥ चतस्रो योनिलक्षाः स्युः लक्षाश्च कुलकोटिजाः । द्वादशैषामचित्ता स्याद्योनिः शीतोष्णसंवृत्ता ।। ७३ ॥ इति द्वारत्रयम् ॥ ४।५।६॥ पयोधयत्रयस्त्रिंशदत्कर्षेण भवस्थितिः । सहस्राणि दशाब्दानां स्यादेषां सा जघन्यतः ॥ ७४ ॥ इति भवस्थितिः ॥ ७॥ कायस्थितिस्त्वेषां भवस्थितिरेव ॥ ८॥ देहास्त्रयस्तैजस च कार्मणं वैक्रियं तथा । संस्थानं चतुरस्र स्याद्रम्यं पुण्यानुसारतः ।। ७५ ॥ इति द्वारद्वयम् ॥ ९ । १० ॥ હવે એમના અન્ય અન્ય દ્વારા વિષે. દેવાને છે કે પતિ છે; પણ મન અને વાણીની ભેગી ગણીએ તો પાંચ કહેવાય. प्राण भने ४श छ. ७२. जी अभनी योनिसच्या' यार सार, सन्या ' पार पा . मेमनी योनि' ( १ ) मयित्त , (२) शीता , ( 3 ) संत छ ७3. એમની “ભવસ્થિતિ ' ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે, અને જઘન્યત: દશસહસ્ત્ર वर्षनी छ. ७४. मेमनी स्थिति ने जयस्थिति मे ॥ ७. अमने ( १ ) तेस, ( २ ) , અને (૩) વૈક્રિય–એમ ત્રણ ‘દેહ” છે. વળી એમના પુણ્યના યોગે એમને રમ્ય સમચોરસ 'सस्थान'डाय छ.७५. આ પ્રમાણે દરામાં દ્વાર સુધીની હકીકત કહી, Page #518 -------------------------------------------------------------------------- ________________ व्यलोक देवोना · देहमान ' वगेरे । (४८१) उत्कर्षतः सप्तहस्ताः वपुर्जघन्यतः पुनः । अंगुलासंख्यभागः स्यादादौ स्वाभाविकं ह्यदः ॥ ७६ ॥ तत्कृत्रिमं वैक्रियं साधिकैकलक्षयोजनम् । ज्येष्टमंगुलसंख्यांशमानमादौ च तल्लघु ॥ ७७॥ इति अंगमानम् ॥ ११ ॥ श्राद्याः पंच समुद्घाताः पंचस्त्वेतेषु यान्त्यमी। पर्याप्तगर्भजनरतिर्यतु संख्यजीविषु ॥ ७८ ॥ पर्याप्तबादरक्षमाम्बुप्रत्येकक्षितिजेषु च । __ गर्भजा मनुजाः पंचेन्द्रियास्तियंच एव च ॥ ७९ ॥ संमूर्छिमा गर्भजाश्चागच्छन्त्यमृतभोजिषु । विशेषस्त्वत्रोदितः प्राक् क्षेत्रलोकेऽपि वक्ष्यते ॥ ८ ॥ मुहूर्तानि द्वादशैषामुत्पत्तिच्यवनान्तरम् । सामान्यतः स्यादुत्कृष्टं जघन्यं समयावधि ॥ ८१ ॥ हुये समना भान' विष. ( द्वा२ ११ भु.) દેવનું સ્વાભાવિક શરીર ઉત્કૃષ્ટત: સાત હાથનું હોય અને જઘન્યત: એક અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય–જે એમનું આરંભનું શરીર છે. વળી એમનું કૃત્રિમ ઑક્રિય શરીર ઉત્કૃષ્ટત: એક લક્ષ્ય એજનથી સહેજ વધારે હોય, અને જઘન્યત: એક અંગુલન સંખ્યામાં ભાગ જેટલું હોય છે, જે કે પ્રારંભનું જ છે. ૭૬–૭૭. 'समुधात' अभने ५। पाय छे. ( से मनु मारभुवार ४थु ). ये मेमनी गति' भने 'मागति' विष. (६२ १३-१४ ). દેવો પાંચ ગતિમાં જાય છેઃ (૧) સંખ્યજીવી પર્યાપ્ત ગર્ભજ મનુષ્યત્વ, (૨) એ જ प्रानुतिर्य यत्प, ( 3 ) पर्याप्त मा६२ पृथ्वीयत्व, ( ४ ) पर्यातमा२ मयत्व भने (૫) પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયત્વ, વળી ગર્ભજ મનુષ્ય, તથા સંભૂમિ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચે–એટલા દેને વિષે આવે છે. આ સંબંધે વિશેષ પૂર્વે કહ્યું છે અને વળી હવે પછી “ક્ષેત્રલોક” ના અધિકારમાં કહેશું ૭૮-૮૦. એમની ઉત્પત્તિ અને અવનની વચ્ચે ઉત્કૃષ્ટ અન્તર સામાન્યત: બાર અન્તર્મુહૂર્તનું છે, અને જઘન્ય અન્તર એક સમયનું છે. ૮૧. Page #519 -------------------------------------------------------------------------- ________________ (४८२) लोकप्रकाश । [सर्ग ८ उत्पद्यन्ते च्यवन्तेऽमी एकस्मिन् समये पुनः । एको द्वित्राश्च संख्येया असंख्येयाश्च कर्हिचित् ॥ ८२ ॥ इति द्वारत्रयम् ॥ १२ । १३ । १४ ॥ सम्यक्वं देशविरतिं चारित्रं मुक्तिमप्यमी । लभन्ते लघुकर्माणो विपद्यानन्तरे भवे ॥ ८३ ॥ इति अनन्तराप्तिः ॥ १५ ॥ सिद्धचन्त्यनन्तरभव एकस्मिन् समये स्वमी । उत्कर्षतः साष्टशतं विशेषस्त्वेष तत्र च ॥ ८४ ॥ भवनेशा व्यन्तराश्च सर्वे दशदशैव हि । तदेव्यः पंचपंचव दश ज्योतिष्कनिर्जराः ॥ ८५ ॥ ज्योतिष्कदेव्यश्चैकस्मिन् क्षणे सिद्धयन्ति विंशतिः । वैमानिकाः साष्टशतं तद्देव्यो विंशतिः पुनः ॥ ८६ ॥ इति समयेसिद्धिः ॥ १६ ॥ लेश्याहारदिशा पट्कं न संहननसम्भवः । कषायसंज्ञेन्द्रियाणि सर्वाण्येषां भवन्ति च ॥ ८७ ॥ વળી એઓ એક સમયમાં એક, બે, ત્રણ એમ સંખ્યાતા, અને કોઈવાર અસંખ્ય પણ જન્મે છે અને એવે છે. ૮૨. वसन्ततिविष. ( १५ मुंजार ). આ દેશમાં જે લઘુકમી હોય છે એ આવીને અનન્તરભવમાં સમકિત, દેશવિરતિ, ચારિત્ર અને મોક્ષ પણ પામે છે. ૮૩. ये सभयेसिद्धि' विष. ( १६ मुंहार) એઓ અનન્તરભવમાં એક સમયે ઉત્કૃષ્ટ એકને આઠ સિદ્ધિ પામે છે. ૮૪. એ વાત વિશેષતઃ આ પ્રમાણે-ભવનપતિ અને વ્યતરમાંથી દશ દશ જ સિદ્ધ થાય; એમની દેવીઓ પાંચ પાંચ જ સિદ્ધ થાય. ઇતિક દેમાંથી વળી દશ સિદ્ધ થાય; અને એમની દેવીઓ વિશ સિદ્ધ થાય. વૈમાનિક દેવા અકસને આઠ સિદ્ધ થાય અને એમની દેવીઓ વીશ સિદ્ધ થાય. ૮૫-૮૬. Page #520 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] इति द्वारषट्कम् ॥ १७-२२ ॥ एओनी 'लेश्या', ( आहार', वगेरे । इति द्वारद्वयम् ।। २३–२४ ।। एषां स्युर्दृष्टयः तिस्र आयं ज्ञानत्रयं भवेत् । सम्यग्दृशां परेषां तु स्यादज्ञानत्रयं ध्रुवम् ॥ ८९ ॥ इति द्वारद्वयम् ॥ २५–२६ ॥ सर्वेऽप्येते संज्ञिनः स्युः पुंस्त्रीवेदयुजः परम् । देव्यः सुरेभ्यो द्वात्रिंशद्गुणा द्वात्रिंशताधिकाः ॥ ८८ ॥ दर्शनत्रयमाद्यं स्यादेषां सम्यक्त्वशालिनाम् । दर्शनद्वयमन्येषामुपयोगो द्विधा ततः ॥ ९० ॥ उपयोगा षडेतेषां ज्ञानदर्शनयोस्त्रयम् । सम्यग्दृशां परेषां तु व्यज्ञानी द्वे च दर्शने ॥ ९१ ॥ इति द्वारद्वयम् ॥ २७-२८ ॥ एतेषामोजाहारी लोमाहारोऽपि संभवेत् । न स्यात्कावलिकः स्यात्तु मनोभक्षणलक्षणः ॥ ९२ ॥ ( ४८३ ) હવે એમના પછી પછીના દ્વારા વિષે. भने 'तेश्या', भने छद्विशि ' महार ' होय छे; ' सहनन' संभवतु नथी. वणी 'उपाय', 'संज्ञा' भने 'न्द्रियो मघां पूरेपूरा होय छे. ८७. 6 अने श्रीभ से 'बेह' छे. देवा रतां એઓ સઘળા 'संज्ञी' है. मेमने દેવીઓ મત્રીશગણી ઉપર મત્રીશ છે. ૮૮. शेभने 'दृष्टि' नाशु हैं. જેએ સમકિત ષ્ટિવાળા છે એઆને પ્રથમનાં ત્રણ ‘ જ્ઞાન ’ અને ત્રણ ‘ દૃન ’ હોય; જ્યારે એ શિવાયના બીજાઓને ત્રણ અજ્ઞાન અને બે દન હેાય. આમ જ્ઞાન અને દર્શન એઉ હાવાથી એમને ઉપયાગ પણ ( સાકાર અને નિરાકાર ) બેઊ પ્રકારના છે. વળી સમ તિરુષ્ટિવાળાઓને ત્રણ જ્ઞાન અને ત્રણ દન નળીને છ ઉપયાગા છે; જ્યારે એ શિવાયનાં ખીજાએને ત્રણ અજ્ઞાન અને બે દન મળીને પાંચ ઉપયેગા છે. ૮–૯૧. અહિં સુધીમાં અશ્ચાવીશમા દ્વાર સુધીની હકીકત આવી ગઇ. हवेोभना ' महार ' परत्वे. ( द्वार २८ भु ). हेवाने 'सो' अने 'बो' मे मे भाडार होय. 'अवजि ' भाडार होय नहीं; મનથી પ્રાશન કરવારૂપ કાલિક આહાર હાય અ।. ૨. Page #521 -------------------------------------------------------------------------- ________________ (४८४) लोकप्रकाश । [सर्ग ८ अन्तरं पुनरेतस्य चतुर्थभक्तसंमितम् । जघन्यमन्यत्त्वब्दानां त्रयस्त्रिंशत्सहस्त्रकाः ॥ ९३ ॥ इति थाहारः ॥ २९॥ गुणस्थानानि चत्वारि योगाश्चैकादशोदिताः । औदारिकाहारकाख्यतन्मिश्रांश्च विनाखिलाः ॥१४॥ इति द्वारद्वयम् ॥ ३०-३१ ॥ प्रतरासंख्यभागस्थासंख्येयश्रेणिवर्तिभिः ।। नभःप्रदेशैः प्रमिता: प्रोक्ता: सामान्यतः सुराः ॥ ९५ ॥ क्षेत्रपल्योपमासंख्यभागस्थाभ्रांशसंमिता:। देवा अनुत्तरोत्पन्नाः संख्येयास्तत्र पंचमे ।। ९६ ॥ बृहत्तरक्षेत्रपल्यासंख्यांशाभ्रांशसंमिताः । भवन्त्यथोपरितनग्रैवेयकत्रिकामराः ॥ ९७ ॥ मध्यमेऽधस्तनेऽप्येवं त्रिके कल्पेऽच्युतेऽपि च । पारणे प्राणते चैवानतेऽपीयन्त एव ते ॥ ९८ ॥ એ આહારનું જઘન્ય અન્તર ચોથભક્ત પ્રમાણ છે. ઉત્કૃષ્ટ તો તેત્રીશહજાર વર્ષનું છે. ૯. वे 'गुणस्थान' भने 'योग' विषे. (१२ 30-3१ ). દેને ગુણસ્થાન ચાર હોય છે. વળી દારિક, આહારક, મિશ્રદારિક અને મિશ્ર भाडा२४-माया२ शिवाय शेष सर्वे (११) योगी छे. ८४. वे सेमना 'मान'-प्रमाण विष. ( द्वा२ ३२ भु). દેવોની સંખ્યા સામાન્યતઃ પ્રતરના અસંખ્યમા ભાગમાં રહેલી અસંખ્ય શ્રેણિઓમાં રહેલા આકાશ પ્રદેશ જેટલી છે. ૯૫. અનુતરવિમાનમાં ઉત્પન્ન થયેલા દે, ક્ષેત્રપલ્યોપમના અસંખ્યમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશે જેટલા છે. એમાં પણ, પાંચમામાં સંખ્યાત છે. ૯૬. વળી, ઉપરના ત્રણ રૈવેયકના દે, બ્રહક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશપ્રદેશ જેટલા છે. ૯૭. વળી રૈવેયકના મધ્યમત્રિકમાં અને અધસ્તનત્રિકમાં તથા અશ્રુત-આરણ-પ્રાકૃત અને -આનત દેવલેમાં પણ એટલા જ દે છે. પણ ત્યાં પપમને અસંખ્ય ભાગ ઉત્તરોત્તર Page #522 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओनी ' संख्या ' 1 किन्तु पल्यासंख्य भागो बृहत्तरो यथोत्तरम् । एकमानमितेष्वेवं स्यात् परेष्वपि भावना ॥ ९९ ॥ सहस्रारमहाशुक्रलांतकबह्मवासिनः । माहेन्द्रसनत्कुमारदेवाः प्रत्येकमीरिताः ॥ १०० ॥ घनीकृतस्य लोकस्य श्रेण्यसंख्यांशवर्तिभिः । नभः प्रदेश: प्रमिता विशेषोऽत्रापि पूर्ववत् ॥ १०१ ॥ युग्मम् ॥ अंगुलप्रमित क्षेत्र प्रदेशराशिसंगते । तृतीयवर्गमूलघ्ने द्वितीयवर्गमूलके ।। १०२ ॥ यावान् प्रदेशराशिः स्यादेकप्रादेशिकीष्वथ । श्रेणीषु तावन्मानासु लोकस्यास्य घनात्मतः ॥ १०३ ॥ नभः प्रदेशा यावन्तस्तावानीशाननाकगः । देवदेवीसमुदायो निर्दिष्टः श्रुतपारगैः ॥ १०४ ॥ विशेषकम् ॥ त्रयत्रिंशत्तमशोऽस्य किंचिदूनश्च यो भवेत् । ईशान देवास्तावन्त: केवलाः कथिताः श्रुते ॥ १०५ ॥ एवं च सौधर्मभवनाधीशव्यन्तरज्योतिषामपि । भाव्या स्वस्वसमुदायत्रयस्त्रिंशांशमानता ॥ १०६ ॥ ( ४८५ ) વિશેષ વિશેષ મ્હાટે ગણવા. સરખા પ્રમાણવાળા બીજા દેવલેાકેામાં પણ એવી જ ભાવના सम सेवी. ८८-८८. વળી સહસ્રાર, મહાશુષ્ક, લાંતક, બ્રહ્મ, માહેન્દ્ર અને સનત્કુમારએ દરેક દેવલેાકમાં રહેલા દેવાની સંખ્યા ઘનકરેલા લેાકની શ્રેણિના અસંખ્યમા ભાગમાં વતા આકાશપ્રદેશ भेटसी छे. डिपशु विशेष पूर्वे ह्या प्रमाणे समन्. १००-१०१. એક અંશુલ પ્રમાણ ક્ષેત્રપ્રદેશની રાશિમાં રહેલા, અને ત્રીજા વર્ગ મૂળથી ગુણાયલા, ખીજાવ મૂળમાં જેટલા પ્રદેશરાશિ હોય તેટલા પ્રમાણવાળી એક પ્રદેશી શ્રેણિમાં, ધનરૂપ કરેલા લેાકાકાશના જેટલા આકાશ પ્રદેશેા હાય તેટલી ઇશાનદેવલાકમાં રહેલા દેવદેવીઓની संध्या छे. १०२-१०४. એમાં કેવળ તેત્રીશમા ભાગનાજ (ઇશાનદેવલેાકના) દેવા છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૧૦૫. એજ પ્રમાણે સાધર્મ, ભવનપતિ, વ્યંતર અને જ્યેાતિષ્ઠ દેવાની સખ્યા એમના सभुद्वायथी तेन्रीशभे हिस्से समन्वी. १०६. Page #523 -------------------------------------------------------------------------- ________________ (४८६) लोकप्रकाश । [सर्ग केवलं देवदेवीसमदाय एव वक्ष्यते ईशानतश्च सौधर्मे स्यात् संख्येयगुणाधिकः । देवदेवीसमुदायो भवनेशानथ ब्रुवे ।। १०७ ॥ ___ अंगुलप्रमितक्षेत्रप्रदेशराशिवर्तिनि । द्वितीयवर्गमूलघ्ने वर्गमूले किलादिमे ॥ १०८ ॥ यावान् प्रदेशराशि: स्यात्तावन्मानासु पंक्तिषु । घनीकृतस्य लोकस्याथैकप्रादेशिकीषु वै ॥ १०९ ॥ नभःप्रदेशा यावन्तस्तावान् पुरुषपुंगवैः । देवदेवीसमुदायः ख्यातो भवनवासिनाम् ॥ ११० ॥विशेषकम्॥ यावन्ति संख्ययोजनकोटीमानानि दैर्ध्यतः । सूचिरूपाणि खंडानि स्युरेकप्रतरे किल ॥ १११ ।। व्यन्तराणां देवदेवीसमुदायो भवेदियान् । ज्योतिष्कदेवदेवीनां प्रमाणमथ कीर्त्यते ॥ ११२ ॥ षट्पंचाशांगुलशतद्वयमाना हि दैर्ध्यतः। यावन्त एक प्रतरे सूचिरूपाः स्युरंशकाः ॥ ११३ ॥ ज्योतिष्कदेवदेवीनां लावान् समुदयो भवेत् । उक्तं प्रमाणमित्येवमथाल्पबहुतां त्रुबे ॥ ११४ ॥ માટે હવે દેવદેવીઓની એકત્ર સંખ્યા જ કહીશ. ( તે પરથી દેવીઓની સંખ્યા आदानसभसेवी). ઈશાનદેવકથી માંડી સધર્મદેવલ સુધીમાં દેવદેવીઓની એકત્ર સંખ્યા એકબીજાથી सध्यात-सभ्यात अधिछे. १०७. વળી ભવનપતિદેવદેવીઓની એકત્રસંખ્યા, એક અંગુલપ્રમાણ ક્ષેત્રપ્રદેશની રાશિમાં રહેલા અને બીજા વર્ગમૂળથા ગુણેલા એવા પહેલા વર્ગમૂળમાં જેટલો પ્રદેશ રાશિ હોય તેટલા માનવાળી એકપ્રદેશી શ્રેણિઓમાં, ઘનરૂપકરેલા કાકાશના જેટલા આકાશપ્રદેશ હોય તેટલી छ. १०८-११०. વળી વ્યંતરદેવદેવીઓની એકત્રસંખ્યા, એક પ્રતરની અંદર સંખ્યાત કેટી જનની લંબાઈના જેટલા સૂચિરૂપ ખંડો હોય તેટલી છે. ૧૧૧–૧૧૨. તિષિદેવદેવીઓની એકત્રસંખ્યા, એકપ્રતરની અંદર બસોને છપ્પન અંગુળ લાંબા જેટલા સૂચિરૂપ ખંડો હોય તેટલી છે. ૧૧૩–૧૪. Page #524 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओनु 'अल्पबहुत्व । (४८७) इति मानम् ॥ ३२॥ स्तोकाः सर्वार्थसिद्धस्था असंख्येयगुणास्ततः । शेषा अनुत्तरा देवास्तत: संख्यगुणाः क्रमात् ॥ ११५ ॥ ऊर्ध्वमध्याधःस्थितस्युर्गंवेयकत्रिकत्रये । अच्युते चारणे चैव प्राणते चानतेऽपि च ॥ ११६ ॥ युग्मम् ॥ अधोऽधोग्रैवयकादावनुत्तराद्यपेक्षया । भाव्या विमानबाहुल्यादेवाः संख्यगुणाः क्रमात् ॥ ११७॥ ___ समश्रेणिस्थयोर्यद्यप्यारणाच्युतकल्पयोः । विमानसंख्या तुल्यैव तथापि कृष्णपाक्षिकाः॥ ११८ ॥ उत्पद्यन्ते स्वभावन दक्षिणस्यां हि भूरयः । शुक्लपाक्षिकजीवेभ्यो बहवश्च भवन्ति ते ।। ११९ ॥ ततोऽच्युतापेक्षया स्युनिर्जरा आरणेऽधिकाः । समश्रेणिस्थितावेवमन्येष्वाप विभाव्यताम् ॥ १२०॥ शुक्लपाक्षिककृष्णपाक्षिकलक्षणं च एवम् એ પ્રમાણે પ્રમાણ અર્થાતું સખ્યા વિષે સમજવું હવે એમના “લઘુ અ૫બહુવર વિષે ( દ્વાર ૩૩ મું ). સર્વાર્થસિદ્ધસ્થ દેવો સૌથી થોડા છે. એના કરતાં, બાકીના અનુત્તર વિમાનના દે અસંખ્યગણ છે. અને એથી સંખ્યાખ્યાતગણી અનુક્રમે, પ્રવેયકોના ઉધ્વત્રિક, માધ્યત્રિક અને અધોત્રિક, અયુત દેવક, ચારણદેવક, પ્રાણદેવલોક અને આનદેવલોકમાં રહેલા डाय छे. ११५-११६. નીચે નીચેની વયક વગેરેમાં, અનુત્તર વગેરેની અપેક્ષાએ વિમાનો બહોળાં હોવાથી, અનુક્રમે સંખ્યાત સંખ્યાતગણા જેવો છે. ૧૧૭. સમાનશ્રેણિમાં રહેલા આરણ અને અશ્રુત દેવલોકમાં વિમાન સંખ્યા જો કે સરખીજ છે તો પણ કૃષ્ણપાક્ષિક જેવો સ્વાભાવિકપણે, દક્ષિણદિશામાં બહુ ઉત્પન્ન થાય છે અને શુકલપાક્ષિક જીવો કરતાં એમની સંખ્યા અધિક છે- એ કારણથી અશ્રુત દેવલેકની અપેક્ષાએ આરણું દેવકમાં ઘણાવે છે. સમણિમાં રહેલા અન્ય દેવલોકો વિષે પણ એમ જ સમજવું. ૧૧૮-૧ર૦. થલપાક્ષિક અને કૃષ્ણ પાક્ષિક જીવોનું લક્ષણ આ પ્રમાણે છે-- Page #525 -------------------------------------------------------------------------- ________________ (४८८) लोकप्रकाश । [ सर्ग ८ बहुपापोदयाः क्रूरकर्माणः कृष्णपाक्षिकाः । स्युर्दीर्घतरसंसारा भूयांसोऽन्यव्यपेक्षया ॥ १२१ ॥ तथास्वभावात्ते भव्या अपि प्रायः सुरादिषु । उत्पद्यन्ते दक्षिणस्यां प्राचुर्येणान्यदिक्षु न ॥ १२२ ॥ तथाडुः-पायमिह कूरकम्मा भवसिद्धिया वि दाहिणिल्लेसु । नेरइयतिरियमणुासुराइठाणेसु गच्छंति ॥ १२३ ॥ जेसिमवद्दो पुग्गलपरियट्टो सेसओ उ संसारो। ते सुक्कपख्खिया खलु अहिए पुण कण्हपख्खीओ ॥ १२४ ॥ इति प्रज्ञापनावृत्तौ ॥ श्रानतेभ्योऽसंख्यगुणाः सहस्रारसुराः स्मृताः । महाशुक्रे लान्तके च बह्ममाहेन्द्रयोः कमात् ॥ १२५ ॥ सनत्कुमार ईशानेऽप्यसंख्यन्ना यथोत्तरम् । एशानेभ्यश्च सौधर्मदेवाः संख्यगुणाधिकाः ॥ १२६ ॥ कृष्णपाक्षिकबाहुल्याद्यथा माहेन्द्रनाकिनः । असंख्येयगुणाः प्रोक्ताः सनत्कुमारनाकिनः ।। १२७ ॥ કૃષ્ણપાક્ષિક છો શુલપાક્ષિકોની અપેક્ષાએ બહુ પાપી હોય છે, ક્રુર હોય છે અને દીઘસંસારી હોય છે. એમના એવા સ્વભાવને લઈને જ એ ભવ્ય છતાં પણ, દક્ષિણ દિશામાં બહાળપણે દેવગતિમાં ઉત્પન્ન થાય છે, બીજી દિશાઓમાં નહિં. ૧૨૧-૧૨૨. એ વિષે પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે—કૃષ્ણપાક્ષિક જ ભવ્ય છે તો યે પ્રાય: દુષ્ટકમી હોવાથી, દેવાદિકની ગતિમાં દક્ષિણ દિશામાં જ ઉત્પન્ન થાય છે. શુકલપાક્ષિક છો કે જેઓને અવટ્ટપુડ્ઝળપરાવર્તન જેટલો સંસાર બાકી રહેલો હોય છે તેમના કરતાં કૃષ્ણપાક્ષિકે माघ डाय छे. १२३-१२४. આનદેવલોકના દેવા કરતાં સહસ્ત્રાર દેવલોકના દેવા અસંખ્યગણા છે. મહાશુક, લાંતક, બ્રા, મહેન્દ્ર, સનતકુમાર અને ઇશાન – આટલા દેવલોકોના દેવા વળી અનુક્રમે આનત’ કરતાં અસંખ્યગણું છે. સાધમ દેવલોકના દેવે વળી “ઈશાન” ના દેથી સંખ્યાताए। छे. १२५-१२६. અહિં કઈ શંકા કરે છે કેકૃષ્ણપાક્ષિકે ઘણું છે માટે મહેન્દ્ર ના દેવાથી “સનકુમાર ” ના દેવો અસંખ્યા Page #526 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक एओनुं अल्पबहुत्व अने एना कारण । (४८९) विमानानां कृष्णपाक्षिकाणां चाधिक्यतस्तथा । ते सौधर्मेऽप्यसंख्यनाः कथं नेशाननाकिनः ॥ १२८ ॥ अत्रोच्यते हि वचनप्रामाण्यादुच्यते तथा । विचारगोचरो नास्मादृशामाप्तोदितं वचः ॥ १२९ ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ ननु इयं युक्तिः माहेन्द्रसनत्कुमारयोः अपि उक्ता । परं तत्र माहेन्द्रकल्पापेक्षया सनत्कुमारकल्पे देवा असंख्येयगुणा उक्ताः। इह तु सौधर्मे कल्पे संख्येयगुणा उक्ताः। तद् एतत् कथम् ॥ उच्यते । वचनप्रामाण्यात् । न च अत्र पाठभ्रमः । यतः अन्यत्रापि उक्तम्-- इसाणे सव्वत्थ वि बत्तीसगुणाउ होन्ति देवीओ। संखेज्जा सोहम्मे तो असंखा भवणवासी ॥ इति ॥ असंख्यन्नाश्च सौधर्मदेवेभ्यो भवनाधिपाः । भवन्ति भवनेशेभ्योऽसंख्यध्ना व्यन्तरा: सुराः ॥ १३० ॥ ज्योतिष्काणां देवदेवीवृन्दः संख्यगुणस्ततः । स्वस्वदेवेभ्यश्च देव्यः सर्वाः संख्यगुणाः स्मृताः ॥ १३१ ॥ તગણ છે એમ કહે છે. તો સામદેવલોકમાં પણ વિમાનો અને કૃષ્ણ પાક્ષિક દેવ છે માટે એઓને પણ “ઈશાન” ના દેવાથી અસંખ્ય ગણું કહેવા જોઈએ તે કેમ કહેતા નથી ? ૧૨૭–૧૨૮. એ શંકાનું સમાધાન આ પ્રમાણે –અમારે તો શાસ્ત્રનું વચન પ્રમાણ છે. આપ્તજનોએ કહ્યું છે એ અમારા જેવાના વિચારને અગોચર છે. ૧૨૯. પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે મહેન્દ્ર” અને “સનકુમાર” ના સંબંધમાં પણ આ યુક્તિ કહી, પણ ત્યાં તો “માëદ્ર” ની અપેક્ષાએ, “ સનકુમાર ” માં દવા અસંખ્યગણું કહ્યા છે અને અહિં તો “સંધર્મ” માં અસંખ્ય ગણું કહ્યા છે. એમ કેમ ? આ પ્રશ્નનું નિરાકરણ એમ કે:–અમે જે કહીએ છીએ, તે પ્રમાણભૂત વચન–શાસ્ત્રવચનને અનુસરીને કહીએ છીએ. વળી અહિં પાઠફેરની પણ શંકા નથી; કારણકે અન્યત્ર પણ કહ્યું છે કે—ઈશાનદેવલોકમાં તેમજ સર્વત્ર ખત્રીશગણી દેવીઓ છે, “સૈધર્મ” માં સંખ્યાતગણી છે અને “ભુવનપતિ માં એથી અસંખ્યગણી છે. હવે, સિધર્મદેવલોકના દેવા કરતા ભવનપતિ’ ના અસંખ્યગણ છે, એનાથી વ્યસ્તર Page #527 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (४९०) [ सर्ग ८ इति लघ्वी अल्पबहुता ॥ ३३ ॥ पूर्वस्यां च प्रतीच्यां च स्तोका भवनवासिनः । उत्तरस्यां दक्षिणस्यामसंख्येयगुणाः क्रमात् ॥ १३२ ॥ प्राक्प्रतीच्योर्हि भवनाल्पत्वात्स्तोका अमी किल । दक्षिणोत्तरयोस्तेषां क्रमाधिक्यादिमेऽधिकाः ।। १३३ ॥ पूर्वस्यां व्यन्तराः स्तोका विशेषेणाधिकाधिकाः । अपरस्यामुत्तरस्यां दक्षिणस्यां यथाक्रमम् ॥ १३४ ॥ व्यन्तराः शुषिरे भूम्ना प्रचरन्ति ततोऽधिकाः। साधोग्रामायां प्रतीच्याममी स्युः प्राच्यपेक्षया ॥ १३५ ।। उदीच्या दक्षिणस्यां च युक्तमेवाधिकाधिकाः । स्वस्थाननगरावासबाहुल्यतो यथाक्रमम् ।। १३६ ॥ पूर्वस्यां पश्चिमायां च स्तोका ज्योतिष्कनाकिनः । दक्षिणस्यामुदीच्यां च स्युः क्रमेणाधिकाधिकाः ॥ १३७ ॥ प्राक्प्रतीच्योश्चन्द्रसूर्यद्वीपेषूद्यानदेशवत् । क्रीडास्पदेषु ज्योतिषकाः स्वल्पाः प्रायेण सत्तया ॥ १३८॥ દે અસંખ્યગણું છે અને એનાથી “જ્યોતિષી” દેવદેવીઓ સંખ્યાતગણી છે. વળી સર્વ દેવીઓ પિતા પોતાના દેવો કરતાં સંખ્યગણું છે. ૧૩૦-૧૩૧. हुवे समना श्री माहुत्व' विष. ( २ ३४ भु). ભવનપતિ ” દેવો પૂર્વમાં અને પશ્ચિમમાં સર્વથી થોડા છે; ઉત્તરમાં અને દક્ષિણમાં અનુક્રમે એથી અસંખ્યઅસંખ્યગણ છે. એનું કારણ એ કે પૂર્વ પશ્ચિમમાં ભવનો થોડાં છે, અને उत्तरक्षिाभांसवनी मधि छ. १३२-१33. વ્યન્તર પૂર્વ દિશામાં સર્વથી થોડા છે; અને પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં અનકમે એથી અધિકઅધિક છે. કારણ કે એ પિલાણમાં ઘણા વિચરે છે માટે અધીગ્રીમવાળી પશ્ચિમમાં એઓ અધિક છે; અને ઉત્તર અને દક્ષિણમાં એમને રહેવાના નગરે ઘણા છે માટે ત્યાંયે એઓ અધિક છે. ૧૩૪–૧૩૬. તિષ્ક દે પૂર્વ અને પશ્ચિમમાં સવથી થોડા છે; અને દક્ષિણ તથા ઉત્તરમાં અનુક્રમે અધિક અધિક છે. કારણ કે પૂર્વ પશ્ચિમમાં એમના કીડાસ્થાનરૂપ ચંદ્રસૂર્યદ્વીપ છે એ ઉદ્યાનના Page #528 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एओनुं अल्पबहुत्व अने एनां कारण । (४९१) तेभ्योऽधिका दक्षिणस्यां विमानानां बहुत्वतः । तथा कृष्णपाक्षिकाणां बाहुल्येनोपपाततः ॥ १३९ ॥ उदीच्यां मानससरस्येते क्रीडापरायणाः । आसते नित्यमेवं स्युर्दक्षिणापेक्षयाधिकाः ॥ १४० ॥ किं च मानसाख्ये सरस्यस्मिन् मत्स्याद्या येऽम्बुचारिणः । ते समीपस्थितज्योतिर्विमानादिनिरीक्षणात् ॥ १४१ ॥ उत्पन्नजातिस्मरणाः किंचिदाचर्य च व्रतम् । विहितानशनाः कृत्वा निदानं सुखलिप्सया ॥ १४२ ॥ मृत्वा ज्योतिर्विमानेषुत्पद्यन्तोऽन्तिकवर्तिषु । ततः स्युर्दाक्षिणात्येभ्य उत्तराहा इमेऽधिकाः ॥१४३॥ विशेषकम् ॥ __ स्युः सौधर्मप्रभृतिषु ताविषेषु चतुर्वपि । पूर्वस्यां पश्चिमायां च स्तोका एव सुधाभुजः ॥ १४४ ॥ ततश्चासंख्येयगुणा उत्तरस्यां ततोऽधिकाः । दक्षिणस्याममी प्रोक्ताः श्रूयतां तत्र भावना ॥ १४५॥ तुल्या दिक्षु चतुसृषु विमाना: पंक्तिवर्तिनः । असंख्ययोजनतताः पुष्पावकीर्णकाः पुनः ।। १४६ ।। એક ન્હાના ભાગ જેવા છે માટે ત્યાં એ સ્વાભાવિક રીતે થોડાજ હોય. દક્ષિણમાં એથી અધિકએનું કારણ એ કે ત્યાં ઘણી વિમાન છે અને વળી કૃષ્ણપાક્ષિક દેવેની ત્યાં ઉત્પત્તિ વિશેષ છે. ઉત્તરમાં વળી એથી અધિક છે એનું કારણ એ કે ત્યાં જે માનસરોવર છે તેમાં એઓ હમેશાં gीडा ४२ता २९ छे. १३७-१४०. આ માન સરોવરમાં જે મસ્યાદિ જળચર જીવો છે તેમને સમીપસ્થ જ્યોતિષ્કવિમાને જોઈને જાતિસમરણ થાય છે એટલે કંઇક વ્રત લઈને અથવા અનશન કરીને સુખી થવાની અપેક્ષાએ નિદાન કરી મૃત્યુબાદ એ સમીપમાં રહેલા વિમાનમાં ઉત્પન્ન થાય છે. એ કારણને લઈને ઉત્તરમાં એમની સંખ્યા દક્ષિણ કરતાં અધિક છે. ૧૪૧–૧૪૩. “સૌધર્મ ’ આદિ ચારે દેવલોકમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં છેડા દેવ છે. ઉત્તરમાં એથી અસંખ્યગણા છે, અને દક્ષિણમાં એથી પણ અધિક છે. એમાં ભાવના આ પ્રમાણે:–અસંખ્ય જનના વિસ્તારવાળા પંક્તિબદ્ધ વિમાને તો ચારે દિશાઓમાં સરખા છે. પરંતુ પુષ્પાવકીર્ણવિમાને દક્ષિણ અને ઉત્તરમાંજ ઘણા છે, પૂર્વ પશ્ચિમમાં નહિ. માટે પૂર્વપશ્ચિમની Page #529 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । याम्योदीच्योरेव भूम्ना स्युः पूर्वापरयोस्तु न । उदक् ततोऽसंख्यगुणाः प्राचीप्रतीच्यपेक्षया ॥ १४७ ॥ भूम्ना कृष्णपाक्षिकाणां दक्षिणस्यां समुद्भवात् । दक्षिणस्यां समधिका उत्तरापेक्षया ततः ॥ १४८ ॥ तथाहुः प्रज्ञापनायाम् — C दिसावाणं सव्वत्थोवा देवा सोहम्मे कप्पे पुरच्छिमपञ्चच्छि मेणं, उत्तरेणं असंखेजगुणा, दाहिणेणं विसेसाहिया ॥ श्रत्र यद्यपि विविहा पुष्फकिन्ना तयन्तरे मुत्तु पुत्रदिसि' इति वचनात् प्राच्यां पुष्पावकीर्णकाभावात् प्रतीच्यां च तन्निषेधाभावात् प्राच्यपेक्षया प्रतीच्यां देवाः अधिकाः वक्तव्याः स्युः तथापि श्रत्र सूत्रे पूर्वपश्चिमावल्योः उभयतः सर्वापि दक्षिणोत्तरतयैव दिग्विवक्षितेति संभाव्यते इति वृद्धाः । यथा दक्षिणोत्तरार्धलोकाधिपती सौधर्मेशानेन्द्रौ इत्यत्र पूर्वपश्विमे श्रपि दक्षिणोत्तरतयैव विवक्षिते । इति ॥ ( ४९२ ) पूर्वोत्तरपश्चिमासु ब्रह्मलोकेऽल्पकाः सुराः । ततश्चासंख्येयगुणा दक्षिणस्यां दिशि स्मृताः ॥ १४९ ॥ याम्यां हि बह्नः प्रायस्तिर्यंच: कृष्णपाक्षिकाः । उत्पद्यन्तेऽन्यासु शुक्लपाक्षिकास्ते किलाल्पकाः ॥ १५० ॥ [ सर्ग < અપેક્ષાએ ઉત્તરદક્ષિણમાં અસંખ્યાતગણા કહ્યા છે. વળી ઉત્તર કરતાં દક્ષિણનાં અધિક કહ્યાં એનું કારણ એ કે દક્ષિણમાં કૃષ્ણપાક્ષિકદેવાના વિમાના એ કરતાં ઘણા અધિક છે. ૧૪૪-૧૪૮. આ સંબંધે પ્રજ્ઞાપના સૂત્રમાં પણ એજ ભાવાનું કહ્યું છે: દિશાને આશ્રીને કહીએ તે, સાધર્મ દેવલેાકમાં, પૂર્વ પશ્ચિમમાં સર્વથી થાડા દેવા છે; ઉત્તરમાં એથી અસખ્યગણા, અને દક્ષિણમાં ઉત્તર કરતાં અધિક છે. અહિયાં, પૂર્વમાં પુષ્પાવકીર્ણના અભાવને લીધે, અને પશ્ચિમમાં એએને નિષેધ કર્યાં નથી માટે, પૂર્વની અપેક્ષાએ પશ્ચિમમાં અધિક દેવા કહેવા જોઇતા હતા. પણ આ સૂત્રમાં પૂર્વશ્રેણિ અને પશ્ચિમશ્રેણિ એમ એ શ્રેણિ કહી એટલે સર્વ દિશાએ દક્ષિણઉત્તરરૂપે જ કહી છે એમ સમજાય છે. જેમકે સૌધર્મઅને ઇશાન-ઇંદ્રોને દક્ષિણા તથા ઉત્તરા ના અધિપતિએ કહ્યા છે, ત્યાં દક્ષિણા અને ઉત્તરાદ્ધ માં પૂર્વ પશ્ચિમ દિશાઓની જ વિવક્ષા છે. બ્રહ્મદેવલાકમાં, પૂર્વ–ઉત્તર અને—પશ્ચિમ દિશામાં દેવા ચાઠા છે, પણ દક્ષિણમાં એથી Page #530 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक एओनुं ‘अन्तर' । देवाधिकारनी समाप्ति । (४९३) एवं च लांतके शुक्रे सहस्रारेऽपि नाकिनः । भूयांसो दक्षिणस्यां स्युस्तिस्मृष्वन्यासु चाल्पका: ॥ १५१ ॥ अानतादिषु कल्पेषु ततश्चानुत्तरावधि । प्रायश्चतुर्दिशमपि समाना एव नाकिनः ॥ १५२ ।। तथाहुः प्रज्ञापनायाम् तेण परं बहुसमोववण्णगा समणाउसो इति ।। इति दिगपेक्षया अल्पबहुता ॥ ३४ ॥ __ जघन्यतोऽन्तर्मुहूर्त्त कालोऽनन्तोऽन्तरं गुरु । ज्येष्टकायस्थितिरूपः स च कालो वनस्पतेः ॥ १५३ ॥ इति अन्तरम् ॥ ३५॥ इति यदिह मयोक्तं निर्जराणां स्वरूपम् तदुरुसमयवाचां वर्णिकामात्रमेव । तदुपहितविशेषान् को ह्यशेषान् विवेक्तुम् प्रभुरिव नृपकोष्टागारजाग्रत्कणौघान् ॥ १५४ ॥ અસંખ્યગણા છે. કારણ કે દક્ષિણમાં પ્રાય: કૃષ્ણપાક્ષિકોની ઉત્પત્તિ છે અને તેઓ બહાળા છે; અને બીજી દિશાઓમાં શુકલપાક્ષિકેની ઉત્પત્તિ છે અને તેઓ અલ્પ છે. ૧૪૯–૧૫૦. લાંતક, શુક્ર અને સહસ્ત્રાર દેવલોકમાં પણ એજ પ્રમાણે, દક્ષિણ દિશામાં ઘણું દેવો છે, पाश्रीनी त्रशुभा था। छ. १५१. 'मानत' थी ते ४ अनुत्त२ विमान' सुधाना वसभा , प्राय: यारे हिशामामा દેવાની સંખ્યા સરખી છે. ૧૫૨. પ્રજ્ઞાપના સૂત્રમાં આ વિષે કહ્યું છે કે—ત્યાર પછી ( ના દેવલોકમાં ) દેવેની ઉત્પત્તિ प्राय: सभी छे. डवे मेमना मन्त२' विषे. ( ६२ ३५ भु). દેવનું જઘન્ય અન્તર અન્તર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટ અનન્તકાળનું છે. આ અનન્ત કાળ-તે વનસ્પતિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જેટલો સમજ. ૧૫૩. એવી રીતે મેં અહિં દેવતાઓના સ્વરૂપ વિષે વર્ણન કર્યું. પણ તે તો બહોળા સિદ્વાન્તના વચનોની રેખા માત્ર છે. કારણકે એમાં જે જે વિશિષ્ટતા રહેલી છે. એ સચે Page #531 -------------------------------------------------------------------------- ________________ સોમનાશ [ ક ૮ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रातिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सो निर्गलितार्थसार्थसुभगः सौख्येन पूर्णोऽष्टमः ॥१५५॥ इति देवाधिकाररूपः अष्टमः सर्गः । વિવિદિત કરવાને કોઈ સમર્થ નથી. રાજાના કોઠારમાં રહેલા ધાન્યના કણના ઢગલામાંથી જેટલા જેટલા વિશિષ્ટ હોય તેટલા બધા વીણી લેવાનું સામર્થ્ય હોય પણ કોનામાં?” ૧૫૪. સકળ વિશ્વને વિષે જેમની કીર્તિએ આશ્ચર્ય ઉત્પન્ન કર્યું છે એવા શ્રીમકીતિવિજય ઉપાધ્યાયના શિષ્ય, અને પિતા શ્રીયુત તેજપાળ તથા માતા રાજબાના સુપુત્ર વિનયવિજય ઉપાધ્યાયે જે આ, જગતના સકળ નિશ્ચિત તત્વોને દીપકની જેમ પ્રકાશમાં લાવનાર, ગ્રંથ રચે છે તેનો, અંદરથી નીગળતા અર્થને લીધે મનોહર એવે આઠમે સગી નિર્વિદને સમાપ્ત થયે. ૧૫૫. દેવાધિકારરૂપ આઠમે સર્ગ સમાપ્ત. Page #532 -------------------------------------------------------------------------- ________________ અા નારા:। अथ नवमः सर्गः । रत्नशर्करा वालुकापंकधूमतमः प्रभाः । 1 महातमः प्रभैतज्जाः सप्तधा नारका मताः ॥ १ ॥ पर्याप्तापरभेदेन चतुर्दश भवन्ति ते स्थानोत्पातसमुद्घातैर्लोका संख्यांशवर्त्तिनः ॥ २ ॥ स्वस्थानतस्त्वधोलोकस्यैकदेशे भवन्त्यमी । विशेषस्थानयोगस्तु क्षेत्रलोके प्रवक्ष्यते ॥ ३॥ રૂતિ મેતાઃ સ્થાનાનિ ચ । । ૨ ।। पर्याप्तयः षडप्येषां चतस्रो योनिलक्षकाः । નાપિ નોટીનામુદાનિ પંચવિશતિઃ ॥ ૪ ॥ કૃતિ દ્વારત્રયમ્ ॥ ૢ | ૪ | 5 || સગ નવમો. ( નારકાના સ્વરૂપ વિષે ). (૧) રત્નપ્રભા, (૨) શર્કરાપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) ૫કપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ:પ્રભા અને (૭) મહાતમ:પ્રભા એ સાત નરકમાં ઉત્પન્ન થતા સાત જાતના નારકા કહ્યા છે. ૧ એ દરેકના પાછા · પર્યાપ્ત ’ અને ‘ અપર્યાપ્ત ’–એમ બે ભેદ હેાવાથી, કુલ ચાદ પ્રકા રના નારક થયા. એઓ સ્થાન, ઉત્પાત અને સમુદ્દાતવડે લેાકના અસંખ્યમા ભાગમાં રહેલા છે. એમનુ પોતાનુ ખરેખરૂ સ્થાન તે અધેાલેાકના એક ભાગ છે. બીજા સ્થાનાના યાગ એમને કેવી રીતે થાય છે તે હુવે પછી ‘ ક્ષેત્રલેાક' માં કહેશુ. ૨-૩. એ પ્રમાણે એમના · ભેદ ’ અને ‘ સ્થાન ’~એ એ દ્વારા વિષે. વળી પર્યાપ્ત ’ એમને છ યે છ છે. એમની * ચેાનિસ`ખ્યા અને ‘ કુળસ’ખ્યા ’ પચવીશ લાખ છે. ૪. એ પ્રમાણે એ ત્રણ દ્વાર વિષે. ચાર લાખ છે, Page #533 -------------------------------------------------------------------------- ________________ । सर्ग ९ लोकप्रकाश । स्युः शीतयोनयः केचित् केचित्तथोष्णयोनयः । जिनैरुक्ता नैरयिकाः संवृताचित्तयोनयः ॥ ५ ॥ इति योनिसंवृतत्वादि ॥६॥ दशवर्षसहस्राणि जघन्यैषां भवस्थितिः । उत्कृष्टा तु त्रयस्त्रिंशत्सागरोपमसंमिता ॥ ६ ॥ इति भवस्थितिः ॥ ७ ॥ कायस्थितिस्तेषां भवस्थितिरेव ॥ ८॥ कायस्थितिस्त्रसत्वे स्याजघन्यान्तर्मुहूर्तिकी । द्वौ सागरसहस्रौ च कियद्वर्षाधिको गुरुः ॥ ७ ॥ देहास्त्रयस्तैजसं च कार्मणं वैक्रियं तथा । स्वाभाविककृत्रिमयोहुंडं संस्थानमंगयोः ॥ ८॥ इति देहाः संस्थानं च ॥ ९ । १० ॥ शतानि पंच धनुषां ज्येष्टा स्वाभाविकी तनुः । लव्यंगुलासंख्यभागमानारम्भक्षणे मता ॥ ९॥ समनाम 1 शीतयोनि'छे अने 21 योनि'. of संत' सन विवृत' समांथी समनी सत' योनि. अने सथित्त', 'मयित्त' मन सथित्तायित्त-पत्र प्रसारमाथा मेमनी 'मथित्त' योनि छ. ५. એમની “ભવસ્થિતિ જઘન્યત: દશસહસવર્ષની છે. અને ઉત્કર્ષત: તેત્રીશ સાગ शपमनी . १. એમની ભવસ્થિતિ છે એજ એમની “ કાયસ્થિતિ” છે. ત્રસપણમાં એમની કાયસ્થિતિ જઘન્યત: અન્તમુહૂની છે અને ઉત્કર્ષત: બે હજાર સાગરોપમથી કંઇક અધિક છે. ૭ એમને તૈજસ, કામણ અને વૈકિય-એમ ત્રણ દેહ” છે. વળી એમના સ્વાભાવિક અને कृत्रिम-मे शरीरानु ' 'सस्थान' छ. એ પ્રમાણે દશમા દ્વાર સુધીની હકીકત કહી. वे समना भान विष. ( द्वार ११ भु). એમનું સ્વભાવિક શરી તઃ પાંચ એજનનું હોય અને જઘન્યતઃ આર. ભસમયે અંગુળના અસંખ્યામાં ભાગ જેવડું કહ્યું છે, ૯. Page #534 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] नारकोनु स्वरूप । एमना 'समुद्घात' वगेरे। (४९७) स्वस्वस्वाभाविकतनोर्द्विगुणोत्तरवैक्रिया। गुर्वी लघ्व्यंगुलसंख्यभागमाना भवेदसौ ॥ १० ॥ इति अंगमानम् ॥ ११ ॥ स्युश्चत्वारः समुद्घाता आद्या एषां गतिः पुनः। पर्याप्तगर्भजनरतिरश्चोः संख्यजीविनोः ॥ ११ ॥ इति द्वारद्वयम् ॥ १२ । १३ ॥ नरपंचाक्षतिर्यंचः पर्याप्ता: संख्यजीविनः। नारकेषु यान्ति संख्या सामयिक्येषु देववत् ॥ १२ ॥ एषूत्पत्तिच्यवनयोर्मुहूर्ता द्वादशान्तरम् । उत्कर्षतो जघन्याच्च प्रज्ञप्तं समयात्मकम् ॥ १३ ॥ इति प्रागतिः ॥ १४ ॥ सामान्यतो नैरयिका लभन्तेऽनन्तरे भवे । सम्यक्त्वं देशविरतिं चारित्रं मुक्तिमप्यमी ॥ १४ ॥ विशेषतस्तु क्षेत्रलोके वक्ष्यते ॥ એમનું વૈક્રિય શરીર એમના સ્વાભાવિક શરીરથી વધારેમાં વધારે બમણું થઈ શકે છે અને ઓછામાં ઓછું અંગુળના અસંખ્યાતમા ભાગ જેટલું થઈ શકે છે. ૧૦. હવે ૧૨ મા તથા ૧૩ માં દ્વાર સમુઘાત અને ગતિ વિષે. સમુદઘાત” એમને પહેલા ચાર હોય છે. વળી એઓ મૃત્યુબાદ સંખ્યઆયુષ્યવાળા પર્યાપ્તગર્ભ જ મનુષ્ય અને તિર્યંચને વિષે જાય છે. ૧૧. वे १४ भाद्वार मागति' विष. પર્યાપ્ત અને સંખ્યજીવી મનુષ્ય તથા પંચેન્દ્રિયતિયચા મૃત્યુબાદ અહિં આવે છે. એમનામાં એક સમયની આગતિસંખ્યા દેવ જેટલી છે; ઉત્પત્તિ અને ઓવન વચ્ચે ઉત્કૃષ્ટ અન્તર બાર મુહૂર્તોનું છે, અને જઘન્ય અન્તર એક સમયનું છે. ૧૨-૧૩. ये समना — मनन्तराप्ति' १२ विष. ( ६२ १५ भु). સામાન્યતઃ નારકીઓ અનન્તર ભવમાં સમ્યકત્વ, દેશવિરતિ, ચારિત્ર અને મોક્ષ સુદ્ધ મેળવે છે. આ સંબંધમાં વિશેષ હકીકત “ ક્ષેત્રક માં કહ્યું. ૧૪, Page #535 -------------------------------------------------------------------------- ________________ (४९८) लोकप्रकाश । [ सर्ग इति अनन्तराप्तिः ॥ १५॥ उद्धृत्यौघान्नारकेभ्यो लब्ध्वा नरभवादिकम् । यद्यकसमये यान्ति शिवं तर्हि दश ध्रुवम् ॥ १५॥ प्रत्येकमाद्यनरकत्रयोद्धता अमी पुनः । सिद्धिं यान्ति दश दश तुर्योद्धतास्तु पंच ते ॥ १६ ॥ इति समयेसिद्धिः ॥ १६ ॥ लेश्यास्तिस्रो भवन्त्याद्या षडाहारदिशोऽपि च । न संहननसद्भावः कषाया निखिला अपि ॥ १७ ॥ इति द्वारचतुष्टयम् ॥ १७-२० ।। संज्ञा सर्वाश्चेन्द्रियाणि सर्वाण्येषां च संज्ञिता । दीर्घकालिक्यादिमत्वाद्वयक्तसंज्ञतयाऽपि च ॥ १८ ॥ इति द्वारत्रयम् ॥ २१-२३ ॥ एषां वेदः क्लीब एव दृष्टिर्ज्ञानं च दर्शनम् । उपयोगा इति द्वारचतुष्कं सुरवन्मतम् ॥ १९ ॥ इति द्वारपंचकम् ॥ २४-२८ ॥ वे समयसिद्धि' नामना सोमा डा विषे. સઘળા સાતે નરકમાંથી નીકળેલા, મનુષ્યભવ વગેરે પામે તો એમનામાંથી એક સમયે ફક્ત દશ સિદ્ધિ મેળવે છે. પ્રત્યેક નરકની જૂદી ગણત્રીએ, પહેલી ત્રણમાંની દરેકમાંથી નીકળેલા દશ દશ મેસે જાય છે, અને ચોથીમાંથી નીકળેલા પાંચ સિદ્ધિ પામે છે. ૧૫–૧૬. वे अमना भी वारी ( १७-२३) विष टीम:---- सभने, 'श्या' पडसी ३५ छ, 'हिशिमाहार' मने खनन(संय)डातुनथी. वणी पाया'साहायछतेभ सासा' अनेन्द्रिया' પણ સર્વે હાય છે. વળી એમને “ દીર્ઘકાલિકી” આદિ સંજ્ઞા છે અને એ સંજ્ઞાઓ વ્યક્ત છે भाटे अमे। 'सज्ञी'छ. १७-१८. હવે એમના ૨૪માથી ૨૮ મા સુધીના દ્વાર વિષે. व भां, मेमने नस४३६०८ लाय छे. ३० समान दृष्टि', 'शान', 'शन' भने 6५योग'न्य यारद्वारा देवता प्रभास. १८. Page #536 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एमनो 'आहार', 'गुणस्थान' वगेरे । ओजोलोमाभिधावेषामाहारावशुभौ भृशम् । गुणस्थानानि योगाश्च भवन्त्यमृतभोजिवत् ॥ २० ॥ लोमाहारो द्विधा भोगतदनाभोगाच्च तत्र च । स्यादादिमोऽन्तर्मुहूर्त्तात् द्वितीयश्च प्रतिक्षणम् ॥ २१ ॥ इति द्वारत्रयम् ॥ २९-३१ ।। अंगुलप्रमितक्षेत्र प्रदेशराशिवर्तिनि । तृतीये वर्गमूलघ्ने प्रथमे वर्गमूलके ॥ २२ ॥ यावान् प्रदेशराशिः स्यात्तावतीषु च पंक्तिषु । एकप्रादेशिकीषु स्युर्यावन्तः खप्रदेशकाः ॥ २३ ॥ तावन्तो नारकाः प्रोक्ताः सामान्येन जिनेश्वरैः । विशेषतो मानमेषामथ किंचिद्वितन्यते ॥ २४ ॥ विशेषकम् ॥ अंगुलप्रमित क्षेत्र प्रदेशराशिसंगते । तृतीयवर्गमूलघ्ने प्रथमे वर्गमूलके ॥ २५ ॥ यावान् प्रदेशनिकरस्तत्प्रमाणासु पंक्तिषु । एकप्रादेशिकीषु स्युर्यावन्तः खप्रदेशकाः ॥ २६ ॥ तावन्तो मानतः प्रोक्ता नारकाः प्रथमक्षितौ । शेषासु षट्सु च दमासु ख्याता नैरयिकांगिनः ॥ २७ ॥ હવે એમના ૨૯ માથી ૩૧ મા સુધીના દ્વારા વિષે. 'महार' मां खेभने मेधा अशुल भाडार छे: (१) मोल्माडार भने (२) सोभઆહાર. આ લેમઆહાર વળી એ પ્રકારના છે: (૧) ભેાગથી અને (૨) અનાભાગથી. એમાં પહેલે અન્તર્મુહૂર્તે, અને બીજો સમયેસમયે થાય છે. વળી એમને ‘ગુણસ્થાન ’ અને योग मे वानां देवता सदृश छे. २०-२१. हवे खेभना 'प्रभाशु '- संख्या विषे. ( द्वा२ ३२ भु ). . ( ४९९ ) અંગુલપ્રમાણ ક્ષેત્રપ્રદેશની રાશિમાં રહેલા અને ત્રીજાવર્ગમૂળથી ચુણેલા એવા પ્રથમ વ મૂળમાં જેવડા પ્રદેશરાશિ હાય તેટલી એકપ્રદેશ શ્રેણિએમાં જેટલા આકાશપ્રદેશે હાય તેટલા સામાન્યતઃ નારકે છે એમ જિનેશ્વરાનુ વચન છે. ૨૨-૨૪, मे विषे विशेषतः नीचे प्रमाणे: અ ગુલપ્રમાણ ક્ષેત્રપ્રદેશની રાશિમાં રહેલા અને ત્રીનવ મૂળથી ગુણેલા એવા પહેલા Page #537 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [ सर्ग ९ घनीकृतस्य लोकस्य श्रेण्यसंख्यांशवर्तिभिः । नभ:प्रदेशैः प्रमिता विशेष एष तत्र च ॥ २८ ॥ कलापकम् ॥ प्रारभ्य सप्तमक्ष्माया द्वितीयवसुधावधि । असंख्येयगुणत्वेन यथोत्तराधिकाधिकाः ॥ २९ ॥ इति मानम् ॥ ३२ ॥ सर्वाल्पा: सप्तमक्ष्मायामसंख्येयगुणास्ततः । भवन्ति नारकाः क्षमासु षष्ट्यादिषु यथाक्रमम् ॥ ३० ॥ संज्ञिपंचेन्द्रियतिर्यग्मनुष्याः सप्तमक्षितौ । सर्वोत्कृष्टपापकृत उत्पद्यन्तेऽल्पकाश्च ते ॥ ३१ ॥ किंचिद्धीनहीनतरपाप्मानः प्रोद्भवन्ति च । षष्ट्यादिषु ते च भूरिभूरयः स्युर्यथोत्तरम् ॥ ३२ ।। इति लध्वी अल्पबहुता ॥ ३३ ॥ सर्वासु नारका: स्तोकाः पूर्वोत्तरापरोद्भवाः । असंख्येयगुणास्तेभ्यो दक्षिणाशासमुद्भवाः ॥ ३३ ॥ पुष्पावकीर्णनरकावासा शल्पा दिशां त्रये । ये सन्ति तेऽपि प्रायेण संख्ययोजनविस्तृताः ॥ ३४ ॥ વર્ગમૂળમાં જેટલા પ્રદેશ રાશિ હોય તેટલા પ્રમાણવાળી એકપ્રદેશી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા નારકો પહેલી નરકમાં કહ્યા છે. શેષ છે નરકમાં, ઘનકરેલા લોકની શ્રેણિના અસંખ્યમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા છે. વિશેષ એટલું કે–સાતમી નરકથી માંડીને બીજીસુધી એઓ (નારક) ઉત્તરોત્તર અસંખ્યગણા છે. ૨૫–૨૯. हुये मेमन 'सधु म हत्व' विष. ( द्वार 33 ). - ઓછામાં ઓછા નારકો સાતમા નરકમાં છે. અને છઠ્ઠાથી પહેલા સુધીના નરકમાં ઉત્તરોત્તર અસંખ્યગણું છે. જેઓએ સૌથી ઉત્કૃષ્ટ પાપ કરેલાં છે એવા સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય સાતમાં નરકમાં જાય છે, જો કે એવી સંખ્યા ઘણી અલ્પ છે. જેમનાં એ કરતાં ઉતરતાં ઉતરતાં પાપ છે એઓ છઠ્ઠાથી ઉતરતા ઉતરતા (પાંચમા, ચોથા વગેરે ) નરકમાં जय छे. आभनी सध्या उत्तरोत्तर वधती वधती छे. 30-3२. वे मना हि॥श्री ५६५मदुत्व' विष. ( द्वा२ ३४ भु). બધી દિશાઓ કરતાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરદિશામાં ઓછા નારક છે. દક્ષિણદિશામાં એ કરતાં અસંખ્યગણ છે. કારણ એ કે એ ત્રણ દિશાઓમાં પુપાવકીર્ણનરકાવાસ થડા છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एमनुं अल्पबहुत्व वगेरे । नारकाधिकारनी समाप्ति । दक्षिणस्यां च पुष्पावकीर्णका बहवः स्मृताः । प्रायस्ते सन्त्य संख्येययोजनायतविस्तृताः ॥ ३५ ॥ किं च - भूम्ना कृष्णपाक्षिकाणां दक्षिणस्यां यदुद्भवः । दिक्त्रयापेक्षयैतस्यां भूयांसो नारकास्ततः ॥ ३६ ॥ इति दिगपेक्षयाल्पबहुता ॥ ३४ ॥ वनस्पतिज्येष्टकाय स्थितिमानं किलान्तरम् । एषां गरीयो विज्ञेयं लघु चान्तर्मुहूर्त्तकम् ॥ ३७ ॥ इत्यन्तरम् ॥ ३५ ॥ नरकलोकनिरूपणमेवं क्लृप्तमशेषविशेषविमुक्तम् । शेषमधो जगदुक्त्यधिकारे किंचिदिहैव विशिष्य च वक्ष्ये ॥ ३८ ॥ विश्वाश्चर्यदकीर्त्तिकीर्त्तिविजयश्रीवाच केन्द्रातिषद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे संपूर्णो नवमः सुखेन नवमः सर्गे निसर्गोज्ज्वलः ॥ ३९ ॥ इति नवमः सर्गः । --********** અને જેટલા છે તે પણ વિસ્તારમાં સંખ્યાતયેાજન છે; જ્યારે દક્ષિણદિશામાં એ નરકાવાસે ઘણા છે અને એ ચે વળી વિસ્તારમાં અસંખ્ય યાજન છે. વળી દક્ષિણદિશામાં કૃષ્ણપાક્ષિકનારકાની અહુ ઉત્પત્તિ છે. આવા આવા કારણેાને લઇને, એ ત્રણ દિશાઓની અપેક્ષાએ ચાથી એટલે દક્ષિણ દિશામાં ઘણા નારકા છે એમ કહ્યું છે. ૩૩–૩૬. हुवे अन्तर संबंधी ( द्वार उप भु ). નારકામાં અન્તર ઉત્કર્ષ ત: વનસ્પતિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જેટલુ છે; જ્યારે જઘન્યત: તા એ અન્તર્મુહૂત્તનુ છે. ૩૭. આ પ્રમાણે નારકલાકનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. વિશેષ વર્ણન-નિરૂપણ આ જ ગ્રંથમાં અધેાલેાકના અધિકારમાં કહેશુ. ૩૮. સકળ જગતને આશ્ચર્ય માં ગરકાવ કરનારી કીર્તિના ધણી અન્તવાસી, અને પિતા-તેજપાળ અને માતા રાજીબાઇના સુપુત્ર, જગતના નિશ્ચયભૂત તત્વાને દીપકની જેમ પ્રકાશમાં લાવનાર જે કુદ્રતી સાન્દર્ય વાળા નવમે સર્ગ નિર્વિઘ્ને સ ંપૂર્ણ થયા. ૩૯. નવમે સર્ગ સમાસ. ( ५०१ ) OX0000 કીતિવિજય ઉપાધ્યાયના વિનયવિજય ઉપાધ્યાયે આ ગ્રંથ રચ્યા છે એના Page #539 -------------------------------------------------------------------------- ________________ અથ શન: સર્ચ . इदानीं भवसंवेधः प्रागुद्दिष्टो निरुप्यते । तत्र ज्येष्टकनिष्टायुश्चतुभंगी प्रपंच्यते ॥ १ ॥ श्राद्यः प्राच्याय्यभवयोज्येष्टमायुर्यदा भवेत् । भंगोऽन्यः प्राग्भवे ज्येष्टमल्पिष्टं स्यात्परे भवे ॥ २ ॥ तृतीयः प्राग्भवेऽल्पीयो ज्येष्टमायुर्भवे परे । श्रायुर्लघु द्वयोस्तुर्यो भंगेष्वेषु चतुर्वथ ॥ ३ ॥ संज्ञी नरोऽथवा तिर्यक् षष्ट्याद्यनरकेषु वै । पृथक्पृथक् भवानष्टावुत्कर्षेण प्रपूरयेत् ॥ ४॥ युग्मम् ॥ સર્ગ દશમો. હવે પૂર્વે ઉદ્દેશેલા “ભવસંવેધ” વિષે નિરૂપણ કરું છું. એમાં પૂર્વભવનું ” અને ૮ પરભવનું ” તથા “ ઉત્કૃષ્ટ” અને “જઘન્ય”—એવા આયુષ્યના પ્રકારને લઈને ચાર “વિભેદ” એટલે ભાંગા થાય છે તે કેવી રીતે થાય છે તે વિગતે સમજાવું છું. ૧. (૪) જ્યારે પૂર્વભવનું તથા પરભવનું-એમ બેઉ ભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય ત્યારે પહેલે “ વિભેદ” એટલે ભાગે કહેવાય. (8) જ્યારે પૂર્વભવનું ઉત્કૃષ્ટ અને પરભવનું જઘન્ય આયુષ્ય હોય ત્યારે બીજે ભાગે કહેવાય. ૨. ' (૧) જ્યારે પૂર્વભવમાં જઘન્ય અને અગ્રભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય હોય ત્યારે ત્રીજો ભાંગે કહેવાય. (૧) અને જ્યારે પૂર્વ અને પર-બેઉ ભવમાં જઘન્ય આયુ હોય ત્યારે એ વિભેદ કે ભાંગે કહેવાય. ૩. એ ચારે ભાંગાઓમાં સંજ્ઞી મનુષ્ય કે તિર્યંચ” છઠ્ઠી વગેરે નરકમાં પૃથપૃથક ઉત્કૃષ્ટ આઠ ભવ પૂરે છે. ૪. ૧ સંસારી જીવોનાં સ્વરૂપનું વર્ણન અમુક સાડત્રીશ દ્વારો વડે કરવામાં આવે છે તેમાંનું આ ( “ભવસે વેધ') છત્રીસમું દ્વાર છે. એનો અર્થ અને વ્યાખ્યા માટે જુઓ આ ગ્રંથના ત્રીજા સર્ગના બ્લેક ૧૪૧૨–૧૪૧૩. ( આ “ ભવસંવેધ” નું સ્વરૂપ આ દશમા સર્ગમાં પહેલા પંચાણું લેકામાં છે. ત્યારપછી, રૂછ મા દાર “મહા અલ્પબદુત્વ નું સ્વરૂપ ૯૬ થી ૧૨૪ સુધીના પ્લેકામાં વર્ણવ્યું છે. ). Page #540 -------------------------------------------------------------------------- ________________ (५०३) द्रव्यलोक • भवसंवेध ' प्रकरण । यथा संज्ञी नरस्तिर्यगुत्पन्नो नरके क्वचित् । ततो मृतो मनुष्ये वा तिरश्चि वा ततः पुनः ॥ ५॥ तत्रैव नरके भयो मत्र्ये तिरश्चि वेति सः। भवानष्टौ समापूर्य नवमे च भवे ततः ॥ ६ ॥ अवश्यमन्यपर्यायं नरस्तिर्यगवाप्नुयात् । वक्ष्यमाणेष्वपि बुधैः कार्येवं भावना स्वयम् ।। ७॥ विशेषकम् ।। तथैव भवनेशेषु ज्योतिष्कव्यंतरेष्वपि । तिर्यग्नरौ किलाष्टासु सौधर्मप्रभृतियुषु ॥ ८ ॥ भवानष्टौ पूरयतो भवौ द्वौ च जघन्यतः । इमौ पूरयतः प्रोक्तनारकेषु सुरेषु च ॥ ९ ॥ युग्मम् ॥ जघन्यायुष्टया माघवत्यामुत्पाद्यमानकः । तिर्यग् ज्येष्टायुरन्यो वा भवान् सप्तैव पूरयेत् ॥ १० ॥ तथाहि । संज्ञी पंचेन्द्रियस्तिर्यक् पूर्वकोव्यायुरन्वितः । जघन्यायुष्टयोत्पन्नः सप्तम्यां नरकावनौ ॥ ११ ॥ જેવી રીતે કે કોઈ સંજ્ઞી મનુષ્ય અથવા તિર્યંચ કઈ નરકને વિષે ઉત્પન્ન થઈને ત્યાંથી મૃત્યુ પામી મનુષ્યની અથવા તિર્યંચની ગતિમાં જાય , અને ત્યાંથી પુન: તેજ નરકમાં આવી કરીને મનષ્ય અથવા તિર્યંચની ગતિ પ્રાપ્ત કરે. એવી રીતે આઠ ભવો પૂરીને પછી નવમે ભવે તે મનુષ્ય કે તિર્યંચ અન્ય પોયને પામે છે. વાક્યમાણુ ભાવસંવેધોમાં પણ વિદ્વાનોએ એવીજ રીતે પોતાની મેળેજ ભાવના જાણી લેવી. પ-૭. એવીજ રીતે ભવનપતિમાં, જાતિમાં અને વ્યન્તરમાં તથા સાધમ વગેરે આઠ દેવલોકમાં, તિર્યંચ અને મનુષ્ય આઠ ભવ પુરે છે, અને પૂર્વોકત નરકગતિ અને દેવગતિમાં धन्य से पूरे. ८-८ વળી જઘન્ય આયુષ્યત્વથી માઘવતી નરકમાં ઉત્પન્ન થયેલા તિર્યંચ કે બીજે પ્રાણી ઉત્કૃષ્ટ આયુષ્ય કરીને સાહત થાય તો સાતજ ભવ પૂરે છે. ૧૦ ते २मा प्रमाणे:---- કોટિપૂર્વના આયુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિ તિર્યંચ સાતમી નરકમાં જઘન્ય આયખપણાએ કરીને ઉપન્ન થઈ, ત્યાંથી નીકળી નિયચમાં આવે તથા ત્યાંથી પાછા Page #541 -------------------------------------------------------------------------- ________________ (५०४) लोकप्रकाश । [ सर्ग १. ततश्चोध्धृत्य तिर्यतु सप्तम्यां च ततः पुनः । तिर्यक्षु च ततः क्ष्मायां सप्तम्यां च ततः पुन: ॥ १२ ॥ तिर्यक्ष्वेव ततश्चासौ नोद्भवेत्सप्तमक्षितौ । एवं सप्तभवान् कृत्वाऽष्टमेऽन्यं भवमाप्नुयात् ॥१३॥ विशेषकम् ॥ तिर्यग् ज्येष्टायुर्जघन्यायुष्कोऽथोत्कृष्टजीविताम् । अवाप्नुवन्माघवत्यां भवान् पंचैव पूरयेत् ॥ १४ ॥ उत्पद्यते द्विर्नरके तत्र तिर्यक्षु च त्रिशः । ततश्चासौ षष्टभवे नोद्भवेत्सप्तमक्षितौ ॥ १५ ॥ उत्कृष्टायुष्टयाल्पायुष्टया वा सप्तमक्षितौ । तिर्यक् ज्येष्टायुरन्यो वा त्रिभवः स्याजघन्यतः ॥ १६ ॥ तत्र तिर्यग्भवौ तु द्वावेकः स्यात्सप्तमक्षितौ। माघवत्या नारकाणां तिर्यक्ष्वेव गतिर्यतः॥ १७ ॥ चतुर्भग्या नरः संज्ञी सप्तमं नरकं वजन् । जघन्यादुत्कर्षतोऽपि संपूरयेद्भवद्वयम् ॥ १८ ॥ સાતમી નરકમાં જાય; અને ત્યાંથી પાછા તિર્યંચમાં અને ત્યાંથી પુનઃ સાતમી નરકમાં જાય; અને ત્યાંથી પાછો તિર્યંચામાં જ જાય છે, સાતમી નરકમાં જ નથી. એવી રીતે સાત ભવ કરીને આઠમે ભવ અન્ય ભવ પામે છે. ૧૧-૧૩. ઉત્કૃષ્ટ આયુષ્યવાળે અથવા જધન્ય આયુષ્યવાળા તિર્યંચ માધવતી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પામી પાંચ જ ભવ પૂરે છે. એ બે વખત નરકમાં અને ત્રણ વખત તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. પછી છઠ્ઠા ભવમાં એ સાતમી નરકમાં ઉત્પન્ન થતો નથી. ૧૪–૧૫. ઉત્કૃષ્ટ આયુષ્યવાળો અથવા જઘન્ય આયુષ્યવાળા તિર્યચ, ઉત્કૃષ્ટ આયુષ્યત્વ અથવા જઘન્ય આયુષ્યત્વને લઈને જે સાતમી નરકમાં ઉપન્ન થાય તો તે જઘન્યત: ત્રણ ભવ કરે. એમાં બે ભવ તિર્યંચના થાય અને એક ભવ સાતમી નરકને થાય કેમકે માઘવતી નરકના નારકીએની ગતિ તિર્યમાં જ થાય છે. ૧૬–૧૭. સંસી મનુષ્ય ચતુર્ભગીવડે સાતમી નરકમાં જાય તે જઘન્યતઃ તેમજ ઉત્કૃષ્ટતઃ બે भर ५३ छ. १८. Page #542 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] भवसंवेध प्रकरण । श्रानतादिचतु:कल्प्यां सर्ववेयकेषु च। चतुर्भग्योद्भवन् मर्त्यः सप्तोत्कर्षात् भवान् सृजेत् ॥ १९ ॥ त्रिर्देवेषु चतुस्तत्र समुत्पद्य नरेष्वसौ। अवश्यमन्यपर्यायमवाप्नोत्यष्टमे भवे ॥ २० ॥ विजयादिचतुष्के च भवान् पंचैव पूरयेत् । त्रीन् भवान् नृषु मध्यौ च द्वौ भवौ विजयादिषु ॥ २१ ॥ जघन्यस्त्वानतादिष्वेतेषु निखिलेष्वपि । भवांस्त्रीन्मनुजः संज्ञी समर्थयेत् समुद्भवन् ॥ २२ ॥ यदानतादिदेवानां नृभ्य एवाप्तजन्मनां । नरेष्वेवोत्पत्तिरिति जघन्येन भवास्त्रयः ॥ २३ ॥ जघन्याचोत्कर्षतोऽपि पंचमेऽनुत्तरे नरः । त्रीभवान् पूरयेत् मोक्षमवश्यं यात्यसौ ततः ॥ २४ ॥ भवनव्यन्तरज्योतिष्काद्यकल्पद्वयावधि । युग्मिनो नरतिय॑चः पूरयन्ति भवद्वयम् ॥ २५ ॥ આનત” વગેરે ચાર દેવકમાં અને સર્વ રૈવેયકોમાં ચતુર્ભગીવડે ઉત્પન્ન થતો મનુષ્ય ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. તેમાં ત્રણ ભવ દેવગતિના કરે છે અને ચાર ભવ મનુષ્યના ४२ छे. माउभे भने अवश्य अन्य पर्याय ने पामेछ. १८-२०. विय' माहियारन विपन्न थाय तो पांच सय पूरे छ: समात्र मनुष्यआतिभा, अने मध्यना मे विय वगेरेभा ( पूरे छे ). २१. વળી આનત” વગેરે સર્વ દેવલોકમાં ઉત્પન્ન થાય તે ત્રણ ભવ પૂરે છે. કેમકે આનત આદિક દેવે મનુષ્યમાંથી જ ઉત્પન્ન થઈ પાછે જન્મ પણ મનુષ્યમાં જ લે છે. અને તેથી એના सधन्यथी त्रसव थाय छे. २२-२3. પાંચમા અનુત્તરવિમાનમાં રહેલો મનુષ્ય જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ પણ ત્રણ ભવ પૂરે છે. પછી તે અવશ્ય મોક્ષે જાય છે. ૨૪. - યુગલિક મનુષ્ય અને તિર્યચે ભવનપતિ, વ્યન્તર, તિષ્ક અને પહેલા બે દેવલોક Page #543 -------------------------------------------------------------------------- ________________ (५०६) लोकप्रकाश । [सर्ग १. जघन्यादुत्कर्षतोऽपि युग्मिनां यत्सुधाशिषु ।। उत्पन्नानां पुनरपि स्यादुत्पत्तिर्न युग्मिषु ।। २६ ॥ रत्नप्रभायां भवनाधिपतिव्यन्तरेष्वपि । असंज्ञी पर्याप्ततिर्यग् भवयुग्मं समर्थयेत् ॥ २७ ॥ यदस्य नरके स्वर्गे चोत्पन्नस्य ततः पुनः । असंज्ञितिर्यचूत्पत्तिर्भवे नानन्तरे भवेत् ॥ २८ ।। भवनव्यन्तरज्योतिःसहस्रारान्तनाकिनः । श्राद्यषड्नरकोत्पन्ननारकाश्च समेऽप्यमी ॥ २९ ॥ उत्पद्यमानाः पर्याप्तसंज्ञितिर्यग्नरेषु वै । पूरयन्ति भवानष्ट प्रत्येकं तत्र भावना ॥ ३० ॥ युग्मम् ॥ कश्चिद्भवनपत्यादिश्युत्वैकान्तरमुद्भवन् । चतुर्वारं हि पर्याप्तसंज्ञी तिर्यग्नरो भवेत् ॥ ३१ ॥ ततः स तिर्यग् मयों वा नाप्नुयान्नवमे भवे । पूर्वोक्तभवनेशादिभावं ताक्स्वभावतः ॥ ३२ ॥ સુધી બે ભવ પૂરે છે. કેમકે જઘન્યતઃ તેમજ ઉત્કૃષ્ટતઃ યુગલીઆઓની, દેવગતિમાંથી ફરી युगलीयामा उत्पत्ति यती नथी. २५-२६. અસંશી પર્યાપ્ત તિર્યંચ, રત્નપ્રભામાં તેમજ ભવનપતિ અને વ્યન્તરમાં પણ બે ભવ પૂરે છે. કેમકે નરક અને સ્વર્ગમાં ઉત્પન્ન થયેલા હોવાથી, એમની, ત્યાંથી અનન્તરભવમાં पुन: असशी तिय या उत्पत्ति थती नथी. २७-२८. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક તથા સહસ્ત્રારદેવલોક સુધીના દેવા, અને પહેલી છે નરકમાં ઉત્પન્ન થયેલા નારકી–એ સવે પર્યાપ્તસંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય તો દરેક આઠ ભવ પૂરે છે. ૨૯-૩૦. એમાં ભાવના આ પ્રમાણે છે-કેઇક ભવનપતિ આદિક આવીને જે એકાંતરે ઉત્પન્ન થાય તે ચારવાર પર્યાપ્તસંજ્ઞી તિર્યંચ અથવા મનુષ્ય થાય. પછી તે તિર્યંચ અથવા મનુષ્ય નવમે ભવે પૂર્વોક્ત ભવનપતિ આદિકનો ભવ પામે નહિં; કેમકે એને એ સ્વભાવ છે. ३१-३२. Page #544 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] भवसंवेध प्रकरण । (५०७) संज्ञिपर्याप्ततिर्यक्षु सप्तमक्षितिनारकाः। पूरयन्ति भवान् षड् येऽनुस्कृष्टस्थितिशालिनः ॥ ३३ ॥ उत्कृष्टस्थितियुक्तास्तु सप्तमक्षितिनारकाः । तेषूत्कर्षाज्जायमानाः स्युश्चतुर्भवपूरकाः ॥ ३४ ॥ आनतादिस्वश्चतुष्कसर्ववेयकामराः। उत्पद्यमाना उत्कर्षान्नृषु षड्भवपूरकाः ॥ ३५ ॥ मनुष्येषूत्पद्यमानाः विजयादिविमानगाः । भवांश्चतुर उत्कर्षात् पूरयन्ति निरन्तरम् ॥ ३६ ॥ जघन्यतस्त्वानतादिदेवा द्विभवपूरकाः। यतश्च्युतानामेतेषां नोत्पत्तिर्मनुजान्विना ॥ ३७ ।। उत्कर्षतो जघन्याञ्च सुराः सर्वार्थसिद्धिजाः। मनुष्येषु समुत्पद्य पूरयन्ति भवद्वयम् ॥ ३८ ॥ भवनव्यन्तरज्योतिःसौधर्मेशाननाकिनः । पृथिव्यप्तरुत्पद्यमाना द्विभवपूरकाः ॥ ३९ ॥ जघन्यादुत्कर्षतोऽपि भूयोऽप्युत्पत्त्यसम्भवात् । तेषां निर्गत्य पृथ्यादेर्भवनेशादिनाकिषु ॥ ४० ॥ युग्मम् ॥ અનુસ્નઈ એટલે જઘન્ય સ્થિતિવાળા સાતમી નારકીના છ સંજ્ઞીપર્યાપ્ત તિર્યંચને વિષે છ ભાવ પૂરે છે. પણ જેઓ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા છે એ તો ચાર ભાવ પૂરે છે. ૩૩-૩૪. આનત’ વગેરે ચાર દેવલોકમાં અને સર્વ શ્રેયકોના દેવો મનુષ્યગતિમાં આવી उत्कृष्टत: ७ सय पूरे छ. 34. વિજય” આદિ વિમાનમાં રહેલા દેવો મનુષ્યગતિ પામીને, નિરન્તર ઉત્કૃષ્ટત: ચાર लव ५२ छे. ३६. “આનત” વગેરેના દેવો જઘન્યતઃ બે ભવ પૂરે છે, કેમકે ત્યાંથી એવે ત્યારે એમને મનુષ્યગતિ શિવાય બીજી કોઈ ગતિ નથી. ૩૭. સર્વાર્થસિદ્ધ’ માં ઉત્પન્ન થયેલા દે મનુષ્યમાં ઉત્પન્ન થઈ ઉત્કર્ષતઃ તેમજ જઘન્યતઃ मेस पूरे छ. 3८. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાનદેવલોકના દેવો પૃથ્વી, અપ અને Page #545 -------------------------------------------------------------------------- ________________ ( ५००) लोकप्रकाश । [ सर्ग १. वायुतेज:काययोस्तु देवानां गत्यसम्भवात् । तदीयो भवसंवेधो नात्र प्रोक्तो जिनेश्वरैः ॥ ४१ ॥ असंज्ञिसंज्ञितिर्यंचो नराः संज्ञिन एव च । असंख्यायुइँतिर्यक्षु पूरयन्ति भवद्वयम् ॥ ४२ ॥ युग्मिनां नृतिरश्चां यद्विपद्यानन्तरे भवे । गतिर्देवगतावेव भगवद्भिनिरूपिता ॥ ४३ ॥ भूकायिकोऽम्भोऽग्निवायुष्वेकान्तरे परिभ्रमन् । भवानसंख्यान् प्रत्येकमनुत्कृष्टस्थितिः सृजेत् ॥ ४४ ॥ एवमम्बुकायिकोऽपि प्रत्येकं माग्निवायुषु । उत्पद्यमानोऽसंख्येयान् भवानुत्कर्षतः सृजेत् ॥ ४५ ॥ वह्निकायोऽपि पृथ्व्यम्बुकायिष्वेकान्तरं भवान्। कुर्यादसंख्याननिलोऽप्येवं पृथ्व्यम्बुवह्निषु ॥ ४६ ॥ तथा क्षमाम्भोऽग्निमरुतः प्रत्येकं च वनस्पतौ । भवानसंख्यान् कुर्वन्ति जायमाना निरन्तरम् ॥ ४७ ।। વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો બે ભવ પૂરે છે, કેમકે પૃથ્વીકાય વગેરેમાંથી નીકળ્યા પછી, એઓની, જઘન્યથી તેમજ ઉત્કર્ષથી પણ, ભવનપતિ આદિ દેવોમાં ઉત્પત્તિ થવાનો સંભવ नथी. 3८-४०. વળી વાયુકાયામાં કે અગ્નિકાયમાં દેની ગતિ નથી થતી. માટે એને ભવસંવેધ કહ્યું नथी. ४१. અસંજ્ઞી અને સંસી–એમ બેઉ પ્રકારના તિર્યંચે અને ફક્ત સંજ્ઞીજ મનુષ્ય અસંખ્ય આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચને વિષે બે ભવ પૂરે છે. કારણ કે યુગ્મી મનુષ્ય અને તિર્યચાની, મૃત્યુબાદ અનન્તર ભવમાં દેવગતિ થાય છે એમ ભગવાનનું વચન છે. ૪૨-૪૩. પૃથ્વીકાયને જીવ જઘન્ય સ્થિતિમાં એકાંતરે જળ, અગ્નિ અને વાયુકાયમાં પરિભ્રમણ કરતો દરેકની અંદર અસંખ્ય ભવ કરે છે. ૪૪. એ જ પ્રમાણે અપકાયનો જીવ પણ પૃથ્વીકાય, અગ્નિકાય અને વાયુકાય એમ દરેકની અંદર ઉત્પન્ન થયે થકો ઉત્કૃષ્ટત: અસંખ્યાત ભવ કરે છે. ૪૫. તેમજ અગ્નિકાય એકાંતરે પૃથ્વીકાય અને અપકાયમાં ભમતો થક, અને વાયુકાય વળી પ્રવીકાય. અપકાય અને અગ્નિકાયમાં ભમતો થકે અસંખ્ય ભવ કરે છે. ૪૬. . Page #546 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] भवसंवेध प्रकरण । एवं वनस्पतिरपि पृथिव्यादिचतुष्टये । प्रत्येकमुत्पद्यमानः कुर्यादसंख्यकान् भवान् ॥ ४८ ॥ वनस्पतिकायिकेषूत्पद्यमानो वनस्पतिः । भवाननन्तान् कुर्वीत निरन्तरं परिभ्रमन् ॥ १९ ॥ प्रत्येकमुत्पद्यमानाः पृथिव्यादिषु पंचसु । भवान् संख्यान् विदधति प्रत्येकं विकलेन्द्रियाः ॥ ५० ॥ प्रत्येकं विकलेष्वेवं पंचभूकायिकादयः। प्रत्येकमुत्पद्यमानाः संख्येयभवपूरकाः ॥ ५१ ॥ विकलाक्षेषु संख्येयान् सर्वेऽपि विकलेन्द्रिया । भवान् विदध्युः प्रत्येकं जायमानाः परस्परम् ॥ ५२ ॥ पूर्वोक्तायुश्चतुर्भग्या ज्येष्टायुरुपलक्षिते । भंगत्रये भवानष्टौ कुर्युः सर्वे क्षमादयः ॥ ५३ ।। तथाहि । पृथ्वीकायिक उत्कृष्टायुष्क उत्कृष्ट जीविषु । अप्कायिकेषूत्कर्षेणोद्भवेद्वारचतुष्टयम् ॥ ५४ ।। વળી પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, અને વાયુકાય એ દરેક નિરંતર વનસ્પતિકાયમાં ઉત્પન્ન થતા રહી અસંખ્યાત ભ કરે છે. ૪૭. એ જ પ્રમાણે વનસ્પતિકાયને જીવ પણ પૃથ્વીકાય આદિ ચારેમાંના પ્રત્યેકમાં ઉત્પન્ન थ७ स य ४२ छ. ४८. વનસ્પતિકાય વળી વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થઈ નિરન્તર પરિભ્રમણ કરતે અનન્ત सवरेछ. ४९. પૃથ્વીકાય આદિ પાંચમાં ઉત્પન્ન થતો વિકસેન્દ્રિય જીવ સંખ્યાત ભવ કરે છે. ૫૦. પૃથ્વીકાય આદિ પાંચમને દરેક પણ વિકસેન્દ્રિયની અંદર ઉત્પન્ન થઈ સંખ્યાત ભવ हुरे छे. ५१. સર્વ વિકલેન્દ્રિય વળી વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ સંખ્યાત ભ કરે છે. પર. પૂર્વોક્ત આયુની ચતુર્ભગીની અંદર ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ત્રણ ભાંગામાં પૃથ્વીકાય આદિ જી આઠ ભવ કરે છે. પ૩. तभा प्रभारी: Page #547 -------------------------------------------------------------------------- ________________ (५१०) लोकप्रकाश । [ सर्ग १० एवमेकान्तरं वारानुत्पद्य चतुरस्ततः । अवश्यमन्यपर्यायं लभते नवमे भवे ॥ ५५ ॥ उस्कृष्टायुर्भूमिकायोऽनुस्कृष्टायुष्कवारिषु । उत्पद्यमानोऽप्युत्कर्षाद्भवानष्टैव पूरयेत् ॥ ५६ ॥ एवं भूकायिकोऽनुत्कृष्टायुरुत्कृष्टजीविषु । उद्भवन्नम्बुष्त्कषोत् स्यादष्टभवपूरकः ॥ ५७ ॥ अप्कायादिनामपीत्थं विकलानां च भाव्यताम् । भवाष्टकात्मा संवेधो ज्येष्टायुभंगकत्रये ॥ ५८ ॥ अनुत्कृष्टायुषां त्वेषां स्यादनुत्कृष्टजीविषु । संवेधः प्रागुक्त एवासंख्यसंख्यभवात्मकः ॥ ५९ ॥ पृथ्व्यादीनाम् असंख्यभवात्मकः विकलानाम् संख्यभवात्मकः इति ॥ क्ष्मादयो विकलाचाश्च जघन्यतो भवद्वयम् । कुर्युः ज्येष्टकनिष्टायुरूपे भंगचतुष्टये ॥ ६० ॥ ઉત્કૃષ્ટ આયુષ્યવાળે પૃથ્વીકાય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાયની અંદર ઉત્કૃષ્ટતઃ ચાર વાર ઉત્પન્ન થાય છે. ૫૪ એવી રીતે એકાંતરે ચાર વાર ઉત્પન્ન થઈને ત્યાંથી નવમે ભવે અવશ્ય અન્ય પર્યાય પ્રાપ્ત કરે છે. પપ ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પૃથ્વીકાય જઘન્ય આયુષ્યવાળા અપૂકાયની અંદર ઉત્પન્ન થઈને पर उत्कृष्टत: 2416 स पूरे छ. ५६ એજ પ્રમાણે જઘન્ય આયુષ્યવાળે પૃથ્વીકાય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપૂકાયની અંદર ઉત્પન્ન થઈને ઉત્કૃષ્ટત: આઠ ભાવ પૂરે છે. પ૭ એવી રીતે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ત્રણે ભાંગાની અંદર અપૂકાય વગેરેને અને વિકલેન્દ્રિચેનો સુદ્ધાં આઠ ભવ સંબંધી ભવસંવેધ જાણી લેવો. ૫૮ વળી જઘન્યઆયુષ્યવાળાઓને, જઘન્ય આયુષ્યવાળાઓની અંદર, પૂર્વે કહ્યા પ્રમાણે અસંખ્યાત ભવરૂપ તેમજ સંખ્યાત ભવરૂપ ભવસંવેધ હોય છે. ૫૯ એટલે કે પૃથ્વીકાય આદિકને અસંખ્યાત ભવરૂપ, અને વિકલેન્દ્રિયોને સંખ્યાત ભવરૂપ ભવસંવેધ હોય છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુરૂપ ચારે ભાંગાઓની અંદર, પૃથ્વીકાય વગેરે અને વિકલેન્દ્રિ સુદ્ધાં જઘન્યત: બે ભવ કરે છે. ૬૦ Page #548 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] भवसंवेध प्रकरण । (५११) युग्मिवर्जाश्च मनुजास्तिय॑चः संझ्यसंज्ञिनः । प्रत्येकं जायमाना: स्युमिथोऽष्टभवपूरकाः ॥ ६१ ॥ जघन्योत्कृष्टायुरुत्थचतुर्भग्यामपि स्फुटम् । भवान् कृत्वाष्ट नवमे तेऽन्यं पर्यायमाप्नुयुः ॥ ६२ ॥ तथैव एव पृथ्व्यादिपंचके विकलत्रये । जायमानाश्चतुर्भग्यां कुर्यु: प्रत्येकमष्ट तान् ॥ ६३ ॥ तथा माद्याः सविकलास्तिर्यक्षु संझ्यसंज्ञिषु । नृष्वयुग्मिषु चोत्पद्यमाना भंगचतुष्टये ॥ ६४ ॥ पूरयन्ति भवानष्टौ स च पृथ्व्यादिकोऽसुमान् । नरतिर्यग्भवात्तस्मान्न पृथ्व्यादित्वमाप्नुयात् ॥६५॥ युग्मम् ॥ जघन्यादुत्कर्षतोऽपि मनुष्याः पवनाग्निषु । उत्पद्यमाना द्वावेव प्रयन्ति भवौ खलु ॥ ६६ ॥ यतो हि पवनाग्निभ्य उध्धृतानां शरीरिणाम् । अनन्तरभवे नैव नरेषूत्पत्तिसम्भवः ॥ ६७ ॥ યુગ્મી શિવાયના મનુષ્યો, તથા સંજ્ઞી અને અસંજ્ઞી તિર્યંચા દરેક ઉત્પન્ન થઈને પરસ્પર આઠ ભાવ પૂરે છે. ૬૧ જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુથી થતી ચિભંગીની અંદર પણ તેઓ આઠ ભવ કરીને નવમે ભવે ચકકસ અન્યપર્યાય પામે છે. દર વળી એ દરેક, પૃથ્વીકાય આદિ પાંચમાં તેમજ ત્રણ વિકલેન્દ્રિમાં ઉત્પન્ન થયાથકા ચભંગીની અંદર આઠ ભવ કરે છે. ૬૩ વળી વિકલેન્દ્રિય સહિત પૃથ્વીકાય આદિક, સંજ્ઞી અને અસંસી તિર્યામાં તેમજ ચમી શિવાયના મનમાં ઉત્પન્ન થઈ ચાર ભાંગાઓની અંદર આઠ ભાવ પૂરે છે. અને એ પૃથ્વી આદિક જીવ એ મનુષ્ય અને તિર્યંચના ભવથી પૃથ્વત્વ આદિ પામતે नथी. १४-६५ મનુષ્ય વાઉકાય અને અગ્નિકાયને વિષે ઉત્પન્ન થતા થકા ઉત્કૃષ્ટત: તેમજ જઘન્યત: બેજ ભવ પૂરે છે. કેમકે વાયુકાય અને અગ્નિકાયથી નીકળેલા પ્રાણીઓને અનન્તર ભવમાં मनुष्याति पाभवी मसलति.६६-६७ Page #549 -------------------------------------------------------------------------- ________________ ( ५१२ ) लोकप्रकाश | यथोक्तानामथ भवसंवेधानां यथागमम् । कालमानं विनिश्वेतुमाम्नायोऽयं वितन्यते ॥ ६८ ॥ जघन्यादान्तर्मुहूर्त्तामुत्कर्षात्पूर्वकोटिकाम् । स्थितिं विद्याति तिर्यग् नरकेष्वखिलेष्वपि ॥ ६९ ॥ तावदायुर्युतेष्वेति तेभ्यो मृत्खापि नारकाः । सहस्त्रारान्तदेवेष्वप्यसौ तादस्थितिर्व्रजेत् ॥ ७० ॥ देवास्तेऽपीदृशायुष्केष्वेष्वायान्ति ततश्च्युताः । असंख्यजीवी तिर्यक् यातीशानान्तनाकिषु ॥ ७१ ॥ नरो मासपृथक्त्वायुर्धर्मा याति जघन्यतः । वंशादिषु क्ष्मासु षट्सु वर्षपृथक्त्व जीवितः ॥ ७२ ॥ उत्कर्षात्पूर्व कोट्यायुर्यात्यसौ दमासु सप्तसु । आयान्त्युक्तस्थितिष्वेव नृषूक्तनारका श्रपि ॥ ७३ ॥ ना जघन्यात् मासपृथक्त्वा युरास्वर्द्वयं व्रजेत् । ऊर्ध्वं त्वब्दपृथक्त्वायुर्याति यावदनुत्तरान् ॥ ७४ ॥ હવે ઉક્ત ભવસ વેધાનું આગમાક્ત કાળમાન નિશ્ચિત કરવા માટે નીચે પ્રમાણે આમ્નાય કહીએ છીએ:-૬૮ [ सर्ग १० જધન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ કોડપૂર્વની સ્થિાતને ધારણ કરનારા તિર્યંચ સર્વ નરકામાં જાય છે. ૬૯ એવી સ્થિતિવાળા નારકી ત્યાંથી મૃત્યુ પામીને તેટલા આયુષ્યવાળા સહસ્રાર દેવલાકમાં लय छे. ७० ત્યાંથી ચ્યવેલા એ દેવા પણ એટલાજ આયુષ્યવાળી દેવગતિ પામે છે. અને અસંખ્ય આયુષ્યવાળા તિર્યં ચ તેા ઇશાન સુધીના દેવામાં જાય છે. ૭૧ પૃથકત્વમાસના આયુષ્યવાળા મનુષ્ય જઘન્યત: ‘ ઘમ્મા ’ નામની નરકને વિષે જાય છે. પૃથકત્વવર્ષના આયુષ્યવાળા વળી વશાર્દિક છ નારકીઓમાં જાય છે. ૭ર. ક્રોડપૂર્વના આયુષ્યવાળા મનુષ્ય ઉત્કૃષ્ટત: સાતે નરકેામાં જાય છે. અને એટલા આયુષ્ય વાળા નારકા ઉક્તસ્થિતિવાળી મનુષ્યગતિ પ્રાપ્ત કરે છે. ૭૩. પૃથકત્વમાસના આયુષ્યવાળા મનુષ્ય ઉત્કૃષ્ટ એ દેવલાક સુધી જાય છે અને પૃથકત્વ વર્ષના આયુષ્યવાળા છેક અનુત્તર વિમાન સુધી જાય છે. ૭૪. Page #550 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] भवसंवेध प्रकरण । उत्कर्षातु त्रिपल्यायुः स्वयं यावदेति सः । ऊर्ध्वं ततः पूर्वकोट्यायुष्क एव स गच्छति ॥ ७५ ।। तिर्यक् युग्मिनतिर्यक्षु त्वन्तर्मुहूर्तजीवितः । गच्छेज्जघन्यतो मासपृथक्त्वायुर्नरः पुनः ॥ ७६ ॥ उत्कर्षत: पूर्वकोटिमानायुष्कावुभावपि ।। असंख्यायुतिर्यसूत्पद्यते नाधिकायुषौ ॥ ७७ ॥ उक्तशेषाणां तु पूर्वापरयोर्भवयोः स्थितिः । गुरुर्लघुश्च ज्ञेया तज्ज्येष्टान्यायुरपेक्षया ॥ ७८ ॥ विवक्षितभवप्राप्यभवयोः परमां स्थितिम् । लवीं वा भवसंख्यां च जघन्यां वा गरीयसीम् ॥ ७९ ॥ स्वयं विभाव्य निष्टंक्यं विवक्षितशरीरिणाम् । भवसंवेधकालस्य मानं ज्येष्टमथावरम् ।। ८० ॥ युग्मम् ॥ यथा गरिष्टायुष्कस्य मनुष्यस्यादिमक्षितौ । उत्कृष्टायु रकत्वं लभमानस्य चासकृत् ॥ ८१ ।। एवं च ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો મનુષ્ય ઉત્કૃષ્ટ બે દેવલેક સુધી જાય છે. એનાથી ઉપર તો ક્રોડપૂર્વનું આયુષ્ય હોય એજ જાય છે. ૭૫. અન્તર્મુહૂર્તના આયુષ્યવાળો તિર્યચ, અને જઘન્યત: પૃથર્વમાસના આયુષ્યવાળો મનુષ્ય યુગમી મનુષ્યની કે તિર્યંચની ગતિ પ્રાપ્ત કરે છે. ૭૬. વળી ઉત્કૃષ્ટતઃ કોડપૂર્વના આયુષ્યવાળાએ બેઉને અસંખ્યાત આયુષ્યવાળા મનુષ્યની કે તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. એથી અધિક આયુષ્યવાળાની એ ગતિ નથી. ૭૭. બાકી રહેલાઓની પૂર્વાપર બેઉ ભવોની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ એઓના ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્યની અપેક્ષાએ જાણવી. ૭૮. વળી એ જ પ્રમાણે વિવક્ષિતભવની અને પ્રાપ્ત થનારા ભવની ઉત્કૃષ્ટ તેમજ જઘન્ય સ્થિતિ, તથા ઉત્કૃષ્ટ તેમજ જઘન્ય ભવસંખ્યા સ્વયં જાણી લઈને, વિવક્ષિત પ્રાણીઓના ભાવસંવેદના કાળનું ષ્ટ તેમજ કનિષ્ઠ માન ધારી લેવું. ૭૯-૮૦. જેમકે, પહેલી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળું નરકત્વ પામેલા ઉત્કૃષ્ટ–આયુષ્યવાળા મનુ Page #551 -------------------------------------------------------------------------- ________________ (५१४) लोकप्रकाश। [ सर्ग १० उत्कृष्टो भवसंवेधकालः संकलितो भवेत् । चतुःपूर्वकोटियुक्तचतुःसागरसंमितः ॥ ८२ ॥ युग्मम् ॥ द्वयोरुत्कृष्टायुषोस्तु संवेधः स्याजघन्यतः । पूर्वकोटिसमधिकसागरोपमसंमितः॥ ८३ ॥ उत्कृष्टायुर्नरलघुस्थितिनारकयोः गुरुः । सोऽब्दायुतचतुष्काढथं पूर्वकोटिचतुष्टयम् ॥ ८४ ॥ उत्कृष्टायुर्नरलघुस्थितिनारकयोः लघुः । संवेधोऽब्दायुतयुतपूर्वकोटिमितो मतः ॥ ८५ ॥ जघन्यायुनरोत्कृष्टस्थितिनारकयोः गुरुः । चतुर्मासपृथक्त्वाढयं स स्याद्वार्धिचतुष्टयम् ॥ ८६ ॥ जघन्यायुनरोत्कृष्टजीविनारकयोः लघुः । एकमासपृथक्त्वाढयवाद्धिमानो भवत्यसौ ॥ ८७ ॥ उत्कृष्टो भवसंवेधो जघन्यजीविनोः द्वयोः । चतुर्मासपृथक्त्वाढयं वर्षायुतचतुष्टयम् ॥ ८८ ॥ બને ઉત્કૃષ્ટ ભાવસંવેધકાળ ચાર ક્રોડપૂર્વ અને ચાર સાગરોપમનો હોય છે. ૮૧-૮૨. અને ગતિના ઉત્કૃષ્ટ આયુષ્યવાળાઓને સંવેધકાળ જઘન્યતઃ એક કોડ પૂર્વ અને એક सागरोपमनो छ. ८3. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મનુષ્ય અને જઘન્યસ્થિતિવાળા નારકને ઉત્કૃષ્ટ ભાવસંવેધકાળ ચારકોડપુર્વ અને ચાળીશ હજાર વર્ષનો છે. ૮૪. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મનુષ્ય અને જઘન્યસ્થિતિવાળા નારકનો જઘન્ય ભવસંવેધકાળ કોપૂર્વ અને દશહજાર વર્ષ છે. ૮૫. જઘન્ય આયુષ્યવાળા મનુષ્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકને ઉત્કૃષ્ટ ભવસંવેધકાળ ચાર સાગરોપમ ને પૃથકત્વ ચતુમાસનો છે. ૮૬. જઘન્ય આયુષ્યવાળા મનુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકને જઘન્ય ભવસંવેધકાળ એક સાગરોપમ ને પૃથકત્વ માસ છે. ૮૭. બેઉ જઘન્યઆયુષ્યવાળા હોય એએને ઉત્કૃષ્ટ ભવસંવેધકાળ ચાલીશ હજાર વર્ષ ને પૃથકત્વ ચતુર્માસને છે. ૮૮. Page #552 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक भवसंवेध प्रकरण । (५१५) जघन्यो भवसंवेधो जघन्यजीविनोः द्वयोः।। एकमासपृथक्त्वाढयाः दशवर्षसहस्रकाः ॥ ८९ ॥ यथा वा ज्येष्टायुषस्तिरश्चः प्रोद्भवतः सप्तमक्षितौ । जघन्यायुष्टयोत्कृष्टा भवसंवेधसंस्थितिः ॥ ९० ॥ चतुःपूर्वकोटियुक्ताः स्युः षट्षष्टिः पयोधयः । अल्पायुषोऽन्तर्मुहूर्तचतुष्टययुजोऽस्य ते ॥ ९१ ॥ युग्मम् ॥ यथा वा ज्येष्टायुषां नृणां ज्येष्टायुष्टया सप्तमक्षितौ । ज्येष्टः कालः पूर्वकोव्याढ्यास्त्रयस्त्रिंशदब्धयः ॥ ९२ ॥ जघन्यायुर्नृणामल्पायुष्टया सप्तमक्षितौ । जघन्योऽब्दपृथक्त्वाढथा द्वाविंशतिपयोधयः ॥ ९३ ॥ एवं सर्वेषु भंगेषु सर्वेषामपि देहिनाम् । विभाव्यो भवसंवैधकालो गुरुर्लघुः स्वयम् ॥ ९४ ॥ स्याद् भूयान् विस्तर इति नेह व्यक्त्या विविच्यते । पंचमांगे चतुर्विशशतं भाव्यं तदर्थिभिः ॥ ९५॥ બેઉ જઘન્ય આયુષ્યવાળા હોય એઓનો જઘન્ય ભાવસંવેધકાળ દશહજાર વર્ષ ને પૃથउत्पभासना छे. ८९. જઘન્ય આયુષ્યપણુએ કરીને સાતમી નરકમાં ઉત્પન્ન થતા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તિર્યઅને ઉત્કૃષ્ટ ભાવસંવેધકાળ ચારકોડ પૂર્વ ને છાસઠ સાગરોપમનો છે; અને જઘન્ય આયુષ્યવાળાને ભવસંવેધકાળ એ સંખ્યા ઉપર ચાર અન્તમુહુર્ત વધારે છે. ૯૦-૯૧. ઉત્કૃષ્ટ આયુષ્યપણુએ કરીને સાતમી નરકમાં ઉત્પન્ન થતા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મનુષ્યને ઉત્કૃષ્ટ ભવસંવેધકાળ એક ક્રોડ પૂર્વ અને તેત્રીશ સાગરોપમને છે. ૯૨. અલ્પઆયુષ્યપણુએ કરીને સાતમી નરકમાં ઉત્પન્ન થતા જઘન્ય આયુષ્યવાળા મનુષ્યને જઘન્ય ભવસંવેધકાળ બાવીશ સાગરેપમ ને પૃથકત્વ વનો છે. ૯૩. એ પ્રમાણે સઘળા ભાંગાને વિષે, સર્વ પ્રાણીઓને, ઉત્કૃષ્ટ કે જઘન્ય ભવસંવેધકાળ स्वयमेव सम al. ६४. બહુ વિસ્તાર થઈ જાય માટે અહિં વ્યક્તિપૂર્વક વિવેચન કરતા નથી. માટે જેઓ વિસ્તારના અથી હોય એઓએ પાંચમા અંગનું ચોવીશમું શતક જેવું. ૫. (मे प्रमाणे असव' ५२५५ सपूर्ण) Page #553 -------------------------------------------------------------------------- ________________ ( ५१६ ) लोकप्रकाश । अथाष्टनवतेर्जीवभेदानामुच्यते क्रमात् । क्रमप्राप्ताल्पबहुता महाल्पबहुताभिधा ॥ ९६ ॥ गर्भजा मनुजाः स्तोका नार्यः संख्यगुणास्ततः । ताभ्यश्च स्थूल पर्याप्ताग्नयोऽनुत्तरनाकिनः ॥ ९७ ॥ क्रमादसंख्यघ्न्नास्तेभ्यश्चोर्ध्वग्रैवेयकत्रये । मध्ययेऽधस्त्रये चाच्युते चैवारणेऽपि च ॥ ९८ ॥ प्राणतेऽथानते स्वर्गे समुत्पन्नाः सुधाशिनः । क्रमेण संख्येयगुणाः सप्ताप्येते निरूपिताः ॥ ९९ ॥ युग्मम् ॥ ततो माघवती जाता मघाजाताश्च नारकाः । सहस्त्रारसुरास्तेभ्यो महाशुक्रसुरास्ततः ॥ १०० ॥ तेभ्योऽरिष्टा नैरयिकास्तेभ्यो लांतकनाकिनः । तेभ्यों जनानाकाश्च ब्रह्मलोकसुरास्ततः ॥ १०१ ॥ तेभ्यः शैलानैरयिका माहेन्द्रत्रिदशास्ततः । तेभ्यः सनत्कुमारस्था वंशानैरयिकास्ततः ॥ १०२ ॥ तेभ्यः संमुर्छिमन रास्तेभ्यश्चेशाननाकिनः । क्रमादसंख्येयगुणाश्चतुर्दशाप्यमी स्मृताः ॥ १०३ ॥ कलापकम् ॥ [ सर्ग १० હવે સ’સારી જીવેાની મહા અક્ષમહુતા વિષે ( દ્વાર ૩૭ મુ ). અહિં, જીવના અઠ્ઠાણું ગેદમાં કયા અલ્પ અને કયા બહુ છે એ સંબધી વિવેચન કરે છે. ૯૬. સાથી અલ્પ ગ જ મનુષ્યેા છે. એનાથી સખ્યગણી સ્ત્રીએ છે. અને એનાથી સ`ખ્યગણા અનુક્રમે સ્થૂલપોમ અગ્નિકાયના જીવેા અને અનુત્તર વિમાનના દેવા છે. ૯૭. એએથી સંખ્યગણા અનુક્રમે, ત્રણ ઉર્ધ્વ ત્રૈવેયકાના, ત્રણ મધ્ય ચૈવેયકાના, ત્રણ अधोત્રૈવેયકાના, અચ્યુત દેવલાકના, આરણ દેવલેાકના, પ્રાણત દેવલેાકના અને આનતદેવલેાકના हेवा छे. ८८-८. એએથી અસંખ્યેયઅસ ંખ્યેયગણા અનુક્રમે નીચે પ્રમાણેના ચાદ છે:— માઘવતીના નારકા, મદ્યાના નારકા, સહસ્રારના દેવતા, મહાશુક્રના દેવતા, અરિષ્ટાના नारी, सांतड़ना देवता, अंनाना नारो, ब्रह्मखोउना देवता, शैदाना नारी, भाडेंद्र द्वेषલેાકના દેવેા, સનતકુમારના દેવેા, વશાના નારકેા, સમૃમિ મનુષ્યા અને ઇશાનદેવલેાકના हेवा. १००-१०३. Page #554 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] ' महत् अल्पबहुत्व' नामर्नु अन्तिम द्वार । (५१७) ईशानस्थसुरेभ्यस्तद्देव्यः संख्यगुणास्ततः। सौधर्मदेवास्तव्यस्तेभ्यः संख्यगुणाः स्मृताः ॥ १०४॥ असंख्येयगुणास्तेभ्यो भवनाधिपनाकिनः ।। भवनाधिपदेव्यश्च तेभ्यः संख्यगुणाधिकाः ॥ १०५ ॥ ताभ्योऽसंख्यगुणाः प्रोक्ता: प्रथमक्षितिनारकाः । तेभ्योऽप्यसंख्येयगुणाः पुमांसः पक्षिणः स्मृताः ॥ १०६ ॥ __ पक्षियोऽथ स्थलचरास्तस्त्रियोऽम्बुचरा अपि । अम्बुचर्यो व्यन्तराश्च व्यन्तर्यो ज्योतिषामराः ॥ १०७ ॥ ज्योतिष्कदेव्यः खचरक्लीबाः स्थलपयश्चराः । नपुंसका एव तत: पर्याप्ताश्चतुरिन्द्रियाः ॥ १०८ ॥ क्रमेण संख्येयगुणा पक्षिण्याद्यास्त्रयोदश । ततः पर्याप्तपंचाक्षा अधिकाःसंड्यसंज्ञिनः ॥ १०९॥विशेषकम्॥ तेभ्यः पर्याप्तका द्वयक्षाः पर्याप्तास्त्रीन्द्रियास्ततः । क्रमाद्विशेषाभ्यधिकाः प्रज्ञप्ता: परमेश्वरैः ॥ ११०॥ વળી ઈશાન દેવલોકના દેવોથી, એની દેવીઓ સંખ્યાતગણી છે. એથી સંખ્યાતગણા સાધમના દેવ છે; એથી સંખ્યાતગણી એમની દેવીઓ છે. એથી અસંખ્ય ગણા ભવનપતિના દેવ છે અને એ એથી સંખ્યાતગણી એમની દેવીઓ છે. ૧૦૪-૧૦૫. એથી અસંખ્યગણ પહેલી નરકના નારકે છે અને એથી પણ અસંખ્યગણ નરपक्षीमा छे. १०६. વળી પક્ષિણીઓ, સ્થળચરો અને સ્થળચરીઓ, જળચર અને જળચરીઓ, વ્યન્તરે અને વ્યન્તરીઓ, તિષીદેવ અને દેવીએ, નપુંસકદી ખેચર–સ્થળચર અને જળચર, પર્યાપ્ત ચઉરિન્દ્રિયો–આ તેરે અનુક્રમે સંખ્યાતસંખ્યાતગણુ છે. અને એમાંથી અધિક સંજ્ઞી અને અસંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય છે. ૧૦૭-૧૦૯ એઓથી અધિક પર્યાપ્ત બેઈન્દ્રિયો છે, અને એમાંથી વળી અધિક પોપ્ત ઈન્દ્રિય छ, ११०. Page #555 -------------------------------------------------------------------------- ________________ ( ५१८) लोकप्रकाश । [ सर्ग १० तेभ्योऽपर्याप्तपंचाक्षा असंख्येयगुणास्ततः । अपर्याप्ताश्चतुस्त्रिद्वीन्द्रियाः स्युरधिकाधिकाः ॥ १११॥ तेभ्यः प्रत्येकपर्याप्ता द्रुमाः पर्याप्तकास्ततः । निगोदा बादराः स्थूलपृथ्व्यम्बुमरुतोऽपि च ॥ ११२ ॥ स्थूलापर्याप्तका अग्निप्रत्येकद्रुनिगोदकाः। पृथ्वीजलवायवश्च सूक्ष्मापर्याप्तवह्नयः ॥ ११३ ॥ पर्याप्तप्रत्येकद्रुमादयो द्वादशाप्यसंख्यगुणाः । क्रमतस्ततश्च सूक्ष्मापर्याप्ताःदमाम्बुवायवोऽभ्यधिकाः॥११४॥विशेषकम्।। ततश्च संख्येयगुणाः पर्याप्तसूक्ष्मवह्नयः । ततः पर्याप्तसूक्ष्मक्षमाम्भोऽनिला अधिकाधिकाः ।। ११५॥ असंख्यघ्नास्ततोऽपर्याप्तकसूक्ष्मनिगोदकाः । ततः संख्यगुणाः पर्याप्तका: सूक्ष्मनिगोदकाः ॥ ११६ ॥ क्रमात्ततोऽनन्तगुणाश्चत्वारोऽमी अभव्यकाः । भ्रष्टसम्यक्त्वाश्च सिद्धाः स्थूलपर्याप्तभूरुहः ॥११७॥ એએથી અપર્યાપ્ત પંચેન્દ્રિયે અસંખ્યગણા છે અને એમાંથી અધિકઅધિક અપર્યાપ્ત ચઉરિન્દ્રિયે ગેઈન્દ્રિયે અને બેઈન્દ્રિયો છે. ૧૧૧. એઓથી અસંખ્યઅસંખ્યગણું અનુક્રમે નીચેના બાર છે; પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, પર્યાપ્ત બાદર નિદ, બાદર-પૃથ્વી અ અને વાયુ, સ્થળ અપર્યાપ્ત અગ્નિકાય-પ્રત્યેકવનસ્પ તિકાય-નિગોદ-પૃથ્વીકાયન-અપૂકાય--વાઉકાય, અને સૂક્ષ્મ અપર્યાપ્ત અગ્નિકાય. વળી એમાંથી અધિક સૂમઉપયોસ્ત એવા પૃથ્વીકાય--અપકાય-વાઉકાય છે. ૧૧૨-૧૧૪. વળી એઓથી સંખ્યાલગણા પર્યાપ્ત સૂક્ષમ અગ્નિકાય છે. એથી અધિકઅધિક પર્યાપ્ત સુક્ષમ પૃથ્વીકાય—અપકાય–વાયુકાય છે. ૧૧૫. એઓથી અસંખ્યગણા અપર્યાપ્તસૂમ નિગોદ છે અને એમાંથી સંખ્યાતગણુ પર્યાપ્તसूक्ष्म निगाह छ. ११६. એથી અનન્ત અનન્તગણ અનુક્રમે અભવ્ય, સમકિતથી પડેલા, સિદ્ધો, અને બાદરપર્યાપ્ત વનસ્પતિ છે. ૧૧૭. Page #556 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] जीवो 'महत अल्पबहुत्व ' | ( ५१९ ) तेभ्यश्च बादराः पर्याप्तकाः स्युरोघतोऽधिकाः । स्थूला पर्याप्ततरवस्ततोऽसंख्यगुणाः स्मृताः ॥ ११८ ॥ अपर्याप्ता बादराः स्युस्तेभ्यो विशेषतोऽधिकाः । सामान्यतो बादराश्च विशेषाभ्यधिकास्ततः ॥ ११९ ॥ असंख्येयगुणास्तेभ्यो सूक्ष्मा पर्याप्तभूरुहः । ततः सामान्यतः सूक्ष्मापर्याप्तकाः किलाधिकाः ॥ १२० ॥ स्युः संख्येयगुणास्तेभ्यः सूक्ष्मपर्याप्तभूरुहः । इतोऽधिकाधिका ज्ञेया वक्ष्यमाणाश्चतुर्दश ॥ १२१ ॥ सूक्ष्मा पर्याप्तका घात् सूक्ष्माः सामान्यतोऽपि च । भव्या निगोदिनचौघा दोघाच्च वनकायिकाः ॥ १२२ ॥ ओघादेकेन्द्रिया ओघात्तिर्यंचश्च ततः पुनः । मिथ्यादृशश्चाविरताः सकषायास्ततोऽपि च ॥ १२३ ॥ छद्मस्थाश्च सयोगाश्च संसारिणस्तथौघतः | सर्वजीवाश्चेति सार्वैर्महाल्पबहुतोदिता ॥ १२४ ॥ कलापकम् ॥ એએથી અધિક વળી આઘત: બાદરપર્યાપ્ત, અને એએથી પણ અનન્તગણુા બાદરપ यांग्त वनस्पतिठाय छे. ११८. એએથી વિશેષ અધિકઞાદરઅપર્યાપ્ત, અને એનાથી વિશેષ અધિક ‘સામાન્યત: ખાદર छे. ११८ એનાથી અસંખ્યગણા સૂક્ષ્મઅપર્યાપ્ત વનસ્પતિકાય છે, અને તેનાથી અધિક ‘સામાન્યત: सूक्ष्मअपर्याप्त ' . १२०. એનાથી સંખ્યગણા સુક્ષ્મપર્યાપ્ત વનસ્પતિકાય છે. એનાથી અધિકઅધિક નીચેના ચાદ लगुवा:—शोधतः सूक्ष्मपर्याप्त सामान्यतः सूक्ष्म, शोधतः लग्यो, शोधतः निगोहो, शोधतः वनस्पतिठाय, शोधतः खेहेन्द्रियो सोधतः तिर्यथा, मिथ्यादृष्टि, अविरती, उषाची, छद्मस्थ, सयोगी, संसारी, गोथी सर्व वे. १२१-१२४. એ પ્રમાણે સર્વથા પ્રકારે ‘ મહાટુ અલ્પમહત્વ ’ સમજવુ. Page #557 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश | एवं जीवास्तिकायो यो द्वारैः प्रोक्तः पुरोदितैः । द्रव्य क्षेत्रकालभावगुणैः स पञ्चधा भवेत् ॥ १२५ ॥ अनन्तजीवद्रव्यात्मा द्रव्यतोऽसावुदीरितः । क्षेत्रतो लोकमात्रोऽसौ सत्त्वात्तेषां जगत्रये ॥ १२६ ॥ कालतः शाश्वतो वर्णादिभिः शून्यश्च भावतः । उपयोगगुणश्चासौ गुणतः परिकीर्त्तितः ॥ १२७ ॥ ( ५२० ) [ सर्ग १० निरन्तरं बध्यमानैः स च कर्मकदम्बकैः । विसंस्थुलो भवाम्भोधौ बहुधा चेष्टतेऽङ्गभाक् ॥ १२८ ॥ पुद्गलैर्निचिते लोकेऽञ्जनपूर्णसमुद्गवत् । मिथ्यात्वप्रमुखैर्भूरिहेतुभिः कर्मपुद्गलान् ॥ १२९ ॥ करोति जीवः संबद्धान् स्वेन क्षीरेण नीरवत् । लोहेन वह्निवद्वा यत् तत्कर्मेत्युच्यते जिनैः ॥ १३० ॥ युग्मम् ॥ तच्च कर्म पौगलिकं शुभाशुभरसांचितम् । नवन्तीर्थिका भीष्टादृष्टादिवदमूर्त्तकम् ॥ १३१ ॥ હવે પૂર્વે (ચેાથા સર્ગ માં) સાડત્રીશ દ્વારા વડે જે ‘જીવાસ્તિકાય’નું નિરૂપણ કરેલું છે તે द्रव्य, क्षेत्र, अज, लाव अने गुणु-आ पांच दृष्टिमिन्दुमे यांथ प्रहारनो छे. १२५. દ્રવ્યના દૃષ્ટિબિન્દુએ એટલે કે ‘ દ્રવ્યથી ’ એ અનન્તજીવદ્રવ્યાત્મક છે; ‘ ક્ષેત્રથી ’ લેાકमात्रप्रमाणु छे; प्रेम भगतां मेनु अस्तित्व छे; 'अणथी' शाश्वत छे; ' लावथी ' वर्णाहि रहित छे भने ' गुणुथी ' उपयोगगुणुवा छे. १२६ - १२७. એ જીવ નિર ંતર બંધાયા કરતા થાકખ ધ કર્મને લીધે બહુધા અસ્થિરપણે ભવસમુદ્રમાં साड्या रे छे. १२८. અજનથી ભરેલા ડાખલાની જેમ આ લેાક પુગળાથી ભરેલા છે-તેમાં જીવ, મિથ્યાત્વ આદિક અનેક હેતુઆવડે, કમ ના પુગળાને ક્ષીરનીરની પેઠે અથવા લેાહાગ્નિની પેઠે પેાતાની સાથે સમૃદ્ધ કરે છે. એ પુદ્દગળાને જિનેશ્વરાએ કર્યું કહ્યાં છે. ૧૨૯-૧૩૦. એ કર્યું શુભાશુભરસયુકત હોઇ પુદ્દગલિક છે. અન્યમતવાળાએ જે અષ્ટ આદિ માને છે તેના જેવુ એ અરૂપી નથી. ૧૩૧. Page #558 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] जीवास्तिकाय । कर्मबन्धना हेतु । व्योमादिवदमूर्त्तत्वे त्वस्य विश्वांगिसाचिकौ । नैतत्कृतानुग्रहोपघातौ संभवतः खलु ॥ १३२ ॥ हेतवः कर्मबन्धे च चत्वारो मूलभेदतः । सप्तपंचाशदेते च स्युस्तदुत्तरभेदतः ॥ १३३ ॥ मिथ्यात्वाविरतिकषाययोगसंज्ञाश्च मूलभेदाः स्युः । तत्र च पंचविधं स्यान्मिथ्यात्वं तच्च कथितं प्राक् ॥ १३४ ॥ श्रसंयतात्मनां स्यात् द्वादशधावितिः खलु । षटुकायारंभपंचाक्षचित्तासंवरलक्षणा ॥ १३५ ॥ कषाया नोकषायाश्च प्राकू षोडश नवोदिताः । योगास्तथा पंचदश सप्तपंचाशदित्यमी ॥ १३६ ॥ ( ५२१ ) જો એ કમને આકાશ વગેરેની પેઠે અરૂપી માનીએ તે એનાથી થતા અનુગ્રહ અને ઉપઘાત–જે સ` પ્રાણીઓને પ્રત્યક્ષ છે તે–સંભવી શકે નહિ. ૧૩૨. कर्मबन्धः प्रकृत्यात्मा स्थितिरूपो रसात्मकः । प्रदेशबन्ध इत्येवं चतुर्भेदः प्रकीर्त्तितः ॥ १३७ ॥ प्रकृतिस्तु स्वभावः स्यात् ज्ञानावृत्यादिकर्मणाम् | यथाज्ञानाच्छादनादिः स्थितिः कालविनिश्चयः ॥ १३८ ॥ કર્મ બંધના મૂળ ચાર હેતુએ છે ( ચાર પ્રકારે કર્મ બંધાય છે ), જો કે ઉત્તરાત્તર તે કર્મ બંધમાં સત્તાવન હેતુએ છે. ૧૩૩. मिथ्यात्व, अविरति, दुषाय भने योग से यार भूज हेतुभे। छे. आमां ने 'मिथ्यात्व' છે તે પાંચ પ્રકારનુ છે-એનુ અગાઉ વર્ણન કરી ગયા છીએ. ૧૩૪. સંયમવિનાના પ્રાણીઓને છકાયના આરંભરૂપ, અને પાંચઇન્દ્રિય તથા છઠ્ઠું મન—એ छना असं व२३५-सेभ मार प्रहारनी ' अविरति ' होय छे. १३५. 6 સાળ ‘ કષાય ’ છે અને નવ નાકષાય છે—એવુ પણ અગાઉ વર્ણન આપી ગયા છીએ. वजी 'योग' पंहर छे. खेभ सत्तावन उत्तर हेतुम थया. १३६. ક બંધ ચાર પ્રકારના છે: (૧) પ્રકૃત્યાત્મક ( પ્રકૃતિખંધ ), ( ૨ ) સ્થિતિરૂપ ( स्थितिमध ), ( 3 ) रसात्मङ ( रसगंध ) अने ( ४ ) प्रदेशमध. १३७. જ્ઞાનને આચ્છાદન કરનારા કર્મના ( જ્ઞાનાવરણીય કર્મના ) જે સ્વભાવ–એનું નામ प्रमृति : १३८. }} Page #559 -------------------------------------------------------------------------- ________________ (૨૨) [ પ ૨૦ बद्धं विवक्षितं कर्म कर्मत्वेन हि तिष्ठति । यावत्कालं स्थितिः सा स्यात् त्यजेत्तत्तां ततः परम् ॥ १३९ ।। रसो मधुरकट्वादिः सदसत्कर्मणां मतः। भवेत् प्रदेशबन्धस्तु दलिकोपचयात्मकः ।। १४० ॥ __ यथा हि मोदकः कश्चित् प्रकृत्या वातहत् भवेत् । शुंठयादिजन्मा कश्चित्तु पित्तनुज्जीरकादिजः ॥ १४१ ॥ कश्चित्पक्षस्थितिः कश्चिन्मासप्रभृतिकस्थितिः । स्यात्कश्चिन्मधुरः कश्चित्तिक्तः कश्चित्कटुस्तथा ॥ १४२ ॥ कश्चित्सेरदलः कश्चित् द्वयादिसेरदलात्मकः । कार्येवं भावना विज्ञैः प्रकृत्यादिषु कर्मणाम् ॥ १४३ ॥ मूलप्रकृतिभेदेन तच्च कर्माष्टधा मतम् । स्यात् ज्ञानावरणीयाख्यं दर्शनावरणीयकम् ॥ १४४ ॥ સ્થિતિ” એટલે કાળને નિશ્ચય. કર્મ બાંધ્યું હોય એ અમુક કાળસુધી કર્મસ્વરૂપે સત્તામાં રહી પછી એ સ્થિતિને છોડે છે. એ “અમુક કાળ–તે સ્થિતિ સમજવી. ૧૩૮–૧૩૯. હવે “રસ’. સત્ એટલે શુભ કર્મોને મધુર રસ કહેવાય છે, અને અસત્ કર્મોનો કડવો કહેવાય. જીવ ઉપર કર્મનાં દળ એટલે થર ને થર બંધાતા આવે એ “ પ્રદેશ” કહેવાય. ૧૪૦. આ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ (દળ) ને લઈને, કર્મની એક મેક સાથે સરખામણું કરવામાં આવે છે – જેવી રીતે સુંઠ વગેરે નાખીને બનાવેલ લાડુ હોય એની વાયુ દૂર કરવાની પ્રકૃતિ હેય; અને જીરું વગેરે નાખીને બનાવેલા લાડુની પિત્ત હરવાની પ્રકૃતિ હોય. એવી જ રીતે કર્મની અમુક પ્રકૃતિ-સ્વભાવ હોય. ૧૪૧. જેવી રીતે કઈ લાડુ એક પખવાડીયાની સ્થિતિવાળો એટલે એટલી મુદત રહી શકે એવે હોય ને કઈ વળી એક માસની પણ સ્થિતિવાળો હોય. એવી જ રીતે કમની અમુક સ્થિતિ હોય. જેવી રીતે કઈ લાડુ મધુર એટલે ગળ્યો હોય અને કોઈ કડવો પણ હોય. એવી જ રીતે કર્મને પણ અમુક રસ હોય. ૧૪૨. જેવી રીતે કોઈ લાડુ એક શેરના દળ (વજન) ન હોય ને કોઈ બશેરના દળને પણ હેય. તેવી રીતે કર્મ પણ ભારે હળવાં હાય. ૧૪૩. એ કર્મ મૂળ પ્રકૃતિના દષ્ટિબિન્દુએ આઠ પ્રકારના છે: (૧) જ્ઞાનાવરણીય, (૨) Page #560 -------------------------------------------------------------------------- ________________ (५२३) द्रव्यलोक ] कर्मना आठ प्रकार । वेदनीयं मोहनीयमायुर्गोत्रं च नाम च । अन्तरायं चेत्यथैषामुत्तरप्रकृतीवे ॥ १४५ ॥ __ ज्ञानानि पंचोक्तानि प्राक् यच्च तेषां स्वभावतः । आच्छादकं पट इव दृशां तत् पंचधा मतम् ॥ १४६ ॥ मतिश्रुतावधिज्ञानावरणानि पृथक् पृथक् । मनःपर्यायावरणं केवलावरणं तथा ॥ १४७ ॥ __ श्रावृतिश्चक्षुरादीनां दर्शनानां चतुर्विधा । निद्राः पंचेति नवधा दर्शनावरणं मतम् ॥ १४८ ॥ सुखप्रबोधा निद्रा स्यात् सा च दुःखप्रबोधका । निद्रानिद्रा प्रचला च स्थितस्योर्दू स्थितस्य वा ॥ १४९ ॥ गच्छतोऽपि जनस्य स्यात्प्रचलाप्रचलाभिधा ॥ स्त्यानद्धिर्वासुदेवार्धबलाहश्चिन्तितार्थकृत् ॥ १५० ॥ शनाय२९॥य, ( 3 ) वहनीय, ( ४ ) मोडनाय, (५) मायु, (६) , (७) नाम भने (८) सन्तराय. १४४-१४५. વળી એઓની ઉત્તર પ્રકૃતિ આ પ્રમાણે પૂર્વે જે પાંચ પ્રકારનાં જ્ઞાન વર્ણવ્યાં છે તે જ્ઞાનને, ચક્ષુને વસ્ત્રને કટકે આચ્છાદિત કરે છે તેમ આચ્છાદન કરનાર જે કમ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય ૧૪૬. से पशु पाय प्रा२नु छ : (१) भतिज्ञानाव२०ीय, (२) श्रुतज्ञाना१२५य, (3) अवधिज्ञानावणीय, ( ४ ) मन:पर्यज्ञानावरणीय सने ( ५) ज्ञानाव२०ीय. १४७. વળી ચક્ષુદર્શન વગેરે જે દર્શને પણ અગાઉ વર્ણવી ગયા છીએ તે દર્શનેને ચાર પ્રકારનાં આવરણ છે, અને પાંચ પ્રકારની નિદ્રા છે. એમ નવ પ્રકાર દર્શનના આવરણના थया. १४८. નિદ્રા પાંચ પ્રકારની કહી એ આ રીતે :–(૧) “નિદ્રા', એટલે સુખેથી જાગ્રત થવાય मेवी; ( २ ) निद्रनिद्रा', भाथी हुमेथी मेट भांडमis onत थाय वी; (3) 'प्रया' એટલે બેઠાં બેઠાં ઉંધી જાય કે ઉભા ઉભાં ઊંઘે એ; (૪) “ પ્રચલામચલા” એટલે ચાલતાં ચાલતાં ઉંઘ આવે એ; ( ૫ ) “ ત્યાનદ્ધિ ' એટલે વાસુદેવનાં અરધા બળ જેટલી અને દિવસના ચિન્તવેલા કાર્યને કરનારી. ૧૪૯-૧૫૦. Page #561 -------------------------------------------------------------------------- ________________ [ सर्ग १० ( ५२४ ) स्त्याना संघातीभूता गृद्धिः दिनचिन्तिार्थविषयातिकांचा यस्यां सा स्त्यानद्धिः इति तु कर्मग्रन्थावचूर्णे | लोकप्रकाश | श्राद्यसंहननापेक्षमिदमस्यां बलं मतम् । अन्यथा तु वर्त्तमानयुवभ्योऽष्टगुणं भवेत् ॥ १५१ ॥ श्रयं कर्मग्रंथवृत्ताद्यभिप्राय: ॥ जीतकल्पवृत्तौ तु । यदुदये प्रतिसंक्लिष्ट परिणामात् दिनदृष्टमर्थं उत्थाय प्रसाधयति केशवार्धबलश्च जायते । तदनुदयेऽपि च स शेषपुरुषेभ्यः त्रिचतुर्गुणो भवति । इयं च प्रथम संहनिन एव भवति । इति उक्तमस्ति । इति ज्ञेयम् ॥ दर्शनानां हन्ति लब्धि मूलादाद्यं चतुष्टयम् । लब्धां दर्शनलब्धि द्राक् निद्रा निघ्नन्ति पंच च ॥ १५२ ॥ वेदनीयं द्विधा साताऽसातरूपं प्रकीर्तितम् । स्यादिदं मधुदिग्धा सिधारालेहनसन्निभम् ॥ १५३ ॥ કર્મ ગ્રંથની અવચૂરીમાં ત્યાનદ્ધિ ( સ્થાનઋદ્ધિ ) ને બદલે ‘ ત્યાનગૃદ્ધિ ’ એવા શબ્દો છે. સ્ત્યાન=એકઠી થયેલી. વૃદ્ધિ( દિવસે ચિન્તયેલી વાતની ) અત્યન્ત આકાંક્ષા. જે નિદ્રામાં દિવસે ચિન્તવેલા અર્થની અત્યન્ત આકાંક્ષા વર્તાય એવી નિદ્રા તે સ્ત્યાનગૃદ્ધિ નિદ્રા કહેવાય. આ નિદ્રામાં આટલું બધું બળ કહ્યુ તે પહેલા સંઘયણવાળા મનુષ્યની અપેક્ષાએ કહ્યું છે. અન્યથા તેા એ વર્તમાનકાળના યુવકેાના બળથી આઠગણું સમજવુ. ૧૫૧. આ કર્મ ગ્રંથની વૃત્તિ ’ના અભિપ્રાયે ક્યું છે. ‘ જીતકલ્પ ’ ની વૃત્તિમાં તે એમ કહ્યું છે કે—જેને ઉદય થયે, મનુષ્ય અતિસ ક્લિપરિણામથી ઉઠીને દિવસે જોયલુ કાર્ય માં મૂકે છે તે સ્થાનદ્ધિ નિદ્રા. એ નિદ્રામાં માણસમાં વાસુદેવનુ અરધું ખળ આવે છે. એ નિદ્રાના ઉદય ન હેાય તે ચે એવી નિદ્રાવાળા માણુસમાં સાધારણ માણુસ કરતાં ત્રણચારગણું બળ આવે છે. આ નિદ્રા પ્રથમ સંઘયણવાળાને જ હોય છે. પહેલાં ચાર દનાવરણા છે. તે દનાની લબ્ધિના મૂળમાંથી વિનાશ કરે છે, અને પાંચ નિદ્રાએ છે તે પ્રાપ્ત થયેલી લબ્ધિના સત્વર નાશ કરે છે. ૧૫૨. હવે ત્રીજી વેદનીય કર્યું. આ કર્મ સાતાવેદનીય અને અસાતાવેઢનીય એમ એ પ્રકારે છે. એ મધ ચાપડેલી તલવારના ધારને ચાટવા જઇએ એના જેવું છે. ૧૫૩. Page #562 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] कर्मना आठ प्रकार। यद्वेद्यते प्रियतया स्त्रगादियोगात् भवेत्तदिह सातम् । यत्कंटकादितोऽप्रियरूपतया वेद्यते स्वसातं तत् ॥ १५४ ॥ ___ यन्मद्यवन्मोहयति जीवं तन्मोहनीयकम् । द्विधा दर्शनचारित्रमोहभेदात्तदीरितम् ॥ १५५ ॥ मिथ्यात्वमिश्रसम्यक्त्वभेदात्तत्रादिमं त्रिधा । चारित्रमोहनीयं तु पंचविंशतिधा भवेत् ॥ १५६ ॥ कषायाः षोडश नव नोकषायाः पुरोदिताः। इत्यष्टाविंशतिविधं मोहनीयमुदीरितम् ॥ १५७ ॥ एति गत्यन्तरं जीवो येनायुस्तञ्चतुर्विधम् । देवायुश्च नरायुश्च तिर्यनैरयिकायुषी ॥ १५८ ॥ इदं निगडतुल्यं स्यादसमाप्येदमंगभाक् । जीवः परभवं गन्तुं न शक्नोति कदापि यत् ।। १५९ ।। - गूयते शब्द्यते शब्दैर्यस्मादुच्चावचैर्जनः । तत् गोत्रकर्म स्यादेतत् द्विधोच्चनीचभेदतः ॥ १६० ॥ પુષ્પની માળા વગેરેના વેગની જેમ જે પ્રિયપણે વેદાય તે સાતવેદનીય કર્મ અને જે કંટક આદિના વેગની જેમ અપ્રિયપણે વેદાય એ અસાતવેદનીયકર્મ. ૧૫૪. ચોથું મેહનીય કમે. મધની જેમ જીવને મોહ પમાડે એ મેહનીય કર્મી. એના બે प्र४२ छ: (१)शनभानीय भने( २)न्यास्त्रिभाहनीय. १५५. शनमाडनीय भनाजी प्रा२ छ : (१) भिश्यात्म, (२)भित्र अने ( 3 ) સમ્યકત્વ. ચારિત્રમોહનીયના પચીસ ભેદ છે : સેળ કષાય અને નવ નોકષાય. આ પ્રમાણે મેહનીય કેર્મના અઠ્ઠયાવીશ પ્રકાર થયા. ૧૫૬-૧૫૭. પાંચમું આયુકર્મ. જે કર્મવડે જીવ અન્યગતિમાં જાય એ આયુકમે. એ ચાર પ્રકારનું छ: (१) हेवमायुष्य, (२) मनुष्यमायुष्य, (3) तिर्थ यमायुष्य अने (४) न२४मआयुष्य. १५८. આ આયુકર્મ પ્રાણીને બેડી સમાન છે. કારણ કે એ પૂર્ણ કર્યા વિના પ્રાણી કદાપિ અન્ય ભાવમાં જઈ શકતો નથી. ૧૫૯. છઠ્ઠ વકર્મ. જેને લીધે લેકે માણસને મહાટે નામે કેહલકે–તેછડે નામે બોલાવે છે તે બેત્રકમ. એ ઉંચ નેત્ર અને નીચ ગોત્ર-એમ બે પ્રકારનું છે. ૧૬૦. Page #563 -------------------------------------------------------------------------- ________________ (५२६) लोकप्रकाश । [ सर्ग १० इदं कुलालतुल्यं स्यात् कुलालो हि तथा सृजेत् ।। किंचित् कुम्भादिभाण्डं तत् यथा लोकैः प्रशस्यते ॥ १६१ ॥ किंचिच्च कुत्सिताकारं तथा कुर्यादसौ यथा । अक्षिप्तमद्यायपि तत् भाण्डं लोकेन निन्द्यते ॥ १६२ ।। कर्मणापि तथानेन धनरूपोज्झितोऽपि हि । उच्चैर्गोत्रतया कश्चित् प्रशस्यः क्रियतेऽसुमान् ॥ १६३ ॥ कश्चिञ्च नीचैर्गोत्रत्वात् धनरूपादिमानपि । क्रियते कर्मणानेन निन्द्यो नन्दनृपादिवत् ॥ १६४ ॥ गतिजात्यादिपर्यायानुभवं प्रतिदेहिनः । नामयति प्रह्वयति यत्तन्नामेति कीर्तितम् ॥ १६५॥ चित्रकृत्सदृशं चैतत् विचित्राणि सृजेद्यथा । चित्राण्येष मिथोऽतुल्यान्येवं नामापि देहिनः ॥ १६६ ॥ द्विचत्वारिंशद्विधं तत् स्थूलभेदविवक्षया । स्याद्वा त्रिनवतिविधं त्रियुक्शतविधं तु वा ॥ १६७ ॥ सप्तषष्टिविधं वा स्याद्यथाक्रममथोच्यते । विकल्पानां चतुर्णामप्येषां विस्तृतिरागमात् ॥ १६८ ॥ એ વળી કુંભારના ઠામ જેવું છે. કુંભાર કઈ વાસ! એવું બનાવે છે કે લોકો એની પ્રશંસા કરે છે, અને કોઈ વળી એવું બનાવે છે કે તે મદ્યવાર્થ નહિ છતાં લેક એની નિંદા કરે છે. ( તેમ લોકો, ઉંચ ગોત્રી હોય એની પ્રશંસા કરે છે અને નીચ શેત્રી હોય એની નિંદા ४२ छ). १६१-१६२. કોઈ ધનરૂપાહીન માણસ લોકેની પ્રશંસા પામે છે એ એના એવા ઉચ્ચ નેત્રકમને લીધે જ. અને કોઈ ધનવાન, રૂપવાન હોવા છતાં નંદનૃપતિની પેઠે લોકોમાં નિંદાય છે એ એના એવા નીચ નેત્રકમનું જ ફળ છે. ૧૬૩-૧૬૪. સાતમું નામકર્મ. દરેક પ્રાણીના ગતિ, જાતિ આદિ પર્યાયના અનુભવને દાખવનારૂં કર્મ–તે નામકર્મ કહેવાય છે. ૧૬૫. એ એક ચિતારા જેવું છે. જેમ કે ચિતારે પરસ્પર અતુલ્ય-એક બીજાને મળતાં ન આવે એવાં વિચિત્ર ચિત્રો ચીતરે છે એવી જાતનું આ નામકર્મ છે. ૧૬૬. આ નામકર્મ છે તે સ્થૂલભેદોની ગણત્રીએ તાળીશ પ્રકારનું છે, અથવા ત્રાણું પ્રકારનું અથવા એકસેને ત્રણ પ્રકારનું અથવા સડસઠ પ્રકારનું છે. ૧૬૭–૧૬૮. Page #564 -------------------------------------------------------------------------- ________________ नामकर्मना विविध भेद । गतिर्जातिर्वपुश्चैवोपांगं बन्धनमेव च । संघातनं संहननं संस्थानं वर्ण एव च ॥ १६९ ॥ गन्धो रसश्च स्पर्शश्चानुपूर्वी च नभोगतिः । चतुर्दशैता निर्दिष्टाः पिण्डप्रकृतयो जिनैः ॥ १७० ॥ स्युः प्रत्येक प्रकृतयोऽष्टाविंशतिरिमाः पुनः । सस्थावर दशके पराघातादि चाष्टकम् ॥ १७१ ॥ सवादरपर्याप्त प्रत्येकस्थिरशुभानि सुभगं च । सुस्वरमादेययशोनाम्नी चेत्याद्यदशकं स्यात् ॥ १७२ ॥ स्थावर सूक्ष्मापर्याप्तकानि साधारणास्थिरे अशुभम् । दुःस्वरदुर्भगनाम्नी भवत्यनादेयमयशश्च ॥ १७३ ॥ द्रव्यलोक ] द्वितीयं दशकं चैतत् पराघाताष्टकं त्विदम् । पराघातं तथोच्छ्वासातपोद्योताभिधानि च ।। १७४ ॥ भवत्यगुरुलध्वाख्यं तीर्थकृन्नामकर्म च । निर्माणमुपघातं च द्विचत्वारिंशदित्यमी ॥ १७५ ॥ આ બેતાલીશ, ત્રાણું, એકસેાત્રણ, ને સડસઠ પ્રકાર--આ ચારે વિકલ્પે હવે . આગમમાં કહ્યા પ્રમાણે વિસ્તૃતપણે કહીએ છીએ. ( ५२७ ) बिन लगवाना यह पिंडप्रकृति ही है: अति, अति, शरीर, उपांग, बंधन, संधातन, सांडुनन, स ंस्थान, वाशु, अंध, रस, स्पर्श, आनुपूर्वी अने विडायोगति १६८-१७०. વળી અડૂચાવીશ પ્રત્યેક પ્રકૃતિએ કહી છે: ત્રસ આદિ દશ, સ્થાવર આદિ દેશ અને पराधात माहि भा. १७१. त्रस आदि हश या प्रमाणे: त्रस, महर, पर्याप्त, प्रत्येक, स्थिर, शुल, सुभग, सुस्वर, माहेय मने यश. १७२. स्थावर आहि दृश या प्रमाणे: स्थावर, सूक्ष्म, अपर्याप्त, साधारणु, अस्थिर, अशुल, हुल, दुःस्वर, मनाहेय मने अपयश. १७३. पराधात आदि मा आप्रमाणेः पराधात, उच्छ्वास, आतप, उद्योत अगुइदधु, तीर्थ१२, निर्भाणु, अने उपघात. १७४-१७५. એ પ્રમાણે ૧૪૧૨૮ એટલે બે તાળીશ ભેદ થયા. Page #565 -------------------------------------------------------------------------- ________________ ( ५२८) लोकप्रकाश । [ सर्ग १० चतुर्दशोक्ता गत्याद्याः पिण्डप्रकृतयोऽत्र याः । पंचषष्टिः स्युरेवं ताः प्रतिभेदविवक्षया ।। १७६ ॥ गतिश्चतुर्धा नरकतिर्यङ्नरसुरा इति । एकद्वित्रिचतु:पंचेन्द्रियाः पंचेति जातयः ॥ १७७ ॥ देहान्यौदारिकादीनि पंच प्रायुदितानि वै। त्रिधांगोपांगानि तेषां विना तैजसकामणे ॥ १७८ ॥ तत्रांगानि बाहुपृष्टोरूरोमुर्धादिकानि वै । अंगुल्यादीन्युपांगानि भेदोऽङ्गोपाङ्गयोरयम् ॥ १७९ ॥ नखांगुलीपर्वरेखाप्रमुखान्यपराणि च । अंगोपांगानि निर्दिष्टान्युत्कृष्टज्ञानशालिभिः ॥ १८० ॥ औदारिकाद्यंगसक्तपुद्गलानां परस्परम् । निबद्धबध्यमानानां सम्बन्धघटकं हि यत् ॥ १८१ ॥ तद बन्धनं स्वस्वदेहतुल्याख्यं पंचधोदितम् । दादिसन्धिघटकजत्वादिसदृशं ह्यदः ॥ १८२ ॥ युग्मम् ॥ ઉપર ગતિ વગેરે વૈદ પિંડપ્રકૃતિઓ કહી એના પણ પાછા પ્રતિભેદ છે એટલે એ વિવક્ષાએ પાંસઠ ભેદ થાય છે. તે નીચે પ્રમાણે – ૧૭૬. ગતિના ચાર પ્રકાર: નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ. જાતિના પાંચ પ્રકાર: એકેન્દ્રય, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ઐરિન્દ્રિય અને પંચેન્દ્રિય. ૧૭૭. શરીરના પાંચ પ્રકાર: દારિક વગેરે પૂર્વે કહેલા છે એ. सापांना ४२: हारि४, यि, साहा२४. १७८. ( બાહુ, પૃષ્ટ, ફારૂ, હૃદય, મસ્તક વગેરે અંગે કહેવાય છે; અને આંગળીઓ આદિ ઉપાંગ કહેવાય છે. જ્ઞાની પુરૂષોએ નખ, આંગળીના પ વગેરેને પણ ઉપાંગમાં ગણ્યા છે). १७८-१८०. બંધનના પાંચ પ્રકાર: દારિક વગેરે અંગેની સાથે આસકત, બંધાયેલા અને ચાલ બંધાયા કરતા પુગળાનો પરસ્પર સંબંધ ઘટાવનારું-તે બંધન કહેવાય છે. એના પાંચ પ્રકાર છે. અને એ. કાષ્ટ આદિના સાંધા મેળવી મેળવીને કરેલી બનાવટ જેવું છે. ૧૮૧-૧૮૨. Page #566 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] नामकर्मना विविध भेद । (५२९) औदारिकाद्यंगयोग्यान् संघातयति पुद्गलान् । यत्तत् संघातनं पंचविधं बन्धनवत् भवेत् ॥ १८३ ॥ ___ यद्वा पंचदशविधमेवं भवति बन्धनम् । औदारिकौदारिकाख्यं बन्धनं प्रथमं भवेत् ॥ १८४ ॥ औदारिकतैजसाख्यं तथौदारिककामणम् । स्याद्वैक्रियवैक्रियाख्यं तथा वैक्रियतैजसम् ॥ १८५॥ वैक्रियकार्मणाख्यं चाहारकाहारकं तथा । पाहारकतैजसं च तथाहारककामणम् ॥ १८६ ॥ औदारिकतैजसकार्मणं बन्धनमीरितम् । वैक्रियतैजसकार्मणबन्धनमथावरम् ॥ १८७ ॥ आहारकतैजसकार्मणबन्धनमेव च । तैजसतैजसबन्धनं च तैजसकार्मणम् ॥ १८८ ॥ कार्मणकार्मणं चेति स्युः पंचदश तानि हि । तत्र पूर्वसंगृहीतैर्यदौदारिकपुद्गलैः ॥ १८९ ॥ गृह्यमाणौदारिकांगपुद्गलानां परस्परम् । सम्बन्धकृत्तदौदारिकौदारिकाख्यबन्धनम् ॥ १९० ॥ युग्मम् ॥ સંઘાતના પાંચ પ્રકાર છે. દારિક આદિ અંગોને યોગ્ય હોય એવા પુદગળનું સંઘાતન કરનારૂં-તે સંઘાતન કહેવાય. ૧૮૩. અથવા બંધનના નીચે પ્રમાણે પંદર ભેદ પણ પડે છે – ( १ ) मोहारियोहा२ि४, ( २ ) सौहारिश्ते४२स, ( 3 ) हा२ि४ , (४) वैठिय वैठिय, ( ५ ) वैजियतेस, (६ ) जिया, (७) २ २४२माडा२४, (८) माडा२४ तस, :( ८ ) माडाआम, (१०) मोहा२ि४०४ साभ, (११) वैठियतेस आभ, ( १२ ) माहासभा, (१३) तेसतेस, ( १४ ) तसए मन (१५) भाभ. १८3-१८८. પહેલા સંઘરી રાખેલા દારિક પુગળની સાથે, બીજા નવા ગૃધ્રમાણુ એદારિક પુદુગળોને પરસ્પર સંબંધ ઘટાવી આપે- એ બંધનનું નામ દારિકદારિક બંધન. ૧૮૯૯૦ Page #567 -------------------------------------------------------------------------- ________________ ( ५३०) लोकप्रकाश । [ सर्ग १० एवं च औदारिकपुद्गलानां सह तैजसपुद्गलैः। सम्बन्धघटकं त्वौदारिकतैजसबन्धनम् ॥ १९१ ॥ औदारिकपुद्गलानां सह कार्मणपुद्गलैः । सम्बन्धकृत् भवत्यौदारिककार्मणबन्धनम् ॥ १९२ ॥ भावनैवं वैक्रियवैक्रियादिबन्धनेष्वपि । स्वयं विचक्षणैः कार्या दिङ्मात्रं तु प्रदर्शितम ॥ १९३ !! षट्कं संहननानां संस्थानानां षट्कमेव च । वर्णाः पंच रसाः पंचाष्टौ स्पर्शा गन्धयोर्द्वयम् ॥ १९४ ।। तत्र वर्णों नीलकृष्णौ कटुतिक्ताभिधौ रसौ। गुरुः खरो रुक्षशीताविति स्पर्शचतुष्टयम् ॥ १९५ ॥ दुर्गन्धश्चेति नवकमशुभं परिकीर्तितम् । वर्णगन्धरसस्पर्शाः शेषास्त्वेकादशोत्तमाः ॥ १९६ ॥ भानुपूर्व्यश्चतस्रः स्युश्चतुर्गतिसमाभिधाः ।। द्विधा विहायोगतिः स्यात् प्रशस्तेतरभेदतः ॥ १९७॥ એજ પ્રમાણે દારિક પુદગળોની સાથે તૈજસ પુદગળાનો સંબંધ કરાવી દે એનું નામ દારિક તેજસ બંધન. ૧૯૧. દારિક પુગળોની સાથે કામણ પુગળને સંબંઘ કરાવી દે એ બંધન દારિક आम सधन वाय. १८२. એજ પ્રમાણે વૈક્રિયકિય વગેરે બીજા બધનોને વિષે પણ વિચક્ષણ પુરૂષોએ સ્વયમેવ ભાવના કરી લેવી. અહિં અમે તો માત્ર દિગ્દર્શન કરાવ્યું છે. ૧૯૩. સંઘયણના છ પ્રકાર છે. સંસ્થાને પણ છ છે. વર્ણ પાંચ છે. રસ પાંચ છે. સ્પર્શ 28छे अने जब ये छे. १८४. એમાં નીલ અને કૃષ્ણ–એ બે વર્ણ, કટુ અને તીખો–એ બે રસ; ગુરૂ, બર, રૂક્ષ અને શીતએ ચાર સ્પર્શ તથા દુર્ગધ—આટલાં નવ અશુભ છે. બાકીના અગ્યાર ( ત્રણ વર્ણ, त्र २स, या२ २५श, से 14 ) शुभ छ. १८५-१८६. मानुपूवी यार छ: (१) न२४, (२) तिर्थ य, (3) मनुष्य भने (४) उप. विहाय!ગતિ બે પ્રકારની છે: પ્રશસ્ત અને અપ્રશસ્ત. ૧૯૭, Page #568 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक] नामकर्मना भेदप्रभेद उर्फे ' प्रकृतिओ' । (५३१) एवं भेदा: पंचषष्टिः पिण्डप्रकृतिजाः स्मृताः । पंचानामौदारिकादिबन्धनानां विवक्षया ॥ १९८ ।। सा पंचषष्टिरष्टाविंशत्या प्रकृतिभिः पुरोक्ताभिः । प्रत्येकाभिर्युक्ताः स्युः नाम्नः त्रिनवतिः भेदाः ॥ १९९ ॥ बन्धनानां पंचदशभेदत्वे च विवक्षिते । स्युः नामकर्मणो भेदाः त्रिभिः समधिकं शतम् ॥ २०० ॥ बन्धसंघातननाम्नामिह पंचदशपंचसंख्यानाम् । सह बन्धसजातीयत्वाभ्यां न स्वांगतः पृथग्गणनम् ॥ २०१॥ कृष्णादिभेदभिन्नाया वर्णादिविंशतेः पदे । सामान्येनैव वर्णादिचतुष्कमिह गृह्यते ॥ २०२ ॥ पूर्वोक्तव्युत्तरशतादेषां षट्त्रिंशतस्ततः । कृतेऽपसारणे सप्तषष्ठि दा भवन्ति ते ॥ २०३ ॥ . बन्धे तथोदये नाम्नः सप्तषष्ठिरियं मता । षट्रविशतिश्च मोहस्य बन्धे प्रकृतयः स्मृताः ॥ २०४ ॥ એવી રીતે ઢારિક વગેરે બંધનો પાંચ ” ગણતાં નામકર્મના પિડપ્રકૃતિથી થયેલા એકંદર પાંસઠ પ્રકાર થયા. ૧૯૮. એ પાંસઠમાં પૂવકત અચાવીશ પ્રત્યેક પ્રવૃતિઓ ભેળવીએ એટલે નામકર્મના ત્રાણું मेह थाय. १८८. વળી જે દારિક આદિ બન્ધનના પાંચ” ને બદલે પંદર ” ભેદ ગણાવ્યા છે એ ભેળવીએ તો એકંદર નામકમના એકસો ત્રણ ભેદ થાય. ૨૦૦. પણ પંદર પ્રકારનું બંધન અને પાંચ પ્રકારનું સંઘાતન–એ વીશ નામકર્મોની, બન્ધત્વ અને સજાતીયત્વને લીધે સ્વાંગથી જૂદી ગણના ન હોય. અને વણ, રસ, સ્પર્શ તથા ગંધએ ચારના થઈને વીશ ભેદ ગણ્યા છે એની જગ્યાએ, ભેદ વગરના ફકત સામાન્યત: ચાર છે એ લઈએ તો વીશ અને સોળ મળીને છત્રીશ ભેદ ઓછા થાય. એટલે એ ત્રણમાંથી આ छत्रीशा शये गटवेससलेह २९. २०१-२०3. નામકર્મના, બંધ તથા ઉદયમાં આ સડસઠ પ્રકૃતિ કહી છે. અને મેહનીય કર્મના બંધ मा छवीश प्रतिमा छ, २०४. Page #569 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । सम्यक्त्वमिश्रमोहौ यज्जातु नो बन्धमर्हतः । एतौ हि शुद्धाशुद्धमिध्यात्वपुद्गलात्मकौ ॥ २०५ ॥ त्रिपंचाशत् प्रकृतयस्तदेवं शेषकर्मणाम् । नाम्नश्च सप्तषष्ठिः स्युः शतं विंशं च मीलिताः ॥ २०६ ॥ अधिक्रियन्ते बन्धे ता उदयोदीरणे पुनः । सम्यक्त्वमिश्रसहितास्ता द्वाविंशशतं खलु ॥ २०७ ॥ नानख्याढ्यं शतं पंचपंचाशत् शेषकर्मणाम् । सत्तायामष्टपंचाढ्यमेवं प्रकृतयः शतम् ॥ २०८ ॥ चेत् बन्धनानि पंचैव विवक्ष्यन्ते तदा पुनः । अष्टचत्वारिंशशतं सत्तायां कर्मणां भिदः ॥ २०९ ॥ नामकर्मप्रकृतीनामथैतासां निरूप्यते । प्रयोजनं गुरुप्रान्ते समीक्ष्य समयोदधिम् ॥ २९० ॥ चतुभ्र्यो गतिनामभ्यः प्राप्तिः स्वस्वगतेर्भवेत् । पंचभ्यो जातिनामभ्यो ऽप्येकद्वयाद्यक्षता भवेत् ॥ २१९ ॥ ( ५३२ ) કેમકે સમિત મેાહનીય અને મિશ્રમેહનીય–એ બે કિંદ પણ અંધને યાગ્ય હાય નહિં; કારણ કે એ બેઉ શુદ્ધ અને અશુદ્ધ એવા મિથ્યાત્વપુગળરૂપ છે. ( તેથી ૨૮-૨=૨ ). આમ નામ શિવાયના શેષ કર્મોની ત્રેપન પ્રકૃતિએ થઇ. અને એની સાથે નામકની સડસડ પ્રકૃતિ ભેળવીએ એટલે એક દર એકસેસ વીશ પ્રકૃતિ થાય છે. ૨૦૫-૦૬, [ सर्ग १० આ ૧૨૦ પ્રકૃતિએને બધની અંદર અધિકાર છે. પણ ઉદય અને ઉદીરણામાં તે સમ્યકત્વ મેાહનીય અને મિશ્ર મેાહનીય સહિત એઓ એકસે આવીશ થાય છે. ૨૦૭. એવી રીતે વળી નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ અને બીજા કર્મોની ૫૫ પ્રકૃતિઓ મળીને १५८ प्रकृतियाँ सत्तामा छे. २०८. એમાં પણ જો અન્ધન ‘ પાંચ ’ જ ગણીએ, તે ૧૪૮ પ્રકૃતિઓ સત્તામાં રહે. ૨૦૯. હવે ગુરૂસમીપે સિદ્ધાન્તની સમીક્ષા કરી છે તે પ્રમાણે આ નામકર્મ પ્રકૃતિઓનુ प्रयोजन समलघु ४. २१०. ચાર ગતિનામકર્મ છે એનાથી પોતપાતાની ગતિની પ્રાપ્તિ થાય છે. પાંચ જાતિનામકમ છે એનાથી એકેન્દ્રિયત્વ, એઇન્દ્રિયપણુ વગેરેની પ્રાપ્તિ થાય છે. ૨૧૧. Page #570 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] नामकर्मनी चौद · पिंडप्रकृतिओ'नुं प्रयोजन । पंचानां वपुषां हेतु: स्याद्वपुर्नाम पंचधा । औदारिकवैक्रियाहारकांगोपांगसाधनम् ॥ २१२ ॥ विधांगोपांगनाम स्यात् बन्धनानि च पंचधा । स्युः पंचदश वांगानां मिथ: सम्बन्धहेतवः ॥ २१३ ॥ असत्सु बन्धनेष्वेषु संघातनामकर्मणा । संहृतानां पुद्गलानां बन्धो न घटते मिथः ॥ २१४ ॥ सक्तूनां संगृहीतानां यथा पत्रकरादिना । घृतादिश्लेषणद्रव्यं विना बन्धो मिथो न हि ॥ २१५ ॥ औदारिकादियोग्यानां स्यात् संघातननाम तु । संग्राहकं पुद्गलानां दन्तालीव तृणावलेः ॥ २१६ ॥ षहां संहननानां च संस्थानानां च तावताम् । तत्तद्विशेषकारीणि स्युर्नामानि तदाख्यया ॥ २१७ ।। तत्तद्वर्णगन्धरसस्पर्शनिष्पत्तिहेतवः । वर्णादिनामकर्माणि विंशतिः स्युः शरीरिणाम् ॥ २१८ ॥ પાંચ શરીરનામકર્મ છે એ પાંચ શરીરના હતુભૂત છે. અને તે દારિક, વૈક્રિય અને આહારક અંગોપાંગોને બક્ષનારા છે. ૨૧૨. ત્રણ પ્રકારનું અંગે પાંગનામકર્મ, અને પાંચ પ્રકારના અથવા પંદર પ્રકારના બંધન એ બધાં, અંગોના પરસ્પરના સંબંધના હેતુભૂત છે. ૨૧૩. આ બન્ધનો ન હોય તો સંઘાતનામકર્મવડે સંહરાયેલા પુદ્ગોને પરસ્પર બંધ ઘટે નહિં; જેવી રીતે કે પત્રકાદિક વડે સંગૃહીત એ સાથેવો વ્રત વગેરે લેષણની વસ્તુ વિના धात नथी. २१४-२१५. સંઘાતનનામકર્મ છે તે દારિક આદિક યોગ્ય પુળને ગ્રહણ કરી લેનારૂં છે; જેવી રીતે દંતાલી તૃણના સમૂહને ગ્રહણ કરી લે છે એમ. ર૧૬. છ સિંહનો છે તથા છ સંસ્થાને છે તેઓનાં નામે જ તેમની વિશિષ્ટતા કહી આપે છે. પ્રાણના, વર્ણાદિ વિશ નામકર્મો તે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની નિષ્પત્તિના હેતુ छ. २१८. Page #571 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૪ ) છોબવારા | [ + ૬૦ द्वित्रिचतुःसमयेन प्रसर्पतां विग्रहेण परलोकम् । कूर्परलांगलगोमूत्रिकादिवद्गमनरूपायां ॥ २१९ ।। स्यादुदय भानुपूर्व्या: वक्रगतौ वृषभरज्जुकल्पायाः। स्वस्वगतिसमाभिख्या: चतुर्विधास्ताश्च गतिभेदात् ॥ २२० । गतिवृषभवत् श्रेष्ठा सविहायोगतेर्भवेत् । खरादिवत् सा दुष्टा स्यादसत्खगतिनामतः ।। २२१ ॥ सा द्वित्रिचतु:पंचेन्द्रिया स्युस्त्रसनामतः । स्यु: बादरा बादराख्यात् स्थूलपृथ्ख्यादयोऽङ्गिनः ॥ २२२ ॥ लब्धिकरणपर्याप्ता: पर्याप्तनामकर्मतः । प्रत्येकतनवो जीवाः स्युः प्रत्येकाख्यकर्मणा ।। २२३ ॥ स्थिरनामोदयादन्तास्थ्यादि स्यात् स्थिरमङ्गिनाम् । नाभेरूध्वं च मूर्धादि शुभनामोदयात् शुभम् ॥ २२४ ॥ કુર, લાંગલ અને ગોમુત્રિકાની પિકે વર્કપગે વાંકાચુંકા-આડા અવળા ) ચાલવાથી, જે પ્રાણીઓને પરલોકમાં પંચતાં બએ, ત્રણ ત્રણ કે ચચ્ચાર સમય લાગે છે એને રીતસર ચલાવવા એ વૃષભરજજુ જેવી આનુ પૂવીનું કામ છે. જે પ્રાણી જે ગતિમાં જાય તે ગતિનું જે નામ એજ એ પ્રાશની આનુપૂવ નું નામ. એટલે આનુપૂવી પણ ચાર પ્રકારની થઈ: નરક આનુપૂર્વી, તિર્યંચ આનુવ, મનુષ્ય આનુપવી અને દેવઆનુ પૂવ. ૨૧૯-૨૨૦. પ્રાણીની (૧) વૃષભ જેવી છે ગતિ હેય એ “સવિહાગતિ નામકર્મ ને લીધે, અને (૨) રાસભા વગેરેની જેવી દુષ્ટ ગતિ હોય એ અસદવિહાગતિ” નામકર્મને લીધે. ૨૨૧ એટલું નામકર્મની ચાદ પિંડપ્રકૃતિના પ્રયજન વિષે. હવે એની અઠયાવીશ પ્રત્યેક પ્રકૃતિના પ્રયજન વિષે:-~ (૧) બેઈન્દ્રિય–ત્રેઈન્દ્રિય ચારિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રસનામકર્મ ” ને લીધે ત્રસ છે. (૨) સ્થૂલ પૃથ્વીકાય આદિ જી બાદર નામકર્મને લીધે બાદર છે. ર૨૨. (૩) જો લબ્ધિપયોપ્ત અને કરણપર્યાત હોય એ પર્યાપ્ત નામકર્મને લીધે. (૪) જીવો પ્રત્યેકશરીરી હોય છે એ પ્રત્યેક નામકર્મને લીધે. ર૨૩. (૫) પ્રાણીઓના અસ્થિ, દાંત આદિ સ્થિર હોય એ સ્થિર નામકર્મને લીધે સમજવું. (૬) પ્રાણુને નાભિની ઉપરનો શીર્ષાદિ ભાગ શુભ હોય એ શુભનામકર્મના ઉદયને લીધે. ર૨૪, Page #572 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] नामकर्मनी अठ्यावीश 'प्रत्येक प्रकृतिओ' नुं प्रयोजन । स्पृष्टो मूर्धादिना ह्यन्यः शुभत्वादेव मोदते । अशुभत्वादेव परः स्पृष्टः क्रुध्येत् पदादिना ॥ २२५ ॥ स्यात्प्रियोऽनुपकर्तापि लोकानां सुभगोदयात् । मनोरमस्वरः प्राणी भवेत्सुस्वरनामतः ॥ २२६ ॥ अयुक्तवाद्ययादेयवाक् स्यादादेयनामतः । यशोनाम्नो यश कीर्ति: व्याप्नोति भुवि देहिनाम् ॥ २२७ ॥ च पराक्रमतपस्त्यागायुद्भूतयशसा हि यत् । कीर्तनं श्लाघनं ज्ञेया सा यशःकीर्तिरुत्तमैः ॥ २२८ ॥ यद्धा दानादिजा कीर्तिः पराक्रमकृतं यशः । एकदिग्गामिनी कीर्तिः सर्वद्विग्गामुकं यशः ॥ २२९ ।। स्थावर: स्यात् स्थावराख्यात् सूक्ष्मः स्यात्सूक्ष्मनामतः । अपर्याप्तोऽङ्गी म्रियेतापर्याप्तनामकर्मतः ॥ २३० ॥ કેમકે એક પ્રાણી શુભનામકર્મને લીધે જ મુખ. મસ્તક આદિથી પ્રમુદિત થાય છે. અને અન્ય પ્રાણી અશુભનામકર્મને લીધે ચરણાદિકથી કાધુ કરે છે૨૨૫. ( ૭ ) લેકેપર ઉપકાર ન કરતા હોય છતા પણ એક માણસ લોકપ્રિય થઈ પડે છે એ એનું સુભગનામકર્મ સમજવું. ( 2 ) प्राणीना वर माना २ बाय २५ मेनु सुवरनाम में समा यु. २२९. ( ૯ ) અયુક્ત બોલનારાના વચન પણ સ્વીકારાય એ એનું આયનામકર્મ, ( ૧૦ ) પૃથ્વીમાં કોઈ પ્રાણીની યશકીર્તિ ફેલાય એ એનું યશનામ કર્મ સમજવું. ૨૭ (પરાક્રમ, તપ, દાન વગેરેથી લોકોમાં જે પ્રશંસા થાય તેનું નામ યશકીર્તિ, અથવા એમ લેવું કે દાન વગેરેથી થાય તે * કીત, અને પરાક્રમથી થાય તે “ થશે. ' અથવા છેડા ભાગમાં ગવાય તે કીર્તિ અને સર્વત્ર ગવાય એ યશ એમ લેવું ). ર૨૮-૨૯. ( ૧૧ ) પ્રાણી સ્થાવર થાય એ એના સ્થાવરનામ કમને લીધે, ( ૧૨ ) અને સૂક્ષમ થાય એ સુમનામ કમંન લીધે. ( ૧૩ ) પ્રાણી સર્વ પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામે એ એના “અપયતનામ भ'नवीधे. २३०. Page #573 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [ ? साधारणांगः स्यात् साधारणाख्यनामकर्मतः । अस्थिरास्थिदन्तजिव्हाकर्णादिः अस्थिरोदयात् ।। २३१ ।। नाभेरधोऽशुभं पादादिकं चाशुभनामतः । उपकर्त्ताप्यनिष्टः स्याल्लोकानां दुर्भगोदयात् ॥ २३२ ॥ उक्तं च प्रज्ञापनावृत्तौ--- अणुवकए वि बहूणं जो हु पिओ तस्स सुभगनामुदओ। उवगारकारगो वि हु न रुच्चए दुभगस्सुदए ।। २३३ ॥ सुभगुदये वि हु कोइ किंचीत्रासज दुभग्गो जइवि । जायइ तद्दोसाओ जहा अभव्वाण तित्थयरो ॥ २३४ ॥ दुष्टानिष्टखरो जन्तुर्भवेत् दुःस्वरनामतः। युक्तवाद्ययनादेयवाक्योऽनादेयनामतः ॥ २३५ ॥ ( ૧૪ ) પ્રાણુ સાધારણ શરીરવાળો થાય એ એનું સાધારણનામકર્મ સમજવું. (૧૫) કાઈના અસ્થિ, દાન, જીભ, કાન આદિ અસ્થિર થાય (મેળા પડે) એ એનું અસ્થિરનામકર્મ સમજવું. ર૩ર. (૧૬) નાભિની હેઠળનો ભાગ-ચરણ આદિ અશુભ હોય એ પ્રાણુનું અશુભ નામકર્મ સમજવું. ( ૧૭ ) ઉપકાર કરતાં છતાં પણ કોઈ આપણને ચાહે નહિં તે સમજવું કે એ આપણું દુર્ભાગનામકર્મ. ૨૩૨. આ સંબંધમાં “પ્રજ્ઞાપનાવૃત્તિમાં પણ સ્થાન છે. એક માણસ કોઈપર ઉપકાર નથી કરતો છતાં પણ સુભગનામકર્મના ઉદયથી ઘણાઓને પ્રિય થઈ પડે છે. બીજે વળી ઉપકાર કરે છે છતાં દુર્ભાગ્યનામ કર્મના ઉદયથી કોઈને ગમતો નથી. વળી એક માણસને સુભગનામ કર્મનો ઉદય હોય છતાં એ અમુક માણસને અરૂચિકર લાગે તેમાં દેષ સામાવાળાને સમ જવો. જેમકે તીર્થકર પ્રભુ જેવાનાં વચન અભવ્યને રૂચિકર થતા નથી તેમાં દોષ કોના ? એ અમોને જ. ૨૩૩-૨૩૪. (૧૮) પ્રાણી દુષ્ટ-અનિટ-સ્વરવાળો થાય એ દુઃસ્વરનામકર્મ. (૧૯) યુકત બોલનારના વચન પણ સ્વીકૃત ન થાય એમાં એનું અનાદેયનામકમ જ કારણભૂત સમજવું. ૨૩૫. Page #574 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] नामकर्मनी अठ्यावीश प्रत्येकप्रकृतिओन प्रयोजन । (५३७) अयशोऽकीर्तिभाग्जीवोऽयशोनामोदयात् भवेत् । त्रसस्थावरदशके एवमुक्ते स्वरूपतः ॥ २३६ ॥ पराघातोदयात् प्राणी परेषां बलिनामपि । स्यात् दुद्धर्षः सदुच्छ्वासलब्धिश्चोच्छ्वासनामतः ॥ २३७ ॥ यतः स्वयमनुष्णोऽपि भवत्युष्णप्रकाशकृत् । तदातपनामकर्म रविबिम्बमिवाङ्गिनाम् ॥ २३८ ॥ उष्णस्पर्शोदयादुष्णस्याग्नेर्या तु प्रकाशिता। न ह्यातपात्सा किन्तु स्यात्ताहग्लोहितवर्णतः ॥ २३९ ॥ तदुद्योतनामकर्म यतोऽनुष्णप्रकाशकृत् । भवति प्राणिनामंगं खद्योतज्योतिरादिवत् ॥ २४० ॥ रत्नौषध्यादयोऽप्येवमुद्योतनामकर्मणा । द्योतन्ते मुनिदेवाश्च विहितोत्तरवैक्रियाः॥ २४१॥ (२०) २५५य अने २५५४ति ५ थाय से प्राणीनु अयशनमर्भ समन्. (से प्रमाणे 'स' माहिश, मने ' स्था१२' मा ६० नाम भनु प्रयासन ). २३६. હવે “પરાઘાત આદિ આઠ નામ કર્મોના પ્રોજન વિષે. (૨૧) એક પ્રાણુની સામે બીજા બળવંત પ્રાણીઓ પણ ઉભા ન રહી શકે એ એનું પરાઘાતનામકર્મ સમજવું. (૨૨ ) એક માણસને ઉત્તમ ઉચ્છવાસ હોય એ એના ઉછવાસનામકર્મને લીધે.૨૩૭ (૨૩) પ્રાણી પિતે અનુષ્ય છતાં સામાને સૂર્યબિંબની પેઠે ઉષ્ણ પ્રકાશવાળે લાગે એ એનું આતાપનામકર્મ સમજવું. ૨૩૮. (અગ્નિમાં જે ઉષ્ણ પ્રકાશ છે તે તેવા પ્રકારના રક્ત વર્ણને લીધે છે. આતાપનામકર્મને सीधे छ मेमन सभाबु.) २३८. (૨૪) પ્રાણી પિતે અનુષ્ણ છતાં એનું અંગ પતંગીઆની તિની જેમ પ્રકાશ કરતું હોય તો તે ઉદ્યોતનામકર્મનો ઉદય સમજ. ૨૪૦ ( રત્ન, ઔષધિઓ અને ઉત્તરક્રિય કરનારા મુનિઓ તથા દેવતાઓ ઉદ્યોતવંત હોય छे-मे मा नाम भर्नु परिणाम ७.) २४१. Page #575 -------------------------------------------------------------------------- ________________ ( ५३८) लोकप्रकाश। [ सर्ग १. यतो वपुर्नातिगुरु नातिलघ्वगिनां भवेत् । नामकर्मागुरुलघु तदुक्तं युक्तिकोविदैः ॥ २४२ ॥ तद्भवेत्तीर्थकृन्नाम यतस्त्रिजगतोऽपि हिं। अर्चनीयो भवत्यङ्गी प्रातिहार्याद्यलंकृतः ॥ २४३ ।। तद्विशतेः स्थानकानामाराधनान्निकाच्यते । भवे तृतीये नृगतावेव सम्यक्त्वशालिना ॥ २४४ ॥ उदयश्च भवत्यस्य केवलोत्पत्त्यनन्तरम् । वेद्यते चैतदग्लान्या धर्मोपदेशनादिभिः ॥ २४५ ॥ यथास्थाने नियमनं कुर्यान्निर्माणनाम तु । अंगोपांगानां गृहादिकाष्टानामिव वार्धकिः ।। २४६ ।। प्रतिजिह्वादिना स्वीयावयवेनोपहन्यते । यतः शरीरी तदुपघातनाम प्रकीर्तितम् ॥ २४७ ।। भवेदानलाभभोगोपभोगवीर्यविघ्नकृत् । अन्तरायं पंचविधं कोशाध्यक्षसमं ह्यदः ॥ २४८ ॥ (૨૫) પ્રાણીનું શરીર અતિ ભારે ન હોય તેમ અતિ હળવું પણ ન હોય એ એનું मशु३८घुनामभ समन्यु. २४२. ૨૬. એક પ્રાણ પ્રાતિહાર્ય વગેરેથી શોભાયમાન અને ત્રણે જગતમાં પૂજનીક થાય એમાં તીર્થકર નામકર્મ હેતુભૂત સમજવું. ૨૪૩. (સમ્યકત્વવાન પ્રાણ ત્રીજે ભવે મનુષ્યના ભવમાં જ રહીને વીસ્થાનકના આરાધનવડે તીર્થકર નામકર્મ બાંધે છે. એને ઉદય કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી થાય છે. અને એ પૂર્ણ GIRथीधीपशवगेरे मापवाथी वहाय छे.).२४४-२४५. ૨૭. સુતાર ઘર વિગેરેના કાષ્ટોને યથા સ્થાને ગોઠવી આપે છે તેમ જે કર્મ પ્રાણુના અંગોપાંગોને યથાયોગ્યપણે ગોઠવી આપે છે એ નિર્માણનામકર્મ. ૨૪૬. ૨૮. જેને લીધે પ્રાણુના જિન્હા આદિ પ્રત્યેક અવયવોને ઉપઘાત થાય એ ઉપઘાત नाभभ. २४७. આ પ્રમાણે નામકર્મની અઠયાવીશ પ્રત્યેક પ્રકૃતિનું પ્રયોજન સમજાવ્યું. એ પ્રમાણે (સાતમાં) નામકર્મ વિષે વિવેચન સંપૂર્ણ હવે આઠમા અને છેલ્લા અત્તરાયકર્મ વિષે. Page #576 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] आठमुं अने छेल्लु · अन्तराय' कर्म । (५३९) यथा दित्सावपि नृपे न प्राप्नोति धनं जनः । प्रातिकूल्यं गते कोशाध्यक्षे केनापि हेतुना ॥ २४९ ॥ अपि जानन् दानफलं वित्ते पात्रे च सत्यपि । तथा दातुं न शक्नोति दानान्तरायविनितः ॥२५०॥ युग्मम् ॥ तथैवोपायविज्ञोऽपि कृतयत्नोऽपि नासुमान् । हेतोः कुतोऽपि प्राप्नोति लाभ लाभान्तरायतः ॥ २५१ ।। भोगोपभोगौ प्राप्तावप्यङ्गी भोक्तुं न शक्नुयात् । भोगोपभोगान्तरायविनितो मम्मणादिवत् ॥ २५२ ॥ इष्टानिष्टवस्तुलब्धिपरिहारादिषूद्यमम् । शक्तोऽपि कर्तुं तं कर्तुं नेष्ठे वीर्यान्तरायतः ॥ २५३ ॥ ज्ञानानां च ज्ञानिनां च गुर्वादीनां तथैव च । ज्ञानोपकरणानां चाशातनाद्वेषमत्सरैः ॥ २५४ ॥ (१) हानान्त२।य, (२) सामान्तराय, (3) सोगान्तराय, (४) अपान्तराय भने (५) पार्यान्तराय--2माम पाय प्रा२नु मन्तशय छ. 2. 2 ( न) अशाध्यक्ष-11ननेछ. २४८. જેવી રીતે એક રાજાની તો ઈચ્છા ધન આપવાની હોય પણ એનો કોશાધ્યક્ષ કેઈ કારણસર પ્રતિકુળ થાય તેથી માણસને ધન મળે નહિ; તેમ દાનનું ફળ જાણનારે મનુષ્ય, દ્રવ્ય અને પાત્રને વેગ હોય છતાં, દાનાન્તરાય કર્મ નડવાથી દાન દઈ શકતો - २४९-२५०. એજ પ્રમાણે વળી ઉપાયવિજ્ઞ માણસ પ્રયત્ન કરતાં છતાં કઈ કારણસર લાભ મેળવી શકે નહિં એ એના લાભાન્તરાય કમને ઉદય સમજ. ૨૫૧. ભેગ અને ઉપગ પાસે પડ્યાં હોય છતાં મમ્મણશેઠની પેઠે, પ્રાણ એ ભેગવી શકે નહિં એ એનાં ભેગાન્તરાય અને ઉપભોગાન્તરાય કર્મોના ઉદયને લીધે સમજવું. ૨પ૨. વળી ઈછ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુના પરિહારને અર્થે યત્ન કરવાનું સામર્થ્ય હોય છતાં પણ પ્રાણું એ કરી શકતું નથી-ત્યાં એના વીર્યાન્તરાય કર્મને ઉદય સમજવો. ૨૫૩. એ પ્રમાણે અન્તરાય કર્મ વિષે વિવેચન કર્યું. જ્ઞાનની, જ્ઞાનીઓની. ગુરૂ વગેરેની, તેમજ જ્ઞાનના ઉપકરણની આશાતના, દ્વેષ અને Page #577 -------------------------------------------------------------------------- ________________ (५४०) लोकप्रकाश । [ सर्ग १० निन्दोपघातान्तरायैः प्रत्यनीकत्वनिह्नवैः । बनात्यावरणकर्म ज्ञानदर्शनयोर्भवी ॥ २५५ ॥ युग्मम् ॥ गुर्वादिभक्तिकरुणाकषायविजयादिभिः । बध्नाति कर्म साताख्यं दाता सद्धर्मदाययुक् ।। २५६ ॥ गुर्वादिभक्तिविकलः कषायकलुषाशयः । असातावेदनीयं च बध्नाति कृपणोऽसुमान् ॥ २५७ ॥ उन्मार्गदेशको मार्गापलापी साधुनिन्दकः । बध्नाति दर्शनमोहं देवादिद्रव्यभक्षकः ॥ २५८ ॥ कषायहास्यविषयादिभिर्बध्नाति देहभृत् । कषायनोकषायाख्यं कर्म चारित्रमोहकम् ॥ २५९ ॥ निबध्नाति नारकायुमंहारम्भपरिग्रहः । तिर्यगायुः शल्ययुक्तो धूर्त्तश्च जनवंचकः ॥ २६० ॥ नरायुर्मध्यमगुण: प्रकृत्याल्पकषायकः । दानादौ रुचिमान् जीवो बध्नाति सरलाशयः ॥ २६१ ॥ મત્સર કરવાથી, નિંદા કરવાથી, ઉપઘાત કરવાથી, અન્તરાય કરવાથી, તથા નિહ્વાણું કરવાથી પ્રાણી જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણય કર્મ બાંધે છે. ૨૫૪-૨૫૫. ગુરૂ તરફ ભક્તિભાવને લીધે, દયાને લીધે, તથા કષાયોનો પરાજય કરવાને લીધે, દઢધમી દાતા પુરૂષ જે કર્મ બાંધે છે એ સાતાવેદનીય કામ. ૨૫૬. ગુરૂની ભક્તિ કરે નહિ, અને કષાયભર્ચા વિચારોમાં લીન રહે એ પ્રાણી જે કર્મ બાંધે એ અસાતવેદનય કર્મ. ૨૫૭. ઉભાગનો ઉપદેશક, સમાગને લેપનારો. સાધુની નિન્દા કરનાર અને દેવદ્રવ્યનું ભક્ષણ કરનારે જે કર્મ બાંધે એ દનમેહનીય કર્મ. ૨૫૮. કષાય, હાસ્ય અને વિષય આદિ વડે પ્રાણુ જે કર્મ બાંધે એ કષાયનેકષાયનામનું ચારિત્રમેહનીય કર્મ સમજવું. ૨૫૯. મહેોટા મહેટા આરંભ કરનારો અને પરિગ્રહવાળે પુરૂષ નરકનું આયુ બાંધે છે. शययुत, नवंय धूत माणुस तिययनु मायुष्य मधि छ. २६०. જેનામાં સાધારણ ગુણ હોય, પ્રકૃતિથીજ ઓછા કષાય હોય, અને જેને દાના, દિકને વિષે પ્રેમ ઉપજતું હોય એવા સરળસ્વભાવી પ્રાણી મનુષ્યનું આયુ બાંધે છે. ૨૬૧. Page #578 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक आठे कर्मोनो उत्कृष्ट अने जघन्य स्थितिकाळ । (५४१) चतुर्थादिगुणस्थानवर्तिनोऽकामनिर्जराः । जीवा बध्नन्ति देवायुस्तथा बालतपस्विनः ॥ २६२ ॥ गुणप्रेक्षी त्यक्तमदोऽध्ययनाध्यापनोद्यतः। उच्चं गोत्रमर्हदादिभक्तो नीचमतोऽन्यथा ॥ २६३ ।। अगौरवश्च सरलः शुभं नामान्यथाशुभम् । बध्नाति हिंसको विघ्नमहत्पूजादिविघ्नकृत् ॥ २६४ ॥ स्थितिरुत्कर्षतो ज्ञानदर्शनावरणीययोः । वेदनीयस्य च त्रिंशदम्भोधिकोटिकोटयः ।। २६५ ॥ मोहनीयस्य चाब्धीनां सप्ततिः कोटिकोटयः । आयुषः स्थितिरुत्कर्षात्रयस्त्रिंशत्पयोधयः ॥ २६६ ॥ अबाधाकालरहिता प्रोक्तैषायुर्गुरुस्थितिः। तद्युक्तेयं पूर्वकोटीतार्तीयीकलवाधिका ।। २६७ ॥ . गोत्रनाम्नो: साम्बुधानां विंशतिः कोटिकोटयः । स्थितिज्येष्टान्तरायस्य स्यात् ज्ञानावरणीयवत् ॥ २६८ ॥ ચોથા કે એથી ઉપરના ગુણસ્થાનમાં વર્તતા, નિષ્કામનિર્જરાવાળા તેમ જ બાળ તપસ્વીઓ દેવનું આયુ બાંધે છે. ર૬૨. ગુણજ્ઞ, નિરહંકારી, સતત અભ્યાસ અને અધ્યાપક અહં ભક્ત ઉચચ ગેત્ર બાંધે છે. थी विपरित वत्तनवाणी नीयगानमांधेछ.२६३. હેટાઈ વિનાને સરલ પ્રાણ શુભનામકર્મ બાંધે છે. એથી વિરૂદ્ધ હોય એ અશુભનામउर्भमांधेछ.प्रभुनी पूल वगेरेमा विन ४२नाश सतरायमांधे छ. २६४. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટ સાગशेपभनी छ. २६५. મોહનીયકર્મની સ્થિતિ ઉત્કર્ષત: શીત્તેર કટોકટી સાગરોપમની છે. અને આયુકમની Gट तत्रीशसागरापभनी छ.२६६. આયુકર્મની, એ ઉત્કૃષ્ટ સ્થિતિ કહીતે “અબાધાકાળ” વિનાની સમજવી. અબાધાકાળ ભે ગણીએ તો તે એ કરતાં “એક તૃતીયાંશ પૂર્વ કોટી અધિક છે. ર૬૭. ગોત્રકર્મ અને નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કટોકટી સાગરોપમની છે. અને અન્તરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મ જેટલી છે. ૨૬૮. Page #579 -------------------------------------------------------------------------- ________________ (५४२) लोकप्रकाश । [ सर्ग १. स्थितिर्जघन्यतो ज्ञानदर्शनावरणीययोः । अन्तर्मुहूर्तप्रमिता तत्वविद्भिनिरूपिता ॥ २६९ ॥ कषायप्रत्ययबन्धमाश्रित्याल्पीयसी स्थितिः । स्यात् द्वादशमुहूर्त्तात्मा वेदनीयस्य कर्मणः ॥ २७० ॥ उपशान्तक्षीणमोहादिकानां त्वकषायिणाम् । योगैकहेतुबद्धस्य वेद्यस्य द्वौ क्षणौ स्थितिः ॥ २७१ ॥ स्थितिर्लध्व्यन्तर्मुहूर्त मोहनीयस्य कर्मणः । आयुषः क्षुल्लकभवप्रमिता सा प्रकीर्तिता ॥ २७२ ॥ अष्टाष्टौ च मुहर्तानि गोत्रनाम्नीलघुः स्थितिः । अन्तर्मुहूर्त्तप्रमिता सान्तरायस्य कर्मणः ॥ २७३ ॥ यावत्कालमनुदयो बद्धस्य यस्य कर्मणः । तावानबाधाकालोऽस्य स जघन्येतरो द्विधा ।। २७४ ॥ अबाधाकाल उत्कृष्टस्त्रयोऽब्दानां सहस्रकाः । श्राद्यकर्मत्रये सुष्टु निर्दिष्टो दृष्टविष्टपैः ॥ २७५ ॥ વળી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે એમ તત્વના જાણકારોએ કહ્યું છે. ર૬૯ કષાયપ્રત્યયબંધને આશ્રીને વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. ર૭૦. ___५iतमाह' मने क्षाशुभाइ' बगेरे ५४पाय गुणस्थानोमां, मात्र योग तुथी viધેલા વેદનીય કર્મની સ્થિતિ એ સમયની છે. ર૭૧. મેહનીયકર્મની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. આયુકર્મની જઘન્ય સ્થિતિ સુલક भवरेटीछे. २७२. ગોત્રકર્મની અને નામકર્મની જઘન્ય સ્થિતિ આઠ આઠ મુહુર્તની છે. અન્તરાયકની જઘન્ય સ્થિતિ એક અન્તર્મુહૂર્તની છે. ર૭૩. જે કર્મ બાંધ્યું હોય એનો જેટલા કાળસુધી અનુદય હોય તેટલો કાળ, એ કર્મને અબાધાકાળ કહેવાય. એના વળી ઉત્કૃષ્ટ અને જઘન્ય-એમ બે ભેદ છે. ૨૭૪. પહેલા ત્રણ કર્મને અબાધાકાળ ઉત્કર્ષતઃ ત્રણ હજાર વર્ષનો કહ્યો છે. મેહનીય કર્મને Page #580 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] अबाधाकाळ ' अने कर्मना ‘निषेक' नी व्याख्या । (५४३) सप्तवर्षसहस्राणि मोहनीयस्य कर्मणः । पूर्वकोटयास्तृतीयोंश: स भवत्यायुषो गुरुः ।। २७६ ॥ गोत्रनाम्नोः कर्मणोस्तु द्वे द्वे सोऽब्दसहस्रके । त्रीण्येवाब्दसहस्राणि सोऽन्तरायस्य कर्मणः ॥२७७॥ विशेषकम् ॥ जघन्यतस्त्वबाधाद्धा सर्वेषामपि कर्मणाम् । अन्तर्मुहूर्तप्रमिता कथिता तत्ववेदिभिः ॥ २७८ ॥ अबाधाकालहीनायां यथास्वं कर्मणां स्थितौ । भवेत्कर्मनिषेकस्तत् परिभोगाय देहिनाम् ॥ २७९ ॥ कर्मणां दलिकं यत्र प्रथमे समये बहु ।। द्वितीयसमये हीनं ततो हीनतरं क्रमात् ॥ २८० ॥ एवं या कर्मदलिकरचना क्रियतेऽङ्गिभिः । वेदनार्थमसौ कर्मनिषेक इति कीर्त्यते ॥ २८१ ॥ युग्मम् ।। कर्माण्यमूनि प्रत्येक प्राणिनामखिलान्यपि । भवेऽनादौ तिष्टतां स्युरनादीनि प्रवाहतः ।। २८२ ।। स्वभावतोऽकर्मकाणां जीवानां प्रथमं यदि । संयोगः कर्मणामंगीक्रियते समये क्वचित् ॥ २८३ ॥ સાત હજાર વર્ષને, આયુકર્મનો એક તૃતીયાંશ પૂર્વકાટીનો, ગોત્ર અને નામ કમનો બબ્બે હજાર વર્ષને અને અન્તરાયકર્મને ત્રણ હજાર વર્ષનો કહ્યો છે. ર૭૫–૨૭૭. - સર્વે–આઠે કર્મોનો જઘન્ય અબાધાકાળ એક અન્તર્મુહૂર્તપ્રમાણ છે-એમ તત્વવેત્તાઓसेढुंछ. २७८. પ્રત્યેક કર્મની અબાધાકાળરહિત સ્થિતિમાં તે તે કર્મનો નિષેક (નિર્જરા ) થાય છે તે પ્રાણુઓને પરિભેગને અર્થે છે. ર૭૯. નિષેક એટલે શું ? કર્મનાં દળ જે પહેલા સમયમાં વધારે હોય, તે બીજા સમયમાં એથી ઓછો થાય અને એમ અનકમે આછાંઓછાં થતાં જાય—એવી રીતે કર્મનાં દળની श्यना प्राीमा येहा भाटे ४२ ते निष' उपाय छे. २८०-२८१. આ અનાદિ સંસારમાં રહેતા દરેક પ્રાણીને આ સર્વ કર્મો અનાદિ કાળથી જ ચાલ્યાં माये छ. २८२. Page #581 -------------------------------------------------------------------------- ________________ (५४४) लोकप्रकाश । [सर्ग १० तदा कर्मक्षयं कृत्वा सिद्धानामपि देहिनाम् । पुनः कदाचित्समये कर्मयोगः प्रसज्यते ॥ २८४ ॥ युग्मम् ।। विश्लेषस्तु भवेजीवादनादित्वेऽपि कर्मणाम् । ज्ञानादिभिः पावकायैरुपलस्येव कांचनात् ॥ २८५॥ नन्वेवमन्तरायाणां पंचानां मूलतः क्षये। संजाते किं ददात्यर्हन् सततं लभते च किम् ॥ २८६ ॥ भुङ्क्ते किम्पभुक्त वा वीर्य किंवा प्रवर्तयेत । न चेत्किचित्तदा तेषां विघ्नानां किं क्षय फलम् ॥२८७॥ युग्मम् ॥ अत्रोच्यतेऽर्हतः क्षीणनिःशेषघातिकर्मणः । गुणः प्रादुर्भवत्येषोऽन्तरायाणां क्षये यतः ॥ २८८ ।। ददतो लभमानस्य भुंजतो वोपभुंजतः । वीर्यं प्रयुंजतो वास्य नान्तरायो भवेत्वचित् ॥ २८९ ॥ दानलाभादिकं त्वस्य न सम्भवति सर्वदा । तत्तत्कारणसामय्यां सत्यां भवति नान्यथा ॥ २९० ॥ જે એમ સ્વીકારીએ કે આ “સ્વભાવત: અકર્મક જીવાને અમક વખતે કમનો પહેલો સંગ થયેલ છે, તો પછી કમનો ક્ષય કરીને સિદ્ધ થયેલા પ્રાણીઓને પણ પુન: पयित् भने। यो थशे सेम २वा ॥२७ ५७. २८3--२८४. વળી કર્મ અનાદિ છતાં પણ, જ્ઞાનાદિક વડે જીવથી છુટાં પડે છે; જેમ અગ્નિ આદ વડે સુવર્ણથી પત્થર છુટો પડે છે તેમ. ૨૮૫. અહિં કઈ એવી શંકા ઉપસ્થિત કરે કે–આવી રીતે પાંચે અન્તરાયકર્મનો મૂળથી ક્ષય થાય છે ત્યારે, અહંતુ પ્રભુ શું (દાન) આપે છે? કયે લાભ મેળવે છે? શા ભેગેપભોગ ભોગવે છે? અને શું વીર્ય ફેરવે છે? જો એમાંનું કંઇપણ થતું ન હોય તો પછી અન્તરાય કર્મના क्षयथा ॥ शु? २८६-२८७. એ શંકાના સમાધાનમાં કહેવાનું કે –અહતુપ્રભુના સર્વ ઘાતિકમે ક્ષીણ થયેલા હોય છે એટલે પછી ત્યારે આ અન્તરાય કર્મ પણ ક્ષીણ થયું કે તુરત એમનામાં એવા ગુણ ઉત્પન્ન થાય છે કે દાન દેતાં, લાભ મેળવતાં, ભોગપભેગ માણતાં અને વીર્ય ફેરવતાં એમને ક્યાંય પણ અન્તરાય થતો નથી. વળી એમને દાન લાભ આદિ કંઈ હંમેશાં સંભવતા નથી કારણ કે એ તો તે તે પ્રકારની સામગ્રીનો સદભાવ હોય તેજ થાય છે, તે શિવાય થતા નથી. २८८-२८०. Page #582 -------------------------------------------------------------------------- ________________ (५४५) द्रव्यलोक ] जीवनी 'पुण्यप्रकृतिओ' अने 'पापप्रकृतिओ' नां नाम । नृदेवगत्यानुपूव्यौँ जातिः पंचेन्द्रियस्य च । उच्चैर्गोत्रं सातवेद्यं देहा: पंच पुरोदिताः ॥ २९१ ॥ अंगोपांगत्रयं संहननं संस्थानमादिमम् । वर्णगन्धरसस्पर्शाः श्रेष्टा अगुरुलध्वपि ॥ २९२ ॥ पराघातमथोच्छ्वासमातपोद्योतनामनी । नृदेवतिर्यगायूंषि निर्माणं सन्नभोगतिः ॥ २९३ ॥ तथैव त्रसदशकं तीर्थकृन्नामकर्म च । द्विचत्वारिंशदित्येवं पुण्यप्रकृतयो मताः ॥ २९४ ॥ कलापकम् ॥ __ भेदा: पंच नव ज्ञानदर्शनावरणीययोः । नीचैर्गोत्रं च मिथ्यात्वमसातवेदनीयकम् ॥ २९५ ॥ नरकस्यानुपूर्वी च गतिरायुरिति त्रयम् । तिर्यग्गत्यानुपूव्यौं च कषाया: पंचविंशतिः ॥ २९६ ॥ જીવની બેંતાલીશ પુણ્ય પ્રકૃતિઓ છે તે નીચે પ્રમાણે – मनुष्यति, पति, मनुप्यमानुपूवी', हेवयानुपूवी', पथेन्द्रियत्व, २त्र, साताવેદનીયત્વ, પૂર્વોકત પાંચ દેહ, ત્રણ અંગોપાંગ. પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શ્રેષ્ઠ વર્ણ– ગંધ-રસ--સ્પર્શ, અગુરુલઘુ શરીર, પરાઘાતત્વ, શ્રેષ્ઠ ઉશ્વાસ, આતપનામકમ, ઉદ્યોતનામभ, मनुष्यनु--हेवनु - सने तिर्थ यनु आयुष्य, निभाण, सविडायोजति, स-मा१२--पर्याપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-સુભગ–સુસ્વર-આદે--અને યશ-નામકર્મ તેમજ તીર્થકરનામ . २८२.-२८४. જીવની ખ્યાશી પાપપ્રકૃતિ કહી છે તે નીચે પ્રમાણે – પાંચ જાતનું જ્ઞાનાવરણીય કર્મ, નવપ્રકારનું દર્શનાવરણીયકમ, નીચ ગોત્ર, મિથ્યાત્વ, અસાતવેદનીયત્વ, નરકની ગતિ, નરકની આનુપૂર્વી, નરકનું આયુષ્ય, તિર્યંચની ગતિ, તિર્યંચની આનુપૂવીં, પચીશ કષાય, એકેન્દ્રિય–બેઈન્દ્રિય–ત્રેઈન્દ્રિય–ચઉરિન્દ્રિયની જાતિ, અસવિહાગતિ, અવકૃષ્ટ વર્ણાદિક, ઉપઘાત નામકર્મ, પહેલા શિવાયના ( પાંચ ) सस्थानी अने ( पाय) संघय, स्था१२--सुक्ष्भ--२५५त-साधारण---मस्थि२-शुल-- Page #583 -------------------------------------------------------------------------- ________________ ( ५४६ ) लोकप्रकाश । एकद्वित्रिचतुरक्षजातयोऽसन्नभोगतिः । प्रशस्ताश्च वर्णाद्यास्तथोपघातनाम च ॥ २९७ अनाद्यानि पंच संस्थानानि संहननानि च । तथा स्थावरदशकमन्तरायाणि पंच च ॥ २९८ ॥ उक्ता इशीतिरित्येताः पापप्रकृतयो जिनैः । न भूयान् विस्तरश्चात्र क्रियते विस्तृतेर्भिया ॥ २९९ ॥ कुलकम् ॥ एतेषु कर्मस्वष्टासु भवत्याद्यं चतुष्टयम् । घातिसंज्ञं जीवसक्तज्ञानादिगुणघातकृत् ॥ ३०० ॥ अन्यं चतुष्टयं च स्यात् भवोपग्राहिसंज्ञकम् । छद्मस्थानां तथा सर्वविदामप्येतदाभवम् ॥ ३०९ ॥ पारावारानुकारादिति जिनसमयात् भूरिसारादपारात् उच्चित्यच्चित्य मुक्ता इव नवसुषमायुक्तिपंक्तीरनेकाः । क्लृप्ता जीवस्वरूपप्रकरणरचना योरुमुक्तावलीव सोत्कंठं कंठपीठे कुरुत कृतधियस्तां चिदुद्बोधसिद्धयै ॥३०२॥ [ सर्ग १० દુ:સ્વર--૬ ગ--અનાદેય-અને અપયશ એટલાં મળીને દશ નામ કર્મ, તથા પાંચ અન્તરાય उर्भ २८-५--२८८. અહુ વિસ્તાર થઈ જાય માટે અમે વિશેષ ન કહેતાં આટલુ જ કહ્યું છે. આ કર્મ કહ્યાં એમાં પ્રથમનાં ચાર ઘાતિ' કહેવાય છે કેમકે એએ જીવનાં જ્ઞાન यहि गुलानो घात १२नारों छे. ३००. ખીજાં ચાર છે તે ‘ ભવેાપગ્રાહિ ’ કહેવાય છે. કેમકે એ છદ્મસ્થાને તેમજ સર્વ જ્ઞાને या लवपर्यन्त होय छे. ३०१. એ પ્રમાણે જિનેશ્વરના, અપાર--સારયુકત--સમુદ્રસમાન સિદ્ધાન્તમાંથી અનેક નવીન— સુષમ યુકિતઓને મુકતાફળાની જેમ વીણીવીણીને આ જીવસ્વરૂપના પ્રકરણની રચનારૂપ માળા તૈયાર કરી છે. એને બુદ્ધિમાન પુરૂષા, જ્ઞાનના પ્રકાશની સિદ્ધિને માટે, ઉત્કંઠા સહિત કને विषे धारण ४. ३०२. Page #584 -------------------------------------------------------------------------- ________________ व्यलोक ] जीवास्तिकाय प्रकरणनी समाप्ति । (५४७) विश्वाश्चर्यदकीर्तकीर्तिविजयश्रीवाचकेन्द्रातिष__ द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः। काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गोयं दशमः सुधारससमः पूर्णः सुखेनासमः ॥३०३॥ इति दशमः सर्गः। જેમની કીર્તિ સાંભળીને અખિલ વિશ્વ આશ્ચર્યમાં લીન થઈ ગયું છે એવા શ્રીમદ કીર્તિ વિજય ઉપાધ્યાયના શિષ્ય, અને માતા-રાજશ્રી તથા પિતા તેજપાળના સુપુત્ર શ્રીવિનયવિજયજીએ ત્રણ જગતના તત્વને દીપકની જેમ પ્રકાશિત કરનાર જે કાવ્યગ્રંથ રચે છે તેને આ સુધારસપૂર્ણ દશમ સર્ગ નિર્વિને પૂર્ણ થયે. ૩૦૩. દશમ સર્ગ સમાપ્ત. Page #585 -------------------------------------------------------------------------- ________________ अथ एकादशः सर्गः । पुद्गलानामस्तिकायमथ किंचित्तनोम्यहम् । गुरुश्रीकीर्तिविजयप्रसादप्राप्तधीधनः ॥ १ ॥ द्रव्यक्षेत्रकालभावगुणैरेषोऽपि पंचधा । अनन्तद्रव्यरूपोऽसौ द्रव्यतस्तत्र वर्णितः ॥ २ ॥ लोक एवास्य सद्भावात् क्षेत्रतो लोकसंमितः । कालतः शाश्वतो वर्णादिभिर्युक्तश्च भावतः ॥ ३ ॥ गुणतो ग्रहणगुणो यतो द्रव्येषु षट्स्वपि । भवेत् ग्रहणमस्यैव न परेषां कदाचन ॥ ४ ॥ भेदाश्चत्वार एतेषां प्रज्ञप्ताः परमेश्वरैः । स्कन्धा देशाः प्रदेशाश्च परमाणव एव च ॥ ५॥ सर्ग अभ्यारभो. શ્રીમાન કીર્તિવિજ્ય ગુરૂદેવની કૃપાથી બુદ્ધિમાન થયેલે હું હવે પગલાસ્તિકાયનું કંઇક સ્વરૂપ કહું છું. ૧. सना ( पुरावास्तियन ) ५७ (पास्तियनी ) ( १ ) द्रव्यन वन, ( २ ) क्षेत्रने धन, ( 3 ) ने बने, ( ४ ) भावने सने अने (५) गुणने सधने पांच प्रसार थाय छे. २. પહેલો પ્રકાર: તે અનન્તદ્રવ્યરૂપ છે. બીજે પ્રકાર: તે લોકપ્રમાણ છે. કારણ કે એનો સદભાવ-હયાતિ લોકમાં જ છે. ત્રીજે પ્રકાર: તે શાશ્વત છે. જે પ્રકાર: એ વર્ણ આદિથી યુક્ત છે. પાંચ પ્રકાર: એનામાં ગ્રહણગુણ છે–એ ગ્રહણગુણવાળો છે; કેમકે છ દ્રવ્યોમાં એનું જ ગ્રહણ કરાય છે, બીજા કોઈનું કદિ પણ ગ્રહણ કરાતું નથી. ૩-૪. समाना, नावाने यार से ४ा छ. तमा प्रमाणे: (१) २४५, (२) देश, ( 3 ) प्रदेश मने ( ४ ) ५२भाय. ५. Page #586 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक पुदगलास्तिकाय । परमाणु वगेरेनुं स्वरूप । (५४९) अनन्तभेदाः स्कन्धाः स्युः केचन द्विप्रदेशकाः । त्रिप्रदेशादयः संख्यासंख्यानन्तप्रदेशकाः ॥ ६॥ सूक्ष्मस्थूलपरिणामाः स्युः प्रत्येकमनन्तकाः । एकक्षणाद्यसंख्येयकालान्तस्थितिशालिनः ॥ ७ ॥ द्विप्रदेशादिकोऽनन्तप्रदेशान्तो विवक्षितः । स्कन्धसम्बद्धो विभागः स भवेत् देशसंज्ञकः ॥ ८ ॥ निर्विभाज्यो विभागो यः स्कन्धसंबद्ध एव हि । परमाणुप्रमाणोऽसौ प्रदेश इति कीर्तितः ॥ ९ ॥ कार्यकारणरूपाः स्युद्धिप्रदेशादयो यथा । द्विप्रदेशो द्वयोरण्वोः कार्य त्र्यणुककारणम् ॥ १० ॥ परमाणुस्त्वप्रदेशः प्रत्यक्षो ज्ञानचक्षुषाम् । कार्यानुमेयोऽकार्यश्च भवेत्कारणमेव सः ॥ ११ ॥ यदाहुः-कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणः । एकरसवर्णगन्धो द्विस्पर्श: कार्यलिंगश्च ॥ १२॥ સ્કંધના વળી અનેક ભેદ છે. કેટલાકને બે પ્રદેશ છે, કેટલાકને ત્રણ પ્રદેશ છે, કેટલાકને વધતા વધતા સંખ્યાત સુધી પ્રદેશ છે, કેટલાકને અસંખ્ય પ્રદેશ છે અને કેટલાકને વળી अनन्त प्रश। छ. १. વળી એમાંના પ્રત્યેક અનન્ત છે, સૂમ અને સ્થૂલ પરિણામવાળા છે. અને સ્થિતિ, કઇકોઈની એક ક્ષણની હાય છે, અને કોઈકોઈની એથી વધતી વધતી તે છેક અસંખ્યકાળ सुधानी छ. ७. બે પ્રદેશથી તે છેક અનન્તપ્રદેશ સુધીને સ્કબદ્ધ વિભાગ–એનું નામ “દેશ . ૮. અવિભાજ્ય અને માત્ર સ્કબદ્ધ-એવો જે પરમાણપ્રમાણ વિભાગ–એનું નામ 'प्रदेश'.. ઉપર દ્વિદેશી વગેરે જે સ્કન્ધ કહ્યા છે તે કાર્યરૂપ પણ છે અને ( કેના) કારણરૂપ પણ છે. જેમકે “દ્ધિપ્રદેશી ( ધ ) બે પરમાણુઓનું કાર્ય છે તેમ ત્રણ પરમાણુઓનું ।२५५ ५४ छ. १०. પરમાણુ અપ્રદેશ છે અને ફક્ત જ્ઞાનચક્ષુને જ ગોચર છે. વળી એ કાર્યાનમેય છે. (पोत) धन आर्य नथी; ले ना रणभूत ताछे. ११. ( अन्यत्र ) | छे:-मत्य १२६५३५४ ५२मा छ. ये (५२मा) नित्य छ, सूक्ष्म Page #587 -------------------------------------------------------------------------- ________________ ( ५५०) लोकप्रकाश। [सर्ग ११ तत्रापि शीतोष्णस्निग्धरूक्षेषु द्रौ चतुर्वविरोधिनौ । स्पर्शी स्यातां परमाणुष्वपरे न कथंचन ॥ १३ ॥ तथाहुः। परमाणवादीनामसंख्यातप्रदेशकस्कन्धपर्यन्तानां केषां. चिदनन्तप्रादेशिकानामपि स्कन्धानां तथा एकप्रदेशावगाढानां यावत्सं. ख्यातप्रदेशावगाढानां शीतोष्णस्निग्धरूक्षरूपाश्चत्वार एव स्पर्शा इति प्रज्ञापनावृतौ ॥ ___द्रव्य क्षेत्रकालभावैः परमाणुश्चतुर्विधः । द्रव्यतोऽणुः पुद्गलाणुश्चतुर्लक्षण एव सः ॥ १४ ॥ अवाह्योऽग्राह्य एवासावभेद्योऽच्छेद्य एव च । क्षेत्राणुस्त्वभ्रप्रदेशश्चतुर्लक्षण एव सः ॥ १५ ॥ अप्रदेशोऽविभागश्चामध्योऽनर्ध इति स्मृतः । कालाणुः समयाख्यः स्याच्चतुलक्षण एव सः ॥ १६ ॥ वर्णगन्धरसस्पर्शरहितश्चाथ भावतः । द्रव्याणुरेव वर्णादिभावप्राधान्यतो मतः ॥ १७ ॥ છે તથા એકરસવાળો, એકવવાળો અને એક ગધવાળે છે જે કે એને સ્પર્શ બે છે. વળી એ કાર્યના લિંગરૂપ એટલે કે કાનમેય છે. ૧૨. એને બે સ્પર્શે કહ્યા છે. શીત-ઉણ–સ્નિગ્ધ અને રૂક્ષ–એ ચારમાંના પરસ્પર–અવિ२.धी सेवा २४ मे, सभावा; भी नहि. १३. શ્રી પન્નવણુસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે: – અસંખ્ય પ્રદેશ. અકબ્ધ સુધીના પરમાણુઓ વગેરેને; તથા કેટલાક અને પ્રદેશી સ્કન્ધોને તેમજ એક પ્રદેશના અવગાહવાળાથી માંડીને તે છેક સંખ્યાત પ્રદેશના અવગાહ વાળાઓને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ-એમ ચાર જ સ્પર્શ હોય છે. द्रव्य, क्षेत्र, अनेमा मयारनेसन, ५२मान या२ प्रधा२ पाख्या छ. (१) દ્રવ્યને લઈને પટેલે જે (પહેલે ) ભેદ એટલે કે દ્રવ્યાણુ-એના ચાર લક્ષણું છે: અવાધ, અગ્રાહ્ય, અભેદ્ય અને અદ્ય. (૨) અબ્રપ્રદેશરૂપ ક્ષેત્રાણુના પણ ચાર લક્ષણ છે: અપ્રદેશ, અવિભાગી, અમધ્ય અને અનઘ. (૩) સમયાખ્ય કાળગુના પણ ચાર લક્ષણ છે. ૧૪-૧૬. ભાવને લઈને પડેલે, પરમાણુને ચોથો પ્રકાર ભાવઅણુ. એનાં લક્ષણ: વર્ણરહિતપણું, ગંધરહિતપણું, રસરહિતપણું અને પરહિતપણું. વણાદિક ભાવની પ્રધાનતાને લઈને Page #588 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] पुद्गलोना दश प्रकारना परिणाम । ( ५५१। भावाणुरथवा सर्वजघन्यश्यामतादिकम् । इह प्रयोजनं द्रव्यपरमाणुभिरेव हि ॥ १८ ॥ इति भगवतीशतक २० उद्देश ५॥ स नित्यानित्यरूपः स्यात् द्रव्यपर्यायभेदतः । तत्र च द्रव्यतो नित्यः परमाणोरनाशतः ॥ १९ ॥ पर्यायतस्त्वनित्योऽसौ यतो वर्णादिपर्यवाः ।। नश्यन्त्येके भवन्त्यन्ये विस्रसादिप्रभावतः ॥ २० ॥ अस्य शाश्वतभावेन केचित् पर्यवनित्यताम् । मन्यन्ते तदसद्यस्मात् पंचमांगे स्फुटं श्रुतम् ॥ २१ ॥ परमाणपुग्गलेणं भंते सासए श्रसासए । गोयम सिथ सासए सिथ असासए ॥ से केणतुणं भंत एवं बुञ्चति । गोश्रम दव्वठ्ठयाए सासए पज्जवठ्ठयाए असासए । इति ।। पुद्गलानां दविधः परिणामोऽथ कथ्यते । बन्धनाख्यो गतिनामा संस्थानाख्यस्तथा परः ॥ २२ ॥ દ્રવ્ય-આણુજ અભિમત છે. અથવા ભાવ–આણ એટલે સર્વ માં જઘન્ય એવું ક્યામત્વ આદિક, આપણે તો અહિં દ્રવ્ય-અણુ દ્રવ્ય પરમાણુ ) ની જ વાત છે. ૧૭–૧૮. એ પ્રમાણેની વાત ભગવતીસૂત્રમાં વશમાશતકના પાંચમાં ઉદ્દેશમાં કહી છે. ५२माना जी लेह ५: ( १ ) ( द्रव्यत: ) नित्य; भ ५२मा अविनाशी छ; (२) (पर्यायत:) मनित्य; विखसा मेटले पडन, यतन, विस वगेरेना प्रसारथी टसा पाहि नाश पाभे छ भने मनी न्याये olton ( Gत्पन्न ) थाय छे. १८-२०. પરમાણુ શાશ્વત છે માટે (એના) પર્યાય નિન્ય હોવા જોઈએ એવું કેટલાકનું કહેવું છે. પણ એ ખરું નથી. કારણકે પાંચમાં અંગમાં નીચે પ્રમાણે ચા પાઠ છે. ૨૧– હે ભગવંત, પરમાણુ પુદગળ શાશ્વત છે કે અશાશ્વત? (ઉત્તર) હે ગેમ, એ શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે; દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યલેખે શાશ્વત છે અને પર્યાય લે છે અને શાશ્વત છે. હવે પુદગળાને દશ પ્રકારને પરિણામ છે. તેનાં નામ કહુ છું: (૧) બંધન, Page #589 -------------------------------------------------------------------------- ________________ (५५२) लोकप्रकाश । [ सर्ग ११ भेदाख्यः परिणामः स्यात् वर्णगन्धरसाभिधाः। स्पर्शोऽगुरुलघुः शब्दः परिणामा दशेत्यमी ॥ २३ ॥ स्याद्विस्रसाप्रयोगाभ्यां बन्धः पौद्गलिको द्विधा । तत्र यो विस्रसाबन्धः सोऽपि त्रिविध इष्यते ॥ २४ ॥ बन्धनप्रत्यय: पात्रप्रत्ययः परिणामजः।। बन्धनप्रत्ययस्तत्र स्कन्धेषु द्वयणुकादिषु ॥ २५ ॥ भवेद्धि द्वयणुकादीनां विमात्रस्नैग्ध्यरौक्ष्यतः । मिथोबन्धोऽसंख्यकालमुत्कर्षात्समयोऽन्यथा ॥ २६ ॥ यदाहुः। समनिद्धयाए बन्धो न होइ समलुख्खयाए वि न होइ । वेमायनिद्धलुख्खत्तणेण बन्धा उ खंधाणं ॥ २७॥ विषममात्रानिरूपणार्थं चोच्यते । निद्धस्स निद्धेण दुयाहिएण । लुख्खस्स लुख्खेण दुयाहिएण । निद्धस्स लुख्खेण उवेति बंधो । जहन्नवज्जो विसमो समो वा ॥२८॥ जीर्णमद्यगुडादीनां भाजने स्त्यानता तु या । स पात्रप्रत्यय: संख्यकालो वान्तर्मुहर्तिकः ॥ २९ ॥ ( २ ) ति, ( 3 ) संस्थान, ( ४ ) लेह, (५) वाणु, ( ) , (७) २स, ( ८ )२५श, (८) भगु३सधु मन (१०)श. २२-२3. એમાં વળી ‘ બંધ ના બે ભેદ છે: (૧) વિશ્વસાબંધ અને પ્રગબંધ. આ વિશ્વસા બંધના વળી ત્રણ ઉપભેદ છે: બંધનપ્રત્યય, પાત્રપ્રત્યય અને પરિણામજ. બંધનપ્રત્યય (વિશ્વસાબંધ) ક્રયાણુકાદિક સ્કધામાં હોય છે. વળી વિષમ માત્રાએ સ્નિગ્ધતા અને ક્ષતા હોય તો કંયાકાદિકને પરસ્પર સંબંધ થાય છે. અને તે ઉત્કૃષ્ટત: અસંખ્યકાળને, અને धन्यत: मेसभयन. २४-२६. કહ્યું છે કે નિશ્વપણાની કે રૂક્ષપણાની સમ માત્રા હોય તો બંધ ન થાય; * બંધ’ થવા માટે તો સ્નિગ્ધતા અને રૂક્ષતાની વિષમ માત્રા જોઈએ. ર૭. વિષમમાત્રાના નિરૂપણ માટે એમ કહે છે કે –સ્નિગ્ધ સ્નિગ્ધની કે લુખે લુખાની, સમ ક વિષમ માત્રા ( એક બીજાથી) બે વધારે હોય તો જ * બંધ’ થાય છે. જ્યારે સ્નિગ્ધ અને લખાની, જઘન્યને વરજીને સમ કે વિષમ માત્રા હોય તે બધ” થાય છે. ૨૮. એટલું બધપ્રત્યય વિષે કહ્યા પછી હવે પાત્ર પ્રત્યય વિષે કહેવાનું કે વાસણની અંદર Page #590 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] ए दशमांना पहेला प्रकार ‘बन्धपरिणाम' विषे । (५५३) परिणामप्रत्ययस्तु सोऽभ्रादीनामनेकधा । जघन्यश्चैकसमयं षण्मासान् परम: पुन: ॥ ३०॥ इति विस्त्रसाबन्धः ॥ अथ प्रयोगबन्धो यः स चैषां स्याच्चतुर्विधः । बालापनश्चालीनश्च शारीरतत्प्रयोगको ॥ ३१ ॥ तृणकाष्ठादिभाराणां रज्जुवेत्रलतादिभिः । संख्यकालान्तर्मुहूत्र्ती बन्ध बालापनाभिधः ॥ ३२ ॥ चतुर्धा लीनबन्धस्तु प्रथम: श्लेषणाभिधः । समुच्चयोच्चयो बन्धौ तुर्यः संहननाभिधः ॥ ३३ ॥ यः कुडयकुहिमस्तम्भघटकाष्टादिवस्तुषु । मुधामृत्पंकलाक्षायैर्बन्धः स श्लेषणाभिधः ॥ ३४॥ तटाकदीर्घिकावप्रस्तूपदेवकुलादिषु । बन्धः सुधादिभिर्यः स्यात् बहूनां स समुच्चयः ॥ ३५॥ જીર્ણ મધ અથવા ગોળ વગેરેનું ત્યાનપણું રહે છે એ પાત્રપ્રત્યયવિસસાબંધ કહેવાય. એની સ્થિતિ સંખ્યાતકાળની કે અન્તર્મુહૂર્તની છે. ૨૯ - હવે ત્રીજે પરિણામપ્રત્યય. મેઘ વગેરેનો “બંધ’ પરિણામપ્રત્યય ( વિસસાબંધ) છે. એ અનેક પ્રકારનું છે. એનો સ્થિતિકાળ જઘન્ય એકસમય, અને ઉત્કૃષ્ટ છ માસ છે. ૩૦. એ પ્રમાણે પુગળના “વિશ્વસાબંધ” નું સ્વરૂપ થયું. હવે એના બીજા પ્રકાર “ પ્રગબંધ’ વિષે. पुगणाना प्रयोग या प्रारना छे. ( १ ) मातापन, ( २ ) मासीन, ( 3 ) शारी२ अने ( ४ ) शरी२प्रयोग४. 3१. રજજુ કે વેઢલતા વગેરેથી તૃણ કે કાષ્ટના ભારા બાંધવા એ પહેલા આલાપનબંધ”. એની ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાતકાળની છે, અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. ૩ર. - બીજે આલીનબંધ. એના વળી ચાર ભેદ છેઃ કલેષણ, સમુચ્ચય, ઉચ્ચય અને याथ। सडनन. 33. हिवास, ५२समधी, स्तन, घट, आष्ट वगेरेभा युना, भाटी, ५४, at वगेरे मन। બંધ ( અર્થાતુ આ વસ્તુઓ લગાવવી ) એ લેષણબંધ કહેવાય. ૩૪. Page #591 -------------------------------------------------------------------------- ________________ (૧૪) सर्ग ११ રોકાશ . तृणावकरकाष्टानां तुषगोमयभस्मनाम् । उच्चत्वेन च यो बन्धः स स्यादुच्चयसंज्ञकः॥ ३६ ॥ द्विधा संहननाख्यस्तु देशसर्वविभेदतः । તત્રાઃ શરદાંના રોઢવાgિ I રૂ૭ | प्रारभ्यालापनादेषा जघन्योत्कर्षतः स्थितिः । अन्तर्मुहूर्तसंख्यातकालौ ज्ञेया विचक्षणैः ॥ ३८ ॥ द्विधा शरीरबन्धः स्यादेकः पूर्वप्रयोगजः । प्रत्युत्पन्नप्रयोगोत्थः परः सोऽभूतपूर्वकः ॥ ३९ ॥ तत्राद्योऽन्यसमुद्घाते क्षिप्तानां देहतो बहिः । तैजसकार्मणाणूनां पुनः संकोचने भवेत् ॥ ४० ॥ समुद्घातान्निवृत्तस्य परः केवलिनोष्टसु । स्यात् पंचमे क्षणे तेजःकार्मणाणुसमाहृतौ ॥ ४१ ।। વળી તળાવ, વાવ, કોટ, સૂપ, દેવમંદિર વગેરેને વિષે ચુનો વગેરે ઝાઝી વસ્તુઓને બંધ (એકમાંજ ઘણી વસ્તુઓ લગાવવી ) એ સમુચ્ચયબંધ. ૩૫. ખડ, કચરે, લાકડાં, ગમય અને રક્ષા વગેરેનો ઉંચા ઢગલે કર્યો હોય તે “ઉશ્ચયબંધ’. ૩૬ હવે ( “આલીન”નો) ચોથો પ્રકાર સંહનન બંધ-એના બે ભેદ છે. ગાડાના અંગેનું એકત્ર બંધન એ એકનું દાન્ત. ક્ષીરમાં પાણીને બંધ (પાણી ભેળવવું ) એ બીજા ભેદનું દષ્ટાન્ત. ૩૭. “આલાપન ” બંધની જેમ, ચારે પ્રકારના “આલીન બંધની સ્થિતિ જઘન્ય અન્તમુહૂની અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળની છે. ૩૮. હવે પુળોના પ્રયોગબંધને ત્રીજે પ્રકાર-જે શારીરિબંધ-તે વિષે. એના બે ભેદ છે: (૧) પૂર્વપ્રયોગથી ઉત્પન્ન થયેલ અને (૨) ઉત્પન્ન થયેલા પ્રયો ગમાંથી ઉત્પન્ન થયે-અભૂતપૂર્વ. ૩૯. શરીરથકી બહાર પ્રક્ષેપેલા તૈજસ અને કાર્યણના પરમાણુઓ અન્ય સમુદઘાતને વિષે પુન: સંકોચાય ત્યારે જે શરીરબંધ થાય તે પહેલા પ્રકારને શરીરબંધ. ૪૦. અને સમુદ્દઘાતથી નિવૃત્ત થયેલા જિનભગવાનને, આઠમાંથી પાંચમા ક્ષણમાં, તેજસ અને કામણના પરમાણુઓને હરતાં જે શરીરબંધ થાય તે બીજા પ્રકારને શરીરબંધ. ૪૧. Page #592 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] एमांना बीना प्रकार — गतिपरीणाम ' विषे । (५५५) आत्मप्रदेशविस्तारे तेजःकार्मणयोरपि । विस्तारः संहृतौ तेषां संघातः स्यात्तयोरपि ॥ ४२ ॥ देहप्रयोगबन्धस्तु बहुधौदारिकादिकः । स पंचमांगे शतकेऽष्टमे ज्ञेय: सविस्तरः ॥ ४३ ॥ इति बन्धपरिणामः ॥ १ ॥ गतेः परिणतिधा संस्पृशन्त्यस्पृशन्त्यपि । द्वयोरयं विशेषस्तु वर्णितस्तत्वपारगैः ॥ ४४ ॥ पुद्गलस्यान्तरा वस्त्वन्तरं संस्पृशतो गतिः । यासौ भवेत् संस्पृशन्ती द्वितीया, स्यात्ततोऽन्यथा ॥ ४५ ॥ अथवा द्विधा गतिपरीमाणो दीर्घान्यगतिभेदतः। दीर्घदेशान्तरप्राप्तिहेतुरायोऽन्यथापरः ॥ ४६ ॥ एकेन समयेनैव पुद्गलः किल गच्छति । लोकान्तादन्यलोकान्तं गतः परिणतेर्बलात् ॥ ४७ ॥ આત્મપ્રદેશો વિસ્તૃત થતાં, તૈજસ અને કામણ શરીર પણ વિસ્તૃત થાય છે, અને આત્મપ્રદેશને સંહાર થતાં, એ બેઉ શરીરનો પણ સંઘાત થાય છે. ૪૨. વળી શરીર પ્રયોગબંધ તો બહુધા દારિક આદિનોજ થાય છે. આ વાત વિસ્તારથી પાંચમા “અંગ” ના આઠમા શતકમાં વર્ણવી છે ત્યાંથી જાણી લેવી. ૪૩. એવી રીતે બંધપરિણામનું સ્વરૂપ સમજાવ્યું. (૧). गतिपरिणाम विष. ( २ ). (ઉપર પુગળનો દશ પ્રકારનો પરિણામ ગણાવ્યો છે તેમાં આ “ગતિ પરિણામ” બીજો પ્રકાર છે.) પુગળની ગતિ બે પ્રકારની છે: (૧) સ્પર્શ કરતી અને (૨) સ્પર્શ ન કરતી. પુદગળને પોતાની ગતિદરમ્યાન વચ્ચે વચ્ચે અન્ય વસ્તુઓનો સ્પર્શ થાય એવી ગતિ તે સ્પર્શતી’ ગતિ, અને વચ્ચે કોઈ વસ્તુનો સ્પર્શ ન થાય એવી ગતિ તે “અસ્પર્શતી” अति. ४४-४५. अथवा, ही गति' भने स्वाति' सभ ५५५ तिपरीणाम' नामे लेह थाय. દૂર દેશાન્તર પહોંચવાના હેતુરૂપ-એ પહેલે પ્રકાર અને એથી ઉલટો–એ બીજે પ્રકાર. ૪૬. “ગતિપરીણામ” ને બળ પુદગળ “ક” ને એક છેડેથી બીજે છેડે એકજ સમયમાં छ. ४७. Page #593 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (५५६) [ सर्ग ११ तथाहुः । परमाणुपुग्गलेणं भंते लोगस्स पुरच्छिमिल्लातो चरिमंताओ पञ्चच्छिमिलं चरिमंतं एक समयेणं गच्छति दहिणिल्लाबो चरिमंताओ उत्तरिल्लं चरिमंतं उत्तरिल्लाओ चरिमंताओ दाहिणिलं चरिमंतं उवरिल्लाओ चरिमंतायो हेठिल्लं चरिमंतं हेठिल्लाओ चरिमंताओ उव. रिलं चरिमंतं एगेणं समएणं गच्छति हंता गोयमा जाव गच्छति॥ इति भगवतीसूत्रे शतक १६ उद्देश ८॥ इति गतिपरीणामः ॥२॥ परिमंडलं च वृत्तं व्यत्रं च चतुरस्त्रकम् । श्रायतं च रूप्यजीवसंस्थानं पंचधा मतम् ॥ ४८।। मंडलावस्थिताण्वोघं वहिः शुषिरमन्तरे । वलयस्येव तद् ज्ञेयं संस्थानं परिमंडलम् ॥ ४९ ॥ अन्तःपूर्णं तदेव स्यात् वृत्तं कुलालचक्रवत् । व्यत्रं शृंगाटवत् कुम्भिकादिवच्चतुरस्त्रकम् ॥ ५० ॥ आयतं दण्डवत् दीर्घ धनप्रतरभेदतः । चत्वारि स्युर्द्विधा संस्थानानि प्रत्येकमादितः ॥ ५१ ॥ ભગવતીસૂત્રના સોળમા શતકના આઠમા ઉદ્દેશમાં શ્રી ગેમ પૂછે છે – હે ભગવંત ! લોકના પૂર્વાન્તથી પશ્ચિમાન્તસુધી, દક્ષિણાન્તથી ઉત્તરાન્ડ સુધી, ઉત્તરાન્તથી દક્ષિણાન્ત સુધી, ઊર્ધાતુથી અધ:અન્તસુધી અને અધ:અન્તથી ઊધ્વન્ત સુધી પરમાણુ યુદ્ધગળ શું એકજ સમયમાં જાય છે? ત્યારે ભગવાન ઉત્તર આપે છે—હે ગીતમ, હા, એક સમયમાં સર્વ સ્થળે પહોંચી જાય છે. सस्थान ५६म' विषे. ( ४ ४८ थी १०६ सुधी). ( 3 ). ३ची छपनु पांय प्रसारनु संस्थान छेः (१) परिम, ( २ ) वृत्त, ( 3 ) ]ि , ( ४ ) यतु अने (५) आयत. ४८. પરમાણુઓનો સમૂહ બહારના ભાગમાં મંડળની પેઠે રહેલ હોય અને વલયની જેમ વચ્ચે પિલાણ હોય એવા સંસ્થાનને પરિમંડળ સંસ્થાન કહે છે. ૪૯. એમાં જે વળી વચ્ચે કુલાલના ચક્રની જેમ પરમાણુઓથી ભરેલું હોય તો “વૃત્તસંસ્થાને કહેવાય. વળી શીંગોડા જેવું હોય તો “ત્રિકોણસંસ્થાન', કુંભિકા જેવું હોય તો “ચતુ Page #594 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] त्रीजो प्रकार ‘संस्थानपरीणाम' । एना अनेक मेदोपमेद । (५५७ ) आयतं तु त्रिधा श्रेणिघनप्रतरभेदतः। ओजयुग्मप्रदेशानि द्वेधामूनि विनादिमम् ॥ ५२ ॥ ओजःप्रदेशं प्रतरवृत्तं पंचाणुसम्भवम् । पंचाकाशप्रदेशावगाढं च परिकीर्तितम् ॥ ५३ ।। यत्र प्रदेशाश्चत्वारश्चतुर्दिशं प्रतिष्ठिताः। एकप्रदेशोऽन्तर वृत्तप्रतरं तद्यथोदितम् ॥ ५४ ॥ युग्मप्रदेशं प्रतरवृत्तं च द्वादशाणुकम् । तावदभ्रांशावगाढं तच्चैवमिह जायते ॥ ५५ ॥ चतुर्श्वभ्रप्रदेशेषु चत्वारोंशा निरन्तरम् । स्थाप्यन्ते रुचकाकारास्तत्परिक्षेपतस्ततः ॥ ५६ ॥ द्वौ दौ चतुर्दिशं स्थाप्यो प्रदेशौ जायते ततः। युग्मप्रदेशं प्रतरवृत्तमुक्तं पुरातनैः ॥ ५७ ॥ युग्मम् ॥ કોણ સંસ્થાન', અને દંડની જેવું આયત-દીર્ઘ હોય તો “આયતસંસ્થાન” કહેવાય. ५०-५१. पडसा यार प्रा२ना संस्थानाना (१) धन अने ( २ ) प्रत२-मम ॥ध्ये मेह छ; अने पायभी प्रा२ 'मायत'-मेना ( १ ) श्रेणि, ( २ ) धन अने ( 3 ) प्रत२यभत्र नेह छ. ५१-५२. * પરિમંડળ” શિવાયના અન્ય ચારે પ્રકારના સંસ્થાનોના વળી “ આજuદેશી” અને 'युभप्रदेशी 'सम मे मेह छे. ५२. એજ પ્રદેશ પ્રતરવૃત્ત’ પાંચ પરમાણુઓને બનેલે અને પાંચ આકાશપ્રદેશ અવગાહીને રહેલ હોય. પ૩. જેમાં ચાર પ્રદેશો ચાર દિશામાં રહેલા હોય અને એક પ્રદેશ વચ્ચે રહેલા હોય એ 'साशी प्रतवृत्त' अडवाय छ. ५४. યુગ્મપ્રદેશી પતરવૃત્ત’ બારપરમાણુવાળા હોય અને વળી બાર આકાશપ્રદેશને અવગાહીને રહેલો હોય. પ૫. એ આવી રીતે બને: ચાર આકાશ પ્રદેશની અંદર આંતરાવિના ચાર રૂચકાકાર અંશે સ્થાપવા અને પછી એમના પરિપપૂર્વક ચારે દિશાઓમાં બન્ને પ્રદેશે સ્થાપવા. પ-૫૭. Page #595 -------------------------------------------------------------------------- ________________ ( ५५८ ) लोकप्रकाश । सप्ताणुकं सप्तखांशावगाढं च भवेदिह । जः प्रदेशनिष्पन्नं घनवृत्तं हि तद्यथा ॥ ५८ ॥ पंचप्रदेशे प्रतरवृत्ते किल पुरोदिते । अध ऊर्ध्वं च मध्याणोरेकैकोऽणुर्निवेश्यते ॥ ५९ ॥ द्वात्रिंशदणु संपन्नं तावत्खांशावगाढकम् । युग्मप्रदेशं हि घनवृत्तं भवति तद्यथा ॥ ६० ॥ उक्तप्रतरवृत्तस्य द्वादशांशात्मकस्य वै । उपरिष्ठात् द्वादशान्ये स्थाप्यन्ते परमाणवः ॥ ६१ ॥ ततः पुनर्मध्यमाणुचतुष्कस्याप्युपर्यधः । C स्थाप्यन्ते किल चत्वारश्वत्वारः परमाणवः ॥ ६२ ॥ युग्मम् ॥ ओजःप्रदेशं प्रतरत्र्यत्रं तु त्रिप्रदेशकम् । त्रिप्रदेशावगाढं च तदेवं जायते यथा ॥ ६३ ॥ स्थाप्येते द्वाणू पंक्त्या एकस्याधस्ततः परम् । एकोऽणुः स्थाप्यत इति निर्दिष्टं शिष्टदृष्टिभिः ॥ ६४ ॥ युग्मप्रदेशं प्रतरत्र्यत्रं तु षट्प्रदेशकम् । षटूप्रदेशावगाढं च तदेवं किल जायते ॥ ६५ ॥ સાત પરમાણુઓવાળુ અને સાત આકાશપ્રદેશ અવગાહીને રહેલુ હાય એ આજપ્રદેશી ઘનવૃત્ત’ કહેવાય છે. તે, પૂર્વાંકત પાંચપ્રદેશી પ્રતવૃત્તમાં નીચે, ઉચે અને મધ્યના પરમાણુમાં અકેકે પરમાણુ સ્થાપવાથી થાય છે. ૫૮ ૫૯. [ सर्ग ११ યુગ્મપ્રદેશી ઘનવૃત્ત ” બત્રીશ પરમાણુઓના અનેલે અને ત્રીશ આકાશપ્રદેશને અવગાહીને રહેલ હાય. તે, પૂર્વાકત મારઅશી પ્રતરવૃત્તની ઉપર બીજા ખાર પરમાણુ સ્થાપવાથી, અને પછી મધ્યના ચાર પરમાણુઓની ઉપર અને નીચે ચારચાર પરમાણુએ स्थापवाथी थाय छे. ६०--१२. જેને ત્રણ પ્રદેશેા હોય અને ત્રણ પ્રદેશના અવગાહ હોય એ આજપ્રદેશી પ્રતર ત્રિકાણ ’ કહેવાય. એ, બે પરમાણુઓને શ્રેણિબ ંધ સ્થાપી તેમાંના એકની નીચે બીજો એક પરમાણુ સ્થાપવાથી થાય છે. ૬૩-૬૪. જેને છ પ્રદેશેા હોય અને છ પ્રદેશોના અવગાહ હોય એ યુગ્મપ્રદેશી પ્રતર ત્રિણ’ 6 Page #596 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] . • संस्थानपरीणाम ' ना भेदोपभेद । त्रयः प्रदेशाः स्थाप्यन्ते पंक्त्यामुद्वितयं ततः । श्राद्यस्याधो द्वितीयस्य त्वध एको निवेश्यते ॥ ६६ ॥ जाणुकं घनत्र्यत्रं पंचत्रिंशत्प्रदेशकम् । पंचत्रिंशत्व प्रदेशावगाढं च भवेद्यथा ॥ ६७ ॥ तिर्यक् निरन्तराः पंच स्थाप्यन्ते परमाणवः । तानधोऽधः क्रमेणैवं स्थाप्यन्ते परमाणवः ॥ ६८ ॥ तिर्यगेव हि चत्वारस्त्रयो द्वावेक एव च । जातोऽयं प्रतरः पंचदशांशः पंचपंक्तिकः ॥ ६९ ॥ ततश्चास्योपरि सर्वपंक्तिष्वन्त्यान्त्यमंशकम् । विमुच्यांशा दश स्थाप्यास्तस्याप्युपरि षट् तथा ॥ ७० ॥ इत्थमेव तदुपरि त्रय एकस्ततः पुनः । उपर्यस्यापीति पंचत्रिंशत्स्युः परमाणवः ॥ ७१ ॥ चतुर्भिः कलापकम् ॥ युग्मप्रदेशं तु घनत्र्यस्त्रं चतुःप्रदेशकम् । चतुoयमांशावगाढं तदप्येवं भवेदिह ॥ ७२ ॥ पूर्वोक्ते प्रतत्र्यस्त्रे त्रिप्रदेशात्मके किल । अणोरेकस्योर्ध्वमेकः स्थाप्यते परमाणुकः ॥ ७३ ॥ ( ५५९ ) કહેવાય. અ, શ્રેણિબંધ ત્રણ પ્રદેશાને સ્થાપી, તેમાંના પહેલાની નીચે બે પરમાણુઓ અને मीलनी नीचे से परमाणु स्थापवाथी थाय छे. ६५-६६. આજ જેને પાંત્રીશ પ્રદેશા હાય અને પાંત્રીશ આકાશપ્રદેશના અવગાહ હાય એ ‘ अहेशी त्रिअणुघन 'वाय ६७ એ આ પ્રમાણે થાય:---પાંચ પરમાણુઓને આન્તરાવિના તીર્છા સ્થાપવા. પછી એઆની નીચે નીચે અનુક્રમે પરમાણુઓ સ્થાપવા-તે આ રીતે:---તીર્છા ચાર, પછી ત્રણ, પછી બે અને પછી એક. આમ કરવાથી ૫ દર અશવાળા પાંચ પતિના પ્રતર થશે. વળી પછી તેની ઉપર, સર્વ પતિને વિષે છેલ્લા છેલ્લા અશે પડતા મુકી, દશ અંશે। સ્થાપવા, અને એની ઉપર વળી છ અંશે સ્થાપવા. વળી એવીજ રીતે એની ઉપર ત્રણ, અને એની ઉપર વળી એક સ્થા પવા. આ પ્રમાણે એ પાંત્રીશ પરમાણુએથી થાય છે. ૬૮ ૭૧. જેને ચાર પ્રદેશ હોય અને જે ચાર આકાણપ્રદેશને અવગાહીને રહ્યું હોય એ ‘ યુગ્મ Page #597 -------------------------------------------------------------------------- ________________ ( ५६० ) लोकप्रकाश । ओजः प्रदेशं प्रतरचतुरस्त्रं नवांशकम् । नवाकाशांशावगाढमित्थं तदपि जायते ॥ ७४ ॥ तिर्यग् निरन्तरं तिस्रः पंक्तयस्त्रिप्रदेशिकाः । स्थाप्यन्ते तर्हि जायेत चतुरस्रमयुग्मजम् ॥ ७५ ॥ युग्मप्रदेशं प्रतरचतुरस्त्रं तु तद् भवेत् । चतुरस्रांशावगाढं चतुः प्रदेशसम्भवम् ॥ ७६ ॥ द्विद्विप्रदेशे द्वे पंक्ती स्थाप्येते तत्र जायते । युग्मप्रदेशं प्रतरचतुरखं यथोदितम् ॥ ७७ ॥ सप्तविंशत्यणुजातं तावदभ्रांशसंस्थितम् । ओजःप्रदेशं हि घनचतुरस्त्रं भवेदिह ॥ ७८ ॥ नवप्रदेशप्रतरचतुरस्त्रस्य तस्य वै । उपर्यधो नव नव स्थाप्यन्ते परमाणवः ॥ ७९ ॥ अष्टव्योमांशावगाढं स्पष्टमष्टप्रदेशकम् । युग्मप्रदेशं तु घनचतुरखं भवेद्यथा ॥ ८० ॥ પ્રદેશી ત્રિાણુઘન ’ કહેવાય છે. તે, પૂર્વાકત ત્રણપ્રદેશી ત્રિકાણ-પ્રતરમાં એક પરમાણુની पर मे परमाणु स्थापवाथी थाय छे. ७२-७३. ( ને નવ અશો હોય તથા નવ આકાશપ્રદેશને અવગાહુ હાય એ આજપ્રદેશી ચાખુણુવ્રતર ’ કહેવાય છે. એ, બીલકુલ અન્તરવિના તીછી ત્રણપ્રદેશી ત્રણ શ્રેણિ સ્થાપ श्राथी थाय छे. ७४-७५. [ सर्ग ११ જેને ચાર આકાશપ્રદેશેાના અવગાહ હોય અને જે ચાર પ્રદેશેાથી થયુ હાય એ યુગ્મપ્રદેશી ચેખુણવ્રતર ’ કહેવાય છે. એ, બબ્બે પ્રદેશેાવાળી બે શ્રેણિ સ્થાપવાથી थाय छे. ७६-७७. જેને સત્યાવીશ આકાશપ્રદેશેા હાય અને જે સત્યાવીશ પરમાણુઓથી થયેલુ હાય એ આજપ્રદેશી ચારસઘન ’ કહેવાય છે. એ, નવપ્રદેશી ચારસપ્રતરની ઉપર અને નીચે 6 નવ નવ પરમાણુઓ સ્થાપવાથી થાય છે. ૭૮-૭૯. જેને આઠ પ્રદેશેા ય અને આઠ આકાશપ્રદેશના અવગાહુ હાય એ યુગ્મદેશી Page #598 -------------------------------------------------------------------------- ________________ व्यलोक ] संस्थानपरीणाम' ना भेदोपभेद । (५६१) चतुःप्रदेशप्रतरचतुरस्रस्य चोपरि । चतुःप्रादेशिकोऽन्योऽपि प्रतरः स्थाप्यते किल ॥ ८१ ॥ ओजप्रदेशज श्रेण्यायतं स्यात्रिप्रदेशजम् । व्यंशावगाढमणुषु त्रिषु न्यस्तेषु संततम् ॥ ८२ ॥ निरन्तरं स्थापिताभ्यामणुभ्यां द्विप्रदेशजम् । युग्मप्रदेशजं श्रेण्यायतं द्वयभ्रांशसंस्थितम् ॥ ८३ ॥ ___ोजप्रदेशं प्रतरायतं पंचदशांककम् । तावद्व्योमांशावगाढमित्थं तदपि जायते ॥ ८४ ॥ पंक्तित्रयेऽपि स्थाप्यन्ते पंचपंचाणवस्तदा । मोजप्रदेशजनितं भवति प्रतरायतम् ॥ ८५ ॥ पट्खांशस्थं षट्प्रदेशं स्याद्युग्मप्रतरायतम् । त्रिषु त्रिषु द्वयोः पंक्त्योन्यस्तेषु परमाणुषु ॥ ८६ ॥ पंचचत्वारिंशदंशमोजाणुकं घनायतम् । पंचचत्वारिंशदभ्रप्रदेशेषु प्रतिष्ठितम् ॥ ८७॥ ચોરસઘન” કહેવાય છે. એ ચાર પ્રદેશા ખુણકતરની ઉપર એક બીજે ચાર પ્રદેશી પ્રતર स्था५वाथी थाय छे. ८०-८१. જેને ત્રણ પ્રદેશ હોય અને ત્રણ આકાશપ્રદેશનો અવગાહ હોય એ “ આજપ્રદેશી શ્રેયાયત’ કહેવાય. એ ત્રણ પરમાણુઓ સ્થાપવાથી થાય છે. ૮૨. જેને બે પ્રદેશ હોય અને જે બે આકાશપ્રદેશને અવગાહીને રહેલું હોય એ “ યુમપ્રદેશી શ્રેણ્યાયત” કહેવાય. એ બીલકુલ અન્તર વિના બે પરમાણુઓ સ્થાપવાથી થાય છે. ૮૩. જેને પંદરપ્રદેશ હોય અને પંદર આકાશ પ્રદેશનો અવગાહ હોય એ “ ઓજસ્વદેશી પ્રતરાયત” કહેવાય છે. એ ત્રણે શ્રેણિઓમાં પાંચ પાંચ પરમાણુઓ સ્થાપવાથી થાય છે. ८४-८५. જેને છ પ્રદેશ હાય અને છ આકાશ પ્રદેશનો અવગાહ હોય એ “ યુમપ્રદેશી પ્રતરાયત” કહેવાય છે. એ, બેઉ શ્રેણિઓમાં ત્રણ ત્રણ પરમાણુઓ સ્થાપવાથી થાય છે. ૮૬ જેને પીસ્તાળીશ પ્રદેશો હોય અને એટલાજ આકાશ પ્રદેશને અવગાહીને રહેલું હોય ७० मा रममा ५३, ५८,६३, ७४ भने ७८--21 सोमा ओजः पागयुछेते ओज पांय. [ओज-मेडी (सभ्य); युग्म-येडी (संध्या)]. ७१ Page #599 -------------------------------------------------------------------------- ________________ (५६२) लोकप्रकाश । [ सर्ग ११ तत्र च पूर्वमुक्ते पंचदशप्रदेशप्रतरायते । पंचदश पंचदशाणवः स्थाप्या उपर्यधः ॥ ८८ ॥ द्वादशांशं द्वादशाभ्रांशावगाढं घनायतम् । युग्मप्रदेशजं ज्ञेयमित्थं तदपि जायते ॥ ८९ ॥ षडंकस्य च प्रतरायतस्योपरि विन्यसेत् । षट्प्रदेशांस्ततो युग्मप्रदेशं स्यात् घनायतम् ॥ ९० ॥ विंशत्यभ्रांशावगाढं विंशत्यंशात्मकं भवेत् । युग्मप्रदेशं प्रतरपरिमण्डलनामकम् ॥९१॥ चतुर्दिशं तु चत्वारश्चत्वारः परमाणवः। विदिक्षु स्थाप्य एकैको भवेदेवं कृते सति ॥ ९२ ॥ अणूनां विंशतेरेषामुपर्यणुषु विंशतौ । स्थापितेषु युग्मजातं स्यात् घनं परिमण्डलम् ॥ ९३ ॥ एतच्चत्वारिंशदंशं तावत्खांशप्रतिष्ठितम् । भोजप्रदेशजनितौ त्वत्र भेदौ न संमतौ ॥ ९४॥ એ “ઓજસ્વદેશી ઘનાયત” કહેવાય છે. એ, પૂર્વોકત પંદરપ્રદેશી પ્રતરાયતમાં ઉપર તેમજ હેઠળ પંદર પંદર પરમાણુઓ સ્થાપવાથી થાય છે. ૮૭-૮૮. જેને બાર પ્રદેશ હોય અને બાર આકાશપ્રદેશને અવગાહ હોય એ “યુગ્યપ્રદેશી ઘનાયત’ કહેવાય છે. એ, છ પ્રદેશ પ્રતરાયતની ઉપર છ પ્રદેશ સ્થાપવાથી થાય છે. ૮–૦. જેને વશ પ્રદેશ હોય અને વશ આકાશપ્રદેશને અવગાહ હોય એ “યુમપ્રદેશી પ્રતરપરિમંડળ” કહેવાય છે. એ, ચાર દિશાઓમાં ચાર ચાર પરમાણુઓ, અને ચાર ખુણાઓમાં એકેક પરમાણુ સ્થાપવાથી થાય છે. ૯૧-૯૨. ઉપર પ્રમાણે વીશ પરમાણુઓ સ્થાપી, એ વીશની ઉપર બીજા વીશ પરમાણુઓ સ્થાપવાથી “યુગ્યપ્રદેશી ઘનપરિમંડળ” થાય છે. એને ચાલીશ પ્રદેશ હોય છે અને ચાલીશ આકાશપ્રદેશને અવગાહ હોય છે. प्रतरपरिभासने धनपरिभ साशी 'हाय नहि.८३-८४. Page #600 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો ] एओनी · स्थापना ' उर्फ आकतिओ । (૬૩) उक्तप्रदेशन्यूनत्वे सम्भवन्ति न निश्चितम् । संस्थानानि यथोक्तानि तत इत्थं प्ररूपणा ॥ ९५॥ यथा पूर्वोक्ततः पंचाणुकप्रतरवृत्ततः । एकत्रांशे कर्षिते स्यात् समांशं चतुरस्रकम् ॥ ९६ ॥ __ एतान्यतीन्द्रियत्वेन नैवातिशयवर्जितैः । ज्ञेयान्यतः स्थापनाभि: प्रदर्श्यन्ते इमास्तु ताः ॥ ९७ ॥ ઉપર કહ્યા એ કરતાં ન્યૂન પ્રદેશ હોય તો એ કહ્યા પ્રમાણેના સંસ્થાને બીલકુલ સંભવતા જ નથી માટે એમ પ્રરૂપણા કરી છે. કેમકે પૂર્વોક્ત પાંચ અણુવાળા પ્રતરવૃત્તિમાંથી એક અંશ ઓછો કરીએ છીએ તે સમઅંશવાળું ચોરસ થાય છે. ૫-૮૬. પૂર્વોક્ત સંસ્થાનો સર્વે અતીન્દ્રિય છે. માટે જેમનામાં અતિશયે એટલે અમુક અસાધારણ વિશિષ્ટતાઓ ન હોય એઓ એ જાણી શકે નહિં. એટલાસારૂ એ નીચે પ્રમાણે સ્થાપનાપૂર્વક દર્શાવવામાં આવે છે. ૭. એજ પ્રદેશ પ્રતર વૃત્ત પાંચ પરમાણુનું ૦ ૦ | ૦ આવું હોય. o | યુગ્મપ્રદેશ પ્રતર વૃત્ત બાર પરમાણુનું આવું હાય. ૦ ૦ | ૦ | 0 | 0 | 0 | ઓજસ્વદેશી પ્રતર ત્રિકણું ત્રણ પરમાણુનું Te To આવું હોય. યુમપ્રદેશી પ્રતર ત્રિકોણ છ પરમાણુનું આવું હાય. એજ પ્રદેશ પ્રતર ચતુષ્કોણ નવ પરમાનું આવું હાય. યુગ્મપ્રદેશ પ્રતર ચતુષ્કોણ ચાર પરમાણુનું આવું હાય. | | | | એજuદેશી શ્રેણિ-આયત ત્રણ પરમાણુનું યુગ્મપ્રદેશી શ્રેણિ-આયત બે પરમાણુનું આવું હાય. આવું હાય. Page #601 -------------------------------------------------------------------------- ________________ હોમણિ । जघन्यानि किलैतानि सर्वाण्युत्कर्षतः पुनः । अनन्ताणुस्वरूपाणि मध्यमान्यपराणि तु ॥ ९८ ॥ ( ૧૧૪ ) तथोक्तमुत्तराध्ययननिर्युक्तौ । परिमंडलेय वट्टे तंसे चउरंस आयए चेव । घणपयर पढमवज्जं ओजपए से य जुम्मे य ॥ ९९ ॥ पंचगबारसगं खलु सत्तगबत्तीसगं च वहंमि । ति य छक्कगपणतीसा चत्तारि य होति तंसंमि ॥ १०० ॥ આજપ્રદેશી પ્રતર આયત પંદર પરમાણુનુ યુગ્મપ્રદેશી પ્રતર આયત છે પરમાણુનુ આજપ્રદેશી ન ત્રિકાળુ પાંત્રીશ પરમાણનુ . . 0 . . . 0 O . 0 ૦ 0 . . 0 ૦ યુગ્મપ્રદેશી પ્રતર પરિમંડળ વીશ પરમાણુનુ . . G O O . . . ૭ O . o . . . . . . . . p .. O પાંચ આકૃતિઓ અનુક્રમે એકબીજા ઉપર મુકવાથી થાય. d . p n . p - E . . [ સર્ચ આવુ હાય. માવું હાય. • આ પ્રમાણે. તે તે સંસ્થાનાના જે પરમાણુઓ કહ્યા તે જઘન્ય સમજવા. ઉત્કૃષ્ટા તે એમના અનન્ત પરમાણુ છે. વળી બીજા મધ્યમ પરમાણુઓવાળા સંસ્થાના પણુ છે. ૯૮. ઉત્તરાધ્યયનસૂત્રની નિયુક્તિમાં કહ્યું છે કે— આવું હાય. પરિમ’ડળ, વૃત્ત, ત્રિકાળુ, ચતુષ્કાણ અને આયત–એમ પાંચ પ્રકારના સંસ્થાના છે. એમાં પહેલા ચારના ‘ ઘન ’ અને ‘ પ્રતર ' એમ બે ભેદ છે, જ્યારે પાંચમાના ‘ ઘન ’, ૮ પ્રતર ’ અને ‘ શ્રેણિ ’ એમ ત્રણ ભેદ છે. વળી એ સંસ્થાનેમાં પહેલા શિવાયના ચાર Page #602 -------------------------------------------------------------------------- ________________ થો] ए मैदोपमेदनी एकंदर संख्या । (૧૫) नव चेव तहा चउरो सत्तावीसा य अ चउरंसे । तिगदुगपन्नरसेव य छच्चेव य आयए होति ॥ १०१ ।। पणयालाबारसगं तह चेव य ाययंमि संठाणे। वीसा चत्तालीसा परिमंडल एय संठाणे ॥ १०२ ॥ पंचांगे स्वनित्थंस्थं षष्ठं संस्थानमीरितम् । पंचभ्योऽपि व्यतिरिक्तं द्वयादिसंयोगसंभवम् ॥ १०३ ॥ संस्थानयोईयोर्यद्यप्येकद्रव्ये न संभवः । तथापि भिन्नभिन्नांशे ते स्यातां दर्विकादिवत् ।। १०४ ॥ एषु चाल्पाल्पप्रदेशावगाहीनि स्वभावतः । भूयांस्यल्पानि भूयिष्टखांशस्थायीनि तानि च ॥ १०५॥ ૮ ઓજપ્રદેશી ” અને “ યુગ્મપ્રદેશી ” બેઉ છે, જ્યારે પહેલું ફક્ત “યુગ્મપ્રદેશી ” છે. આમ હવાથી (૩) “વૃત્ત” સંસ્થાનના ચાર ભેદ થયા અને તે આ પ્રમાણે -(૧) પાંચપ્રદેશ, (૨) બારપ્રદેશી, (૩) સાતપ્રદેશ અને (૪) બત્રીશપ્રદેશી. (૩) “ત્રિકોણ” સંસ્થાનના પણ ચાર ભેદ થયા તે આ પ્રમાણે:-૧ ) ત્રણપ્રદેશી, ( ૨ ) છ પ્રદેશી, ( ૩ ) પાંત્રીશપ્રદેશી અને (૪) ચારપ્રદેશી. () “ ચતુષ્કોણું’ ના પણ ( ૧ ) નવપ્રદેશ, (૨) ચારપ્રદેશી, (૩) સત્યાવીશપ્રદેશી અને (૪) આઠપ્રદેશી-એમ ચાર ભેદ થયા. ( ) “ આયત” સંસ્થાનના છ ભેદ થાય છે:-( ૧ ) ત્રણપ્રદેશી, ( ૨ ) એપ્રદેશી, ( ૩ ) પંદરપ્રદેશી, (૪) છ પ્રદેશી, (૫) પીસ્તાલીશપ્રદેશી અને (૬) બારપ્રદેશી. (૪) પરિમંડળ” સંસ્થાનના બે ભેદ થાય છે અને એમાં એકમાં વીશ અને બીજામાં ચાલીશ પ્રદેશ છે. ૧૦૨. પાંચમા “અંગ” માં તો એમ કહ્યું છે કે પાંચેથી વ્યતિરિકત એવું એક છઠું સિદ્ધોનું સંસ્થાન છે, અને એ છે કે વિશેષ સંસ્થાના સગથી થયેલું છે. ૧૦૩. અગર જે કે એક દ્રવ્યની અંદર બે સંસ્થાનો સંભવતા નથી તો પણ કડછી વગેરેની જેમ બે ભિન્નભિન્ન અંશેને લઈને એ હાય ખરાં. ૧૦૪. એમનામાં અપા૫ આકાશપ્રદેશને અવગાહીને રહેલાઓની સંખ્યા ઘણી છે. અને ઘણા આકાશપ્રદેશને અગાહીને રહેલાઓની સંખ્યા થોડી છે. ૧૦૫. Page #603 -------------------------------------------------------------------------- ________________ ( ५६६ ) लोकप्रकाश । संस्थानमायतं षोढा द्विविधं परिमंडलम् । चतुर्विधानि शेषाणि संस्थानानीति विंशतिः ॥ १०६ ॥ इति संस्थानपरीणामः ॥ ३ ॥ भेदाख्यः पुद्गलपरीणामो भवति पंचधा । खंड प्रतरभेदौ द्वौ चूर्णिकाभेद इत्यपि ॥ १०७ ॥ भेदोऽनुतटिकाभिख्यो भेद उत्करिकाभिधः । स्वरूपमप्यथैतेषां यथाश्रुतमथोच्यते ॥ १०८ ॥ लोहखंडादिवत्खंडभेदो भवति निश्चितम् । भूर्जपत्राभ्रपटलादिवत् प्रतरसंज्ञितः ॥ १०९ ॥ स भवेच्चूर्णिकाभेदः चिप्तमृत्पिण्डवत्किल । इक्षुत्वगादिवदनुतटिकाभेद इष्यते ॥ ११० ॥ उत्कीर्यमाणे प्रस्थादौ स स्यादुत्करिकाभिधः । तटाकावटवाप्यादिष्वप्येवं भाव्यतामयम् ॥ १११ ॥ द्रव्याणि भिद्यमानानि स्तोकान्युत्करिकाभिदा । पश्चानुपूर्व्या शेषाणि स्युरनन्तगुणानि च ॥ ११२ ॥ એ પ્રમાણે ‘ આયત સસ્થાન ’ છ પ્રકારનુ છે, પરિમ’ડળ સંસ્થાન ” એ પ્રકારનુ છે, અને શેષ ત્રણ સંસ્થાના ચચ્ચાર પ્રકારનાં છે—એટલે એકદર ગણતાં વીશ પ્રકારનાં ' संस्थान ' थयां. १०६. એ પ્રમાણે સ’સ્થાનપરીણામનું સ્વરૂપ સમજાવ્યુ. (૩). હવે પુગળના ચેાથા પ્રકારના પરિણામ · ભેદ ’ વિષે, [ सर्ग ११ थे ‘ले. ' पांय प्रारनो छे: ( १ ) मंडलेह, ( २ ) प्रतरमेह, ( 3 ) यूर्शिअलेह, ( ४ ) अनुतटिडालेह मने ( प ) उत्रा मेह. १०७-१०८. એમનું સ્વરૂપ સિદ્ધાન્તમાં નીચે પ્રમાણે કહ્યું છે:— ખડભેદ લાખંડના ટુકડા જેવા હાય છે. પ્રતરભેદ ભૂજ પત્ર અને અમરખના પડ જેવા હાય છે. ચૂર્ણિકાભેદ માત્તકાના પિડ ફૂંકયા હાય એવા હેાય છે. અનુટિકાભેદ ઇક્ષુ ત્વચા વગેરે જેવા હાય છે અને ઉત્કરિકાભેદ પેાપડા ઉખેડયા જેવા હાય છે. ૧૦૯–૧૧૧. ઉત્કરિકાભેદવાળાં ઘણાં ઘેાડાં દ્રવ્યેા હાય છે. એની પાછળ પાછળના શેષભેદવાળાં ટૂબ્યા એ કરતાં અનુક્રમે અનન્ત અન’તગણાં છે. ૧૧૨. Page #604 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'वर्णपरीणाम', 'गन्धपरीणाम ' वगेरे । (५६७) इति भेदपरीणामः ॥ ४ ॥ वर्णेपरिणतानां तु भेदा: पंच प्ररूपिताः । कृष्णानीलारुणपीतशुक्ला इति विभेदतः ॥ ११३ ॥ स्युः कजलादिवत्कृष्णा नीला नील्यादिवन्मताः । स्युर्हिगुलादिवद्रक्ताः पीताश्च कांचनादिवत् ॥ ११४ ॥ इति वर्णपरीणामः ॥ ५॥ शुक्लाः शंखादिवत् गन्धपरिणत्या तु ते द्विधा । पुष्पादिवत्सुरभयो दुर्गन्धा लशुनादिवत् ॥ ११५ ॥ युग्मम् ॥ इति गन्धपरीणामः ॥६॥ रसैः परिणतास्ते तु प्रकारैः पंचभिर्मताः। तिक्तकटुकषायाम्लमधुरा इति भेदतः॥ ११६ ॥ कोशातक्यादिवत्तिक्ताः कटवो नागरादिवत् । प्रोक्ता प्रामकपित्थादिवत् कषायरसांचिताः ॥ ११७ ॥ आम्लाकादिवदम्लाः स्युर्मधुराः शर्करादिवत् । स्पर्शः परिणता येऽपि तेषामष्टौ विधा पुनः ॥ ११८ ॥ ये ५६२ना 'rf परिणाम' विधे. (५) વર્ણપરિણામના પાંચ પ્રકાર છે. કૃષ્ણ, નીલ, અરૂણ, પીત અને શુકલ. ૧૧૩. પુગળ પરિણમીને કાજળ વગેરે જેવાં કૃષ્ણ થાય, ગળીની જેવાં નીલ થાય, હિંગળક જેવાં રક્ત થાય, કાંચનની જેવાં પીળાં થાય અને શંખ વગેરેની જેવાં વેત પણ થાય. ૧૧૪–૧૧૫. હવે છઠ્ઠો પ્રકાર ગંધપરિણામઃ ગંધપરિણતિ બે પ્રકારની છે: (૧) પુદગળ પરિણમીને પુષ્પ વગેરેની જેવા સુગન્ધી થાય અને (૨) લસણ જેવાં દુર્ગધવાળાં પણ થાય. ૧૧૫. સાતમ પ્રકાર રસપરિણામ – રસપરિણામ પાંચ ભેદે છે. તીખો, કડવો, તુરી, ખાટ, મધુરો. તીખ કેશાતકી જેવો; કડે નાગરાદિક જેવ; તુર કાચા કોઠા જેવો; ખાટે આંબલી જેવો અને મધુરો सा४२ रेवो. ११६-११८. Page #605 -------------------------------------------------------------------------- ________________ ( ५६८ ) इति रसपरीणामः ॥ ७ ॥ तत्रापि लोकप्रकाश । इति स्पर्शपरीणामः ॥ ८ ॥ अगुरुलघुपरिणामव्यवस्था चैवम् । उष्णशीत मृदुखरौ स्निग्धरुक्षौ गुरुर्लघुः । उष्णस्पर्शास्तत्र वह्नयादिवत् शीता हिमादिवत् ॥ ११९ ॥ [ सर्ग ११ बर्हादिवच्च मृदवः खराश्च प्रस्तरादिवत् । स्निग्धा घृतादिवत् ज्ञेया रूक्षा भस्मादिवन्मताः ॥ १२० ॥ गुरुस्पर्शपरिणता वज्रादिवत्प्रकीर्त्तिताः । लघुस्पर्शपरिणता अर्क तुलादिवन्मताः ॥ १२१ ॥ धूमो लघुरुपलो गुरुः ऊर्ध्वाधोगमनशीलतो ज्ञेयौ । गुरुलघुरनिलस्तिर्यग्गमनादाकाशमगुरुलघु ॥ १२२ ॥ व्यवहारतश्चतुर्धा भवन्ति वस्तूनि बादराण्येव । निश्चयतश्चागुरुलघु गुरुलघु चेति द्विभेद्येव ॥ १२३ ॥ बादरमष्टस्पर्शं द्रव्यं रूप्येव भवति गुरुलघुकम् । अगुरुलघु चतुःस्पर्शं सूक्ष्मं वियदाद्यमूर्त्तमपि ॥ १२४ ॥ આઠમે પ્રકાર સ્પશ પરિણામ:— स्पर्श परिणाम यह प्रारे छे उष्णु, शीत, मृदु, ईश, स्निग्ध, सुपो, लारे અને હળવા. પુદ્ગળા પિરણમીને અગ્નિ જેવા ઉષ્ણસ્પશી, હિમ જેવા શીતસ્પી, પીંછા જેવાં મૃદુસ્પશી, પાષાણુ જેવા કશ, ધૃત વગેરેની જેવા સ્નિગ્ધ, રાખ વગેરે જેવા લુખા, વ વગેરેની જેવા ભારે અને આકડાના તૂલ જેવાં હળવા સ્પ વાળા પણ થાય છે. ૧૧૮-૧૨૧. હવે પુગળના અનુરૂલઘુ પરિણામ વિષે. ( ૯ ) 7 ધૂમાડા ઊંચે જાય છે. માટે ‘ લઘુ, ” અને પત્થર નીચે પડે છે માટે ‘ શુરૂ ' સમજવા. વાયુની તીછી ગતિ છે માટે એ ગુરૂલઘુ છે; વળી આકાશ અગુલઘુ છે. ૧૨૨. ખાદર દ્રવ્યે જ વ્યવહારથી ચાર પ્રકારના છે. પણ નિશ્ચયનચે એજ પ્રકારના દ્રવ્ય કહે छे: ( १ ) गुइलघु मने ( २ ) अगुसघु. १२३. એમાં પણ આદર અષ્ટપી રૂપી દ્રવ્યજ ગુરૂલઘુ હોય છે; સૂક્ષ્મ, ચતુઃસ્પશી Page #606 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक अजीव-रूपी-पुद्गळोना समग्र भेदोपभेद । (५६९) वैक्रियमौदारिकमपि तैजसमाहारकं च गुरुलघुकम् । कार्मणमनोवचांसि सोच्छ्वासान्यगुरुलघुकानि ॥ १२५ ॥ तथोक्तम्। निच्छयो सव्वगुरूं सव्वलहुं वा न विज्जए दव्वम् । ववहारओ उ जुज्जइ बायरखंधेसु नण्णेसु ॥ १२६ ॥ अगुरुलहु चउफासा अरुविदव्वा य होंति नायव्वा । सेला उ अट्टफासा गुरुलहुअा निच्छयनयस्स ॥ १२७ ॥ ओरालिय वेउव्विय श्राहारग तेय गुरुलहू दव्वा । कम्मगमणभासाई एयाई अगुरुलहुआई ॥ १२८ ॥ इति भगवतीवृत्तौ ॥ इति अगुरुलघुपरीणामः ॥ ९ ॥ वर्णगन्धरसस्पर्शसंस्थानैर्मुख्यभावतः।। प्रत्येकं चिन्तितर्भेदाः स्युर्भूयांसोऽत्र ते त्वमी ॥ १२९ ॥ एकस्योज्ज्वलवर्णस्य द्वौ भेदौ गंधभेदतः । संस्थानैश्च रसैश्चापि पंच पंच भिदो मताः ॥ १३० ॥ स्पर्शस्तथाष्ट भेदाः स्युरेवमेकस्य विंशतिः । इतीह पंचभिर्वर्णर्भेदानां शतमाप्यते ॥ १३१ ।। અને અરૂપી આકાશ વગેરે તો અગુરુલઘુ છે. વેકિય, દારિક તૈજસ અને આહારક–આ સર્વ ગુલઘુ છે. જ્યારે ઉચ્છવાસયુક્ત કાર્પણ, મન અને વચન એ અગુરુલઘુ છે. ૧૨૪-૧૨૫. શ્રી ભગવતીસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે: નિશ્ચયથી તો કઈ દ્રવ્ય સર્વથા ગુરૂ કે સર્વથા લઘુ નથી. પરંતુ વ્યવહારથી બાદર સ્કંધને વિષે તે ઘટે છે. બીજામાં નહિં. ચતુઃસ્પશી અરૂપી. દ્રવ્ય અગુરુલઘુ જાણવાં. શેષ અષ્ટસ્પશી દ્રવ્ય નિશ્ચયથી ગુરુલઘુ છે. દારિક, વિક્રિય, આહાક અને તેજસ-દ્રવ્ય ગુરૂલઘુ સમજવાં અને કાશ્મણ દ્રવ્ય તથા મન વચન આદિ અગુરુલઘુ सभरावा. १२६-१२८. વળી એના, વર્ણ-ગંધ-રસ-પર્શ અને સંસ્થાનને પ્રધાનપણે લઇને વિચાર કરીએ तो, मामलेह थाय छे. १२८. તે આ પ્રમાણે એક ઉજવળ વર્ણના પુગળના જ, ગંધને લઈને બે ભેદ થાય, Page #607 -------------------------------------------------------------------------- ________________ (५७०) लोकप्रकाश । [ सर्ग ११ संस्थानानां रसानां च प्राधान्येनैवमिष्यते। शतं शतं विभेदानां ततो जातं शतत्रयम् ॥ १३२ ॥ सुगन्धीनां पंच पंच भेदा वर्णैरसैस्तथा । संस्थानैश्चाष्ट नु स्पर्शः स्युस्त्रयोविंशतिस्ततः ॥ १३३ ॥ दुर्गन्धानामपीत्थं स्युस्त्रयोविंशतिरेव हि । षट्चत्वारिंशदुभययोगे स्युर्गंधजा इति ॥ १३४ ।। __ शीतस्पर्शस्यापि भेदौ द्वौ मतो गन्धभेदतः । संस्थानरसवर्णैश्च पंच पंच भिदस्तथा ॥ १३५ ॥ शीतस्याधिकृतत्वेन तत्रोष्णस्य त्वसंभवात् । भिदोऽस्य शेषै: स्पर्शः षट् स्युस्त्रयोविंशतिस्ततः ॥ १३६ ॥ ___ स्पर्शानामेवमष्टानां प्रत्येकं गन्धयोरपि । त्रयोविंशतिभेदत्वात् द्विशती त्रिंशदुत्तरा ।। १३७ ॥ एवमेते पुद्गलानां भेदाः सर्वे प्रकीर्तिताः । शतानि पंच सत्रिंशान्येवमजीवरूपिणम् ॥ १३८ ॥ સંસ્થાન તથા રસને લઈને પાંચ પાંચ ભેદ થાય, તેમજ સ્પર્શને લઈને આઠ ભેદ થાય-એટલે કુલ વીશ ભેદ થાય. એટલે પાંચ વર્ણને લઈને ૨૦૪૫=૧૦૦ (એક ) ભેદ થાય. એવી જ રીતે સંસ્થાના અને સર્વ રસના પ્રધાનપણને લઈને પણ સો સે ભેદ થાય. એટલે એકંદર शुसे। लेह थया. १३०-१३२. વળી સુગન્ધી પુદગળના, વર્ણ–રસ અને સંસ્થાનને લઈને પાંચ પાંચ ભેદ થાય, અને સ્પર્શને લઈને આઠ ભેદ થાય. આ ત્રેવીશ ભેદ થયા. એવી જ રીતે દૂધીના પણ ત્રેવીશ ભેદ થાય. એટલે બે પ્રકારના ભેદોને સરવાલે ૨૩+૨૩ એટલે ૪૬ થયો. ૧૩૩-૧૩૪. વળી શીતસ્પર્શવાળાના, ગન્ધપ્રમાણે બે ભેદ તથા સંસ્થાન-રસ અને વર્ણ પ્રમાણે પાંચ પાંચ ભેદ થાય. અહિં શીતસ્પર્શની વાત કરી એમાં ઉષ્ણતાને તે અસંભવ હોવાથી બાકી છ સ્પર્શ રહ્યા એના છ ભેદ એટલે કુલ ૨+૫+૫+૫+૬=૩ ભેદ શીતસ્પર્શવાળાના થયા. અને આઠે સ્પર્શ ગણતાં ૨૩૪૮=૧૮૪ ભેદ થયા. એમાં બે પ્રકારના ગંધવાળાના ઇંતા નીશ ઉમેરતાં સરવાળે ૨૩૦ થયા. ૧૩૫–૧૩૭. (અને ઉપર ત્રણસો ભેદ બીજા ગણાવ્યા છે , એ જોતાં કુલ ૫૩૦ ભેદ અજીવ રૂપી पुक्ष्मणाना थय।. १३८. Page #608 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'पुगळ ' ना दशमा 'शब्दपरीणाम' विषे । (५७१) अथ दशमः शब्दपरीणामः । योऽसौ शब्दपरीणामो द्विधा सोऽपि शुभोऽशुभः । पुद्गलानां परीणामा दशाप्येवं निरूपिताः ॥ १३९ ॥ गन्धद्रव्यादिवद्वातानुकूल्येन प्रसर्पणात् ।। तादृशद्रव्यवच्छ्रोत्रोपघातकतयाऽपि च ॥ १४० ॥ ध्वनेः पौद्गलिकत्वं स्याद्यौक्तिकं यत्तु केचन । मन्यन्ते व्योमगुणतां तस्य तन्नोपयुज्यते ॥१४१॥ युग्मम् ॥ अस्य व्योमगुणत्वे तु दूरासन्नस्थशब्दयोः। श्रवणे न विशेषः स्यात् सर्वगं खलु यन्नभः ॥ १४२ ॥ यथा शब्दस्तथा छायातपोयोततमांस्यपि । सन्ति पौद्गलिकान्येवेत्याहुः श्रीजगदीश्वराः ॥ १४३ ॥ यदादर्शादौ मुखादेः प्रतिबिम्ब निरीक्ष्यते । सोऽपि छायापुद्गलानां परिणामो न तु भ्रमः ॥ १४४ ॥ હવે દશમા “શબ્દપરિણમ” વિષે. सा परिणाम ५५ (१) शुभ माने (२) अशुभ सम में प्राप्नो छे. १३८. એ પ્રમાણે પુદ્ધાળના દશે “પરિણામ” નું નિરૂપણ કર્યું. (૧) ગંધપદાર્થોની પિઠે વાયુના અનુકુળપણાને લઈને ફેલાય છે માટે, તેમજ (૨) તાદશ પદાર્થની પેઠે કર્ણ ઉપર ઉપઘાત કરે છે માટે શબ્દને પગલિક કહે એ યોગ્ય જ છે. કેટલાક અન્યદર્શનવાળાએ એને આકાશગુણવાળે કહે છે એ યુક્ત નથી. ૧૪–૧૪૧. જે શબ્દને મગુણ કહીએ તો નજીકના કે દરના શબ્દોને સાંભળવામાં ફેર ન પડ જોઈએ કેમકે આકાશ સર્વવ્યાપી છે. પણ ફેર તો પડે જ છે માટે એ (શબ્દ) બેમमाश-गुल नथा सेभ सिद्ध थाय छे. १४२. શબ્દની પેઠે, છાયા-તડકે-ઉજાશ અને અધિકાર પણ પિશાલક છે એમ શ્રીજિનभगवान हो गया छ. १४3. દર્પણ વગેરેને વિષે મુખ આદિનું જે પ્રતિબિમ્બ દેખાય છે એ પણ છાયારૂપી પુગળનું પરિણામ જ છે, ભ્રમ નથી, કેમકે ભ્રમ તે જ્ઞાનાન્તર બાહ્ય હોય છે અને આ તે એમ જણાતું Page #609 -------------------------------------------------------------------------- ________________ ( ५७२ ) लोकप्रकाश । भ्रमो ज्ञानान्तरबाह्यः स्यान्नैतत्तु तथेक्ष्यते । न च भ्रमः स्यात्सर्वेषां युगपत्पटुचक्षुषाम् ॥ १४५ ॥ सर्व स्थूल पदार्थानां ते छायापुद्गलाः पुनः । साक्षादेव प्रतीयन्ते छायादर्शनतः स्फुटाः ॥ १४६ ॥ सर्वं यैन्द्रियकं वस्तु चयापचयधर्मकम् । रश्मिवच्च रश्मयस्तु छायापुद्गलसंहतिः ॥ १४७ ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ । सर्वमैन्द्रियक्षं वस्तु स्थूलं चयापचयधर्मकं रश्मिवच्चेति ॥ श्रवाप्य तादृकूसामग्रीं ते छायापुद्गलाः पुनः । विचित्र परिणामाः स्युः स्वभावेन तथोच्यते ॥ १४८ ॥ यदातपादियुक्ते ते गता वस्तुन्यभास्वरे । तदा स्वसम्बन्धिवस्त्वाकाराः स्युः श्यामरूपकाः ॥ १४९ ॥ दृश्यते ह्यातपज्योत्स्नादीपालोकादियोगतः । स्थूलद्रव्याकृतिछाया भूम्यादौ श्यामरूपिका ।। १५० ।। નથી. વળી બધા સારી આંખ્યાવાળાને કઈ એક સામટા ભ્રમ થાય નહિ, વિશેષ વળી, સર્વ સ્થૂલ પદાર્થોની છાયા આપણે જોઇ શકીએ છીએ. માટે એ છાયા પુગળજ છે એમ પ્રતીતિ थाय छे. १४४-१४६. [ सर्ग १९ વળી સર્વ ઇન્દ્રિયગેાચર પદાર્થના, કિરણેાની પેઠે વધવાઘટવાના સ્વભાવ જ છે; અને કિરણા છાયાપુગળાની શ્રેણિ છે. શ્રીપન્નવામાં પણ કહ્યું છે કે–સર્વ ઇન્દ્રિયગેાચર ખાદર પદાર્થ રશ્મિની પેઠે વૃદ્ધિહાનિ અનુભવે જ છે.. ૧૪૭. એ છાયાપુદ્ગળા વળી એવા પ્રકારની સામગ્રી પ્રાપ્ત કરીને સ્વભાવિક રીતે જ વિચિત્રपरिलाभ यामे छे. १४८. એ આ પ્રમાણે:જ્યારે એ કિરણેા આતપ તડકા યુક્ત પણ અભાસ્ત્રર વસ્તુઓમાં પ્રવેશ કરે છે ત્યારે એઆ પેાતાના સમ્બન્ધવાળી વસ્તુઓના આકારવાળા થયા થકા શ્યામસ્વરૂપી થાય છે; કેમકે આતપ, જયેાસ્ના, દીપકના પ્રકાશ વગેરેના યાગથી સ્થૂલપદાર્થની આકૃતિરૂપ છાયા પૃથ્વીપર્ શ્યામ પડે છે–દેખાય છે. પણ જ્યારે ખડગ તથા દર્પણ વગેરે Page #610 -------------------------------------------------------------------------- ________________ द्रव्यलोक ] 'शब्द', 'छाया', 'प्रकाश' आदिक पुद्गलिक छे ? (५७३ ) यदा तु खड्गादर्शादिभास्वरद्रव्यसंगताः । तदा स्युस्ते स्वसंबंधिद्रव्यवर्णाकृतिस्पृशः ॥ १५१ ॥ आदर्शादौ प्रतिच्छाया यत्प्रत्यक्षेण दृश्यते । मूलवस्तुसहग्वर्णाकारादिभिः समन्विता ॥ १५२ ॥ एषां स्वरूपवैचित्र्यं न चैतन्नोपपद्यते। . सामग्रीसहकारेण नानावस्था हि पुद्गलाः ॥ १५३ ॥ यथा दीपादिसामय्या तामसा अपि पुद्गलाः । प्रकाशरूपाः स्युर्दीपापगमे तादृशाः पुनः ।। १५४ ॥ आतपोद्योतयोः पौद्गलिकत्वं तु निर्विवादम् ॥ पुद्गलत्वं तु तमसां शीतस्पर्शतया स्फुटम् । नीलं चलत्यन्धकारमित्यादिप्रत्ययादपि ॥ १५५ ॥ याश्चाप्रतीघातिताद्याः परोक्ता प्रतियुक्तयः। तास्तु दीपप्रकाशादिप्रतिबन्धिपराहताः ॥ १५६ ।। इति उपरम्यते । विस्तरात्तदर्थना रत्नाकरावतारिकादयो विलोक्याः॥ ભાસ્કર પદાર્થોને સંબંધ થાય છે ત્યારે તે કિરણે પોતાના સંબંધવાળા દ્રવ્યના વર્ણ તથા આકૃતિને ધારણ કરે છે, કેમકે દર્પણ વગેરેમાં મૂળ વસ્તુપ્રમાણેના વર્ણ અને આકૃતિવાળી प्रतिश्छाया प्रत्यक्ष पाय छे. १४८-१५२. એના સ્વરૂપની આ વિચિત્રતા લેશ પણ અયુક્ત નથી કેમકે સામગ્રીના સહકારથી પુગળા વિવિધ અવસ્થા પામેજ છે, જેમકે દીપકની હાજરીમાં અંધકારના પુદગળો પણ પ્રકાશરૂપ થાય છે, અને દીવ ગયે કે પાછાં હતાં એવા ને એવાં થઈ જાય છે. ૧૫૩–૧૫૪. તડકે અને ઉજાશ એ બે તો નિ:શંકપણે પુદ્દગળજ છે. વળી અંધકાર એક પિગલિક વસ્તુ છે એ તો એના શીતસ્પર્શથી જ ખુલ્લું છે. અથવા શ્યામ અંધકાર ચાલે છે ઈત્યાદિ પ્રત્યયને લઈને પણ એ વાત ચોક્કસ કરે છે. ૧૫૫. અહિં અન્યદર્શનવાળાઓએ અપ્રતિઘાતિત્વ આદિ જે પ્રતિયુક્તિઓ કહેલી છે એનું તે દીપકના પ્રકાશ વગેરેની “ સામો દલીલ” થી ખંડન થઈ જ જાય છે. ૧પ૬. આ સંબંધમાં વિસ્તાર છે તે જાણવો હોય એણે રત્નાકરાવતારિકા વગેરે ગ્રંથો જેવા. Page #611 -------------------------------------------------------------------------- ________________ ( ५७४) लोकप्रकाश । [ सर्ग ११ इति पुद्गलतत्वमागमे गदितं यत्किल तत्वदर्शिभिः । तदनूदितमत्र मन्गिरा गुहयेव प्रतिशब्दितस्पृशा ॥ १५७ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभग: पूर्णोयमेकादशः ॥ १५८ ।। इति एकादशः सर्गः। इति श्रीलोकप्रकाशस्यायं प्रथमो द्रव्यलोकप्रकाशः समाप्तः ॥ તત્વદશી પુરૂષોએ આગમને વિષે પુગળતત્વ ઉપર જે વિવેચન કર્યું છે એ વિવેચનને અનુસરીને મેં, શબ્દશબ્દને પ્રતિધ્વનિ પાડનારી ગુફા જેવી મારી વાણીમાં સર્વ કાંઈ धुं छे. १५७. ત્રણલોકને આશ્ચર્યચક્તિ કરનારી કીર્તિના ધણી શ્રીમદ્દ કીર્તિવિજયઉપાધ્યાયના અન્તવાસી તથા પિતા-તેજપાળશેઠ અને માતા-રાજશ્રીના કુલદીપક શ્રી વિનયવિજયે જે આ જગતના નિશ્ચિત તત્વોને દીપકની જેમ અજવાળામાં લાવનાર કાવ્યગ્રંથ રચ્યો છે તેને, અંદરથી નીકળતા અનેક ઉત્તમ અર્થવાળે અગ્યારમે સર્ગ સંપૂર્ણ થયો. ૧૫૮. અગ્યારમો સર્ગ સમાપ્ત. 0 -00 -000 200 -00 -00 | શ્રી લોકપ્રકાશનો પહેલો ભાગ “દ્રવ્યલોકપ્રકાશ” સપૂર્ણ. 4000 -00 - e - - -001 Page #612 -------------------------------------------------------------------------- ________________ So o o = = = = શ્રી આરામોદય સમિતિ તરફથી હાલ મળતાં ગ્રંથો. === = == = = = == = == વેગ 5 == નિરયાલીસૂત્ર સટીક. 0-12-0 વિચારસાર પ્રકરણ છોયા સહિત ... 0-8-0 વિશેષાવશ્યક ગાથા વિષયાકારાદિ ક્રમ. ... 0-5-0 ગચ્છાચાર પયત્નો સટીક. 0-6-0 ધર્મબિંદુ પ્રકરણ સટીક. 0-12-0 વિશેષાવશ્યક ભાષ્ય મૂલ તથા ટીકાનું ગુજરાતી ભાષાંતર ભાગ 1 લે. 2-0-0 નંદીસૂત્ર સટીક (આવૃતિ બીજી ) **** 2-4-0 અનુગદ્વાર સૂત્ર સટીક. 2-8-0 રાયપાસેણુસૂત્ર સટીક. 1-8-0 જૈન ફીલોસેફ અંગ્રેજી .... 1-0-0 0-14- 0 0-12-0 પંચસંગ્રહ (પ્રેસમાં) વિશેષાવશ્યક ભાષ્ય મૂળ તથા ટીકાનું ગુજરાતી.. ભાષાંતર ભાગ 2 જે. () આચારપ્રદીપ વીર તથા નેમિભકતામર સ્તુતિચતુવિંશતિકા શબનમુનિવર્ય પ્રણત ભાષાંતર સાથે ( , ) સદર સંસ્કૃત ટીકાઓ સહિત ચતુર્વિશતિ જિન સ્તુતિ શ્રી બપ્પભદિ સૂરિકૃત ટીકા ભાષાંતર તથા વિવેચન સહિત. ... ... ... '' જિનાનંદ સ્તુતિ .... .... લેક પ્રકાશનો પ્રથમ દ્રવ્યલેક પ્રકાશ મૂળ તથા ગુજરાતી ભાષાંતર સહિત .... .... .... આજ ગ્રંથ હે. ના. પુ. દર તથા આ. સમિતિના ઝા. मास्टर विजयचंद मोहनलाल शाह. ટ, રે જા નષર્મારા, ગોપીપુરા, -SURAT. 00 =00 1 = 0 000 ====ાની = == == હ Page #613 -------------------------------------------------------------------------- ________________ शेठ देवचंद लालभाइ जैन पु० फंड तरफथी हाल मळता ग्रंथो. અંક મૂલ્ય 90(8 0 0 3-0- 0 0 1-8-- 0 0 2-0 - 0 0 V 30 આનંદ કાવ્ય મ મૈકિતક કશું 0-12-0 32 .... 5 મુ o-10-o 43 0-12-7 48 શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ 2-0- 51 સેનપ્રશ્ન. ( પ્રશ્નોત્તર રત્નાકર. ) ... 1-00 53 આવશ્યક ટીપન. 1-12-0 54 જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સટીક ઉત્તરાર્ધ. 2-0-0 56 શ્રીપાલચરિત્ર સંસ્કૃત 0-14-0 57 સુક્તમુક્તાવલી 2---0 58 પ્રવચન સારદ્વાર સટીક પૂર્વાર્ધ ... 59 તંદુલયાલીય પયત્નો સટીક.... 60 વિંશતિસ્થાનક ચરિત પધબદ્ધ . 61 ક૯પસૂત્રસુબાધિકા..... .... 62 સુબેધા સામાચારી. .... 63 શ્રીપાલચરિત્ર પ્રાકૃત સાવચૂર્ણિ .... ..... 1-4-0 64 પ્રવચન સારોદ્ધાર સટીક ઉત્તરા 65 શ્રી લકપ્રકાશ પ્રથમ દ્રવ્યલેક પ્રકાશ ભૂલમાત્ર 2-0-0 66 આનંદ કાવ્ય મહેદધિ મૌતિક 7 મું ... (પ્રેસમાં) 67 તત્વાર્થધગમસૂત્ર 5 અધ્યાય-પ્રથમ વિભાગે 6-0-0 68 શ્રી નવપદ લધુવૃત્તિ ( પ્રેસમાં) 69 આનંદ કાવ્ય મહેદધિ મી. 8 મું ( , ) 70 વિચારરત્નાકર 71 નવપદ પ્રકરણ ( ) दे. ला. पु. फंड तथा आ. समितिना क्लार्क मास्टर विजयचंद मोहनलाल शाह. 4 0 40 નર્મદા, જીપુરા, સુરત–SURAT, 0 4--00 0. 0 Page #614 -------------------------------------------------------------------------- ________________