________________
( ४७२ )
लोकप्रकाश ।
अस्ति स्थलं वेदिकान्तः प्रतिसन्तापदायकम् । प्रमाणतो योजनानि सार्धानि द्वादशैव तत् ॥ १५ ॥ योजनानि त्रीणि सार्धान्युद्वेधो ऽत्र महोदधेः । सप्तचत्वारिंशदत्र गुहाः सन्त्यतितामसाः ॥ १६ ॥ आद्य संहननास्तासु वसन्त्युरुपराक्रमाः । नरा जलचरा मद्यमांसस्त्री भोगलोलुपाः ॥ १७ ॥ दुर्वणाः कठिनस्पर्शाः भीषणा घोरदृष्टयः । श्रद्धयर्धद्वादशकरदेहा: संख्येयजीविताः ।। १८ ॥
तत्र रत्नद्वीपमस्ति स्थलात् संतापदायकात् । वारिधौ योजनैरेकत्रिंशता भूरिमानवम् ॥ १९ ॥ घरट्टान् वाजिकांस्तेऽथ मनुष्यास्तन्निवासिनः । लिम्पन्ति मद्यैमसैश्च तेषु तानि चिपन्ति च ॥ २० ॥ मद्यमांसालाबुपात्रैः प्रपूर्य वहनानि ते । गच्छन्ति जलधौ मद्यमांसैस्तान् लोभयन्ति च ॥ २१ ॥
मद्यमांसास्वादलुब्धास्ततस्तदनुपातिनः ॥
निपतन्ति घरट्टेषु क्रमात्ते जलमानुषाः ॥ २२ ॥
[ सर्ग ८
એક વેદિકાની અંદર સાડાબાર ચેાજન પ્રમાણ એક ભયાનક સ્થળ છે. ત્યાં સાડાત્રણ યેાજન સમુદ્રની ઉંડાઇ છે, અને સડતાળીશ અન્ધકારમય ગુફાએ છે. એની અંદર પહેલા સંઘચણુવાળા, પરાક્રમી, મદ્ય-માંસ અને સ્ત્રીના લેાલુપી જળચર મનુષ્યા રહે છે. એમને વર્ણ કૃષ્ણ છે, સ્પર્શ કઠિન છે અને ષ્ટિ ઘાર ભયાનક છે. સાડાબાર હાથની એમની કાયા છે અને સ ખ્યાત વષૅનુ એમનુ આયુષ્ય છે. ૧૪-૧૮.
આ સન્તાપઢાયક સ્થળથી એકત્રીશ યેાજન ક્રૂર, સમુદ્રની વચ્ચે, અનેક મનુષ્યની વસ્તીવાળા રત્નદ્વીપ નામે દ્વીપ છે. ત્યાંના મનુષ્યા પાસે વાની અનાવેલી ઘંટીએ હાય છે—એ ઘ’ટીઆને એઓ મદ્યમાંસવડે લીંપે છે અને તે વસ્તુઓ એમાં નાખે પણ છે. મદ્ય-માંસ ભરેલા તુમડાઓના વહાણ ભરીને એઓ સમુદ્રમાં જાય છે, અને એ મદ્ય-માંસવડે પેલા જળચર મનુષ્યાને લલચાવે છે. એટલે એ વસ્તુના સ્વાદમાં લુબ્ધ એ જળમનુષ્યા એમની પાછળ પડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org