________________
( ५५०) लोकप्रकाश।
[सर्ग ११ तत्रापि शीतोष्णस्निग्धरूक्षेषु द्रौ चतुर्वविरोधिनौ ।
स्पर्शी स्यातां परमाणुष्वपरे न कथंचन ॥ १३ ॥
तथाहुः। परमाणवादीनामसंख्यातप्रदेशकस्कन्धपर्यन्तानां केषां. चिदनन्तप्रादेशिकानामपि स्कन्धानां तथा एकप्रदेशावगाढानां यावत्सं. ख्यातप्रदेशावगाढानां शीतोष्णस्निग्धरूक्षरूपाश्चत्वार एव स्पर्शा इति प्रज्ञापनावृतौ ॥
___द्रव्य क्षेत्रकालभावैः परमाणुश्चतुर्विधः । द्रव्यतोऽणुः पुद्गलाणुश्चतुर्लक्षण एव सः ॥ १४ ॥ अवाह्योऽग्राह्य एवासावभेद्योऽच्छेद्य एव च । क्षेत्राणुस्त्वभ्रप्रदेशश्चतुर्लक्षण एव सः ॥ १५ ॥ अप्रदेशोऽविभागश्चामध्योऽनर्ध इति स्मृतः । कालाणुः समयाख्यः स्याच्चतुलक्षण एव सः ॥ १६ ॥ वर्णगन्धरसस्पर्शरहितश्चाथ भावतः ।
द्रव्याणुरेव वर्णादिभावप्राधान्यतो मतः ॥ १७ ॥ છે તથા એકરસવાળો, એકવવાળો અને એક ગધવાળે છે જે કે એને સ્પર્શ બે છે. વળી એ કાર્યના લિંગરૂપ એટલે કે કાનમેય છે. ૧૨.
એને બે સ્પર્શે કહ્યા છે. શીત-ઉણ–સ્નિગ્ધ અને રૂક્ષ–એ ચારમાંના પરસ્પર–અવિ२.धी सेवा २४ मे, सभावा; भी नहि. १३.
શ્રી પન્નવણુસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે: – અસંખ્ય પ્રદેશ. અકબ્ધ સુધીના પરમાણુઓ વગેરેને; તથા કેટલાક અને પ્રદેશી સ્કન્ધોને તેમજ એક પ્રદેશના અવગાહવાળાથી માંડીને તે છેક સંખ્યાત પ્રદેશના અવગાહ વાળાઓને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ-એમ ચાર જ સ્પર્શ હોય છે.
द्रव्य, क्षेत्र, अनेमा मयारनेसन, ५२मान या२ प्रधा२ पाख्या छ. (१) દ્રવ્યને લઈને પટેલે જે (પહેલે ) ભેદ એટલે કે દ્રવ્યાણુ-એના ચાર લક્ષણું છે: અવાધ, અગ્રાહ્ય, અભેદ્ય અને અદ્ય. (૨) અબ્રપ્રદેશરૂપ ક્ષેત્રાણુના પણ ચાર લક્ષણ છે: અપ્રદેશ, અવિભાગી, અમધ્ય અને અનઘ. (૩) સમયાખ્ય કાળગુના પણ ચાર લક્ષણ છે. ૧૪-૧૬.
ભાવને લઈને પડેલે, પરમાણુને ચોથો પ્રકાર ભાવઅણુ. એનાં લક્ષણ: વર્ણરહિતપણું, ગંધરહિતપણું, રસરહિતપણું અને પરહિતપણું. વણાદિક ભાવની પ્રધાનતાને લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org