________________
लोकप्रकाश।
(३३८)
तथैवान्यनिगोदानामपि त्रैलोक्यवर्तिनाम् । उद्वर्त्तनोपपातौ स्तोऽसंख्यांशस्य पृथक् प्रथक् ॥ ११४ ॥ उद्वर्त्तनोपपाताभ्यां भवद्भ्यामित्यनुक्षणम् । परावर्त्तन्ते निगोदा अन्तर्मुहूर्त्तमात्रतः॥ ११५ ॥ जायमानैम्रियमाणैरन्तर्मुहूर्तजीविभिः ।
निगोदिभिनवनवैः स्युः शून्यास्तु मनाग् न ते ॥ ११६ ॥ तथोक्तं- एगो असंखभागो वट्टइ उवदृणोववायंमि ।
एगनिगोए निच्चं एवं सेसेसु विसएवम् ॥ ११७ ॥ अंतोमुहुत्तमित्ता ठिइ निगोप्राण जं विनिदिठा । पल्लटुंति निगोआ तम्हा अंतोमुहूत्तेणं ॥ ११८ ॥
एषामुत्पत्तिमरणे विरहस्तु न विद्यते ।
यज्जायन्ते म्रियन्ते चासंख्यानन्ता निरन्तरम् ॥ ११९ ॥ इति प्रागतिः ॥ १४॥
ઉત્પત્તિ થયા કરે, તેવી જ રીતે ત્રણે લોકમાં વર્તતા અન્ય નિગોદના અસંખ્યમાં અંશના પૃથક પૃથક્ ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે. ૧૧૩–૧૧૪.
એવી રીતે પ્રત્યેક ક્ષણે ઉત્પત્તિ અને વિનાશ થતો રહેતો હોવાથી અન્તર્મુહૂર્તમાં જ निगेनु परावर्तन थाय छे. ११५.
આમ ફકત અન્તર્મુહૂર્ત સુધી જીવનારા નવા નવા નિગોદના જીવો છે કે ઉત્પન્ન થાય છે ૨ ને મૃત્યુ પામે છે તો પણ તે નિગોદ લેશમાત્ર ઉણા થતા નથી. ૧૧૬.
એ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે –
એક નિગોદને એક અસંખ્યમો ભાગ નિરન્તર જેમ વિનષ્ઠ અને ઉત્પન્ન થતો રહ્યો છે તેમ અન્ય નિગોદમાં પણ સમજવું. નિગદને સ્થિતિકાળ અન્તર્મુહૂર્ત છે અને તે નિગદે અન્તર્મહત્તમાં પલટાઈ પણ જાય છે. ૧૧૭–૧૧૮.
એ નિગોદના જીનાં ઉત્પત્તિ અને મરણ બેઉ છે, છતાં એએનો વિરહ થતો નથી કેમકે એ અસંખ્ય અને અનન્તપ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામે છે. ૧૧૯.
એટલું ચાદમાં દ્વાર “આગતિ” વિષે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org