________________
(२७०) लोकप्रकाश ।
[ सर्ग ३ जीवाः सर्वेऽप्यपर्याप्ता भोजहारिणो मताः । देहपर्याप्तिपर्याप्ता लोमाहारा: समेऽगिनः ॥ ११२८ ॥ ओजसोऽनाभोग एव लोमस्त्वाभोगजोऽपि च ।
एकेन्द्रियाणां लोमोऽपि स्यादनाभोग एव हि ॥११२९ ॥ तथोक्तं संग्रहणीवृत्तौ___ एकेन्द्रियाणाम् अतिस्तोकापटुमनोद्रव्यलब्धीनाम् आभोगमान्यात् वस्तुतः अनाभोगनिर्वर्तित एव ॥ यदागमः-एगेंदियाणां नो आभोग. निव्वत्तिए अणाभोगनिव्वत्तिए । इति ॥
द्विचणोनो भवः क्षुल्लो जघन्या कायसंस्थितिः ।
आहारित्वे गरिष्टा च कालचक्राण्यसंख्यशः ॥ १९३० ॥ इति आहारः ॥ २९ ॥ अथ गुणाः॥
गुणा नाम गुणस्थानान्यमूनि च चतुर्दश । वच्मि स्वरूपमेतेषामन्वर्थ व्यक्तिपूर्वकम् ॥ ११३१ ॥
અપર્યાપ્ત ” જેવો સર્વે એજઆહારી છે. અને દેહપર્યાપ્તિવાળા બધા જીવો લમमाहारी छे. ११२८.
ઓજસઆહાર અનાગ જ હોય છે; જ્યારે લોમઆહારમાં ભેગ હશે ખરો ને ન એ હોય. વળી એકેન્દ્રિના માહારમાં ભેગ હોતો જ નથી. ૧૧૨૯.
‘संबडी' नी वृत्तिमा युं छे
અત્ય૫-અને-અપટુ-મદ્રવ્યનીલબ્ધિવાળા એકેન્દ્રિય પ્રાણીઓ ભોગને વિષે અશક્ત હોવાથી વસ્તુત: એમને આહાર અનાગ” જ હોય છે.
આગમમાં એ સંબંધમાં આમ કહ્યું છે એકેન્દ્રિય પ્રાણીઓને આભગ આહાર નથી, અનાભોગ છે.
આહારક પ્રાણીઓને જઘન્ય કાયસ્થિતિ શુલ્લકભવકરતાં બે સમય ઓછી-એટલી હોય છે, જ્યારે ઉત્કૃષ્ટી અસંખ્ય કાળચકો જેટલી હોય. ૧૧૩૦.
આ પ્રમાણે ઓગણત્રીશમા દ્વાર–આહારનું સ્વરૂપ સંપૂર્ણ હવે ત્રીશમા દ્વાર–ગુણ વિષે.
ગુણ એટલે ગુણસ્થાન. એ ગુણસ્થાન ચૂદ છે. એમનું પ્રત્યેકનું સ્વરૂપ હું અર્થને અનુસારે કહું છું. ૧૧૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org