________________
(११४) लोकप्रकाश ।
[ सर्ग ३ भत्रोच्यते। न कर्मस्थितिहेतुत्वं लेश्यानां कोऽपि मन्यते ।
कषाया एव निर्दिष्टा यत्कर्मस्थितिहेतवः ॥ २९६ ॥ लेश्याः पुनः कषायान्तर्गतास्तत्पुष्टिकृत्तया ।
तत्खरूपा एव सत्योऽनुभागं प्रति हेतवः ॥ २९७ ॥ एतेन । यत्क्वचिल्लेश्यानामनुभागहेतुत्वमुच्यते शिवशर्माचार्यकृत. शतकग्रन्थे च कषायाणामनुभागहेतुत्वमुक्तम् तदुभयमपि उपपन्नम् । कषायोदयोपबृंहिकाणां लेश्यानामपि उपचारनयेन कषायस्वरूपत्वात् ॥ इत्यायधिकं प्रज्ञापनालेश्यापदवृत्तितः अवसेयम् ॥
सा च षोढा कृष्णनीलकापोतसंज्ञितास्तथा । तेजोलेश्यापद्मलेश्याशुक्ललेश्येति नामतः ॥ २९८ ॥
खंजनांजनजीमूतभ्रमभ्रमरसन्निभा। कोकिलाकलभीकल्पा कृष्णलेश्या स्ववर्णतः ॥ २९९ ॥ पिच्छतः शुकचापानां केकिकापोतकंठतः ।
नीलाब्जवनतो नीला नीललेश्या स्ववर्णतः ॥ ३०० ॥ તે એનું સમાધાન એમ કરવું કે લેણ્યાકર્મસ્થિતિનું કારણ છે એમ કોઈ પણ માનતું નથી. કર્મસ્થિતિના કારણભૂત તો કષા જ છે. લેશ્યાઓ તો એ કષાયમાં અન્તર્ગત થઈને એની પુષ્ટિ કરનારી હોઈને તસ્વરૂપ થઈ અનુભાગબંધની હેતુભૂત થાય છે. ર૬-૨૯૭.
આમ હોવાથી જ, કવચિત લેશ્યાઓ “અનુભાગ” ની હેતુરૂપ કહી છે એ વાત, અને શિવશર્મા આચાર્યો પિતાના “શતક' ગ્રંથમાં કષાયોને અનુભાગહેતુ ઠરાવ્યા છે એ વાત– બેઉ ગ્ય જ છે. કેમકે કષાયાના ઉદયને સહાય કરનારી વેશ્યાઓ ઉપચારના કષાયસ્વરૂપ જ કહેવાય. આથી અધિક ખુલાસે, પ્રજ્ઞાપના સૂત્રમાં “લેશ્યાપદ” ઉપર વૃત્તિ-ટીકા આપી છે તે પરથી મેળવવો.
वेश्या ७ प्रा२नी छ: (१) वेश्या (२) नासोश्या (3) अपातवेश्या (४) ते वेश्या (५) ५श्या अने (६) शुसासेश्या. २८८.
(१) पशुवेश्या मनपक्षी, मन ( भसी ), मेघ, श्रभर, दि भने हायाना गनी छ. २८८
(૨) નીલલેસ્યા પિપટ અને ચાષ પક્ષીના પિચ્છ, મયુર અને કપોતના કંઠ, તથા નિલ भजन बननानी छे. 300.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org