________________
लोकप्रकाश ।
लहातसीशण कंगुकोर दूषककोद्रवाः ।
बीजानि मूलकानां सर्षपा बरहरालकाः । प्रज्ञप्ता योनिरेतेषामागमे सप्तवार्षिकी ॥ ५६ ॥ षट्पदी ||
( ३५८ )
इयमत्र भावना
कोष्टकादिषु निक्षिप्यैतेषां विधानशालिनाम् । लिप्तानां मुद्रितानां चोत्कृष्टैषा योनिसंस्थितिः ॥ ५७ ॥ तदनु क्षीयते योनिरंकुरोत्पत्तिकारणम् । भवेद्बीजमबीजं तन्नोप्तमंकुरितं भवेत् ॥ ५८ ॥ अन्तर्मुहूर्त्त सर्वेषामेषां योनिर्जघन्यतः । यत्केषांचिदचित्तत्वं जायते ऽन्तर्मुहूर्त्ततः ॥ ५९ ॥ परं तत्सर्वविद्वेद्यं व्यवहारपथे तु न । व्यवहारात पूर्वोक्तैः कालमानैरचित्तता ॥ ६० ।। इदमर्थत: पंचमांगे प्रवचनसारोद्धारे च ||
ततश्च बीजे च योनिभूते व्युत्क्रामति सेव जन्तुरपरो वा । मूलस्य यश्च कर्ता स एव तत्प्रथमपत्रस्य ॥ ६१ ॥
वणी; बट्टातसी, सलु, अंग, औरष, हरा, भूतानां मीन, सरसव, मरट्ट, भने रासએટલાં ધાન્યાની ચેનિ આગમમાં સાત વર્ષની કહી છે. ૫૬.
[ सर्ग ५
એની ભાવના આ પ્રમાણે:—
એ ગણાવ્યાં એ ધાન્યાને કોઠાર આદિમાં નાખીને ઉપર મજબૂત ઢાંકણ ઢાંકીને અને લીંપીને તથા સીલ કરીને રાખવામાં આવે તેા એની ઉપર કહેલી ઉત્કૃષ્ટ સ્થિતિ રહે છે. પછ.
તે પછી અંકુરોની ઉત્પત્તિનું કારણ રૂપ એવી એ ચેાનિ નષ્ટ થાય છે અને એ ખીજ અખીજરૂપ થાય છે અને વાળ્યાથી ઉગતુ નથી. ૫૮.
આ સર્વની ચેાનિ જઘન્યત: અન્તમુહૂર્તની છે કારણ કે કેટલાકેા અન્તર્મુહૂત્તમાં અચિત્ત
लय छे. प.
પરંતુ એ અચિત્તપણું સર્વજ્ઞપ્રભુથી જ જાણી શકાય એવું છે; વ્યવહારમાર્ગમાં એમ નથી. કેમકે વ્યવહારષ્ટિએ તે પૂર્વે કહ્યા છે એટલા કાળ પછી જ અચિત્તપણું થાય છે. ૬૦. આ ભાવાર્થનું પાંચમાં અંગમાં તથા પ્રવચનસારાદ્વારમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org