________________
एविषये विशेष विवेचन ।
द्रव्यलोक ] इयमत्र भावना
बीजस्य निर्वर्तकेन जीवेन स्वायुषः क्षयात् । यद्बीजं स्यात्परित्यक्तमथ बीजस्य तस्य च ॥ १२ ॥ अम्बुकालक्ष्मादिरूपसामग्रीसम्भवे सति । स एव जातु बीजांगी बद्धतादृशकर्मकः ॥ ६३ ॥ उत्पद्यते तत्र बीजेऽन्यो वा भूकायिकादिकः । निबद्धमूलादिनामगोत्रकर्मात्र जायते ॥ ६४ ॥ स एव निर्वर्तयति मूलं पत्रं तथादिमम् ।
मूलप्रथमपत्रे च तत एवैककतृके ॥६५॥ कलापकम् ॥ यदागमः-जोविय मूले जीवो सोविय पत्ते पढमयाएत्ति ॥ अत्राह परः नन्वेवमादिमदले मूलजीवकृते सति ।
उद्गच्छत्किशलेऽनन्तकायिकत्वं विरुध्यते ॥ ६६ ॥ यदागमः-सव्वो वि किसलओ खलु उग्गममाणो अणंतत्रो भणिोति ॥
અને તેથી, નિભૂત એવા બીજની અંદર એક અથવા બીજે જંતુ સંક્રમે છે. અને જે મૂળને કર્તા છે તેજ પ્રથમપત્રને કર્તા થાય છે. ૬૧.
महिनावना प्रभारी:
બીજને બનાવનારા જીવે પોતાના આયુષ્યના ક્ષયથી જે બીજ ત્યજેલું હોય તે બીજને જળ કાળ તથા પૃથ્વી વગેરે–રૂપ સામગ્રી મળ્યેથી, એવું કર્મ જેણે બાંધેલું હોય એવો તેજ બીજને જીવ કઈક વખતે તે બીજમાં ઉત્પન્ન થાય છે; અથવા પૃથ્વીકાયઆદિ કોઈ અન્યમૂળાદિનામગોત્રકર્મવાળે-જીવ ઉત્પન્ન થાય છે. તે જ જીવ મૂળને તથા પ્રથમપત્રને બનાવે છે; અને તેથી મૂળ અને પ્રથમ પત્ર એ બેઉને એક જ કર્તા છે. ૬૨-૬૫.
मागममा थु छ :મૂળમાં જે જીવ છે તેજ જીવ પહેલા પત્રમાં છે.
અહિં કોઈ શંકા ઉપસ્થિત કરે છે કે-જે એવી રીતે પ્રથમ પત્ર મૂળ જીવથી બનેલું કહેશે તો, જે કિસલય નીકળે છે એની અંદર રહેલા અનંતકાયિત્વમાં વિરોધ આવશે. કારણ मागममा सर्वसिसयने मनन्ताय ह्या छ. ६६.
એ શંકાનું સમાધાન આ પ્રમાણે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org