________________
द्रव्यलोक 1
एओनी — गति ' अने ' आगति ' विषे ।
(३३७) तेजोऽनिलौ तु नृभवे नोत्पद्येते स्वभावतः । ततस्त एकगतयः प्रोक्ता द्वयागतयोऽपि च ॥ १०७ ॥ सूक्ष्मेषु पृथ्वीसलिलतेजोऽनिलेषु जन्तवः । उत्पद्यन्ते च्यवन्ते च असंख्येया निरन्तरम् ॥ १०८ ॥ वनस्पतौ त्वनन्तानामुत्पत्तिविलयौ सदा । स्वस्थानतः परस्थानात्त्वसंख्यानां गमागमौ ॥ १०९ ॥ एकस्यापि निगोदस्यासंख्यांशोऽनन्तजीवकः ।
जायते म्रियते शश्वत् किं पुनः सर्वमीलने ॥ ११ ॥ तथाहि । विवक्षितनिगोदस्य विवक्षितक्षणे यथा ।
असंख्येयतमो भाग एक उद्धर्त्तते ध्रुवम् ॥ १११ ॥ उत्पद्यतेऽन्यस्तथैव द्वितीयसमयेऽपि हि । एक उद्वर्त्तते संख्यभाग उत्पद्यतेऽपरः ॥ ११२ ॥ उद्वर्तनोपपातावित्येवं स्यातां प्रतिक्षणम् । यथैकस्य निगोदस्यासंख्यभागस्य सर्वदा ॥ ११३ ।।
તેઉકાય અને વાઉકાય સ્વાભાવિકપણે જ મનુષ્યોને વિષે ઉત્પન્ન થતા નથી. તેથી એમને ગતિ એક અને આગતિ એ કહી છે. ૧૦૭.
વળી સૂક્ષમ પૃથિવી–અપ–તેજ-અને-વાયુ-કાયને વિષે અસંખ્ય જીવો નિરન્તર ઉત્પન્ન थायछेसन व्यवछ. १०८.
વનસ્પતિને વિષે તો સદા સ્વસ્થાન”ની અપેક્ષાએ, અનન્ત જીના ઉત્પત્તિ અને વિલય થયા કરે છે. અને પરસ્થાન'ની અપેક્ષાએ અસંખ્ય જીવોનું ગમનાગમન થયા કરે છે. ૧૯.
એકલા એક નિગદનો અનન્તજીવાળે અસંખ્ય ભાગ શાશ્વત્ ઉત્પન્ન થાય છે અને વિલય પામે છે, ત્યારે બધા નિગોદો એકઠા થાય તો તે પછી વાત જ શી ? ૧૧૦.
તે આ પ્રમાણે અમુક ક્ષણમાં અમુક નિગદનો એક અસંખ્ય ભાગ વિનષ્ટ થાય છે અને એક અસંખ્ય ભાગ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે બીજે ક્ષણે પણ એક અસંખ્ય ભાગ વિનષ્ટ થાય છે અને બીજો ઉત્પન્ન થાય છે. ૧૧૧-૧૧૨.
અને એ પ્રમાણે સર્વદા પ્રત્યેક ક્ષણે નિગેદના એક અસંખ્યમા ભાગને વિનાશ અને ४३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org