________________
द्रव्यलोक ] बीजना के प्रकार- सयोनि ' अने ' अयोनि'। (३५७)
यन्नष्टेऽपि सजीवत्वे योनित्वं जातुचिद्भवेत् ।
परिभ्रष्टे तु योनित्वे सजीवत्वं न सम्भवेत् ॥ ५२ ॥ एवं च उत्पत्तिस्थानकं जन्तोर्यदविध्वस्तशक्तिकम् ।
सा योनिस्तत्र शक्तिस्तु जन्तूत्पादनयोग्यता ॥ ५३ ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ
अथ योनिरिति किमभिधीयते । उच्यते । जन्तोः उत्पत्तिस्थानं अविध्वस्तशक्तिकं तत्रस्थजीवपरिणामनशक्तिसंपन्नम् । इति ॥ अत एव श्रुतेऽपि
यवा यवयवाश्चापि गोधूमव्रीहिशालयः । धान्यानां श्रीजिनैरेषामुक्ता योनिस्त्रिवार्षिकी ॥ ५४ ॥ कलादमाषचपलतिलमुद्गमसूरकाः। तुलस्थतुवरीवृत्तचणका वल्लकास्तथा । प्रज्ञप्ता योनिरैतेषां श्रीजिनैः पंचवार्षिकी ॥ ५५ ॥ षट्पदी ॥
થાય છે, અને જ્યારે યોનિને ધ્વંસ થાય છે ત્યારે તો એ અજીવ હોવાથી એ અયોનિભૂત જ ४डवाय छे. ५१.
કેમકે સજીવત્વ નષ્ટ થયા છતાં પણ કદાચિત્ નિત્વ તે હોય, પણ નિત્વ નષ્ટ થયે છતે સજીવત્ત્વ સંભવે નહીં. પર.
એમ હોવાથી; જેની શક્તિનો નાશ નથી થયે એવું જન્તની ઉત્પત્તિનું જે સ્થાનક તે નિ છે. અને તેમાં જખ્ત ઉત્પન્ન થવાની જે ગ્યતા તે શકિત છે. ૫૩.
આ સંબંધમાં પન્નવણાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે – ‘એનિકોને કહેવી ? જેમાંથી શકિતનો નાશ નથી થયે એવું જતુનું ઉત્પત્તિસ્થાનને નિ. અને તે એમાં રહેલા જીવને પરિણાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે.
એમ હોવાથી, સિદ્ધાન્તમાં પણ
યવ, યવયવ, ગોધુમ, ચોખા અને શાળ -એટલાં ધાન્યની જિનપ્રભુએ ત્રણ વર્ષની યોનિ अडसी छे. ५४.
मन साह, भाष, यज, तस, भय, भसू२, तुसस्थ, तु१२, वटा मन पास-सटमा ધાન્યાની પાંચ વર્ષની એનિ કહેલી છે. ૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org