________________
द्रव्यलोक ] पुद्गलोना दश प्रकारना परिणाम ।
( ५५१। भावाणुरथवा सर्वजघन्यश्यामतादिकम् ।
इह प्रयोजनं द्रव्यपरमाणुभिरेव हि ॥ १८ ॥ इति भगवतीशतक २० उद्देश ५॥
स नित्यानित्यरूपः स्यात् द्रव्यपर्यायभेदतः । तत्र च द्रव्यतो नित्यः परमाणोरनाशतः ॥ १९ ॥ पर्यायतस्त्वनित्योऽसौ यतो वर्णादिपर्यवाः ।। नश्यन्त्येके भवन्त्यन्ये विस्रसादिप्रभावतः ॥ २० ॥ अस्य शाश्वतभावेन केचित् पर्यवनित्यताम् । मन्यन्ते तदसद्यस्मात् पंचमांगे स्फुटं श्रुतम् ॥ २१ ॥
परमाणपुग्गलेणं भंते सासए श्रसासए । गोयम सिथ सासए सिथ असासए ॥ से केणतुणं भंत एवं बुञ्चति । गोश्रम दव्वठ्ठयाए सासए पज्जवठ्ठयाए असासए । इति ।।
पुद्गलानां दविधः परिणामोऽथ कथ्यते । बन्धनाख्यो गतिनामा संस्थानाख्यस्तथा परः ॥ २२ ॥
દ્રવ્ય-આણુજ અભિમત છે. અથવા ભાવ–આણ એટલે સર્વ માં જઘન્ય એવું ક્યામત્વ આદિક, આપણે તો અહિં દ્રવ્ય-અણુ દ્રવ્ય પરમાણુ ) ની જ વાત છે. ૧૭–૧૮.
એ પ્રમાણેની વાત ભગવતીસૂત્રમાં વશમાશતકના પાંચમાં ઉદ્દેશમાં કહી છે.
५२माना जी लेह ५: ( १ ) ( द्रव्यत: ) नित्य; भ ५२मा अविनाशी छ; (२) (पर्यायत:) मनित्य; विखसा मेटले पडन, यतन, विस वगेरेना प्रसारथी टसा पाहि नाश पाभे छ भने मनी न्याये olton ( Gत्पन्न ) थाय छे. १८-२०.
પરમાણુ શાશ્વત છે માટે (એના) પર્યાય નિન્ય હોવા જોઈએ એવું કેટલાકનું કહેવું છે. પણ એ ખરું નથી. કારણકે પાંચમાં અંગમાં નીચે પ્રમાણે ચા પાઠ છે. ૨૧–
હે ભગવંત, પરમાણુ પુદગળ શાશ્વત છે કે અશાશ્વત? (ઉત્તર) હે ગેમ, એ શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે; દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યલેખે શાશ્વત છે અને પર્યાય લે છે અને શાશ્વત છે.
હવે પુદગળાને દશ પ્રકારને પરિણામ છે. તેનાં નામ કહુ છું: (૧) બંધન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org