________________
द्रव्यलोक ]
चौद 'गुणस्थान'।
( २७१)
तथाहु:
मित्थे सासणमीसे अविरयदेसे पमत्तअपमत्ते । नियट्टी अनियट्टी सुहुमुवसम खीण सजोगि अजोगि गुणा ॥११३२॥
गुणा ज्ञानदयस्तेषां स्थानं नाम स्वरूपभित् । शुद्ध्यशुद्धिप्रकर्षापकर्षोत्थात्र प्रकीर्त्यते ॥ ११३३ ॥
तत्र मिथ्या विपर्यस्ता जिनप्रणीतवस्तुषु । दृष्टिर्यस्य प्रतिपसिः स मिथ्यादृष्टिरुच्यते ॥ ११३४ ॥ यत्तु तस्य गुणस्थानं सम्यग्दृष्टिमबिभ्रतः। मिथ्यादृष्टिगुणस्थानं तदुक्तं पूर्वसूरिभिः ॥ ११३५॥
ननु मिथ्यादृशां दृष्टेर्विपर्यासात्कुतो भवेत् ।
ज्ञानादिगुणसद्भावो यद्गुणस्थानतोच्यते ॥ ११३६ ॥ अत्र ब्रूमः- भवेद्यद्यपि मिथ्यात्ववतामसुमतामिह ।
प्रतिपत्तिविपर्यस्ता जिनप्रणीतवस्तुषु ॥ ११३७ ।। (१) मिथ्यात्व, (२) सारवाहन, (3) मिश्र, (४) अविति, (५) देशविति, (6) प्रभत्त, (७) मप्रभत्त, (८) निवृत्त, (6) मनिवृत्त, (१०) सूक्ष्म ५२।य, (११) S५शांतभाड, (१२) क्षीभाड, (१३) सयोगी, मने (१४) अयोगी-मनामना यौह गुणस्थान छे. ११३२.
(જીવન) જે જ્ઞાન આદિ ગુણો છે એમનું સ્થાન એ ગુણસ્થાન ( એટલે ) એમના સ્વરૂપને ભેદ. એ ભેદ એમની શુદ્ધિ, અશુદ્ધિ, પ્રકર્ષ અને અપકર્ષ એ ચારવાનાને લઈને थये छ.११33.
જિનેશ્વરપ્રણીત તને જે માણસ મિથ્યાત્વથી વિપર્યસ્ત દષ્ટિવડે જુએ છે તે મિથ્યાદષ્ટી કહેવાય. અને આવા (અસમ્યકરષ્ટિવાળા) માણસનું સ્થાન–તે મિથ્યાદષ્ટિગુણસ્થાન वाय. ११३४-११३५.
અહિં કેઈએમ શંકા કરે છે કે મિથ્યાષ્ટિઓને તે દષ્ટિને વિપર્યા છે, એમની દ્રષ્ટિ વિપર્યસિત છે એટલે એમનામાં જ્ઞાન આદિ ગુણોનો ભાવ જ ન હોય. તો પછી એને 'मुस्थान' शते ४ा तैयार यया छ। ? ११३६.
એ શંકાનું સમાધાન નીચે મુજબ– અગર જે કે જિનભગવાનપ્રણીત વસ્તુઓને મિથ્યાદષ્ટિ જીવો વિપરીત માને છે તોપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org